________________
सप्तमोऽवसर: मालिन्यं रचयन्ति यज्जिनमतस्यास्थानशय्यादिना श्रा[७३-२]द्धानामिदमेति दूषणपदं
શારૂપેક્ષાવૃતામ્ | ૨૦ || કાળ વગેરેના દોષથી વિશિષ્ટ શક્તિરહિત સીદાતા મુનિઓ જે કાંઈ જળ-અન્ન વગેરે અનુચિત વસ્તુનો સ્વીકાર કરે છે, અને અયોગ્ય સ્થાને રહેવા વગેરેથી જિનશાસનની હીલના કરે છે, તે દોષ છતી શક્તિએ ઉપેક્ષા કરનારા શ્રાવકોને લાગે છે. તે ૧૦૫ / अपात्रबुद्धिं ये साधौ लिङ्गिमात्रेऽपि कुर्वते । नूनं न पात्रताऽस्त्येषां यथात्मनि तथा परे ॥१०६॥
માત્ર વેષધારી સાધુ પણ જેમને અપાત્ર લાગે છે, નક્કી એમની પાત્રતા નથી. જેવા તેઓ છે, તેવા તેમને બીજા દેખાય છે. ૧૦૬ છે. [सद्गुणं तु] परं पात्रं सर्वमुक्तं जिनागमे । दानं तु निर्गुणेभ्योऽपि दातव्यमनुकम्पया ॥ १०७ ॥
જેઓ પ્રશસ્ત ગુણોથી યુક્ત છે, તે સર્વે શ્રેષ્ઠ પાત્ર છે, એમ જિનાગમમમાં કહ્યું છે. પણ અનુકંપાદાન તો નિર્ગુણોને પણ આપવું જોઈએ. તે ૧૦૭ છે.