________________
९७
पञ्चमोऽवसर: एवंविधसिद्धान्तात् सर्वज्ञः साधु(:) साध्यते साधु । विप्रतिपत्तौ झटिति प्रकटं कूटस्य दुर्दशस्यापि ॥७२॥
કોઈ સર્વજ્ઞને ન માને તો આવા સિદ્ધાંતથી સર્વજ્ઞને સમ્યક્ રીતે શીઘ્રતાથી સાચા સિદ્ધ કરવામાં આવે છે. માયાવી મિથ્યાદષ્ટિ ને પણ આ સિદ્ધિ તો પ્રગટ જ છે. (તે પણ આનો ઇન્કાર કરી શકે તેમ નથી.) Iકરો लिङ्गागमविगमे यो यदृतं जल्पति स वेत्ति तदवश्यम् । कन्थां कथयंस्तथ्यां नर इव लिङ्गागमापगमे ॥ ७३ ॥
જે વસ્તુ અતીન્દ્રિય હોય, જેનું કોઇ લિંગ (ઓળખચિહ્ન-ધૂમાડો વગેરે) કે આગમ (વિશ્વસનીય નિર્દેશક વચન) ન હોય, અને છતાં તે વસ્તુના સત્યને જે કહી દે, તો તે વ્યક્તિ તે વસ્તુને અવશ્ય જાણતી હોય છે. જેમ કે લિંગ-આગમ ન હોવા છતાં પણ કોઈ મનુષ્ય કોથળાની સાચી વાત કહે, તો તે અવશ્ય કોથળાને જાણતો હોય છે. મેં ૭૩ // नैवागमोऽस्त्यमूलः सम्बद्धाग्रहणतो न लिङ्गमपि । तथ्यमतीन्द्रियमर्थं साक्षाद्विदितं जिनो वदति ॥ ७४ ॥
કોઈ ઉગમ ન હોવાથી આગમ નથી. (કારણ કે જિનેશ્વરના કોઈ ગુરુ હોતા નથી.) વળી અતીન્દ્રિય