________________
दानादिप्रकरणे अङ्गदे जगदीशस्य कुर्वतामङ्गसङ्गिनी । जयश्री: बाढबद्धेव बाहुदण्डौ न मुञ्चति ॥ ४६ ॥
જેઓ જિનેશ્વરના કડા કરાવે છે, જયલક્ષ્મી તેમની નિત્ય સંગાથિની બને છે. એને જાણે મુશ્કેટાટ બાંધી લીધી હોય તેમ તે કદી તેમના બાહૂદંડોને છોડતી નથી. (પ્રભુના કડા બનાવનારાઓનો સદા વિજય થાય છે.) || ૪૬ / यो जिनभुजयोर्भक्त्या निवेशयेन्मणिमयानि वलयानि। भूवलयं भुजयुगले प्रविलसति विलासिनस्तस्य ॥४७॥
જે જિનેશ્વરના હાથોમાં ભક્તિથી મણિમય વલય પહેરાવે છે, તે વિલાસીના બંને હાથોમાં પૃથ્વીમંડળ વિલાસ કરે છે. (તે વિરાટ સામ્રાજ્યનો સમ્રાટ થાય છે.) | ૪૭ || एवमादिमलङ्कारं कारयन्ति जिनस्य ये । નિવારણ્યત્તિ રિ-૨] નરસ્તેિ ટુવ્રવારણમ્
- જિનેશ્વરના આવા અન્ય પણ અલંકારો જેઓ કરાવે છે, તે નરો દુર એવા પણ દુઃખ-ગજરાજનું નિવારણ કરે છે. // ૪૮ |