________________
चतुर्थोऽवसर:
स्वर्गादिमुख्यसुखसम्पदवाप्तिहेतुः संसारसागरसमुत्तरणैकसेतुः ।
५३
दानं जिनेन सदनस्थजनस्य युक्तमग्रेसरं सुकृतसा[२३-२]धनमेतदुक्तम् ॥ ३ ॥
આ દાન એ સ્વર્ગ વગેરે મુખ્ય સુખસંપત્તિને પ્રાપ્ત કરવાનું કારણ છે, સંસારસાગરને પાર ઉતરવા માટે સેતુ સમાન છે. ગૃહસ્થજનોએ દાન કરવું ઉચિત છે. દાન એ પુણ્યનું પ્રધાન સાધન છે, એમ જિનેશ્વરે કહ્યું 9. 11 3 11
शूरः सुरूपः सुभगोऽस्तु वाग्मी शस्त्राणि शास्त्राणि विदाङ्करोतु ।
दानं विना दिग्वलयं समस्तं
मर्त्यो न कीर्त्या धवलं विधत्ते ॥ ४ ॥
शूरवीर, ३५वान, सौभाग्यशाणी, विशिष्ट वडता ભલે હોય. શસ્ત્રપ્રયોગો અને શાસ્ત્રોને તે ભલે જાણતો હોય. પણ જોએ મનુષ્ય દાનેશ્વરી ન હોય તો એ પોતાના યશથી સમસ્ત દિશાઓના વર્તુળને ઉજ્જવળ કરી શકતો नथी. ॥ ४ ॥