________________
दानादिप्रकरणे
જેની ઊંચાઈથી મેરુ પર્વત પણ શરમાઈ જાય, અને પરાજિત થઈ જાય, એવું સુંદર જિનાલય જેઓ બંધાવે છે, તેઓને શ્રેષ્ઠ દેવલોકોની શ્રેણિઓ એ રીતે હાથવગી થાય છે, કે જાણે તેમની પ્રેમિકાઓ હોય.
૧૮ ॥
ये कारयन्ति सदनं भवसूदनस्य ते भासुरं सुरविमानममानमाप्य । हारा इवातिकमनीयकुचोन्नतेषु
वक्षस्थलेषु विलसन्ति विलासिनीनाम् ॥ १९ ॥
જેઓ જિનેશ્વરનું મંદિર બંધાવે છે, તેઓ તેજસ્વી અપરિમિત દેવલોકને પામીને દેવીઓ સાથે વિલાસ કરે છે. ।। ૧૯ ॥
सुन्दरं मन्दरोदारं मन्दिरं मदनद्विषः । कारयित्वाऽधिरोहन्ति सालम्बा लीलया दिवम् ||२०||
સુંદર, મેરુ પર્વત જેવું અદ્ભુત જિનાલય બંધાવીને તે ભવ્ય જીવો જાણે તેના ટેકાથી જ ૨મતવા૨માં દેવલોકને પ્રાપ્ત કરી લે છે. || ૨૦ || भग्नाद्रिशृङ्गशृङ्गारमगारं त्रिजगद्गुरोः ।
निर्माय निर्मलं धाम शिवं धावन्ति धार्मिकाः || २१ ||