________________
तृतीयोऽवसर:
अभयदाननिदानतया स्तुतं वितरणं तु चिदः खलु कोविदैः । [१८-१] अशनसद्धसनाद्यपि दीयते जगति जीवितपालनलोलुपैः ॥ २० ॥
३९
જ્ઞાન એ અભયદાનનું કારણ છે, માટે જ્ઞાનદાનની વિદ્વાનોએ પ્રશંસા કરી છે. જગતમાં જીવન ટકાવવાની સ્પૃહા ધરાવતા જીવો ભોજન, કિંમતી વસ્ત્રો વગેરે પણ खायी हे छे. ॥ २० ॥
निखिलदानफलं तदिदं मतं
मतिमतामभयस्य विहायितम् । सकलसत्त्वसमूह(समी?) हितं
महदतो महितं जगते हितम् ॥ २१ ॥
આ સર્વ દાનોનું જે ફળ મળે, તેવું અભયદાનનું ફળ મળે છે એવો વિદ્વાનોનો વિહાયિત (?) મત છે. અભયદાન એ સર્વ જીવોના સમૂહને ઇષ્ટ છે, મહાન છે, જગતનું હિતકારક છે, માટે અભયદાન એ अडुमानपात्र छे. ॥ २१ ॥
ज्ञानदानं समीहन्ते महीयांसो महाधियः ।
महनीया महाभागा विरलाः केऽपि मानवाः ।। २२ ।।