________________
#, .
( આગામો સં'.
વાનિ. સં. jy
जयवीयरायः सूत्र - ૨૪૮૯
૨૩ વિ. સ. ૨૦૨૯ ) નું રહસ્ય
પુસ્તક-૧ વર્ષ ૮ ના વીતરાગ પ્રભુ પાસે પ્રાર્થના / માહ
આત્મશુદ્ધિની જ હોય છે જૈન સંઘમાં એ વાત તે જાણીતી છે કે– શ્રીમહાનિશીથ, શ્રીઆવશ્યકસૂત્રનિર્યુકિત અને શ્રીઉત્તર ધ્યયનસૂત્ર વગેરેના આદેશ પ્રમાણે સાધુમહાત્માએાએ ફરજીયાતપણે અહોરાત્રમાં સાત વખત ચૈત્યવંદન કરવાના છે, તે ચૈત્યવંદનની ક્રિયા શ્રમણસંઘને મરજીયાત તરીકે નથી, પરંતુ ફરજીયાત તરીકે છે.
તેથી તે અત્યવંદનની સંખ્યામાં ન્યૂનાશિકતા થાય, અગર અવિધિથી તે ચિત્યવંદને થાય, અથવા તે ચિત્યવંદન ન કરવામાં આવે તે સાધુમહાત્માઓના સાધુપણાને દૂષણું લાગે, આથી સાધુઓ માટેની દૈવસિક અને રાવિકના અતિચારાની સંકલના કરનારી સધળાતળ૦ ની ગાથામાં જે એવું પદ ભગવાન નિર્યુક્તિકાર મહારાજે પણ જણાવેલું છે.
અ-૧-૧