________________
પુસ્તક ૩-જું તે આફરો ચડશે, તથા મરી જશે. અને વળી વખત થઈ ગયે છે એટલે હવે કઈ કૂવે આવશે નહિ કે જે એને ફરીને પાણી પાય. માટે સીધે એને કૂવામાં જ ઉતારી મુક ઠીક છે. ત્યાં એને જેમ જેમ પાણી પીવું હશે તેમ તેમ પશે. ડેશીએ તે એને ગળે દેરડું બાંધીને ઉતાર્યો કૂવામાં! અને પિતે ખૂબ પુણ્ય બાંધ્યું-એમ વિચારતી હરખાતી-હરખાતી જાય છે.
મહામે કોઈ મળ્યું, પેશીમાને ખૂબ ખૂબ હરખાતાં જોઈ કારણ પૂછ્યું, ડોશીમાએ જણાવ્યું કે આજ તે વાછરડાને અખંડ પાણી પીતે કર્યો, છે, કૂવામાં જ ઉતાર્યો છે. પેલા સાંભળનાર દયાલુએ કૂવામાંથી બહાર કાઢ્યો.
કહેવાની મતલબ કે ડોશીમાએ બુદ્ધિથી એ પણ ન વિચાર્યું કે કૂવામાં વાછરડે જીવશે કે મરશે? ઉપસંહાર
શા દષ્ટિએ જે ધર્મ બારીકબુદ્ધિથી વિચારીને ન થાય તે ક્રિયા તથા બુદ્ધિ અને ધર્મની છતએ ધર્મને નાશ થાય છે. તેથી જ્ઞાનીએ જણુવે છે કે જૈનશાસનમાં ધમની જહ બારીક બુદ્ધિ છે.
સંસારની જડ શું ? સંસારની જડ રાગ-દ્વેષ. રાગ-દ્વેષ પદુગલિક ભાવનાની તીવ્રતાથી ઉપજે છે. પણ
તેથી પુદ્ગલ પ્રતિ આકર્ષણ કે વળણ સંસારની S જડ છે.