________________
પુસ્તક ૩રૂપ કર્મની અપેક્ષાએ કર્યું ન માનવા અને ચારિત્રઆર્યતાને મૂલમાં ન સમજવી તે તેઓને જ શોભે.
૩પ છે કે બીજી જગે પર કર્મભૂમિપણે મોક્ષના સાધનભૂત સમ્યગ્દર્શનાદિની ક્રિયા અથવા અસિ-મષી કૃષિની ક્રિયાને લીધે જ ગણવામાં આવે છે, તેથી અસિઆદિની અપેક્ષાએ કર્મભૂમિપણું લેતાં જ્ઞાનાર્ય આદિ ભેદે તેવા પડે.
પરંતુ શ્રી ઉમાસ્વાતિવાચક નાનક જર્મનઃ રિતિમા નમૂના f અર્થાત્ મોક્ષ (કર તી) ક્રિયાની સિદ્ધિ કરનાર ભૂમિઓ છે, તે કર્મભૂમિ કહેવાય છે, એમ વ્યુત્પત્તિ ધારતા અને કહેતા હોવાથી તેમણે જ્ઞાનાદિ આ કહેવાની જરૂર ન રહે, તેમનાં વિવક્ષાથી તે કર્મભૂમિઓમાં જ જ્ઞાનાદિઆર્યો છે.
ઉપરના વિવેચનથી ભાગ્યની પજ્ઞતા, વેતાંબરતા અને સંપૂર્ણ વ્યાખ્યાદિતા સિદ્ધ થશે એ આશા યોગ્ય જ ગણાય.
મા...ર્મિ...ક..સ..દુ....દે... શ
૦ ખાવામાં ગળપણને પસંદ કરનારી જીભ કડવી ભાષા કેમ વાપરતી હશે? એ વિચારતાં આપણું સંસ્કારપરા
ધીનતા જરૂર સમજાઈ જશે. ૦ દુષાની કોડે મણની શિલા નીચે દબાયેલ આત્માને | મુક્ત કરાવનારી જિનશાસનની ક્રિયાઓમાં સાવધ થવું
આપણી ફરજ છે. ૦ લખી રોટલીથી પણ પેટ તે ભરાઈ જાય છે, પરંતુ દષ્ટિ ઉત્તમોત્તમ પદાર્થોથી પણ તૃપ્ત થતી નથી.
આ. ૩-૬