Book Title: Agam Jyot 1973 Varsh 08
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala
Catalog link: https://jainqq.org/explore/540008/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ (gula Sa se 3 050 3 E F 88 પુસ્તક u o Page #2 -------------------------------------------------------------------------- ________________ . શ્રી વર્ણવાન વામને નમઃ | છે તન્દ્રપ્રેમી મુમુક્ષુઓ માટે પરમાહિતકારી છે ! * સૂક્ષ્મ બુદ્ધિગમ્ય તાત્વિકવિવેથાથી રપૂર શ્રી & આગમ -જોત (આખું વર્ષ) પ્રાત:સમરણીય આગામ-વાચનાદાતા આગમોના તલસ્પણ વિવેચક આગમ દ્વારકા ધ્યાનસ્થ સ્વાગત આચાર્ય દેવશ્રી શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ (સાગરજી મહારાજ)ના તરૂ હું વ્યાખ્યાને સુંદર સંગ્રહ नागमवक्षुणा समिक्खए मेहावी વીર સિ. સં. li, આગમ દ્વારકા ૨૯-૫૦૦ 2 ૬સં. ૨૩-૨૪ - વિ. સં. ર૯-૩૦ ઈ. સ. ૧૯૭૩-૭૪ મૂય સા.....રૂપી ..આ . . -- (પોટેજ ) (સ્થાયી ગ્રાહક ન હોય તેમના માટે) : આગમની આશાતના નવિ કરીએ . A Page #3 -------------------------------------------------------------------------- ________________ - a Yી પ્રકાર : રમણલાલ જેચંદભાઈ કાર્યવાહક : મી આગાહારક ગ્રંથમાલા કાપડ બજાર મુ પડવંજ (જિ. ખેડા) ( શ્રી આગમ-જત કાર્યાલય a વ્યવસ્થાપક : હોય, કીર્તિ કુમાર કુલચંદ પટવા Yો દિલીપ વેલ્ટ સ્ટાર Gહ મુઠ મહેસાણા (ઉ. ગુ.) * આ ન છે. નિ... દ.. - આગમત પ્રતિવર્ષ આ સુદ પૂર્ણિ એ (ચાર અંક ભેગા) પુસ્તકરૂપે પ્રકટ થાય છે. * વાર્ષિક લવાજમ યો" ના બંધ કરી પૂ. - સાધુ- સાધ્વી ભ૦ અને જ્ઞાન બે રે તથા તસ્વરુચિ ગૃહસ્થને ભેટ અપાય છે * સ્થાયી કેવની યોજના શરૂ કરી છે, તેમાં ઓછામાં ઓછા રૂા. ૧૦ લેવાય છે. * છૂટક ભેટ યોજનામાં પાંચ રૂ. કે તેથી વધુ ગમે તે રકમ સકારાય છે ટાઈટલ પ્રિન્ટીંગ : કીપક પ્રિન્ટરી ઠાર પિયાલાલ ગોકળદાસ 'શ્રી શક્તિ પ્રિન્ટરી ધીકાંટા રોડ, અમદાવાદ-૧. - પુર દરવાજા બહાર અમદાવાદ, Page #4 -------------------------------------------------------------------------- ________________ જેઓએ ૭૫ વર્ષની વૃદ્ધવચ્ચે કોઈપણ જાતના ટેકા વિના રોગગ્રસ્ત દશામાં પણ છેલ્લા ૧૫ દિવસ અર્ધપદ્માસને કાઉસગ મુદ્રાએ રહી પૂર્વકાલીન અનશન સમાધિ મરણની ઝાંખી કરાવી | = = ERTAINING = રીતે B ક PAPER ht ATIA FI ETRY Katrik Bi[By/Br/www/1325EW Wishઇw:Wife ર d Ref:* *'જીનra/Kirf - - કરી જ >>CSC-CGGES . આવી જ આગમસમ્રાટું આગમજ્યતિર્ધર બહુશ્રુત સૂરિપુરંદર ગીતાર્થ સાર્વભૌમ ધ્યાનસ્થ સ્વર્ગત પૂ. આ. શ્રી આનંદસાગર સુરીશ્વરજી મહારાજ M. દાનના માજી મહારાજ श्री महावीर जैन आराधना केन्द्र, कोवा SSછ સ્ક ર્ટ Page #5 --------------------------------------------------------------------------  Page #6 -------------------------------------------------------------------------- ________________ છ વર્ષમારાશિને નમઃ પ્રકાશક તરફથી allincu GDC સકલ શ્રીસંઘ સમક્ષ તાત્વિક વ્યાખ્યાને અને બાબતના નિશિષ્ઠ સંગ્રહ સ્વરૂપ પૂ. આગદ્ધારક આચાર્યદેવશ્રી ની ઉચ્ચકોટિની વિદ્વત્તા અને તવાહિતાને પરિચય કરાવનાર શ્રી આગમોતનું આઠમું પુસ્તક રજુ કરતાં અસીમ આનંદને અનુભવ થઈ રહ્યો છે. વિ સં. ૨૦૧માં અમારા સદભાગ્યે – પૂ. ગચ્છાધિપતિ શ્રી આચાર્યદેવશ્રીની નિશ્રામાં પૂ. પં. શ્રી સૂર્યોદય સાગરજી મ.સા.ની પ્રેરણાથી પૂ આગમોઢારક આચાર્યદેવશ્રી ના સર્વ મુખી પ્રતિભાશક્તિથી રચાયેલ સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી, હિન્દી સાહિત્યને પ્રકાશિત કરવાના શુભ આશયથી આ ગ્રંથમાલાને જન્મ થયા અને આના કાર્યવાહક તરીકે પૂ. આગમ દ્વારકાને વિશિષ્ટ સાહિત્યને જિજ્ઞાસુ જનતા સમક્ષ ઉપસ્થિત કરવાનું અનન્ય સાધારણ સૌભાગ્ય અને મળ્યું, તે અમારા અહોભાગ્યની વાત છે. પૂ. ગચ્છાધિપતિશ્રીની દેખરેખ તળે આજ સુધીમાં ગ્રંથમાલાએ બાવન પ્રકાશના વિદ્વાનો સમક્ષ રજુ કર્યા છે. તે સહુમાં આબાલવૃદ્ધ સહુને પ્રભુશાસનની વિશિષ્ટતા સમજાવી તાવિક ભૂમિકાનું ઘડતર કરનાર પ્રસ્તુત પ્રકાશન સૌથી વધુ આગવી વિશિષ્ટતા ધરાવનાર છે. અમારા આ પ્રકાશનના કાર્યમાં પૂ. શ્રીગચ્છાધિપતિશ્રીની અસીમ કૃપા રહી છે તે ઉપરાંત પૂ. આગમ દ્વારકશ્રીના તાત્વિક વ્યાખ્યાનના થેકડે– થેકડાઓ શાસન સંરક્ષક તપસ્વીરત્ન પ્ર. ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મ.ના શિષ્ય પૂ. પં. અભયસાગરજી મ. ગણીને સોપેલ. તેઓએ પણ કચરામાંથી સેનું જડે તેમ આગમોતનું સંપાદન કરવાની જવાબદારી પૂ. ગચ્છાધિપતિશ્રીની આજ્ઞાને સહર્ષ સ્વીકારી પિતાની અનેક પ્રવૃત્તિઓ છતાં ઉઠાવી છે, અને ભગીરથ પ્રયત્ન-પુરુષાર્થ દ્વારા Page #7 -------------------------------------------------------------------------- ________________ વિદ્રોગ્ય અને લેકભોગ્ય પુસ્તકાકારે વાર્ષિક પ્રકાશન કરવાને આઠમ તબક્કો અમોને પ્રાપ્ત કરાવી આપે, તે બદલ તેઓને નત નસ્તકે ભાવભરી વંદન કરીએ છીએ આ ઉપરાંત અમારા પ્રકાશનને આર્થિક રીતે વધુ સભર સદ્ધર બનાવવા માટે સક્રિય પ્રયત્ન કરનાર પૂ. પં. શ્રી સુર્યોદયસાગરજી મ. ગણીના સોગની જેટલી અનુમોદના કરીએ તેટલી ઓછી છે. તેઓના સત્યપ્રયત્નથી જ “આગમત ”નું વિશાલ સ્થાયી ફંડ થવાથી તથા જુદી જુદી અનેક ભેટ રકમો મળતી રહેવાથી પ્રકાશનનું આર્થિક પાસું અમારા માટે સદ્ધર રહ્યું છે. આ ઉપરાંત અનેક રીતે આર્થિક વગેરે સહગ આપનારા પૂ. સાધુ ભગવંતે, પૂ. સાધ્વી ભગવંતો તથા અનેક શ્રીસ તથા શ્રાવકોને ચિરામરણીય ફાળો આ કાર્યમાં રહેલ છે. તેમાં ખાસ કરીને પૂ. આ. શ્રી હેમસાગરસૂરીશ્વરજી મ. પૂ. આ. દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ. પૂ. પં શ્રી કંચનસાગરજી મ. પૂ. પં શ્રી સૌભાગ્યસાગરજી મ., પૂ. પં શ્રી યશોભદ્રસાગરજી મ , પૂ. મુનિશ્રી ગુણસાગરજી મ, પૂ. મુનિ, શ્રી અભ્યદય સાગરજીમ, આદિ તથા છાપવા માટેની અનેકવિધ સામગ્રી ઉદા ભાવે આપનાર શ્રી ચન્દ્રસાગર – સૂરીશ્વરજી જ્ઞાનમંદિર ઉજજેનના કાર્યવાહક શ્રી કુંદનમલજી મારૂ આદિ અનેક પુણ્યવાન ગૃહ તેમજ આર્થિક સક્યોગ માટે ઉચિત પ્રેરણા આપનાર ચતુર્વિધ શ્રી સંઘના ધર્મરનેહભર્યા સહકારની ગુણાનુરાગભરી અનુમોદના કરીએ છીએ. આગમતના પ્રેસમેટરની ગોઠવણી પ્રફરીડિંગ તેમજ પૂજ્ય મહારાજશ્રીએ નિર્દેશેલી સંપાદનને લગતી મહત્વની અનેક કામગીરી, સમયના ભોગ આપીને નિઃસ્વાર્થપણે બજાવનાર પં. શ્રી રતિલાલ ચી. દોશી [ અધ્યાપક-શ્રી હેમચન્દ્રાચાર્ય જૈન પાઠશાળા અમદાવાદ ના ધર્મપ્રેમની કૃતજ્ઞતાભરી અનુમોદના કરીએ છીએ. તેમજ છાપકામ અંગેની સઘળી જવાબદારી બ્લોક, ડિઝાઈનો આદિની તૈયારી, કાગળની ખરીદી આદિ નાની-મોટી સ્મરણીય સેવા આપનાર મૂક સેવક શેઠ શ્રી બાબુલાલ કેશવલાલ શાહ ચાણમાવાળા Page #8 -------------------------------------------------------------------------- ________________ (૧૧) નગરશેઠ માર્કેટ, રતનપોળ, અમદાવાદ)ના ધર્મપ્રેમને ગુણાનુરાગ પૂર્વક અનુમોદીએ છીએ. ' કે છાપકામની સ્વછતા-સુંદરતા બદલ ખૂબ ચીવટ–ખંતથી ધ્યાન આપી કામ કરનાર શક્તિ પ્રિન્ટરીના માલિક કાર પોપટલાલ ગોકળદાસના તેમ જ ટાઈટલ પેજ બ્લેક આદિની સુંદર છપાઈ કરી આપનાર દીપક પ્રિટરીના કાર્યકર્તાઓના ધર્મસ્નેહની સાદર નોંધ લઈએ છીએ... વળી સૌથી વધુ ઉપયોગી વ્યવસ્થા તંત્રની જવાબદારી નિસ્વાર્થભાવે ઉઠાવી સમયસર સહુને પુસ્તકે મોકલી આપવાની, સરનામાની નેધ વ્યવસ્થિત રાખવા આદિની અનેક પ્રવૃત્તિઓમાં સમય-શ્રમ અને બુદ્ધિને નિષ્ઠાપૂર્વક સદુપયોગ કરનાર “આગમ ત કાર્યાલય” મહેસાણાના સંચાલક શ્રી કીર્તિકુમાર ફૂલચંદ પટવા દીલીપ નેવેલરી સ્ટોર વાળા) તથા સેવંતીલાલ શાહ બેરૂવાળા (અજય વસ્ત્ર ભંડારવાળા)ના ધર્મપ્રેમની નોંધ તે ધર્મગ્નેહભર્યા ગગદ હૈયે પણ લેવી જરૂરી છે. આ પ્રકાશનમાં પુરતી કાળજી રાખવા છતાં મુદ્રણ દોષ કે શરતચૂકથી રહી ગએલ ક્ષતિઓ બદલ હાર્દિક મિશ્ચાદકૃત દેવા સાથે આગમિક ભક્તિની દુર્લભ આ તક મળવા બદલ અમારા અહોભાગ્યની અનુમોદના સાથે વિરમીએ છીએ... વીરતિ સં. ૨૪૯૯ વિ. સં. ૨૦૨૦ આસો સુદ 8 કાપડ બજાર ! નિવેદક રમણલાલ જેચંદભાઈ કાર્યવાહી માતાજી જૈન શાળા પૂજાર શ્રી ' .િ ખેડા) ધ્યાનમાં રાખવા જેવું !!! છે . સાપને ભય જેટલે મુંઝવનાર અને ત્રાસ પમાડનાર કે નિવડે છે, તે બકે તેથી પણ વધુ પાપને ભય છે હૈયામાં જાગવો જરૂરી છે. 6 સ્વદોષદષ્ટિ-પરગુણ દર્શન જીવન શુદ્ધિને અચૂક કારણે છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ સંપાદક તરફથી... મહામંગલકારી શ્રી જિનશાસનની સફળ આરાધના માટે વીતરાગ પ્રભુની ભક્તિ અને વિતરાગની વાણીની ઉપાસના અચૂક સાધન છે. વીતરાગની વાણી સકળ શ્રેયનું મૂળ બીજ છે. કેમકે તેનાથી હેયઉપાદેયને સ્પષ્ટ-યથાર્થ નિર્ણય થઈ શકે છે. પરંતુ નાવિક કે કર્ણધારની કુશળ દેરવણું વિના સુંદર નાવ કે વહાણુ પણ સક્રિય બની શકતું નથી. તે રીતે અનેક નય-ગમ અને ભાંગાઓથી તેમજ વિવિધ ઉત્સર્ગ અપવાદોની સાપેક્ષ રચનાથી ભરપુર જિનવાણીને મર્મ તથાવિધ યોગ્ય ગીતાર્થ-જ્ઞાની ગુરુની દોરવણી વિના મેળવી શકતો નથી. માટે જિનવાણી કરતાં પણ તેના અનુગની વધુ મહત્તા છે. તેવા અનુયાગને કરનાર મહાજ્ઞાની ગીતાર્થ મહાપુરુષ અનુગાચાર્ય જેવા માનવંતા શબ્દથી ઓળખાય છે. • આવા એક મહાન પ્રાભાવિક સમર્થ અનુગાચાર્ય આ કાળના અજોડ–અદિતીય આગમવ્યાખ્યાતા પૂ. આગામોદ્ધારક આચાર્યદેવશ્રી ના ગુજરાતી ભાષામાં પણ અપૂર્વ આમિક ગહન પદાર્થોની છણાવટવાળા હજારો તાત્વિક વ્યાખ્યાનો જિનવાણીની અપૂર્વ લોકોત્તર મહિમા સૂચવનારા હેઈ ભાવિકેના હૈયાં ડેલાવે છે. તેઓશ્રીના કેટલાક વ્યાખ્યા વગેરે મહત્વની સામગ્રીને સંકલનરૂપે જ આગમતનું સંપાદન પૂ. ગચ્છાધિપતિશ્રીના આશીર્વાદથી છેલ્લા ૮ વર્ષથી દેવ-ગુરુકૃપાએ સફળપણે થઈ રહ્યું છે. જેને અવર્ણનીય આનંદ અનુભવાય છે. જૈન સંઘમાં ઓગણીશમી સદીના ઉત્તરાર્ધના ચમચરણમાં કળભળે શ્રમણ-સંસ્થામાં ચારિત્રનું બળ-જ્ઞાનની પ્રતિભા શોચનીય દશાએ પહોંચેલ. તેવે વખતે શાસનના પુણે અનેક મહાપુરુષોએ શાસનની ધુરાને મિ ત્વના કીચડમાંથી બહાર લાવવા જે યશસ્વી ફાળો નોંધાવ્યો, તે સહુમાં અમુક અપેક્ષાએ સૌથી વધુ મહત્વનો ફાળો પૂ આગામે દ્ધારક આચાર્ય દેવશ્રીને વિકીઓને લાગ્યા વિના રહેતો નથી. " , , , Page #10 -------------------------------------------------------------------------- ________________ કેમકે ૯ મી નાના ટુંકા ગાળામાં પૂ ગુરુદેવને વિયેગ, સોળ વર્ષની ચઢતી જુવાની, તે વખતના ભણવાનાં ટાંચા સાધનો, પૂરતા સહયોગને અભાવ આદિ વિ. તાભરી પરિસ્થિતિમાંથી આપબળે પૂર્વજન્મની શ્રતની આરાધનાને સજીવ કરી નીચે મુજબના શાસનને લાભદાયી ત્રણ મહત્વ પૂર્ણ કાર્યો કર્યા, • એકલે હ સમસ્ત આગમોને હસ્તલિખિત પ્રતે પરથી પ્રેસકે પીધી ડી બધી કામગીરી જાતમહેનતે ઉઠાવી સુંદર સુવાચ પ્રતાકારે પાવી આખા શ્રમણ સંઘમાં આગમિક જ્ઞાનનો ખૂબજ વધારે છે : - હાથી ૯૩૭ દરમ્યાન છ મોટી આગમ વાચનાઓ કરી આ માને વાંચવા-ભણવાની પ્રાચીન શિલિને તાજી કરી. ૦ તથા ૨ સીતાણા, સુરતમાં આગમ-મંદિરમાં આરસની શિલાઓ અને તામ્રપત્ર ઉપર સમસ્ત (૪૫) આગમોને કોતરાવી હજાર સુધી ચિરંજીવ બનાવ્યાં. આવા આગ ના એકનિષ્ઠ અભ્યાસી, સૂક્ષ્મ તલસ્પર્શી, વિવેચનાનિપુણ પૂ. આગ દ્વારકા ધ્યાનસ્થ સ્વા, આનંદસાગર સૂરીશ્વર મ. પ્રતિ વધુ ને વધુ સજ્ઞતાભાવ જન્મે તે હેતુથી આગમત” નામે વાર્ષિક પુરતકનાર માં પૂજ્યશ્રીના ટંકશાળી આગમિક વ્યાખ્યાને –લખાણ ધો-લેખો આ 1 સુગ્ય સંગ્રહ સંપાદિત કરી શ્રીસંઘ-સમક્ષ રજુ કરવાની સેનેરી છે કે આ સેવકને સાં પડી છે. જેનું ગૌરવ અને ભૂમિકામાં અપૂર્વ મૃતભક્તિ સન્માવી રહ્યું છે. ભારે લ શ્રી સંઘને નમ્રભારે વિજ્ઞપ્તિ છે કે આજે આ લા-છીછરા સાહિત્ય વાંચવાની અનુચિત પ્રવૃત્તિ યાત્ બમણસંસ્થામાં પણ આડકતરી રીતે પણ વધી રહી છે તે, ઠીક નથી. તેનાથી સંયમ તે વૈરાગ્યના પાયા સમી વિવેકબુદ્ધિના પાયા હચમચી ઉઠે છે તેથી નક્કર (વિક પદાર્થોનો વ્યવસ્થિત અભ્યાસ પૂ આશ્રમધર આચાર્ય ભગવંતના આવા વ્યાખ્યાન-સંગ્રહને 5 જ્ઞાની ગીતાર્થ ગુની નિશ્રાએ ૮ ગી-વિચારી તત્ત્વદષ્ટિની કેળવણી દ્વારા કરવો જરૂરી છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ પૂ. આગમ દ્વારક આચાર્ય ભગવંતની વિશિ આગવી શૈલિથી અમુક વાત રજુ થઈ હોય છે, ત્યાં એકવાર ન બેસે. તો છ વાર, ત્રીજીવાર શાન્ત-ચિત્તે વાંચવાથી અગર આ ળ-પાછળના બે ચાર ગ્રાફને સંબંધ વિચારવાથી તત્ર આપોઆપ સમજાશે. આ અનુભવ રિ, હકીકત છે. તેથી ઉતાવીયા સ્વભાવથી પૂઆગમોદ્વારકશ્રી. { ગહન પ્રતિપદને પરથી આછકલા નિર્ણયે ન બાંધતાં ધીર-ગંભીરપણે વિચારવા સહન આગ્રહભરી વિન તિ છે. આ સં ાદનમાં યથાશક્ય ક્ષયોપશમને આધારે '. આગાદ્વારક આચાર્યદેવશ્રીના આશયને સમજવા ખૂબજ તકેદારી ..છે છતાં કયાંક એવી ગેરસમજ થઈ હય, તેથી સંબંધ ત્રુટિ વગેરે દે, સંપાદકના શિરે છે, બાકી જેટલું આમાં સારું છે, તે સઘળું પૂઆગ દ્ધારક આચાર્ય દેવશ્રીનું છે. તટસ્થ ઉદારચેતા મહાનુભાવ હંસ-ક્ષીર ન્યા આ સ ગ્રહમાંથી સારું સ્વીકારીને થયેલ નુટિઓ બદલ સંપદક આમ- સથે પણ કલ્યાણમિત્ર બનીને સંપાદકને સાવધ કરવા માટે જરૂર કૃપા બવે, એવી આશા નિષ્કારણ કરૂણાવારિધિ મહાનુભાવો પાસે વધુ પડતી નથી. પ્રસ્તુત સંપાદન કાર્યમાં “ઝાઝા હાથ રળી મણા" કહેવતના આધારે અનેક યુવાનને મહાપુરુષોને વણમાગ્યો સ કાર ધર્મપ્રેમ અને શ્રુતાનુરાગથી મળે છે, તે બધાનું રમણ કૃતજ્ઞતા કે અહિં કરું છું છતાં વિશેષ કરીને નીચેના મહાનુભાવોના અપૂર્વ સત અને નામ નિર્દેશ જરૂરી લાગે છે. ૮ શાપર્વ બેધક, વાત્સલ્યસિંધુ મૂલીને પ્રતિબંધક પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવશ્રી –જેથીની અસીમ કરુણ, અપાર હાર્દિક આમ ના બળે જ પંગુના મેરુ-ઉલંધનની જેમ મારા માટે સાવ અશકયે સંપાદન કાર્યમાં કિંચિત સફળ રીતે ધપી શકો છું. મારા તરણ તારગુહાર શિરછત્ર ૫. પ્ર. ઉપાધ્યાય, તપવી ગુરુદેવશ્રી -- Page #12 -------------------------------------------------------------------------- ________________ * જેઓની ભીમ-કાન્ત દૃષ્ટિબળે મારા જીવનને યથાયોગ્ય વિકાસ થવા પામ્યો છે, અને જીવનની ધન્યતા અનુભવવાની ક્ષણો મેળવી શક્યો છું. - પૂજ્ય. આગમારક આચાર્યદેવશ્રીના ઊપસંપદા પ્રાપ્ત શિષ્ય પૂ. પં. શ્રી કંચનસાગરજી મ - –જેઓની લાગણીભરી અનેકવિધ સૂચનાઓ મુરોગ્ય અનેકવિધ સામગ્રી અને પૂજ્ય આગમોઢાકશ્રીની ઉદાત્ત શૈલીને આપેલ ભવ્ય પરિચય આદિથી પ્રસ્તુત સંપાદન ખૂબજ સરળ બન્યું છે - પૂજ્ય આગમોદ્ધારક આચાર્યદેવશ્રીના સૌથી નાના બાળશિષ્ય તરીકે પ્રખ્યાત ધર્મસ્નેહી પૂ. પં. શ્રી સૂર્યોદય સાગરજી મ.– –જેઓની ધર્મનેહભરી મમતા અને સૌજન્યભરી હુંફથી પૂજ્ય આગમ દ્વારકશ્રીને લેકેત્તર વ્યક્તિત્વ અને અનન્ય-સાધારણ તાવિક વિદ્વત્તાના સર્વાગીણ પરિચયને મેળવી અનેકરીતે આ સંપાદનની ક્ષમતા મેળવી શક્યો છું. - પરમ પૂજ્ય ગુણગરિષ્ઠ ધર્મ સ્નેહી મુનિરત્ન શ્રી ગુણસાગર મહારાજ –જેઓશ્રીએ નિર્ચીજ-વાત્સલ્યથી પૂઆગાદ્વારકશ્રીના અનેક મહવભર્યા સાહિત્યનું સંકલન અવસરે આપી સંપાદન-કાર્યમાં ખૂબ ઉત્સાહિત કર્યો છે. ૦ ધર્મસ્નેહી મુનિ શ્રી અશેકસાગરજી મ. મુનિ શ્રી નિરૂપમ સાગરજી મ., મુનિશ્રી રવીન્દ્ર સાગરજી મ., બાલમુનિ શ્રી હેમચંદ્ર સાગરજી મ, મુનિશ્રી નયશેખરસાગરજી, બાલમુનિરાજ શ્રી પુણ્ય શેખરસાગરજી મ. – –જેઓએ ગુઆણા મુજબ સંપાદનને લગતા પ્રેસકોપી, ઉતારા આદિ કાર્યોમાં વિનીત-ભાવપૂર્વક સહગ આપે છે તથા હીરાભાઈ ડાહ્યાભાઈ ગાંધી (નગીના પિાળ) અને દીપકકુમાર બાબુભાઈ વેરા (પંચભાઈની પોળ, અમદાવાદ) જેઓ ચોથા પુસ્તકનું લખાણ તૈયાર કરવા માટે તેમજ ઉતારા આદિની વિવિધ સેવા આપવા માટે ઉત્સાહપૂર્વક તૈયાર રહ્યા છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ - આદિ આદિ અનેક મહાનુભાવોના પવિત્ર યોગદાનથી આ સંપાદન સફળ રીતે તૈયાર થઈ શકર્યું છે. છેવટે આ સંપાદનમાં શક્ય જાગૃતિ રાખવા છતાં મતિમંદતા કે લયોપશમની વિચિત્રતાથી રહી ગયેલ ક્ષતિઓ બદલ ચતુર્વિધ શ્રીસંઘ સમક્ષ હાર્દિક મિશ્ચાદુકૃત માંગુ છું આવા અત્યંત ગંભીર તાવિક ચિંતનપૂર્ણ આગમિક પદાર્થોવાળા માર્મિક વ્યાખ્યાનનું વાંચન, મનન, ગુરુગમથી યોગ્ય જ્ઞાનીના ચરણેમાં બેસી કરીને મુમુક્ષ છો મૃતભકિનની કેળવણું કરી કર્મનાં બંધનથી મુકત થાઓ એ મંગલ અભિલાષા. ઉજમફઈની ધર્મશાળા ) પૂજન્ય ઉપાધ્યાય તપસ્વી ગુરુદેવ વાલણપાળ શ્રી ધર્મસાગરગણી ઝવેરીવાડ ચર્ણસેવા અમદાવાદ, મુનિ અભયસાગરે Rા. વ. ૬ મંગળ ! = છે હા. ર્દિ.. કશ મા. ૫. ના. ચતુર્વિધ શ્રીસંધ સમક્ષ તાવિક પદાર્થોની સમ1 જૂતીથી ભરપૂર “આગમત'નું સંપાદન દેવગુરૂકૃપાએ કરવાને સતપ્રધાન ૮ વર્ષથી “ તુ છે આ સંપાદનમાં પૂ આગમોદ્ધારક આચાર્યદેવશ્રીના છે. આશયથી વિરુદ્ધ અગર જિનશાસનના મર્યાદાથી વિપરીત - જે કંઈ થયું હોય તે સઘળા બલ ચતુર્વિધ શ્રીસંઘ - સમક્ષ હાર્દિક રીતે મિચ્છામિ દુક્કડું = Page #14 -------------------------------------------------------------------------- ________________ આ...ગ..મ... ...ત વર્ષ–૨ પુસ્તક ૧-૨-૩-૪ વિષયદ..શિ...ન... પ્રકાશક તરફથી સંપાદકીય અનુક્રમણિકા પુસ્તક ૧ પૃષ્ઠ ૩ થી ૫ ૬ થી ૧૦ ( ૧૧ થી ૧૦ ૧ થી ૧૦૦ ૧ થી ૮૦ ૧ થી ૪૦ . પુસ્તક ૧-લું છે. * પૃ. ૧ થી ૧૦૦ છે . જયવીરાય સૂત્રનું રહસ્ય પૃ. ૧ થી ૧૦ આગમરહસ્ય ૧૧ થી ૧૦૦ ભવ્યતાની વિચિત્રતા ૧૨, મને રસ્તો ૨૫ ભવિતવ્યતાથી વિકાસ નહીં ૧૩ સમ્યફચારિત્ર વિના જ્ઞાન કે જ્ઞાનનું ફળ શું? ૧૪ દર્શનની આરાધનાની નિષ્ફળતા ૨૬ ભવિતવ્યતાને ભરોસો ન રખાય ૭ સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શનની ભવિતવ્યતા અને ભવ્યત્વમાં ફરક ૧૮ સાથે ચારિત્રનું સહચરપણું ૨૮ તથાભવ્યત્વને પરિપાકશી રીતે? ૧૯ જ્ઞાન-દર્શનનું સહચારીપણું ૨૯ દુષ્કૃત-ગહીનું મહત્ત્વ ૨૦ સમ્યગ્દર્શનાદિ થવામાં હેતુ ૩૦ દેશનું પ્રતિક્રમણ કેવું? - ૨૧ વિરતિની મહત્તા સકૃતનું અનુમોદન ૨૨ ધર્મકાર્ય અને ધર્મદેવપાણ ૫ સુકૃતાનુમેહનાનું મહત્તવ ૨૪ ભિક્ષાવૃત્તિથી પરોપકાર Page #15 -------------------------------------------------------------------------- ________________ દાતારના શ્રેયાર્થે તીર્થંકરાની ભિક્ષાવૃત્તિ ૩૫ ३७ 312 ૪૪ તાં‘કરાની આદત ભિક્ષાવૃત્તિ ૩૬ દિગંબર સાધુઓની ભિક્ષાવૃત્તિ તીર્થંકરાતુ ખાટુ અનુકરણુ લેાચતુ. વિધાન આચાર અને ભક્તોની વિનતિ ૪૦ શ્રી કાલકાચાય અને જૈનશાસન ૪૨ કાર્યની શ્રેયસ્કરતા અને વિતાની પરમ્પરા ભગવાન ઋષભદેવજી પ્રત્યે ધ્યાના દુશ્મનાની કપાલ કલ્પિત કથા ૪૫ ભગવાન ઋષભદેવજીને ગૃહસ્થપણાને સમય અને અન્તરાયની સ્થિતિ ૪૭ એકતી કરની અધિક સ્તુતિ કરવાથી શું ખીજાઓની અવગણુના ક। કહેવાય ? ભગવાન તીર્થ કરીને આશ્રયી અવધિજ્ઞાન અને તેની મર્યાદા કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય ૫૦ પ્રશ્નારાંતરે કરેલી પ્રથમ ભવાનની સ્તુતિ, શું તે શેષની હેલના રૂપે ગણાય. શું તીથ કર મહારાજા અવધિજ્ઞાનના સતત યાગી હાય છે? ૪૮ ૪૯ પઢ ૫૫ ગર ભગવાનનુ... સાંવત્સરિક ઘન અસ ખ્યાતની સખ્યા કેટલી માટી છે ૧ ચક્રવતી અને દેવતામેથી પણ અસખ્યાતા દાનના અસંભવ છ સંખ્યાવાળુ જ્ઞાન છતાં મહાદાન કેમ ? ૧૮ શ્રી જિનેશ્વરનું સ’વચ્છરી દાન ભવ્યજીવાને પ્રતિખાધનું કારણું ૬૩ ગુણાનુરાગ અને ભક્તિરાગ હાઈ પ્રકારાંતરે તે પશુ સ્નેહરાગ થઈ જાય ૬૮ માતા મરૂદેવાના અંગે કામનિર્જરામા પ્રમાવ ક્રમની ઉત્કૃષ્ટ સ્થિતિના ક્ષયને હેતુ અકામ નિર્જરા છે સમ્યક્ત્ત્વ-પ્રાપ્તિના કારણેા સાથે અકાનિ રાનેા સમન્વય વિભગજ્ઞાનનું સ્વરૂ૫ સૂકા હાડકા ચાવવા મથતા કૂતરા જેવી દશા સુખ નહિં પણ મુખાભાસ માત્ર ભવિતવ્યતાથી...? ૪ પ્રભુ ઋષ મદેવની ચારિત્ર ગ્રહણની તૈયારીનું રહસ્ય પુત્ર તરીકે મનાયેલા નમિવિનમિના. ભાગ કેમ નહિ ? ભરત મહારાજની નિમુ–વિમિ પ્રત્યે ઉંધ ઉદારતા નમિ–વિનમિનું તમાં તુલ્ય દાદા પામે ગમન અને તે પૂર્વ શુશ્રુષા યથાસ્થિત ત્રિમૂર્તિરૂપ ભગવાનની સ્તુતિ આત્માના અનતજ્ઞાનાદિ ગુણા પ્રગઢ કયારે થાય? ૬૮. 130 1 ૭. an ex 1.19 •• ૦૯ ८० ૧ Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૩ આત્માના ગુણો ઉત્પન્ન થતા દાન પ્રવૃત્તિની શાસનને અંગે નથી, પણ પ્રગટ થાય છે, ૮૨ કેટલી જરૂરીયાત છે? હ૩ ગુણે મેળવવા શું કરવું ? ૮૩ દાન ધર્મનો મહિમા ૯૪ સિદ્ધશિલાનું સ્પષ્ટીકરણ ૮૪ સાધુઓને શા માટે બીજાઓ ગુણ ગણવા આદિ માટે આકૃતિની પાસેથી દાન પ્રહણ કરવું ? ૯૭ અવશ્ય જરૂર છે ૮૫ નમિ-વિનમિની સેવા અને માગણી જ મોક્ષનું અનુત્તર કારણ સુપાત્રદાન ૯૮ ભક્તોનું કાર્ય શું ? ૮૯ સુ માત્રદાનથી શું અસાધ્ય છે? ૯૯ આઘપ્રભુની દાન પ્રવૃત્તિ સર્વત્ર દાની પુરુષને પૂજ્યમલધારીપ્રસરેલી રહી છે. ૮૧ ના બે બેલ ૧૦૦. “ પુસ્તક-૨ * પૃ. ૧-૮૦ Sh= શ્રી સિદ્ધચક્ર-નવપદજી આરાધ્ય કેમ? સૂમ રહસ્ય દર્શન 11 મહાત્માઓ આદર્શ તરીકે કેમ ? ૧ ત્યાગમાં ન આવનાર સાચી કથની પહેલાં કરણીની કિંમત ૨ ધારણાવાળા નથી ધર્મનું વાતાવરણ કેણ જીવનાદિનિર્વાહ માટે પણ પાપ ક્યાં જમાવે ? કરનારની દશા ૬ સપુરુષોના સમાગમની મોક્ષના મુખ્ય માર્ગે આવવાની ઉત્તમતામાં એકમાત્ય ૩ તૈયારીવાળાઓની સ્થિતિ ૬. મોક્ષ માટે સત્સવાના વિચારનું સંસારથી અલિપ્ત હોય તે જ માહાભ્ય ૪પરમેષ્ઠી ( ૭ સુંદર વિચાર કરતાં વિચાર , સિદ્ધચક્રમાં અપૂર્વ ખૂબી ૭ સાથે સાધનની મહત્તા ૫ શ્રી સિદ્ધચક્રના પાંચ આદર્શ પુરુષો આત્મિક જ્ઞાનનું ધ્યેય અને તે નવપદ કેમ કહેવાય છે? - માટે રસ્તા ૫ વ્યક્તિ પૂજાથી જ જાતિપૂજા ૧૦ Page #17 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિ નિંદાથી જાતિનિદા ૧૦ સમ્યગૂ દર્શનાદિ ગુણોની મહત્તા ૧૧ ધર્મારાધના કરતાં દુર ભવ્ય કેમ ૧૧ શ્રી જૈન શાસનનું રહસય ૧૨ નવપદ શ્રી સિદ્ધચકની આરાધનામાં સમષ્ટિવાદ ૧૩-૧૫ I વ્યાખ્યાન-૧ ૧૬ થી ર૭ : ૧ યોગશાસ્ત્રને ચના હેતુ ૧૭ જે માને ધર્મ-તેવું કરે કર્મ ૨૩ ૧-૨-૩ પ્રકાશનું વિષયદર્શન ૧૭ આરાધ્યની અપેક્ષાએ સાતે મહાશ્રાવક કેણ કહેવાય? ૧૭. ક્ષેત્ર સરખાં ૨૫ મહાશ્રાવકનું લક્ષણ અને તેનું જ્ઞાનનું દ્રવ્ય સાધુઓને ન ખપે ૨૬ તીર્થકરને કવ્ય જ્ઞાનને ન ખપે રહસ્ય ૧૭ દેવદ્રવ્ય પૂજારીને કેમ અપાય? ૬ માવજીવનાં કયા વત? ગુણની દૃષ્ટિએ સાત ક્ષેત્રમાં તરિક કયાં વ્રત ૨૦ તારતમ્યતા વ્યાખ્યાન-૨ ૨૮ થી ૪૧ || ૩૫ તેની ખાસ જરૂર ૨૮ વ્રતસ્થિત હોય તે મહાશાવક? ૮ મહાશ્રાવકની વિશેષતા ૨૯ ભક્તિ એટલે તમન્ના? ૨૯ ઊધેલો મનુષ્ય સંપત્તિને શું સમજે ? ખરેખર દયાપાત્ર કેણ ૩૦ વિચાર જાગૃતિની ખામી - ૩૧ આંધળાને આંજીને વૈદ્ય શું મેળવે? ૩૨ ભાવચક્ષુની ગેરહાજરી ૩૩ સમ્યકtવથી ભાવ ચણ મળે ૩૩ સમ્યફ એટલે “પગના “લે જ ૩૩ સાન ક્ષેત્રમાં ક્ષેત્ર શબ્દનું લક્ષણ ૩૪ મૂતિ ક્ષેત્રનું મહત્વ ૭૫ મૂર્તિ વિરોધીઓની સ્વછંદ કરપના વિરોધીઓના નબળા તર્કે ૩૬ સ્થાપનાની પુજ્યતા બદલ સબળ તર્ક સ્થાપનાની મહત્તા ૩૮ જિનેશ્વરના આગમો !!! - ૩૯ છેલ્લા ચાર ક્ષેત્રે આરાધ્ય કેમ ૪૦ ૨૭. Page #18 -------------------------------------------------------------------------- ________________ ને વ્યાખ્યાન-૩ ૪૧ થી ૫૩ મહાશ્રાવકની વિશેષ વ્યાખ્યા ૪૨ સતપાત્રમાં ધન વાવવાનું રહસ્ય ૪૨ ખેતીના દૃષ્ટાંતે ભાવનું મહત્તવ ૪૩ સાત ક્ષેત્રમાં ખર્ચવું તે વાવવું છે ૪૩ પૈસે ધર્મ કે ત્યાગમાં ધર્મ? ૪૩ ધર્મમાં પૈસે નહિ ખર્ચનારને પૈસે ક્યાં વપરાય છે? ૪૪ વેવાઈની વેઠ કે બીજુ કંઈ? ૪૫ દુનિયાની રીત શુદ્ધ શ્રદ્ધા હોય તો ધર્મમાં ખચી શકાય? વાવવું વિવેકને આધીન છે ૪ મહાશ્રાવક કેશુ? સતપાત્રમાં ધન વાવવાની સતત પ્રવૃત્તિ જરૂરી છે ૪૭ સાતક્ષેત્રમાં ધનનો વ્યય મહા- ' સૌભાગ્યનું ચિન્હ છે ૪૭ સત પાત્રમાં ધન ખર્ચવાની વાત એ કંઈ શ્રીમંતોની ટાઈ નથી ૪૮ શ્રીમંતેની ઇર્ષા એ મહાપાપનું કરણ છે. સિધર્મેન્દ્રને વિવેક કવો? ૪૯ ધનને સુગ્યપણે વાપરવામાં મહાશ્રાવકપણું છે. ૪૯ અનુપમા દેવીને આદર્શ વિવેક ૫૦ મોક્ષમાર્ગને સીધે પ્રવાહ જેમાં તે ક્ષેત્ર ! - ૫૦ ચતુર્વિધ સંઘ ક્ષેત્ર કેમ ? ૫૧ ચતુર્વિધ સંઘનું મહત્ત્વ ૫૧ આ પ્રધાન તે સંધ ૫૧ આપણામાં આજ્ઞા સાપેક્ષતાની ખામી છે પર સંધપૂજ્ય અ! પણ ક! પર તારે તે હેડી કામની! ઉપસંહાર શ્રાવકના બે વર્ગો ૫૪ શ્રાવક કરતાં મહાશ્રાવકની ૫૪ જવાબદારી વધુ ૭ ક્ષેત્રમાં ધનનો સદુપયોગની પ૫ | સતત કાળજી જેમાં તે મહાશ્રાવક ધર્મમાં ખર્ચવા માટે પણ ધન ઉપાદેય નથી પપ ન્યાયનીતિથી ધનોપાર્જનમાં પણ પાપ છે ધન મેળવવામાં આર્તધ્યાન પણ રક્ષણમાં રૌદ્રધ્યાન મળે છે તે તેને સદુ પગ કરે. પાપરાશિથી આવતું ધન : ધર્મમાં કેમ ખચાય ? પા Page #19 -------------------------------------------------------------------------- ________________ દષ્ટિ કરે એટલે ધન ધર્મમાં ખર્ચાય ૫૮ સાતેય ક્ષેત્ર સ્વતંત્ર છે -મુખ્ય છે. ૫૮ મંદિરક્ષેત્ર અને મૂર્તિક્ષેત્ર વચ્ચે ભેદ કેમ? ૫૮. જિનમંદિરનું અલૌકિક મહત્વ. ૫૮ ધર્મના બીજ વાવનાર તે મંદિર છે. ' જિનમંદિરનું વ્યાવહારિક મહત્વ પર આગમક્ષેત્રનું મહત્વ સાધુ-સાધ્વી ક્ષેત્ર કેમ? ૬૦ સંવાસ અનુમોદના અને અનિષેધ અનુમોદના. સાધુનું મહત્વ મેક્ષમાર્ગના સહાયક રૂપે છે. સાધુક્ષેત્રનું અપૂર્વ મહત્વ સાધ્વીક્ષેત્ર જુદું કેમ આવક-શ્રાવિકાઓનું મહત્ત્વ ૬૩ ઉપસંહાર સાધુ IS વ્યાખ્યાન-૫ પૃ.૬૫થી ૭૯ - --' ' . . * * - જિનવાણી માને તો જ ઉપક્રમ . મહાશ્રાવકનું સારૂ૫ ૬૫ , આગમ ક્ષેત્ર સાધ્વીનું ક્ષેત્ર કેમ? ૬૫. તત્વાર્થ સૂત્ર શ્વેતામ્બર ગ્રંથ છે. ૭૧ ગણધર શબ્દને વિશિષ્ટ અર્થ ૬૬ આગમ ક્ષેત્ર મહત્વનું છે. શ્રાવકનું ક્ષેત્ર કેમ? ૬૭ શ્રાવક-શ્રાવિકા ક્ષેત્રની મહત્તા ૭૩ તીર્થકરોની મહત્તા શાના લીધે ? ૬૭ સમ્યગૂ દર્શનની મહત્તા ૮૪ સામાન્ય કેવલી અને તીર્થકર . . સમ્યકત્વના પ્રભાવથી ઉત્કૃષ્ટ બંધ વચ્ચે ફેર શે ? ' કહ થાય ન થાય તેનું રહસ્ય ૭૪ જિન ભણીનું મહત્વ ? ૬૮ : સમ્યફલ્વીની મને દશા ૭૫ દિગંબરોની માન્યતા શ્રાવક-શ્રાવિકા ક્ષેત્રનું રહસ્ય ૭૬ ૬૮ , , કષાયોનું સાપેક્ષ મહત્વ ૭૬ જિનવાણી વનિરૂપ ન હેય ૬૯. * શ્રાવકની ભક્તિમાં આરંભની દિગંબરોની વિચિત્ર ધારણા ૬૯ અનુમોદના ન લાગે ૭૭ આચાર્ય વાણી માનનારા . ઉપસંહાર દિગંબરો સાતે ક્ષેત્રની આરાધ્યના કેમ? ૭૮ Page #20 -------------------------------------------------------------------------- ________________ છે પુસ્તક ત્રીજું પ. ૧ થી ૮ ધર્મ એટલે? - શબ્દ વ્યુત્પત્તિ પ્રમાણે ધર્મની વ્યાખ્યા ધર્મ કયો? ભવિષ્યની જિંદગીને આધાર ૫ ધર્મની આરાધતા કઈ અક્ષાએ ૧ ધર્મ ઉપર છે.. વ્યાવહારિક દૃષ્ટિએ પણ ૨ ધર્મશબ્દની વ્યુત્પત્તિ ૫ ધર્મની આરાધ્યતા હિના અગતરીકે ધર્મનું મહત્વ ૫ મહત્વની વાત હિંદુ શબ્દનું રહત્ય ગતિ-ધારણરૂપ અર્થનું સૂચન છે ‘હિંદુ’ શબ્દની વ્યુત્પત્તિ ૩ દુર્ગતિના નિવારક તરીકે ૮ હિંદુ શબ્દની ભ્રામક વ્યાખ્યા જ ધર્મનું મહત્વ ૧ ૦ - ૨ ૦ ૨ 8 દીવાદાંડીનાં અજવાળાં છે. છે કે ૫. ૯ થી ૧૭ ૧૮ થી ૨૩ (1) પરમ પવિત્ર પર્યુષણ પર્વની મહત્તા, અને તેની આરાધના : સ વત્સરી પૂર્વેના દિવસમાં કેમ ? (૨) શ્રી સિદ્ધચક્ર યંત્રમાં કર્ણિકા સ્થાને શ્રી અરિહંત કેમ? (૩ શ્રી નવપદની વિશિષ્ટ આરાધના કેમ ? શ્રીસિહચક શબ્દનું રહસ્ય * ૪) અષ્ટમાંગલિક તે શું ? તેમાં આહ કોણ અને તેની મહત્તા શું? - (૫) સકલ છવ હિતકારી આગમેની મહત્તા (૬) આવશ્યાકના કર્તા કોણ? ગણધર ભગવાન કે સ્થવિર મહારાજ ૫, ૨૪ થી ૨૫ ૫, ૨૬ થી ૩૦ ૫. 4 થી ૫ ૫. ૦૪ થી ૫ Page #21 -------------------------------------------------------------------------- ________________ (૭) ભાગનારીના ક૫ ગુણે - અને ધર્મરનની યેગ્યતાના ૨૧ ગુણનું રહસ્ય ૫. ૩૯ થી ૪૭ (૮) ધર્મમાં સૂક્ષ્મ બુદ્ધિની જરૂર પૃ. ૪૮ થી ૫૫ (૯) શ્રી તરવાર્થ સત્રના “ બા રિટ પૃ પ થી ૬૫ સૂત્ર સંબંધી દિગબર માન્યતાનું માર્મિક નિરાકરણ () શાસનનાયામ તીર્થકર પ્રભુ મહાવીર સ્વામીન કલ્યાણકોની રાધનાનું રહેશ્ય પૃ. ૬૬ થી ૧૯ (૧૧) સાધુ વિહારની મહત્તા પૃ. ૭૦ થી ૭૬ (૧૨) પૂ. આગમહારક આચાર્ય દેવશ્રીની તે સિદ્ધ છેષણ - ચતુર્વિધ શ્રી સંધના નાયકરૂપે * શ્રી શ્રમણ સંધનું કર્તવ્ય પૃ. ૭૭ થી ૮૦ છે. પુસ્તક ચોથું }} - ૧થી ૪ સાચે વેરાગ્ય કર્યું અને કેવી છે કે મા ) ૧ થી ૪ તવન ? હેયાને ઝંકાર છે. છે . પછી ૧૯ 8 બી સિરાતિ ૬ શ્રી આદીશ્વર ભગવાન ૧૦-૧૧ श्री महावीरस्तुति શ્રી શીતળાજાતિ કે ઈડરગઢમંડન श्री पंचारमेष्ठीस्तुति શ્રી શાંતિજિન સ્તવન ૧૧ श्री सिद्धचक्रस्तुति પુરૂષાદાનીય પાર્ષજિન श्री आगममाहात्म्य સ્તવન ૧૧-૧૨ मेत्राणाम रन તારંગા શ્રી અજિતનાથ श्री आदिजिनस्तवन સ્તવન , : ૧૨-૧૩ શ્રી હરસિમા શ્રી પદ્મપ્રભાસ્તવન ૧૪ શ્રી સિહચરને વંદન હે! ૧૦ બબના તો થી ૫ Page #22 -------------------------------------------------------------------------- ________________ તારિયા ક્ષત્ત મહત્વના પ્રશ્નોત્તરો પાંચ મહાવ્રતો વિષે મનનીય પ્રશ્નોત્તર ગુરૂચરમાંથી મળેલું છે ૫. ૨૦ થી ૩૬ ૨૦ ૨' આગમતના સ્થાયી ૩૭- ૦ ૨૬-૨૮ કષમાં લાભ લેનારા એની નામાવલિ ૨૯-૩૬ આગમતમાં ૧૫-૪૦. ભેટ આપનારાઓની નામાલિ આગમતમાં: સ્થળે સ્થળે અત્યંત ઉપયોગી સુંદર સુવાકયોને સંગ્રહ ( પુસ્તક - ૧ ) મુમુક્ષુના ચિહ્નો - આ પુસ્તક – ૨ | ' . . ગંભીરતાથી વિચારવા જેવું ૧૨ વાંચે – વિચાર! ભવનું ભ્રમણ શાથી? સદા યાદ રાખો ! જ્ઞાનાચારની મર્યાદા ૨૭. નિકાચિત કર્મ તોડનાર ૭૯ તપસ્યા કઈ? ત્રણ પ્રકારના જ્ઞાનનું સ્વરૂપ ૮૦ વીતરાગ પ્રભુની વાણી કેવી? ૮૦ ઉપદેશામૃત ૧૭ સંસારની જડ શું? હિતકર સદુપદેશ માર્મિક સદુપદેશ સમ્યકતી કોણ? - ૩૦: ' વીતરાગેની ભક્તિ ધર્મરથના ચક્રો સાચા અધ્યાત્મીની સ્થિતિ અંકશાળી સુવચન - કેવી હોય છે ' અવિરતિની ભયંકરતા સર સુવાકયો હદયંગમ સુવાકયો ૨૮ Page #23 -------------------------------------------------------------------------- ________________ છે....શ્રી. . વિ. સં. ૧૯૧૦માં ૨૦ વર્ષની ચઢતી જુવાનીમાં મહેસાણા જેવી સંસ્કાર સમૃદ્ધ પુણ્યભૂમિમાં પૂજ્ય મુનિશ્રી ગમતસાગરજી મહારાજની પુણ્ય નિશ્ચામાં પ્રભુ-પાલનને સમર્પિત બની શાસન-સંધ અને સારા ગતિ પનિષા સાથે વાતારપૂર્વક છે. વર્ષો સુધી ઝઝુમ્યા લીંબડી-કપડવંજ-પુરમાં જે તેના મામા તે અવારનવાર ન થયા હતા તે – .. આજે ત્યાં જિનશાસનની આરાધના કરનાર શ્રી સંધનું - અસ્તિત્વ ન હેત ' અને આર્ય સમાજીએ, શુષ્કતાનીઓ, તથા સ્થાનકવાસીઓના કારમાં ના પરિણામે ભારતના પ્રખ્યાત કપડવંજ, લીંબડી, ઉદયપુર જેવા શહેરમાં જૈન શ્રી સંઘનું અસ્તિત્વ ન હોત, આવા મહામહિમશાળી શાસનના શિરતાજ પ્રબળ વાદવિજેતા જ્ઞાન -ધુરંધર પૂજ્ય મુનિશ્રી ઝરણાગરજી મ.ના પવિત્ર ચરણેમાં હાર્દિક શ્રદ્ધાંજલિ... નિવેદકઃ Page #24 -------------------------------------------------------------------------- ________________ ન ક મ સ વ ગાથે મહું પુરૂવામાં સાન: " મે ના પ. અન્ય મી છે. ' કે , ઝાડા , છે. મનના શિરતાજ વ. પૂ. શ્રી રસાગરજી મહારાજ Page #25 --------------------------------------------------------------------------  Page #26 -------------------------------------------------------------------------- ________________ #, . ( આગામો સં'. વાનિ. સં. jy जयवीयरायः सूत्र - ૨૪૮૯ ૨૩ વિ. સ. ૨૦૨૯ ) નું રહસ્ય પુસ્તક-૧ વર્ષ ૮ ના વીતરાગ પ્રભુ પાસે પ્રાર્થના / માહ આત્મશુદ્ધિની જ હોય છે જૈન સંઘમાં એ વાત તે જાણીતી છે કે– શ્રીમહાનિશીથ, શ્રીઆવશ્યકસૂત્રનિર્યુકિત અને શ્રીઉત્તર ધ્યયનસૂત્ર વગેરેના આદેશ પ્રમાણે સાધુમહાત્માએાએ ફરજીયાતપણે અહોરાત્રમાં સાત વખત ચૈત્યવંદન કરવાના છે, તે ચૈત્યવંદનની ક્રિયા શ્રમણસંઘને મરજીયાત તરીકે નથી, પરંતુ ફરજીયાત તરીકે છે. તેથી તે અત્યવંદનની સંખ્યામાં ન્યૂનાશિકતા થાય, અગર અવિધિથી તે ચિત્યવંદને થાય, અથવા તે ચિત્યવંદન ન કરવામાં આવે તે સાધુમહાત્માઓના સાધુપણાને દૂષણું લાગે, આથી સાધુઓ માટેની દૈવસિક અને રાવિકના અતિચારાની સંકલના કરનારી સધળાતળ૦ ની ગાથામાં જે એવું પદ ભગવાન નિર્યુક્તિકાર મહારાજે પણ જણાવેલું છે. અ-૧-૧ Page #27 -------------------------------------------------------------------------- ________________ આગમત એટલે સુજ્ઞ મનુષ્ય સહેજે સમજી શકશે કે– સાધુમહાત્માઓને જેમ યતિધર્મ વગેરે આચાર ફરજીયાત છે, તેવીજ રીતે ચૈત્યવંદનની ક્રિયા કરવાનું, તેમજ અનેક વખત ચિત્યવંદન કરવાનું પણ ફરજીયાત છે. એક વાત એ પણ ધ્યાનમાં રાખવાની છે કે – જેમ જ્ઞાનાચારની શુદ્ધિને માટે વંદન અર્થાત ગુરૂવંદન નામના ત્રીજા આવશ્યકની મોક્ષાભિલાષીઓને જરૂર છે, અને સમ્યક્ત્વની સામાન્ય શુદ્ધિ માટે જેમ ચતુર્વિશતિસ્તવ એટલે લેગસર વિગેરેની જરૂર છે, તે રીતે આ ભવમાં દર્શનાચારની શુદ્ધિને માટે અને ભવાંતરમાં ધર્મની પ્રાપ્તિ અને તે દ્વારા મોક્ષની પ્રાપ્તિ માટે ચૈત્યવંદનની આવશ્યકતા છે અને તે શારાથી પણ સિદ્ધ છે. અર્થાત્ મુખ્યતાએ શ્રમણભગવંતને અને તેમના ઉપાસકપણાને ધારણ કરનારા એવા શ્રમણોપાસકવર્ગને ચૈત્યવંદનની ક્રિયા આત્મશુદ્ધિ માટે ફરજીયાત છે. પણ એક વાત ધ્યાનમાં લેવી જરૂરી છે કે ઉપર જણાવ્યા પ્રમાણે જે ચૈત્યવંદનની ક્રિયા અને સંખ્યા ફરજીયાતપણે કરવાની કે જણાવવામાં આવેલી છે, તેમાં કેટલીક ચત્યવંદનની ક્રિયા પરંપરાની અપેક્ષાએ પ્રણિધાનવાળી છે અને કેટલીક ચિત્યવંદનનની ક્રિયા પ્રણિધાન વગરની પણ છે, પરંતુ શ્રદ્ધા વાચકવર્ગ એ વાત સહેજે સમજી શકે તેમ છે કે- શાસ્ત્રકારો સૂત્ર, અર્થ અને તદુભયની આરાધના કરવાનું જેમ પરંપરા દ્વારા જણાવે છે, તે રીતે કરણ એટલે ક્રિયાને પણ પરંપરાદ્વારા આરાધવાનું જણાવે છે, તેથી ચૂર્ણિકાર ભગવંત કુત્તો, અરથો, તડુમથકો શાળા છે એમ કહી સૂત્ર, અર્થ અને તદુભયને જેમ પરંપરાથી અવિરૂદ્ધપણે માનવાની ફરજ સમ્યગૃષ્ટિને શિરે, Page #28 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લુ નાખે છે, તેવી જ રીતે કરણ એટલે ક્રિયાને પણ પરંપરા દ્વારા અવિરૂદ્ધપણે આચરવાની ફરજ જણાવે છે. આ કારણથી ચૂર્ણિકાર ભગવંતેને પણ આવશ્યક અને ઉદેશદિકના વિધાન પરંપરાગત-સામાચારી પ્રમાણે જણાવવા પડે છે. - જો કે કેટલાકને એ શંકા જરૂર થાય કે શાસ્ત્રકારોએ જ્ઞાનના આઠ આચારો બતાવતાં -અશુતકુમ એમ કહીને સૂત્ર, અર્થ અને તદુભાય એટલે સૂત્રાર્થ સંબંધી આચારના ભેદને અતિચાર તરીકે સૂચવેલા છે, પરંતુ ત્યાં કરણ નામનો ભેદ સૂચવવામાં આવેલ નથી, માટે તે કરણુ-પરંપરા ભેદ ને દૂષણ રૂપે જે ગણુવા ધારીએ તે તે માત્ર ચૂર્ણિકાર મહારાજના વચનના આધારે ગણી શકીએ, પરંતુ તેમાં સૂત્રકારને આગળ કરી શકીએ નહિ.” આવું ધારવાવાળાઓએ સમજવાની જરૂર છે કે ક્ષાયોપથમિક સમ્યફ જ્ઞાનની અપેક્ષાએ એટલે આવશ્યકના ઉપગ રૂપી આગમથકી ભાવ આવશ્યકની અપેક્ષાએ સૂત્ર, અર્થ અને તદુભય પૂરતું જ આચારના પ્રકરણમાં જણાવ્યું હોય, અને તેથી આગમ ભાવાવશ્યક રૂપ ક્રિયાથી મિશ્રિત એવા આવશ્યકને ત્યાં જ્ઞાનાચારમાં શુદ્ધ જ્ઞાન અધિકારની અપેક્ષાએ ન જણાવ્યું હોય, તો તેમાં આશ્ચર્યજ નથી. વળી તે જ્ઞાનાચારની ગાથા જાણનારા અને માનનારા મનુષ્યને કાલ-વિનય–બહુમાન અને ઉપધાન નામના આચારે પણ જે માન્ય હોય તે તેને વિનય, બહુમાન અને ઉપધાનની રીત શાસ્ત્રકારની પરંપરાને અનુસરતી વિનય, બહુમાન અને ઉપધાનની ક્રિયાને લેવામાં આવે અને તે પ્રમાણે વર્તવામાં આવે તેજ જ્ઞાનાચાર થાય, પરંતુ તે પરંપરાગત વિનય, બહુમાન અને ઉપધાનની ક્રિયાથી વિરૂદ્ધપણે વર્તવામાં આવે તે જ્ઞાનાચારમાં દૂષણ લાગે, અગર જ્ઞાનાચારમાં Page #29 -------------------------------------------------------------------------- ________________ આગમત વિરાધના થાય. એમ જે માનવાની ફરજ પડે તે સપષ્ટ થયું કે “જ્ઞાનાચારમાં પણ પરંપરાગત ક્રિયાને સ્થાન મળેલું વળી ભગવાન ચૂર્ણિકારના વચનને બારીક દષ્ટિથી વિચારીએ તે ત્યાં માત્ર સૂત્ર, અર્થ અને તદુભય લીધેલા હોવાથી બીજા આચારો કે જે ક્રિયા રૂપ છે, તેને જણાવવા માટે કરણ એટલે ક્રિયાની પરંપરા જણાવવાની જરૂર છે, અને તેથી કિયા અને યાવત્ ચૈત્યવંદનની ક્રિયા કરવાનું આવશ્યક છે, એમ પરંપરાને માનવાવાળાથી રહી શકાય તેમ નથી. આ વાત તે માત્ર સૂત્ર, અર્થ અને તદુભય ત્રણ ભેદોના સૂત્ર, અર્થ અને સૂત્રાર્થરૂપ અર્થની અપેક્ષાએ જણાવી છે, પરંતુ કેટલાક બારીક અવલોકન કરનારાઓ સૂત્રનું અન્યથા-કરણ કરીને ચાતુર્ગતિક અનન્ત સંસાર રખડવામાં માને છે વગેરે સૂત્રને ન માનનાર જમાલિ જેવાના ઉદાહરણે આપે છે, અને અર્થને ન માનનાર તરીકે ગેષ્ઠામાહિલ કે જે બધના વિષયમાં અર્થની વિરાધના કરનાર થયે હતું, તેનું દાન આપે છે, પણ ત્યાર પછી તદુભયની વિરાધનામાં નીચે પ્રમાણે જણાવે છે उभयाशया पुनः पंचविधाचारपरिधान करणोद्यतगुर्वादेशादि. लक्षणया गुरुप्रत्यनीकद्रव्यलिङ्गधार्य नेकश्रमणवत् અર્થાત્ પાંચ પ્રકારના આચારેને જાણવા અને કરવામાં તત્પર એવા ગુરૂના આદેશ વગેરેને ઉભયાણા તરીકે ગણાવ્યા છે. આ ઉપરથી એ શંકાને પણ સ્થાન નથી રહેતું કે સૂત્ર અને અર્થ એ બન્નેને જણાવ્યા પછી તદુભયમાં શું જણાવવાનું બાકી હતું ? Page #30 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું કેમ કે સૂત્ર અને અર્થ કરતાં પણ પંચવિધ આચારને જાણવા અને કરવામાં ઉદ્યમવાળા ગુરૂના હુકમને ન માન, અગર તેના હુકમથી વિરૂદ્ધ વર્તવું, તેનું નામ ઉભયાજ્ઞાવિરાધના છે. તેથી તેમાં દષ્ટાન્ત તરીકે શાસ્ત્રકારે ગુરૂથી પ્રત્યેનીક એવા સાધુ-વેષધારીઓને જણાવે છે. આ ઉપરથી ગુરૂથી પ્રત્યેનીક એટલે કે ગુરૂના કહેવાથી પ્રતિકૂલ રહેવાવાળા (કૂલવાલુક) જેવા અનેક દ્રવ્યલિંગધારી સાધુઓ ઉભયાજ્ઞાના વિરાધક છે. એટલે સૂત્ર અને અર્થને બરાબર જાણવામાનવા અને પ્રરૂપવાવાળા છતાં ગુરૂ મહારાજે જણાવેલી પરંપરાગત ક્રિયાની આજ્ઞાને નહિં માનનારા સાધુએ અનન્ત સંસાર રખડનાર થાય, એમ જણાવે છે. એટલે આ વિવેચનથી સૂત્ર, અર્થ અને સૂત્રાર્થ=ઉભયની વિરાધના કરતાં તદુમયની વિરાધના જુદી રીતે જણાવેલી છે. બીજી પણ એ વાત સ્પષ્ટ છે કે અહિ તત્ શબ્દ પૂર્વે કહેલા એવા સૂત્ર અને અર્થના પરામર્શમાં નથી વાપર્યો, પરંતુ સૂત્ર અને અર્થને જાણનારા ગુરૂમહારાજને અંગે વાપરી બુદ્ધિમાં રહેલા પદાર્થને અંગે તત્ શબ્દ વાપર્યો છે. ટુંકાણમાં સૂક્ષ્મ-વિવેચનકારની અપેક્ષાએ પરંપરાગત ક્રિયા અગર આચાની માન્યતા કરનારો વર્ગ સંસારસમુદ્રથી તરવાને ભાગ્યશાળી થાય છે. આ વસ્તુ શાસ્ત્રની શ્રદ્ધાવાળાઓને માન્યા સિવાય ચાલે તેમ નથી. પરંપરાગત પંચાચારની નિપુણતાવાળા સ્વાભાવિક પુરૂષથી કહેવાયેલી આચાર-ક્રિયાને નહિં માનનારા અર્થાત તેનાથી વિરૂદ્ધ વર્તનારા સૂવ અર્થ અને તદુભય એટલે સૂત્ર અને અર્થને માનવાવાળી છતાં અનંત સંસારમાં Page #31 -------------------------------------------------------------------------- ________________ આગમોત રખડવાવાળા થાય છે. એમ શાસનની શ્રદ્ધાવાળાને તે માન્યા સિવાય છૂટકોજ નથી. એટલે પંચાચાર-સંપન્ન આદિ ગુણોવાળા આચાર્યોની પરંપરાએ આવેલી ચૈત્યવંદનક્રિયાને આદર દરેક સભ્યર્દષ્ટિને ફરજીયાતપણે નહિ કે મરજીયાતપણે કરવાની જરૂર રહે છે. વળી પંચાચાર-સંપન્માદિક ગુણવાળા આચાર્યોની પરંપરાએ કેટલાંક ચૈત્યવંદને પ્રણિધાનયુક્ત છે. ત્યારે કેટલાક ચિત્યવંદના તેથી રહિત છે. " એટલે ૧ જાગરણ ૨ ચત્ય ૩ જેમણ ૪ પચ્ચક્ખાણ ૫ શયન. આ પાંચ ચિત્યવંદને પ્રણિધાન સહિત હોય છે, જયારે બાકીના બે જે બને વખતના પ્રતિક્રમણવાળાં ચૈત્યવંદને કે સિદ્ધાદિકની સ્તુતિરૂપ પ્રણિધાન યુક્ત છે, પરંતુ સમસ્ત ચિત્ય ૧ સમસ્ત મુનિ વન્દન ૨ અને પ્રાર્થના ૩ રૂપ પ્રણિધાનવાળાં નથી, પરંતુ ઉપર જણાવેલા પાંચ ચૈત્યવંદને તે ૧ ચૈત્ય ૨ મુનિ વન્દન અને પ્રાર્થના પ્રણિધાનવાળા છે. આટલું છતાં પણ જૈનસંઘમાં પ્રણિધાનસૂત્ર તરીકે જે કંઈ પણ સુત્રને વ્યવહાર થતા હોય તે તે માત્ર પ્રાર્થનારૂપ પ્રણિધાન સૂત્રને છે. તેથી દેવવંદનસૂરવૃત્તિ અને શ્રી પંચાશક આદિ શાસ્ત્રકારો ત્રણે પ્રણિધાનને માનવાવાળા છતાં પ્રાર્થના-પ્રણિધાનનું સૂત્ર જે “જયવીરાય” નામનું છે, તેને જ પ્રણિધાનસત્ર કહે છે. - હવે તે પ્રાર્થના-પ્રણિધાન સૂરમાં કઈ વિશિષ્ટતા છે? તે આપણે તપાસીએ કે જેથી તે પ્રાર્થના-પ્રાણિધાન સૂત્રની વિશેષપણે મહત્તા ખ્યાલમાં આવે. Page #32 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું સમસ્ત ચૈત્ય અને સમસ્ત મુનિઓ કે જે સ્થાવર અને જંગમતીર્થરૂપ છે, તેઓને વંદન કરવાની ક્રિયાને વંરે અને પ્રાતઃ (અમિ) એવા પ્રયોગથી તત્કાળને એટલે વર્તમાનકાળને ઉદેશીને નમનરૂપનું પ્રણિધાન કરવામાં આવે છે, અર્થાત્ કઈ પણ ચિત્ય કે કઈ પણ મુનિવંદન કરનારના પ્રણિધાન (ત્રિકરણ મેગની શુદ્ધ પરિણતિ)માંથી શેષ ન રહી જાય, યાવત્ જે કંઈપણ ચૈત્ય અને મુનિએ જગતમાં કે પંદર કમભૂમિમાં વિદ્યમાન છે, તે સર્વને એક વરૂપે વંદન કરવા માટે બે પ્રણિધાન સૂત્રો છે, - જ્યારે ત્રીજું પ્રણિધાન સૂત્ર કે જેને પ્રાર્થનાવાળું હેવાથી પ્રાર્થના-પ્રણિધાનસૂત્ર કહેવામાં આવે છે, તેમાં નીચેની વસ્તુઓ વર્તમાન જન્મમાં તે શું ? પરંતુ મોક્ષની પ્રાપ્તિ થવા પહેલાંના દરેક ભવમાં અને તે પણ અખંડિતરૂપે મલવાની પ્રાર્થના જણાવનારૂં છે, તેથી તેને પ્રાર્થના-પ્રણિધાનસૂત્ર કહેવામાં આવે છે. વાચકોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે આખે જનસંઘ પ્રાર્થના-પ્રણિધાનને માનનારે હેવાથી પ્રાર્થનાના સાચા અધિકારી તરીકે જેને ગણાય તે આશ્ચર્યભૂત નથી. પરંતુ અન્ય મતવાળાઓની માફક આ જૈનસંઘ પાપકર્મની કે માત્ર કરેલા પાપની માફી માગવામાં જ પ્રાર્થનાની સફળતા ગણવાવાળો નથી. કિન્તુ પાપની ઉત્પત્તિ થાય નહિ, થયેલા પાપોનું નાશ કરવાનું બની શકે અને ભવિષ્યમાં પણ પાપની પ્રવૃત્તિથી દૂર રહેવાનું બને તેવા કારણે અને સંજોગોને આધીન થવા સાથે તેવી જ સામગ્રી એની પ્રાર્થનાને પ્રાર્થના-પ્રણિધાન તરીકે માન્ય કરવાવાળે છે. આ જણાવેલ પ્રાર્થનામય એવા પ્રાર્થના-પ્રણિધાનનું યથાસ્થિત પણું નીચે જણાવેલી પ્રાર્થનામાં માંગેલા પદાર્થોને વિચારવાથી સુજ્ઞ મનુષ્યને સહેજે સમજાશે. Page #33 -------------------------------------------------------------------------- ________________ આગામત ૧ ભવનિર્વેદ –નારક-તિય ચ–મનુષ્ય અને દેવતા રૂપ જે ચાર ગતિ છે, તે સ્વરૂપ ભવમાં કોઈ દિવસ પણ રાચવાનું ન થાય, પરંતુ ઉદ્વેગ જ રહે છે. ૨ માર્ગનુસારિતા – સમસ્ત કર્મના ક્ષયથી પુદ્ગલની પરાધીનતા મટી જઈને આત્માના સ્વરૂપમાં આત્માના રહેવા રૂપ મોક્ષનું જે માર્ગ દ્વારા સમ્યક શ્રદ્ધા, સમ્યગ બેધ અને સમ્યક ક્રિયાથી અનુસરવાપણું થાય. ૩ ઈષ્ટ-ફળસિદ્ધિ –પિતાના આત્માને અને બીજાઓના આત્માને મોક્ષના માર્ગે જોડવા રૂપ ઈષ્ટફળની પરાકાષ્ઠા. ૪ લોકવિરૂદ્ધત્યાગઃ - સામાન્ય રીતે સર્વ લેકની અને વિશેષ કરીને ગુણવાન કે સરલ ધર્મિષ્ઠોની નિંદા વગેરે જે જે કાર્યો અધર્મ રૂપ છે તેમાં મન, વચન અને કાયાથી કોઈ પણ દિવસ પ્રવૃત્તિ ન કરવી તે. ૫ ગુરુજનપજઃ-માતા-પિતા અને વડિલેની ત્રિકાલ નમન ક્રિયા વિગેરે પૂજામાં નિયમિત અને અખલિતપણે પ્રવૃત્તિ - ૬ પરાર્થકરણ - જગતમાં સર્વ જી સ્વાર્થની સિદ્ધિમાંજ તત્પર હોય છે, પરંતુ પરાર્થની પ્રધાનતા રાખી સ્વાર્થના ભોગે પણ તેમાં પ્રવર્તાવાવાળા વિરલા જ જીવો હોય છે, તેથી સ્વાર્થના ભેગે પણ પરાર્થ કરવાની પ્રાર્થના કરે છે. ૭ શુભ-ગુરૂને વેગ - મોક્ષના માર્ગે પ્રવર્તવાની સાથે જેઓ જગતના જીને પણ ઉદ્ધારની દૃષ્ટિથી પ્રવર્તવાવાળા હોય છે, તેઓ શુભગુરૂ કહેવાય છે. અને તેવા શુભગુરૂને સમાગમ મેળવ, એ સર્વ કરતાં પણ દુર્લભ હે ઈ તેની પ્રાપ્તિ માટે શુભગુરૂગ નામની પ્રાર્થના હોય એ સ્વાભાવિક છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ - પુસ્તક ૧-લું ૮ તદ્રવચનસેવા –જગતમાં રોગી મનુષ્ય એકલા વૈદ્યના સમાગમથી આરોગ્યને મેળવી શકતા નથી. પરંતુ જેઓ વૈદ્યના કથન પ્રમાણે ઔષધ, પથ્ય અને વર્તનમાં નિયમિત રહીને પ્રવૃત્તિ કરે છે, તેઓ વર્તમાનકાલમાં આરોગ્ય મેળવવા સાથે ભવિષ્યના આરોગ્યને ધારવા લાયક બને છે. તેવી રીતે સદ્દગુરૂના સમાગમ માત્રથી જેનું કલ્યાણ બની શકતું નથી, પરંતુ સદ્દગુરૂએ આપેલા સંસારથી તરવાના ઉપદેશને અમલ કરવાથી જ સંસારરૂપી સમુદ્રથી તરવાનું થાય છે, માટે છેલ્લી પ્રાર્થનામાં સદ્ગુરૂના વચનની સેવાની પ્રાર્થનાને સ્થાન આપેલું છે. ઉપર જણાવેલ આઠ પ્રાર્થના કે જેને પ્રાર્થનાટક કહી શકીએ. એવી પ્રાર્થનામાં જૈનસંઘ પ્રતિદિન અનેક વખત લીન થઈને પ્રવર્તલે હેય છે, તેથી તે જૈનસંધને યોગ્ય-રીતિવાળી પ્રાર્થનાના સાચા અધિકારી કહેવામાં કોઈ પણ જાતની બાધા નથી, અને તેથી જ તે પ્રાર્થનાષ્ટકને જણાવનાર સૂત્રને શાસ્ત્રકારોએ પ્રાર્થનાપ્રણિધાન સૂત્ર કહેલ છે. ઉપર જણાવેલ પ્રાર્થનાષ્ટક શ્રી લલિતવિસ્તરા અને પંચાશકસૂત્રમાં જેવી રીતે જણાવવામાં આવ્યું છે, તેવી રીતે ચિત્યવંદન–બહદુર્ભાગ્ય વગેરેમાં પણ જણાવવામાં આવ્યું છે, પરંતુ તેમાં નીચેની ચાર પ્રાર્થનાઓ વધારે જણાવવામાં આવી છે. ૧ દુઃખલય ૨ કર્મક્ષય ૩ સમાધિમરણ ૪ બેધિલાભ. આ નવી જણાવેલી ચાર પ્રાર્થનાઓ પૂર્વની આઠ પ્રાર્થનાઓથી જેમ જુદી પડે છે, તેમ તેના હેતુ પણ જુદા પડે છે. પહેલાં જણાવેલ પ્રાર્થનાષ્ટકમાં માત્ર ભગવાનના પ્રભાવને હેતુ તરીકે જણાવવામાં આવ્યા છે. આ. ૧-૨ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૦. આગમત ત્યારે આ ચાર પ્રાર્થનામાં ભગવાનના નમસ્કારને હેતુ તરીકે જણાવવામાં આવ્યું છે. એટલે એ હિસાબે પ્રાર્થના દ્વાદશક પણ શાસ્ત્રોક્ત ગણાય. તેમજ આ ભવની અપેક્ષાએ સર્વસિદ્ધનમસ્કાર, શ્રી મહાવીર ભગવાન નમસ્કાર અને સામાન્ય શ્રી વર્ધમાન નમસ્કારમાં અદ્વિતીય મહિમા જણાવનારા ત્રણ પદ્યોને પણ પ્રણિધાન તરીકે ગણવામાં આવે તે પ્રાર્થનાપંચદશક પણ થાય અને શાસનની અદ્વિતીયતા જણાવવા માટે સર્વ જગતમાં એની ઉત્કૃષ્ટતા ઘાતક ગાથાને પ્રણિધાન ગણવામાં આવે તો પ્રાર્થનાશક પણ થાય. એવી રીતે પ્રાર્થના દશકની અંદર પહેલા જણાવેલું પ્રાર્થનાષ્ટક વિશેષપણે પ્રચલિત ગણાય છે. પરંતુ પ્રાર્થના-રહિતપણે કરાતા ઉપર જણાવેલા પાંચ ચિત્યવંદન વાસ્તવિક ગણાતા નથી, માટે દરેક જૈને જણાવેલી પ્રાર્થના તરફ ગુરૂગમથી યેગ્ય ધ્યાન આપવાની જરૂર છે. Cocoa મુ..મુ.સુ...ના ચિ... હૂનો.. ૦ મુમુક્ષુ તે-જેનામાં નીચેના લક્ષણે વિકસિત હેય ! A , મંદકષાયતા ૦ આત્મનિરીક્ષણ છે૧ વાસના-નિગ્રહ ૦ કૃતજ્ઞતા - સ્વદોષદર્શન ૦ મેક્ષનું લક્ષ્ય ૦ આરાધક ભાવ Page #36 -------------------------------------------------------------------------- ________________ કાગળ, | ચી છે : :: (પૂજ્યપાદ આગમોદ્ધારક આચાર્ય દેવશ્રીએ લખેલ તાત્વિક મહાનિબંધ) [વર્ષ ૭: પુસ્તક ૧ઃ પૃષ્ઠ ૬૪ થી ચાલુ ] પૂજ્યપાદ આગમેદારક બહુશ્રુત ધ્યાનસ્થ સ્વર્ગત આચાર્યશ્રીએ બાલજીના હિતાર્થે આલેખેલ તા.વિ.ક...મ..હા...નિ...બં...ધ... પણ [ આગમજ્ઞાતા, આગમ-વાચનાદાતા, તાત્વિક વ્યાખ્યાતા, પૂજ્યપાદ આગમોદ્ધારક આચાર્યદેવશ્રીએ “સિદ્ધચક” માસિકના પ્રારંભકાળે વિ. સં. ૧૯૮૯માં અનેક તત્વજિજ્ઞાસુ અથ જીના હિતાર્થે ઊંડું અધ્યયન અને તળસ્પશી–માર્મિક ચિંતનના બળે તારવેલ આગમિક ત–રહને સરળ શૈલિમાં જિજ્ઞાસુઓના વિશિષ્ટ આગ્રહથી “આગમ-રહસ્ય” નામે સળંગ નિબંધ લખે શરૂ કરેલતે પ્રાયઃ ૫-૬ વર્ષ સળંગ ચાલે, તેમાં ઘણા ગૂઢ આગેમિક પદાર્થોના ખુલાસા મહત્ત્વભરી રીતે આવેલા હાઈ ઘણા તવપ્રેમી પુણ્યાત્માઓને અનેરા આકર્ષણ રૂપ તે નિબંધ નિવડેલ. Page #37 -------------------------------------------------------------------------- ________________ આગમત - “આગમ જ્યોતના પ્રારંભ કાળથી જ આ નિબંધ મંગળા ચરણરૂપે ક્રમશઃ પ્રકાશિત કરવામાં આવે છે. જેને સુજ્ઞ વિવેકી વાચકે ખૂબ જ લાભ લઈ રહ્યા છે. ] * રં, ભવ્યતાની વિચિત્રતા શાસ્ત્રકારે એમ જણાવે છે–ભવિતવ્યતાને ઘમપ્રેમીઓએ સ્થાન ન આપવું જોઈએ, એ વાત શાસ્ત્રીય વચને અને હેતુ યુક્તિથી નકકી છે. જો કે સૂફમ નિગદમાંથી પહેલ-વહેલાં જીવનું નિકળવું ભવિવ્યતાને યેગે જ થાય છે. તે રીતે અનુક્રમે બાદર નિગદમાંથી બાદર પૃથ્વી આદિમાં બેઈદ્રિયાદિ ત્રણ પ્રકારના વિકલૈંદ્રિમાં અને અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યામાં અનુક્રમે વધીને જીવનું આવવું, કે આગળ વધી-વધીને કે પાછા પડીને ફેર વધવું અને મનુષ્ય ભવમાં ઉત્પત્તિ થવી. આ સર્વ બનાવની જડ શાસ્ત્રકારે ભવિતવ્યતાને માને છે, જો કે શાસકારોએ ભવિતવ્યતાની સાથે તે તે કર્મના બંધને અને ઉદયને પણ સામે રાખેલ છે. અર્થાત કેઈ પણ જીવને તેવા કમને બંધ થયા સિવાય કે તેવા કર્મને ઉદય થયા સિવાય તે તે સ્થાનમાં ચઢતા જવું અગર ચઢીને પછી પડયા છતાં પણ પાછું ચઢવું, એમાંનું કંઈપણ બનેલું જણાતું નથી, એટલે ભવિતવ્યતાની સાથે કર્મની કારણુતા તે અવિચલપણે રહેલી જ છે, છતાં શાસ્ત્રકારે તે તે સ્થાનોમાં– ચડતાં કે ચડીને ઊતરીને ફેર ચડતાં કર્મને મુખ્યપણે કારણ તરીકે ન લેતાં ભવિતવ્યતાને કારણ તરીકે લે છે. તેનું કારણ સ્પષ્ટ છે કે તે તે બાદરપણ વિગેરેના જે કર્મો સૂમ નિગોદ વિગેરેમાં બાંધ્યાં તે તેના બાંધનાર છના અભિપ્રાયને અનુસરીને નથી દેતા. Page #38 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું એટલે એમ કહી શકીએ કે અનાદિ કાલથી સૂફમ-નિગોદમાં વસેલો જીવ બાદરનિમેદપણું જાણતે પણ ન હેતે, ભવિતવ્યતાથી વિકાસ નહીં જગતમાં સામાન્ય નિયમ છે કે ઈચ્છાની ઉત્પત્તિ પણ જાણપણા સિવાય થતી નથી. જે મનુષ્ય જેટલું જ્ઞાન ધરાવે, તે પ્રમાણમાં તે મનુષ્યની ઈચ્છાઓ થાય છે, દશ ચીજ જાણનારાઓને દશ ચીજ મેળવવાની ઈચ્છા થાય છે, ત્યારે સે ચીજ જાણનારાઓને સે ચીજ મેળવવાની ઈચ્છા થાય છે, એટલે જાણપણું થયા પછી તે તે જાણપણું વસ્તુની પ્રાપ્તિની ઈરછા ઉત્પન્ન કરે છે. તેથી મનુષ્યભવમાં સંજ્ઞીપણું મળે, ત્યારે અનેક પ્રકારના જ્ઞાને ઉત્પન્ન થાય અને તે જ્ઞાનમાં જણાયેલા પદાર્થોની ઈચ્છા થાય અને તેને માટે તે મનુષે પ્રયત્ન કરે અને છેવટે તે કરેલા પ્રયત્નના ફળરૂપ ઈષ્ટ પદાર્થને પ્રાપ્ત કરે, તેમાં તે ભવિતવ્યતા કરતાં પણ અભિપ્રાયને અનુસરીને કરેલા પ્રયત્નોને મુખ્ય ભાગ ગણું શકીએ અને તેથી તેવી જગા પર ભવિતવ્યતાને અગ્રપદ નહિ આપતાં વિચાર કે કર્મને અગ્રપદ આપી શકાય છે. તેથી દેવત્વ કે મનુષ્યત્વ ભવિતવ્યતાથી થયેલું ન માની શકીએ. પણ ઉદ્યમથી કે વિચારથી જ થયેલું માની શકીએ, પણ અનાદિ સૂક્ષ્મ-નિગદમાં વસેલા જીવને જગતમાં જેમ વૃક્ષના જીવને રસને ખ્યાલ પણ નથી, બેઇદ્રિય જીવોને ગંધને ખ્યાલ પણ નથી, તેઈદ્રિય જીવેને રૂપને ખ્યાલ પણ નથી, Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૪ આગમત ચઉરિંદ્રિય જીવોને શબ્દને ખ્યાલ પણ નથી, યાવત્ અસંગ્રીપચંદ્રિયજીને મન જેવી વસ્તુને ખ્યાલ પણ નથી, તેવી જ રીતે તે અનાદિ-સૂક્ષ્મ નિગોદવાળાને પણ બાદર-નિગોદાણાને કે બાદરપણને ખ્યાલ પણ નથી, - જો કે બાદર નિગદાણામાં કે પ્રત્યકપણામાં યાવત-સંજ્ઞીપંચંદ્રિય મનુષ્યપણામાં પણ જઈને આવેલા સૂક્ષ્મ-નિગોદમાં અનંતા જીવે છે. તેમને પણ તે સૂક્ષમ-નિમેદની અવસ્થાની અધમતાને લીધે બાદર-નિગોદ કે બાદરપણાને ખ્યાલ નથી, તે પછી જેઓ બાદર-નિગોદ કે બાદરપણું અનુભવી આવ્યા છે, તેવા સાદિ સૂમ નિગદના જીવોને પણ જ્યારે બાદર નિગેદ કે બાદર પૃથ્વીકાયાદિને ખ્યાલ નથી તે પછી અનાદિ કાલથી સૂક્ષમ નિગોદમાં રખડતા એવા અને તે બાદર નિગદ કે બાદર પૃથ્વીકાયાદિપણને ખ્યાલ આવે જ ક્યાંથી? જ્યારે બાદર નિગોદ કે બાદર પૃથ્વીકાયાદિને ખ્યાલ જ ન આવે તે પછી તે અનંતા સૂક્ષ્મ નિગાદવાળા જીવો પેતાના કરતાં બાદર નિગદમાં કે બાદર પૃથ્વીકાયાદિમાં રહેલી ઉત્તમતા તે સમજે જ કયાંથી? જ્ઞાનનું ફળ શું? નીતિકારને નિયમ છે કે વસ્તુના હેયપણું કે ઉપાદેય પણાની બુદ્ધિ એ જ્ઞાનનું ફળ છે, પ્રથમ કઈ પણ વસ્તુનું જ્ઞાન થયા સિવાય તેનું હેય કે ઉપાદેય પણું ધ્યાનમાં આવતું નથી, એવી રીતે જ્યારે જ્ઞાન થયા સિવાય હેય-ઉપાદેયપણાની બુદ્ધિ થાય નહિ તે પછી સૂમ નિશૈદના જીવને પિતાનું સૂમ નિગોદ Page #40 -------------------------------------------------------------------------- ________________ ૧૫ પુસ્તક ૧-લું પણું ન જણાતું હોવાથી તેને નિકળવાની અર્થાત્ તે સૂક્ષમ નિગોદ પણને છોડવાની બુદ્ધિ કયાંથી થાય? આ ઉપર જણાવેલી હકીકત બારીક દ્રષ્ટિથી વિચારતાં હવે એવી શંકા નહિ રહેશે કે આ જીવ સૂક્ષ્મ નિગદ પણે અનાદિથી સર્વકાલ કેમ રખડ? કેમ કે જગતમાં જેમ આંધળે રૂપને ન દેખે અને આખું જીવન વ્યતીત કરે તેવી રીતે સૂફમ-નિગાદવાળાને પિતાની અધમતાનું ભાન કેઈ દહાડે થયું નથી. તેથી તે સૂફમ-નિગોદના કારણભૂત કાને છેડનાર ન થાય તે સ્વાભાવિક છે. પણ આશ્ચર્યકારક એ રખડે તે નથી, પણ જગતમાં જેમ કેઈપણ આંધળે મનુષ્ય કોઈ દૈવી ચમત્કાર દ્વારા રૂપને દેખનારો. થાય તે તેમાં આશ્ચર્ય ગણાય ! એવી રીતે અહિ પણ અનાદિકાલથી સૂક્ષ્મ-નિગદમાં રહેલો છતાં પણ અને બાદર-નિગદ પૃથ્વીકાયાદિનું સ્વરૂપ નહિ જાણવા વાળે છતાં પણ બાદર-નિગોદ કે બાદર પૃથ્વી આદિને સુન્દરપણે નહિં પિછાણતાં છતાં બાદર-નિગેદ કે બાદર-પૃથ્વી આદિમાં ઉપજવાના કારણભૂત કમ બાંધે એ આશ્ચર્ય છે, આવી રીતના આશ્ચર્યભૂત બનાવની જડ શાસ્ત્રકારોએ ભવિ. તવ્યતાને બતાવી છે, પણ આ જડ તરીકે બતાવેલી ભવિતવ્યતાને જાણનારા અને સમજનારા મનુષ્યએ તે એક અંશ માત્ર ભાવતવ્યતાને આધારે ભૂલવા જેવું નથી. ભવિતવ્યતાનું મહત્ત્વ કયાં? વાચકોએ ખ્યાલ કરવો જોઈએ કે દરીયામાં ડુબેલાઓ પણ ભવિતવ્યતાને રે કઈ બચવા પામેલા છે, અને તેમાં ભવિતવ્યતાને Page #41 -------------------------------------------------------------------------- ________________ આગમત સંકેત છે. છતાં શું સમજુ મનુષ્ય તે ભવિતવ્યતાને આધાર લઈને દરિયામાં ડૂબી જાય ખરો? કહેવું પડશે કે ભવિતવ્યતાને વેગે દરિયામાં ડુબેલે કદી કોઈક આકસ્મિક-સંજોગે બચી જાય, તે પણ તે બચવાને ભરેસે રાખી શકાય જ નહિ, તે પછી ભવિતવ્યતાને જોરે કદાચિત સૂક્ષ્મ-નિગદમાંથી બાદર-નિગેદપણું કે બાદર–પૃથ્વીકાયાદિપણું મળી જાય, તે તે પણ તે ભવિતવ્યતાને ભરોસે ન રખાય તે સ્વાભાવિક છે. વળી જેમ અગ્નિએ સળગેલા મકાનમાંથી ભવિતવ્યતાને જેરે સેંકડે બે – કે - પાંચ આદમી બચી પણ જાય, તે પણ વિચક્ષણ પુરૂષ સેંકડે બે – પાંચ બચી ગયેલાના ભરોસે આગમાં ઝંપલાવતો નથી. તેમજ આગથી નિર્ભય પણ બનતું નથી. તે પછી અહીં તે સેંકડે બે પાંચ નહિ, હજારે બે પાંચ નહિ, લાખેએ બે – પાંચ નહિ, ક્રોડેએ બે – પાંચ નહિ, અસંખ્યાતાએ બે-પાંચ નહિ, પણ માત્ર અનંતાએ બે-પાંચના નિયમ પ્રમાણે તે નહિ, પરંતુ કોઈક જ વખત કેઈક અનંતાના ઢગલામાંથી કેઈક એક, બે, પાંચ માત્ર બહાર નિકળે તેમાં જે ભવિતવ્યતા કારણ છે. તે ભવિતવ્યતાને આધાર શી રીતે રાખવો? મિઠેએ ધ્યાન રાખવાની જરૂર છે કે આ સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્યપણમાં તમે વર્તે છે, તેથી તમે તે સ્વતંત્રતાવાળા અને સ્વાધીન છે અને એ સ્વતંત્રતા અને સ્વાધીનતાને ઉપયોગ રત્નત્રયીની આરાધના અને તત્વત્રયીની સેવામાં ન કર્યો તે દિવસની પાછળ જેમ રાત્રિ લાગેલી જ છે, તેવી રીતે વેડફી દેવાતી સ્વતંત્રતા પછી તે નિમેદની ભવિતવ્યતાને જ વારે છે, અને તે ભવિતવ્યતાની કેવી મુશ્કેલી છે તે આપણે ઉપર જોઈ ગયા છીએ. Page #42 -------------------------------------------------------------------------- ________________ ૧૭ પુસ્તક ૧-લું આ બધી હકીક્ત વિચારતાં સ્પષ્ટ થશે કે અનાદિ સૂક્ષ્મનિમેદમાંથી નિકળીને સિદ્ધ થતાં અગર પડી–પડીને ચઢતાં કોઈપણ પ્રેરક અને આલંબન હોય તે કેવળ ભવિતવ્યતાનું જ છે, અને આટલા માટે ઉપમિતિભવપ્રપંચકાર શ્રી સિદ્ધર્ષિ મહારાજ તેવી દરેક ગત્યન્તરની સ્થિતિને ઉપજાવનાર ભવિતવ્યતાની ગુટિકા જણાવી છે. ભવિતવ્યતાને ભરોસે ન રખાય! પણ વિચક્ષણ પુરૂષએ ધ્યાનમાં રાખવાનું છે કે અસંજ્ઞીની ચઢતી-પડતીના આધાર તરીકે ભવિતવ્યતાને આલેખવામાં આવી છે જ, પણ જ્યારે જ્યારે સંજ્ઞીપણું કે– સંજ્ઞીપંચેંદ્રિય-મનુષ્યપણું પ્રાપ્ત થયું છે, ત્યારે ત્યારે તે સંજ્ઞીપંચેન્દ્રિયપણાની સ્થિતિ પછીની આગળની ઉત્તમ કે અધમ સ્થિતિ માટે ભવિતવ્યતાને જવાબદાર કે જોખમદાર ન ગણતાં તે સંજ્ઞી મનુષ્યના વિચારો અને કર્મોને જ જવાબદાર અને જોખમદાર ગણ્યા છે, તે અનુ સારે સંજ્ઞીપચંદ્રિયથી કે કેઈપણ સંજ્ઞી મનુષ્યથી પિતાની જવાબદારી કે જે ખમદારી ભવિતવ્યતા ઉપર નાખી શકાય તેમ નથી. તે પછી ધર્મપ્રેમી અને મુમુક્ષુ મનુષ્ય ભવિતવ્યતાને ભસે. ભગવાન જિનેશ્વર મહારાજાઓના વચનામૃતનું પાન કર્યા છતાં પણ ભૂલે, એવું તે બને જ કેમ? જ્યારે સામાન્ય મુમુક્ષુ મહાત્માઓ ભવિતવ્યતાને ભરોસે મોક્ષના સાધનમાં પણ પ્રવર્તવાનું ભૂલે નહિ, તે પછી ત્રણ જગતના નાથ ભગવાન તીર્થકરે ભવિતવ્યતાને ભરોસે રહે અને મોક્ષની મુખ્ય સીડી જે તીવ્ર તપસ્યા છે, તેની ઉપર ચઢવાને ઉદ્યમ ન કરે અને તે સીડી ઉપર ચઢયા સિવાય મેક્ષ-પ્રાપ્તિની ઈચ્છા રાખે કે મોક્ષની પ્રાપિત કહે, એ બને જ કેમ? આ બધું વિચારતાં ભગવાન રૂષભદેવજીએ ભૂલમાં પાડનારી ભવિતવ્યતાને ભરોસો ન રાખતાં અવિચળ અને અવ્યાબાધ એવા. આ-૧-૨ Page #43 -------------------------------------------------------------------------- ________________ આગમખ્યાત એક્ષ-પદની પ્રાપ્તિ માટે તીવ્ર તપસ્યા રૂપી તરવાર ઉપર વિચારવાનું પસંદ કર્યું છે, તેમાં કઈપણ જાતનું આશ્ચર્ય નથી, ભવિતવ્યતા અને ભવ્યત્વમાં ફરક એટલું જ નહિ પણ કેટલાકે ભવિતવ્યતાના ભરોસે ભૂલા ન પડવાવાળા છતાં પણ ભવસ્થિતિ અને ભવ્યતા જેવા નામ આગળ કરીને ભૂલા પડે છે, તેઓએ પણ સમજવું જોઈએ કે ભવ્યત્વ જે કે અનેક પ્રકારનું છે અને તેથી દરેક જીવ જે મેક્ષે જવાવાળા હોય છે. તે બધાનું તથાભવ્યત્વ જુદા-જુદા રૂપે માનવામાં આવેલું છે. તે પણ તે તથાભવ્યત્વ ઘંટાલાલાના સેઢા જેવું સંસ્કાર ન થઈ શકે તેવું તે નથી જ. અર્થાત્ ભવ્યતા અને ભવસ્થિતિને પરિપકવ કરવા ધારનાર મનુષ્ય તેને પરિપકવ કરનારા સાધને મેળવી શકે છે અને તે તથાભવ્યતાને પરિપકવ કરી શકે છે. તેથી જ તે તથાભવ્યત્વ અને ભવસ્થિતિને પરિપકવ કરવા માટે મુમુક્ષુ મહાત્માઓએ કટિબદ્ધ થવાની જરૂર છે, તથાભવ્ય તાના ખોટા આલંબને નિરુત્સાહ થવું ન જોઈએ. ધ્યાનમાં રાખવાની જરૂર છે કે– પરિણામિક ભાવમાં જે કે ભવ્યતાને એક જ ભેદ જણાવ્યા છે, તે પણ તે ભવ્યતા દરેક ભવ્યમાં જુદી-જુદા રૂપની છે, અને તેથી તે દરેક પ્રાણીની જુદી જુદી ભવ્યતાને તથાભવ્યતાના ભેદે એળખાવવામાં આવે છે, તેથી ભવ્યતાને અંગે જ મોક્ષે જનારા ભવ્ય જેમાં તેવા-તેવા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના અનેક ભેદે સમાવેશ પામે છે. જજાન્સે. જીતી જ-જા આવું તથાભવ્યત્વ પણ સંસ્કારથી સંસ્કારિત થઈ શકે છે. ત વાત સ્પષ્ટ શબ્દોમાં પૂર્વધર મહારાજા જણાવે છે જેમકે પુદુ Page #44 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું ગલનું પરિણમન ઘટ-પટાદિ રૂપે થાય છે અને તે તેને સ્વભાવ છે છતાં તે પુદ્ગલાદિને ઘટ-પટાદિરૂપ થવામાં પુરુષ-પ્રયત્નની દરકાર રહે છે. તથાભવ્યવને પરિપાક શી રીતે? એ રીતે જીવમાં ભવ્યત્વ અને તથાભવ્યત્વ સ્વાભાવિક છે, છતાં પણ તેને પરિપકવપણામાં સાધનાની ખાસ જરૂર છે, કામના ઉદયને માટે જેમ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવની દરકાર આવશ્યક છે, અને તે દ્રવ્યાદિકની દરકાર વગર કઈ પણ કર્મ ઉદયમાં આવી શકતું નથી. તેવી જ રીતે ભવ્યત્વના પરિપાકમાં પણ તેના સાધનોની દર કાર રહે એ સ્વાભાવિક છે. ભવ્યત્વના પરિપાક માટે દરેક ધર્મિષ્ઠ પુરુષને આકાંક્ષા થાય એ સ્વાભાવિક નથી, કારણ કે સાધક-સામગ્રીના બળે ભવ્યત્વ કે તથાભવ્યત્વ પરિપકવ થાય તે જ મુમુક્ષુ એ ભવ્ય જીવ મોક્ષને મેળવી શકે. તેટલા માટે પૂર્વધર મહારાજાએ પંચસૂત્ર નામના પ્રકરણમાં ભવ્યત્વ કે તથા ભવ્યત્વને પરિપકવ કરનારા સાધને બતાવેલા છે. સામાન્ય રીતે તે સાધનોની સંખ્યા ત્રણની જ આપેલી છે. પ્રથમ અરિહંત, સિદ્ધ, સાધુ અને જિનેશ્વર મહારાજના ધર્મનું જ શરણ કરવું, તેને કેત્તર માનવા તથા મંગલ રૂપ માનવા. બીજા સાધન તરીકે મિથ્યાત્વ, અવિરતિ, કષાય કે પ્રમાદને લીધે જે સમ્યક્ત્વ, મૂલગુણ કે ઉત્તરગુણેમાં દેષ લાગ્યા હેય, અગર ધમપણાના અંગે કરવા લાયક કાર્યો ન થયાં હોય ધમી એને ન છાજતાં તથા ન કરવા લાયક કાર્યો થઈ ગયાં હોય અને પદાર્થોની વિપરીત પ્રરૂપણા થઈ હોય, તે બધા પાપોની નિંદા જુગુપ્સાદિ કરવા. Page #45 -------------------------------------------------------------------------- ________________ આગમોત જનશાસ્ત્રની શૈલિ પ્રમાણે શ્રી અગ્નિભૂતિ ગણધર મહારાજાએ કહેલી વાત જ્યારે શ્રી વાયુભૂતિછ ગણધર મહારાજાના માનવામાં આવી ન હતી, પણ શ્રમણ ભગવાન મહાવીર મહારાજાને તે અગ્નિભૂતિની કહેલી વાતને ખુલાસો પૂછતાં જ્યારે અગ્નિભૂતિ ગણધર મહારાજના કહેવા પ્રમાણે પદાર્થોને નિર્ણય થશે, ત્યારે શ્રી વાયુભૂતિ છે તે શ્રી અગ્નિભૂતિજીની આગળ કહેલી વાતને ચેખા રૂપે કબુલ કરી, એટલું જ નહિ પણ પહેલાં શ્રી અગ્નિભૂતિજીની વાત કબુલ નહોતી કરી, તેના સ્પષ્ટપણે ખમત-બામણાં કરી શુદ્ધિને માર્ગ લીધે, દુષ્કતગહનું મહત્વ આ ઉપરથી દરેક–દરેક ધર્મોની વાત કરનાર કે પ્રરૂપણા કરનાર મનુષ્ય સત્ય પદાર્થના કથનની પ્રતીતિ ન થઈ હોય, તેને માટે કેટલે બધા પ્રયત્ન કરીને સુધારે કરવા જેવું છે? તે સમજી શકાય તેમ છે. પ્રરૂપણાની વાતને માટે વધારે એટલા જ માટે કહેવું પડે છે. કે જેમ જગતમાં વ્યવહાર તરફ દષ્ટિ રાખનારા મનુષ્ય દેવ, ગુરુ અને ધર્મ સંબંધી દૂષણને આવવા જેટલા તીવ્ર અધ્યવસાયથી તૈયાર થાય છે, તેને ઘણા ઓછા ભાગે મૃષાવાદ, દાણચેરી, અપ્રામાણિકતા વિગેરે સાહજિક દેનું પ્રાયશ્ચિત્ત લેવા તૈયાર થાય છે, તેવી રીતે મોક્ષ-માર્ગના ધોરી બનેલા મુનિ-મહારાજાઓ વિષય, કષાય અને મિથ્યાત્વાદિના દેનું જેવા ઉ૯લાસથી અને પ્રયત્નથી આલેચન કરવા અને શુદ્ધિ કરવા તૈયાર થાય છે, તેનાથી થોડા હિસે પણ સત્ય-પ્રરૂપણ માનવામાં ન આવી હોય તેને કબુલ કરવા માટે કે તે સત્ય પ્રરૂપણ કરનારની આગળ મિચ્છામિદુક્કડ દઈ ખમત-ખામણા કરવાની તૈયારી થાય છે તે શ્રેયસ્કર છે, તેને અંગે આ વિવેચનની જરૂર પડી છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું વાચક પુરૂષો સમજી શકશે કે આ દુષમ કાલના પ્રભાવે ધર્મમાં મતભેદોને રાફડે ફાટેલે છે, તે રાફડાની ખરી જડ અવિરતિ આદિની પ્રવૃતિ નથી. પણ બીજાની સત્ય પ્રરૂપણું ન માનવી અને પિતાની ખેાટી પ્રરૂપણાને વળગી રહેવામાં આવ્યું છે તે જ છે. જેઓ સત્ય માર્ગના ખપીપણું અને અસત્ય માર્ગથી દૂર રહેવાપણું શબ્દરૂપે દરેક વાતમાં જાહેર કરે છે, તેઓ જે અંતઃકરણથી સત્ય પદાર્થનું ખપીપણું અને અસત્યથી દૂર રહેવાપણું વાસ્તવિક રીતે અમલમાં મુકતા હોય, તો મતભેદને મુદ્દલ પ્રસંગ જ ન હોત, તો પછી મતનો રાફડો ફાટવાની તે વાત જ કયાં રહે? કેટલાક મુગ્ધ મનુષ્ય જે શ્રાવક હોય તે વિવાપરવળrs કહીને પડિકકમી લઈએ છીએ તેથી અમારી બેટી પ્રરૂપણાને બચાવ થશે એમ માને છે, અને સાધુ-શ્રાવક બને કુત્તો-કાને વગેરે પદોથી અમે સુત્રવિરુદ્ધ અને માગ વિરુદ્ધની પ્રરૂપણા અને પ્રવર્તનને મિચ્છા મિ દુe રોજ ઘણી વખત દઈએ છીએ. તેથી સૂત્ર-વિરુદ્ધ અને માર્ગવિરુદ્ધ પ્રરૂપણા કે આચરણાનું પ્રાયશ્ચિત્ત અમારું નિષ્ફળ થઈ જશે એમ માને છે. દેનું પ્રતિક્રમણ કેવું ? પણ તેઓએ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે – ભગવાન મલ્લિનાથ મહારાજ પહેલા ભવમાં કરેલી માયાનું પડિકક્રમણું કરતા જ હતા અને પીઠ–મહાપીઠના જીવે પણ ઈર્ષ્યા દ્વારા કરેલી માયાનું પ્રતિક્રમણ ન હતું કર્યું એમ નહિ, છતાં તે મહાપુરૂષોને તે માયાના વિપાકરૂપે સ્ત્રીપણું મળ્યું અને ભોગવવું જ પડયું. આટલા જ માટે ભગવાન હરિભદ્રસૂરિજી મહારાજ શ્રી પંચ વસ્તુની અંદર સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે Page #47 -------------------------------------------------------------------------- ________________ આગમ યાત સાધુપણામાં અગર ધર્મમાં થતા બારીકમાં બારીક દે પણ પૃથફપણે પ્રાયશ્ચિત્તાદિ કરીને શોધવા જ જોઈએ. એવી જ રીતે સૂક્રમમાં સુમિ પણ અતિચાને બારીક રીતે શેઠે તે જ મહાત્મા શુદ્ધ માર્ગમાં વધવાવાળે થાય, પણ એકલી પ્રતિક્રમણાદિની પ્રતિદિન કરાતી ક્રિયા છે તેવા અતિચારોને સર્વથા. શુદ્ધ કરવાને સમર્થ નથી. આ ઉપરથી પ્રતિકમણાદિ ક્રિયાએ નિષ્ફળ છે, એમ કહેવાની મતલબ નથી, પણ અતિચારેની વાસ્તવિક શુદ્ધિ માટે પ્રતિદિન કરાતી ક્રિયા વખતે અંતરની જાગૃતિ માટેના વિશેષ પ્રયત્નની આવશ્યક્તા છે. આ વાત ધ્યાનમાં રાખવાથી ભવ્યત્વને પરિપાક કરનારૂં જે બીજું સાધન પાપ-જુગુપ્સા નામનું છે, તે વાસ્તવિક રીતે અમલમાં લીધેલું ગણાય. ધ્યાનમાં રાખવાની જરૂર છે કે – શાસનમાં નિહાવા તરીકે જાહેર થયેલા જમાલિ આદિ પુરૂષોએ પ્રતિદિન ઉભય વખત પ્રતિક્રમણ નહોતું કર્યું એમ નહિ, પણ તે પડિક્રમણ માત્રથી તેઓને નિહવપણાને દેવ ટળી ગયે, એમ શાસ્ત્રકારોએ પણ માન્યું નથી. માટે દરેક મુમુક્ષુએ પિતાના આચાર-વિચાર અને ઉચ્ચારના પાપનું આલેચનાદિ કરવાની સાથે વિપરીત-પ્રરૂપણા કે અશ્રદ્ધાનું આલેચનાદિ કરવાનું કોઈ દિવસ ચૂકવાનું નથી. સુકૃતનું અનુમાન આ સ્થાને વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે કે – શાસકારે ભવ્યત્વ કે તથાભવ્યત્વના પરિપાક માટે સુકૃત કાર્યોની અનુમોદના રૂપ ત્રીજું સાધન બતાવે છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-૭ પણ તેને નંબર ત્રીજે રાખી પાપની નિંદાને બીજા નંબરે રાખે છે, તે ઉપરથી સ્પષ્ટ થાય છે કે મુમુક્ષુ જીવેએ સત્કાર્યોની અનુમોદના કરવી એ છે કે જરૂરી છે. તે પણ તેના કરતાં ચઢતા નંબરે પાપની નિંદા કરવાની જરૂર છે જેવી રીતે આ પાપ નિંદાથી કરેલા પાપની આલેચનાદિ દ્વારા ભવ્યત્વ કે તથાભવ્યત્વના પરિપાકનું સાધન બને છે, તેવી જ રીતે સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર આદિ સુકૃત કે માર્ગોનુસારિણી પ્રવૃત્તિને અનુમોદવી એ પણ ભવ્યત્વના પરિપાકનું ત્રીજું સાધન છે. આ ત્રીજા સાધનમાં દરેક મનુષ્યો પિતાના તરફથી થએલા કે પિતાને અનુકૂળ એવા મનુષ્ય તરફથી થયેલા સત્કાર્યોને તે અનુમોદવા તૈયાર જ રહે છે, પણ મુમુક્ષુ જીવેએ વિશેષ એમાં ધ્યાન આપવાની જરૂર છે કે પ્રથમ નંબરે તે ધર્મનાં સત્કાર્યો કરનારા પિતાનાથી વિરૂદ્ધ હેવા જોઈએ જ નહિ, છતાં પણ કદાચિત તેવા સંગે ધર્મકાર્ય કરનારાની સાથે અનુકૂળતા તેવી ન હોય તે પણ તેને સતકાર્યોની તે અનુમોદના હંમેશાં રહેવી જ જોઈએ. કેટલાક મનુષ્ય ગુણની અને સત્કાર્યની અનુમોદના વખતે તે ગુણવાળા કે સત્કાયવાળાના સદ્દભૂત કે કલિપત અવગુણેને આગળ કરીને તે ગુણે કે સત્કાર્યોને ઓળવવા કે પ્રશંસાના પ્રસંગે દેશે. બલવા તૈયાર થાય છે. પણ મુમુક્ષુ પુરૂષોએ આ વસ્તુ દયાનમાં રાખવાની છે કે સર્વથા દેવ કે અવગુણથી કલંક વગરના એવા સત્કાર્યો કે સદ્ગુણે તે માત્ર વીતરાગ પરમાત્મામાં જ હોય છે, તે તે અપેક્ષાએ Page #49 -------------------------------------------------------------------------- ________________ આગમવાયત તે વીતરાગ પરમાત્મા સિવાય કેઈના સતકાર્યો કે સદુપુણે અનુમોદવા લાયક રહેશે જ નહિ. એટલું જ નહિ, પણ ખુદ પરમેષ્ઠીમાં પણ અરિહંત ભગવાન અને સિદ્ધ મહારાજ સિવાય બાકીના ત્રણ પરમેષ્ઠીઓમાં સદ્ગુણે અને સતકાર્યો માનવાની પણ મુશ્કેલી થશે. છે. તેથી પછી નમસ્કાર કરવાનું એ રહેશે જ ક્યાંથી? શું ગીતાર્થ સાધુ હેય અને તે આચાર્યાદિકનું વૈયાવચ્ચ કરે તે તે સત્કાર્ય અને સદ્ગુણ તરીકે વખાણવા લાયક ન ગણાય? શુ જેઓ શ્રતધર કે પૂર્વધર ન થયા હોય એવા સાધુ મહાત્મા જે તપસ્યા કરે છે તે તેની તપસ્યા સતકાર્ય કે સદ્દગુણ ન ગણાય? અર્થાત પિતાના કપેલા કે અદૂભૂત અવગુણથી કોઈના સદ્દગુણે કે સત્કાર્યો ઢાંકવાનું ન થાય. આ વાત મુમુક્ષુઓએ ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે. સુકૃતાનુમોદનાનું મહત્વ છેવળી એક એ પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે – કરેલા સુકૃત કાર્યો આત્માને જેટલા સદ્ગતિના સાધન બને છે, તેના કરતાં તે સતકાર્યો અને સગુણાની થતી અનુમોદના ઘણી ઊંચી ગતિને દેનારી થાય છે. દરેક વર્ષે પયુંષણામાં આપણે સાંભળીએ છીએ કે એક જંગલી હાથી પિતે કરેલી સસલાની દયાની તત્પરતા અને તેની અનુમોદના જે અંત અવસ્થાએ રાખી શકે તે જ તે શ્રેણિક મહારાજને ઘેર રાજપુત્રપણે જન્મી શ્રમણ ભગવાન્ મહાવીર મહારાજની પાસે ચારિત્ર ગ્રહણ કરી, યાવત અનુત્તર વિમાનના સુખને પામવા શ્રી મેઘકુમારને જીવ ભાગ્યશાળી થ. - આ વાત જ્યારે બાબર લક્ષમાં લેવામાં આવશે, અને એની અવસ્થાએ સતકાર્ય અને સદ્દગુણની અનુમોદના થશે, ત્યારે Page #50 -------------------------------------------------------------------------- ________________ પરતક ૧-તું સમાધિમરણની જણાવેલી દુર્લભતા મુમુક્ષુ છે બરાબર સમજી શકશે. ઉપર જણાવેલા ચઉસરણ, દુષ્કતની નિંદા અને સુકતની અનુમોદના-એ ત્રણ તથાભવ્યત્વના પરિપાકના સાધનો છે. એ બરાબર સમજીને મુમુક્ષુ છએ તે શરણાદિક અંગીકાર કરવા તરફ પ્રયત્ન કરવાની જરૂર છે, પણ તથાભવ્યત્વના બહાને પુરુષાર્થહીન થવું તે-ધર્મિષ્ટોને કોઈ પણ રીતે શેલે તેમ નથી. આ રીતે એકાન્ત ભવિતવ્યતા કે ભવ્યતાનું આલંબન લઈને નિરુદ્યમ થવાવાળાઓને માટે કંઈક જણાવી, હવે જ્ઞાની-દષ્ટપણને એઠે રહેવાવાળાને કંઈક પ્રસંગસર જણાવવું જરૂરી છે, કેમકે ભગવાન ગઢષભદેવજી મહારાજાએ મોક્ષ માર્ગ તરફ પ્રયત્ન કરવાની આવશ્યકતા જોઈ વાર્ષિક તપ આચરેલે છે, તે બાબત ખૂબ જ ગંભીરતાથી વિચારવા જેવું છે! મિક્ષને રસ્તે ? - કેટલાક મહાનુભા ધર્મશાસ્ત્રને માનનારા તથા જાણનારા હોવા છતાં શાસ્ત્રોક્ત પવિત્ર ક્રિયા કરવામાં નિરૂદ્યમી થએલા હોય છે કે અવળા પથે ઉતરેલા હોય છે. . તે મહાનુભાવે શાસ્ત્રોના વચનને દુરુપયોગ કરીને બેટી રીતે - બચાવ કરતાં જણાવે છે કે જ્ઞાની મહારાજે જ્યારે અમને વિરતિ કે બીજી કોઈ પણ તેવી મોક્ષમાર્ગની પ્રાપ્તિ થવાની દેખી હશે, ત્યારે તે આપોઆપ અગર અમારા ઉદ્યમથી યાવત્ અમારી ઈચ્છા અને ઉદ્યમ નહિં છતાં પણ કઈ પણ તેવા ભાગ્યશાળી પ્રેરકથી પણ તે પ્રવૃત્તિ જ્ઞાનીએ દીઠા પ્રમાણે બની જશે. Page #51 -------------------------------------------------------------------------- ________________ આગમ યાત માટે અમારે એ સંબંધી ઉધમ કે તેને વિચાર કરવાની જરૂર નથી. આવું કહેનારા મહાનુભાવોએ પ્રથમ તે એ સમજવાની જરૂર છે કે – જે ત્રિલેકનાથ તીર્થકર મહારાજના જ્ઞાને કરી દેવું બનવાનું છે તે જ વિલેકનાથ તીર્થકર મહારાજાએએ “હુનાહ ન જુval “કાં રે કઈ જિ” ઈત્યાદિક વચનેથી સ્પષ્ટપણે જેને ધર્મની પ્રવૃત્તિ કરવાનું જણાવેલું છે જ. તે એ વચનને વિચારવાવાળે મનુષ્ય “જ્ઞાનીએ દી હશે. તે બનશે” એવા વિચારને અમે નિવમી થઈ શકે જ નહિ. સમ્યફચારિત્ર વિના જ્ઞાન કે દર્શનની આરાધનાની નિષ્ફળતા. વળી વિકનાથ તીર્થકર ભગવાનેએ મેક્ષના માર્ગ તરીકે જે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્મચારિત્ર દર્શાવેલા છે. તેમાં પણ સ્પષ્ટપણે સૂચવ્યું છે કે સમ્યફ ચારિત્ર વગરના સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન હોય તે પણ તે મોક્ષને માર્ગ નથી, તેમજ તેવા ચારિત્રની આરાધનાથી હીન જ્ઞાનીને પણ જ્ઞાની કહી શકાય નહિ. યાદ રાખવું જરૂરી છે કે ચારિત્ર વગરનું સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન જીવને અસંખ્યાતી વખત મળી જાય છે. પણ સમ્યગ્દર્શનની આરાધના અગર સમ્યજ્ઞાનની આરાધના તે ફક્ત આઠ જ વખત મળે છે. તેથી જ ભગવતી સૂત્રમાં સમ્યગદર્શન તેમ જ સમ્યજ્ઞાનની જઘન્ય આરાધનાએ પણ આઠમે ભવે જ મેક્ષ કહે છે. આ વાત બારીક દષ્ટિથી વિચારતાં સ્પષ્ટપણે સમજી શકાશે કે Page #52 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું અસંખ્યાત વખત મળેલું સમ્યગ્દર્શન કે સમ્યજ્ઞાન આરાધના માર્ગમાં ઉપયોગી નિવડ્યું નહિ. પણ જ્યારે ચારિત્રનું સહચારીપણું થયું ત્યારે જ તે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન આરાધના માર્ગમાં ઉપયોગી થયા, આ કારણથી જેમ ચારિત્રની જઘન્ય આરાધનાએ આઠમે ભવે મોક્ષ થવાનો નિયમ છે, તેમ જ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનની જઘન્ય આરાધના પણ આઠમે ભવે મોક્ષ દેનારી જણાવી છે. એટલે સમ્યગદર્શન અને સમ્યગજ્ઞાનની જઘન્ય આરાધનાને અંગે જણાવેલા ભવેની સંખ્યા સ્પષ્ટ જણાવે છે કે સમ્યફ ચારિત્ર વગરની સમ્યગ્દર્શન અને સભ્યજ્ઞાનની પ્રાપ્તિ આરાધના રૂપ ગણાય નહિ આ વસ્તુ માનનારો અને જાણનારા મોક્ષાર્થી જીવ સમ્યક ચારિત્ર તરફ ઝુક્યા વિના રહે નહિ. વળી તે શ્રી ભગવતી સૂત્રના વચનથી એક બીજી વાત પણ સમજવા જેવી છે કે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનની જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ, કોઈપણ આરાધના ચારિત્રની આરાધના વગરની તે સંભવિત નથી. જો કે ચારિત્રની ઉત્કૃષ્ટ આરાધનાને જ સંબંધ લેવામાં આવ્યા નથી, કેટલીક સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનની આરાધનામાં ચાત્રિની મધ્યમ અને જઘન્ય આરાધના પણ જણાવી છે, એમ ખરૂં, પરંતુ, ચારિત્રની મુદ્દલ આરાધના ન હોય એવી તે સમ્યગ્દર્શન કે સમ્યજ્ઞાનની જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટમાંથી કેઈપણ પ્રકારની આરાધના જણાવેલી નથી. Page #53 -------------------------------------------------------------------------- ________________ આગમત તેથી જેમ બીજી જગો પરની પેઠે રથ, થિ એવું ભજનાવાકય કાંઈ કહેવામાં જ આવેલું નથી. આ આરાધનાની હકીકતને વિચારનારને સ્પષ્ટપણે માલુમ પડશે કે ચારિત્રની આરાધનાની સાથેની સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનની આરાધનાને ગણેલી હોવાથી તે ક્રિયાની સાથે ગણેલી છે. સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શનની સાથે ચારિત્રનું સહચરપણું તત્વાર્થસૂત્રકાર ભગવાન ઉમાસ્વાતિવાચક “સાર"જ્ઞાનવાન્નિાળિ મેક્ષના:” એવા પહેલા સૂત્રમાં મોક્ષમાર્ગનું એકવચન કહીને સ્પષ્ટપણે સમજાવે છે કે “સમ્યફ ચારિત્રને મેળવે તે જ તે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન મને માગ કહી શકાય.” વળી તે જ ભગવાન ઉમાસ્વાતિ વાચકછ ભાષ્યમાં પણ સ્પષ્ટ રીતે જણાવે છે કે “gdisમાથાના અર્થાત્ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન કે સમ્યફ ચારિત્ર એ ત્રણમાંથી કેઈપણ એકને અભાવ હોય તે તે બાકીનાં રહેલાં બે મિક્ષના સાધન બની શકે જ નહિ. ' અર્થાત સમ્યફ ચારિત્ર હોય ત્યાં તે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન જરૂર હોય જ છે. પણ સમ્યગદર્શન અને સમ્યજ્ઞાન હોય ત્યારે ચારિત્રની ભજના છે. અને તેથી જ ભાષ્યકાર એમ કહે છે કે'पूर्वलामे भजनीयमुत्तरम्' કે આ વાકયની કેટલાક ટીકાકારો એમ વ્યાખ્યા કરે છે કે પૂર્વ પૂર્વના લાભે ઉત્તર ઉત્તરની ભજના ગણવી, એટલે સમ્યગ્દર્શન મલ્યું હોય, તે પણ સમ્યજ્ઞાનની ભજના ગણવી, અને સમ્યફ -ચારિત્રની પણ ભજના ગણવી તથા સમ્યજ્ઞાન મળ્યું હોય તે પણ સમ્યફ ચારિત્રની ભજન ગણવી. Page #54 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું આ વ્યાખ્યા લોકોત્તર એવા અંગપ્રવિષ્ટાદિ શ્રતના જ્ઞાનને. સમ્યજ્ઞાન તરીકે ગણીને વ્યાજબી કહી શકાય, છતાં મિથ્યાજ્ઞાનના અભાવથી થતું સમ્યજ્ઞાન જ્યારે લેવામાં આવે ત્યારે તે સમ્યદર્શનવાળો કેઈપણ જીવ અજ્ઞાનવાળો હોય જ નહિ, તે અપેક્ષાએ તથા “પૂર્વ” શબ્દ એક જ વખત લેવાથી અર્થાત્ પૂર્વ-પૂર્વાને એવી રીતે પૂર્વ શબ્દ બે વખત નહિ હેવાથી “પૂર્વમેને અર્થ કેટલાક ટીકાકારો “પૂર્વીસ્ટામે” માં પૂર્વ શબ્દને સમાસમાં દ્વિવચનથી કરી પૂર્વનાં બે એટલે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનને લાભ થયે છતે આગળના ચારિત્રની ભજન જાણવી, એમ જે કેટલાક વ્યાખ્યાકારો જણાવે છે, તે ઘણું જ વ્યાપક વ્યાખ્યાન છે, તેઓ વળી એમ પણ જણાવે છે કે “માનવપુર '' એ વાક્યમાં ભાષ્યકાર જ ઉત્તર શબ્દ એકવચનમાં વાપરે છે, મકર: એમ લખતા નથી તેથી સ્પષ્ટ થાય છે કે ત્રણેમાં પરસ્પર ભજના ન લેવી, પણ પહેલા બે એટલે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનની સાથે માત્ર સમ્યફ ચારિત્રની જ ભજના લેવી. તેથી ઉત્તરામે નિયત: પૂર્વગ્રામ એ વાક્યની વ્યાખ્યામાં પણ ઉત્તરરામે એમ નથી લખ્યું, તથા પૂર્વ-પૂર્વરામ એમ પણ નથી લખ્યું. તેથી પણ કેટલાક ટીકાકારો સામે ને અર્થ માત્ર ચારિત્ર રૂપી ત્રીજા સાધનને લાભ થાય ત્યારે તેની પહેલાં બે જે સમ્ય.. દર્શન અને સમ્યજ્ઞાન છે તેને લાભ નક્કી થઈ ગયેલ છે. એમ જાણવું એવું જણાવે છે. જ્ઞાન-દર્શનનું સહચારીપણું આરાધક ભાગ્યવાને એ વાતને તે સારી રીતે સમજી શકે છે કે જેમ અગ્નિની અંદર ઉષ્ણતા અને દાહકતા બન્ને એકી સાથે નયમિતપણે ઉત્પન્ન થાય છે, તેવી જ રીતે આત્માની અંદર : Page #55 -------------------------------------------------------------------------- ________________ આગમોત સમ્યગદર્શન અને સમ્યજ્ઞાન એ બન્ને એકી સાથે જ ઉત્પન્ન થાય છે. અર્થાત્ સમ્યગદર્શન અને સમ્યજ્ઞાનની ઉત્પત્તિ વચ્ચે એક સમયને પણ આંતર રહેતું નથી, તે પછી સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન એ બેમાં સહચારીપણું નિયમિત જ છે. અને તેથી સમ્યગ્દર્શન-વાળામાં સમ્યજ્ઞાનની ભજના કહી શકાય જ નહિ. ઉપર જણાવ્યા પ્રમાણે સમ્યગ્દર્શન તથા સમ્યજ્ઞાનની ઉત્પત્તિ અને સમ્યફ ચારિત્રની ઉત્પત્તિમાં ભજન હોય એ કંઈ અસવાભાવિક નથી. પણ મેક્ષ માર્ગ તે ત્યારે જ કહી શકાય કે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનની સાથે સમ્યક્યારિત્રનું સહચરપણું થાય. આ વસ્તુ વિચારનારે મનુષ્ય જે જેનશાસ્ત્રની યથાસ્થિત શ્રદ્ધાવાળો હોય તે સમ્યફ ચારિત્ર પ્રાપ્ત થતાં જ આરાધકપણું તથા મોક્ષના માર્ગની પ્રાપ્તિ છે. એમ નિશ્ચયથી માની શકે. સમ્યગ્દર્શનાદિ થવામાં હેતુ ધ્યાનમાં રાખવા જેવું છે કેસમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન એ ચીજો જેમ ઉપદેશ મળ્યા છતાં પણ આત્માના અપૂર્વ વીર્યના ઉ૯લાસે જ મળવાવાળી છે, તેવી જ રીતે ચારિત્ર પણ આત્માના અપૂર્વ વીર્યના ઉલાસ થી જ મળવા વાળું છે. જે કે સમ્યકત્વની પ્રાપ્તિમાં યથાપ્રવૃત્તિ નામનું કારણ સમ્યકત્વ પામવાવાળા જીવને ઉપગ વગર સ્વાભાવિક રીતે મળવાવાળું છે, પણ ત્યાં સુધી તે ભવ્ય અને અભિવ્ય પણ અનન્સી વખત આવે છે, Page #56 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-તુ ૩૧ પરંતુ અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ એ બે કરણે જ આગળ સમ્યક્ત્વ તરફ જીવને લઈ જાય છે. અનન્તાનુબંધી કે જે સમ્યકત્વને ઘાતક છે, તેને નાશ અપૂર્વકરણ કરે છે અને અનિવૃત્તિકરણ કે જે સમ્યકત્વને રોકવાવાળા મિથ્યાત્વને વેદનાને વખત બંધ કરી નાખે છે. આ અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ નામના બન્ને કારણે ભવ્ય જ કરી શકે છે. તે બે કરણને અભવ્ય જીવ કેઈ દિવસ પણ કરી શકતું નથી છે અને તે બે કરણે આત્માના પ્રયત્નથી જ સાધ્ય છે. યથાપ્રવૃત્તિકરણ છે કે અનુપયેગથી થાય પણ અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ તે આત્માના તીવ્ર ઉપયોગ અને તીવ્ર વીર્યના ઉલાસની અપેક્ષા રાખે છે. અર્થાત્ “જ્ઞાનીએ દીઠું હશે તેમ બનશે, એમ વિચારી નિરૂદ્યોગી અને નિવીય પ્રવૃત્તિવાળાને તે સમ્યગ્દર્શનની પ્રાપ્તિને અવસર આવી શકે જ નહિ.” સમ્યગ્દર્શન ન હોય ત્યાં સુધી સમ્યજ્ઞાન ન જ હય, એ વાત જન જનતાને જણાવવી પડે તેમ નથી અને સમ્યગ્દર્શન પામ્યા પછી પણ જીવ જ્યારે તીવ્ર વીર્ય ઉલ્લાસવાળો થાય અને સમ્યકત્વ વખતે રહેલી મોહનીય કર્મની સ્થિતિમાંથી સંખ્યાતા સાગરોપમ જેટલી સ્થિતિ ચાહે તે તત્કાળ કે ચાહે તે કાળાન્તરે પણ જીવ ખપાવે ત્યારે જ ચારિત્રને પામી શકે. આવી રીતે મેહનીય કર્મની સ્થિતિનું ખપાવવું વગર ઉદ્યમે માત્ર જ્ઞાનીએ દીઠું હશે તેમ જ બનશે, એવા એકાન્તિક વિચારવાળા વિયેની કુરણ વગરના છેને કેવી રીતે બની શકે? તે સમજવું મુશ્કેલ નથી. Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૨ આગમજયાત વિરતિની મહત્તા આ જગા પર એક બીજી વાત પણ ધ્યાનમાં રાખવાની છે કે : શાસ્ત્રકાર વિરતિ વગરના એકલા સમ્યક્ત્વને ધારણ કરવારૂપ ચેથા ગુણઠાણાની સ્થિતિ ઉત્કૃષ્ટથી કંઈક અધિક તેત્રીસ સાગર પમ માત્ર જણાવે છે. પરંતુ સમ્યક્ત્વની સ્થિતિ છાસઠ સાગરોપમની જણાવે છે, તે ઉપરથી નક્કી થાય છે કે ભવાન્તરથી સમ્યકત્વ લઈને આવેલ જીવ તે ભવમાં વિરતિ કે જે દેશથી હે કે સર્વથી હો તે અવશ્ય હેવી જ જોઈએ. પરંતુ એ બન્ને ઉદ્યમથી જ થવાવાળાં છે. તેથી શાસ્ત્રકારે પણ પરિવાણુથા વિસિતમ્ એમ કહી જાણવાનો પ્રયત્ન ૧ પાપ નહિ કરવાની પ્રતિજ્ઞાને પ્રયત્ન અને ૨ પાપ ટાળવાને પ્રયત્ન થાય તેને જ વ્રત અગર મહાવ્રત કહે છે તે ઉદ્યમપૂર્વક થવાવાળી દેશવિરતિ કે સર્વ વિરતિ જે ન ધારણ કરે તે તેનું ભવાંતરનું સમ્યકત્વ ટકે જ નહિ. ભવાન્તરથી લાવેલું સમ્યક્ત્વ ત્યારે જ ટકે કે જ્યારે તે પિતાના મનુષ્યભવમાં દેશવિરતિ કે સર્વવિરતિમાંથી એક પણ વિરતિને કરનારે હેય. આ ઉપરથી સ્પષ્ટ સમજાશે કે સમ્યકત્વને ધારણ કરનારે જીવ હેય તે તે જરૂર વિરતિ તરફ વધવા માટે પ્રયત્નને કરનાર જ હોય, અને પ્રયત્નની અપેક્ષા જરૂરી છે એમ માનનારે જ હોય, અને તેથી ગર્ભથી શું પણ જન્માક્તરથી પણ ત્રણ જ્ઞાનને ધારણ કરનારા ભગવાન શ્રી ઋષભ દેવજીએ ચારિત્રને અંગીકાર કરીને મને સન્માગ દેખાડે છે, એટલું જ નહીં પણ વષતપ જેવા વિશિષ્ટ મહાતપની આરાધનાને ભવ્ય આદર્શ રજુ કર્યો છે.. Page #58 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું આ રીતે ભગવાન શ્રી કષભદેવજીને રીક્ષા અધિકાર વિચાસ્તાં નિરુદ્યમી જીવને ભગવાન ગઢષભદેવજીના દકાન્તથી સ્પષ્ટપણે સૂચવવામાં આવ્યું કે-જે છે મેક્ષની નજીક હોય છે, તેઓ ભવિતવ્યતા કે ભવ્યતાનો એકાન્ત આધાર ન લેતાં કર્મ, બલ, વીર્ય વગેરેની ઉપગિતા સ્વીકારે. ધમકાય અને ધર્મદેવપણું સામાન્ય રીતે સાધુ થનાર દરેક મહાત્મા પરોપકારમાં લીન હોય છે, તેથી મહાત્માની કાયાને ધમકાય તરીકે ગણવામાં આવે છે, તે પછી ત્રિલેકનાથ તીર્થકર ભગવાન ગઢષભદેવજી સરખા મહાપુરૂષ ધર્મમય કાયાવાળા હોય તેમાં આશ્ચર્ય શું? વળી એ વાત ધ્યાનમાં રાખવાની છે કે-પંચમહાવ્રતધારી સમસ્ત સાધવર્ગ શ્રીભગવતીસૂત્રના વચન પ્રમાણે ધર્મદેવ તરીકે ગણાય છે. ચક્રવર્તી જેમ નરદેવ કહેવાય છે, તેવી જ રીતે સાધુ મહાત્માએ પણ ધર્મદેવ તરીકે જ ગણાય છે. કેટલાક ભદ્રિક જી ગુરૂ મહારાજને લગાડાતે દેવ શબ્દ સાંભળીને ચમકે છે, પણ શ્રી ભગવતીસૂત્રના વચનને વિચારનારા મનુષ્ય સર્વ સાધુ-મહાત્માના વર્ગને ધર્મદેવ તરીકે ગણેલે ઈ આચાર્યદેવ ઉપાધ્યાયદેવ કે ગુરુદેવ વગેરે શબ્દ વપરાતા સાંભળી ચમકશે નહિ, પણ ખરેખર તે શબ્દોની વાસ્તવિકતા સમજશે. સાધુ મહાત્માને જ્યારે ધર્મદેવ તરીકે ગણાય તે પછી ત્રિકનાથ તીર્થકર ભગવાનને દેવાધિદેવ તરીકે ગણવામાં આવે તે સમ્યગ્દષ્ટિ મહાપુરૂષને તે તેથી ઘણે જ અપૂર્વ આનંદ ઉપજે. ભિક્ષાવૃત્તિથી પરેપકાર વળી એક વાત ધ્યાનમાં રાખવાની છે કે-પંચમહાવ્રતધારી મહાત્મા માત્ર ભિક્ષાવૃત્તિ કે જે મોક્ષના સાધનભત સમ્યગ્દર્શનાદિ આ-૧-૩ Page #59 -------------------------------------------------------------------------- ________________ આગમત છે, તેના કારણ તરીકે ગણાએલા એવા શરીરને ધારણ કરવા માટે છે. - તે ભિક્ષાવૃત્તિ પણ દાતારના ઉપકારને માટે જ કરે છે અને તેથી ભગવાન હરિભકસૂરિજી “પિતા” એમ કહી ભિક્ષાવૃત્તિનું પ્રજન શરીરના ઉપકારની સાથે ગૃહસ્થાના ઉપકારને જણાવે છે. આ વાક્યમાં વિશેષ એ ધ્યાનમાં રાખવાનું છે કે દેહના ઉપકાર કરતાં ગૃહસ્થના ઉપકારને મુખ્ય પદવી આપવામાં આવી છે. કેમકે જે એમ ન હેત તે ગુણકાર' એમ લખત! પણ તેમ નહિ લખતાં જે તે ' એમ લખ્યું છે, તે સ્પષ્ટપણે જણાવે છે કે-સાધુ મહાત્માને ભિક્ષાવૃત્તિમાં દેહના ઉપકારનું તત્વ જો કે રહેલું છે, તો પણ તે મુખ્ય નથી, પરંતુ ખરું મુખ્ય તત્વ તે ગૃહસ્થના ઉપકારનું જ છે. આ કારણથી કથામાં જે સંભળાય છે કે-ભાવનાની ધારણાએ ચઢેલા દાતારે ઘી દેવા માંડયું, તેમાં ઘી ઢોળાવવા માંડયું તે પણ મહાત્માઓએ દાનને નિષેધ કર્યો નહિ. વળી કેટલેક સ્થાને શય્યાતરના પિંડને શાસનમાં સર્વ સાધુઓને માટે નિષેધું છતાં પણ ગીતાર્થ આચાર્યોને તે શય્યાતર ભાવ સાચવવાની વિધિ જણાવવામાં આવી. કેટલીક અપેક્ષાએ દાન દેનાર મહાપુરૂષની એટલી બધી ઉત્તમતા હોય છે અને ઉત્તમતા ગણાય છે કે તે જે ઉત્તમતાને અંગે મહાવ્રત લેવાવાળા સાધુ મહાત્માને અંગે મહાવ્રત લેતી વખતે જે અતિશય ન થાય તે વસુધારા આદિ પાંચ દિવ્ય પ્રગટ થવા રૂપ અતિશયે તે દાન દેનારા મહાપુરુષને અંગે કરાય છે. જો કે સાધુ મહાત્માને દેવાતી ભિક્ષા તે દ્રવ્ય સાધન છે. તે પણ કંઈક કોઈક વખતે પાત્ર વિશેષની અને દાતાર વિશેષની Page #60 -------------------------------------------------------------------------- ________________ મુક્તક ૧-લું અપેક્ષાએ તે દ્રવ્ય-સ્તવની મહત્તા હોઈને તેને અંગે પાંચ દિવ્ય પ્રગટ થાય છે, એટલું જ નહિ પણ શીતકાલની અસાધારણ ઠંડીને લીધે કંપતા એવા કેઈ મુનિ મહારાજને દેખીને કોઈ ભદ્રિભાવી જીવે તે મહાત્માની ઠંડી દૂર કરવાને માટે અગ્નિ સળગાવ્યું હોય, તો ત્યાં પણ શાસ્ત્રકાર મહારાજ એમ કહે છે કે સાધુએ પિતાને અગ્નિએ તાપવું વિગેરે નથી ક૫તું. છતાં પણ તે અગ્નિ સળગાવનાર ભક્ત જીવને તે અનુકંપાને ગુણ અને પુણ્યની રાશિને બંધ થયે છે, એમ સ્પષ્ટ જણાવવું અને વળી તે અગ્નિ સળગાવવાથી તે સાધુની ભક્તિ કરી છે, એમ પણ જણાવવું. રેવતી શ્રાવિકાનું ઉદાહરણ શાસ્ત્રોમાં સાંભળીએ છીએ કે શ્રી ભગવાન મહાવીર મહારાજા જ્યારે કેવળી અવસ્થામાં હતા અને અપ્રતિહત-અનંત વીર્યને ધારણ કરતા હતા, તે વખતે પણ આશ્ચર્ય રૂપે થએલા તેમના રેગ-ઉપસર્ગને નિવારણ કરવા માટે કલપસણ વિગેરેમાં શ્રાવિકા-ગણમાં અપદને ધારણ કરવાવાળી મહાશ્રાવિકા રેવતીજીએ ખુદ ભગવાન મહાવીર મહારાજની ભક્તિ માટે જ પાક રૂપે ઔષધ તૈયાર કરેલું હતું, આ રેવતી શ્રાવિકા એકલી શ્રાવિકામાં જ અગ્રપદ ધરનારી હતી, એટલું જ નહિ પણ ભવિષ્યમાં તીર્થકર થવાની યેગ્યતા પણ તેનામાં હતી. . દાતારના શ્રેયાર્થે તીર્થકરેની ભિક્ષાવૃત્તિ આ સર્વ હકીકત વિચારનાર સુજ્ઞ પુરુષ સહજે સમજી શકશે કે સાધુ–મહાત્માની ભક્તિ કરનારા અને સાધુ–મહાત્માને દાન દેવાવાળા જ કેટલા બધા અધિકાધિક લાભને મેળવતા હશે. એવા લાભની રેગ્યતા દાતારમાં સમજીને દાતારની ભાવ શુદ્ધિના લાભાર્થે પંચમહાવ્રતધારી સર્વ સાધુઓ ભિક્ષાવૃત્તિ કરે! એમાં આશ્ચર્ય નથી ! Page #61 -------------------------------------------------------------------------- ________________ આગામત - આ રીતે ત્રિલેકનાથ તીર્થકર રાષભદેવજી ભગવાન પણ દીક્ષાના અંગીકાર પછી દાતારના ઉપકારને માટે ભિક્ષાવૃત્તિ કહે તેમાં તે કોઈપણ જાતનું આશ્ચર્ય નથી ! તીર્થકરેની આદર્શ ભિક્ષાવૃત્તિ વાચક વૃજે ધ્યાનમાં રાખવાની જરૂર છે કે – સાધુ મહાત્માઓમાં કેટલાક મહાત્માઓ ફક્ત એક જ ઘરના અભિગ્રહવાળા હોય છે અને તેવા મહાત્માઓ એકજ ઘરથી જે કંઈ મલ્યું તેટલું જ માત્ર લઈને સ્વસ્થાને આવે છે, તેવા મહાત્મા એને પેટ પુરૂં કરવું એ ઉપર તત્વ હતું જ નથી. તેવી રીતે ખુદ તીર્થકર ભગવાને ભિક્ષાવૃત્તિ માટે ફરે છે, પણ તેમ ફરતાં જે કાંઈ એક ઘેરથી કંઈ પણ અલપ એવી કમ્ય વસ્તુ મળી જાય છે, તો તેટલાથી જ તેઓ પારણું કરી લે છે. જેનશાને શ્રવણ કરનાર વર્ગ સહેજે સમજી શકે છે કે– ચંદનબાળાને ધનાવહ શેઠે આપેલા માત્ર થોડા જ બાકળા હતા, તેટલા માત્રથી જ શ્રમણ ભગવાન મહાવીર મહારાજે કંઈક જૂન છ માસિક તપનું પારણું કર્યું, વળી સંગમ દેવના ઉપસર્ગ વખતે વલ્સપાલી ડોશીએ વગર મહોત્સવે રાંધેલી ખીર [જે કે પ્રમાણમાં કેટલી હોય! તે શ્રોતાઓ સહેજે સમજી શકે તેમ છે.] માત્રથી શ્રમણ ભગવાન મહાવીર મહારાજે છ માસી જેવા તપનું પારણું કર્યું. આ વસ્તુ સમજીને જેઓ ભિક્ષાવૃત્તિની સ્થિતિ ન સમજે તેઓને શાસન સમજાયું નથી, એમ કહેવું ખોટું નથી. સદ્વિચાનું ઘડતર મહાપુરુષની સેવા-ગુણાનુરાગથી થાય છે, Page #62 -------------------------------------------------------------------------- ________________ ઝT પુસ્તક ૧-લું દિગબર સાધુઓની ભિક્ષાવૃત્તિમાં તીર્થકરેનું છેટું અનુકરણ દિગંબર સાધુઓ કે જેઓ જિનેશ્વરનું અનુકરણ કરવાનું જણાવે છે, તેઓએ વિચારવું જોઈએ કે શું કોઈપણ તીર્થકર મહારાજે તેમના માટે કરેલા આહારને વાપર્યો છે? કહેવું પડે કે દિગમ્બર સાધુઓને તેને ઉત્તર નકારમાં જ આપવો પડશે, તે પછી તે દિગમ્બર સાધુઓ પિતાને નિમિત્તે કરેલા કે કરાવેલા આહારને ગ્રહણ કરી કેવી રીતે પિતાનામાં સાધુપણું માને છે? વળી તીર્થકરના અનુકરણના નામે લેકેને ભરમાવનારા દિગમ્બર લેકેના ઘરમાં ભિક્ષાવૃત્તિ માટે કેવી રીતે પસી જાય છે? શું કઈપણ તીર્થકર ભિક્ષાવૃત્તિ માટે દાતારના ઘરમાં ગયેલા છે? - વળી દિગમ્બરો કેળીએ કેબીએ ગુહસ્થ પાસેથી લેાજન લે છે, તેવી રીતે કેઈપણ તીર્થકરે એકેક કેળીયે ગૃહસ્થો પાસેથી લીધે છે? દિગમ્બર એકેક કોળીએ ગૃહસ્થો પાસેથી પાણીથી હાથ ધવરાવે છે. તે કેઈપણ તીર્થંકર પારણું કરતાં એવી રીતે ગૃહસ્થાને ત્યાં ગૃહસ્થોના પાણીથી હાથ દેવડાવ્યા હોય, એમ શાસ્ત્રોમાંથી દેખાડશે ? કેઈપણ તીર્થકરે ઘરમાં પારણું કર્યું હોય, કેળીએ-કેળીએ હાથ ધયા હેય, ગૃહસ્થાએ પિતાના પાણીથી કળીએ કળીએ હાથ ધવરાવ્યા હોય તે વાત પણ શાસ્ત્રમાં નથી, તે પછી ગૃહસ્થ હાથ ધયેલું પાણી પરઠવે તે તે તીર્થકરાના સંબંધમાં હોય જ શાનું? Page #63 -------------------------------------------------------------------------- ________________ આગરાજીયાત - જ્યારે આવી રીતે છે, તે પછી ગિમ્બર સાધુઓ પિતાની અસંયમની પ્રવૃત્તિને તીર્થકરનું અનુકરણ છે, એમ જણાવી જે બચાવ કરે છે તે તીર્થંકર મહારાજની કેવી આશાતના કરે છે ? તે વાચકગણ સહેજે સમજી શકશે? વાચકેએ ધ્યાન રાખવું કે સર્વ તીર્થંકર મહારાજાઓને એવી લબ્ધિ દીક્ષા ગ્રહણ કરે ત્યારથી હેય છે કે તેમના હાથમાં રસ જેવી પાતલી ચીજ સેંકડે ઘડા પ્રમાણ ઠાલવવામાં આવે તે પણ તેમાં શિખા જ વધે, પરંતુ એક બિંદુ સરખું પણ નીચે પડે નહિ. એવી લબ્ધિવાળો જિનેશ્વર મહારાજા વિગેરે પાત્રને ન ધારણ કરે તે દેખીને કે માનને જેએ તેવી લબ્ધિ વગરના હોય છતાં પણ અસંયમની બેદરદારી રાખી પાત્ર ન રાખે તેઓની દિગમ્બરને અને પૂર્વે જણાવેલી દશા થાય તેમાં આશ્ચર્ય નથી. તીર્થકર મહારાજાઓને જે છટ્વસ્થપણામાં પણ અનરાયને શોપશમ હોય છે અને તેથી સંપૂર્ણ આહાર વગેરે એકજ જગે પર મળે છે અને તે નિર્દોષ પણ હોય, તે ક્ષપશમ સામાન્ય સાધુને દરેકને હોય એવું જે દિગમ્બર માને તે ખરેખર મોટી ભલ જ કરે છે, સાધુ માત્રને અંગે એષણા–સમિતિ એનું નામ છે કે “દાતાર ન જાણે તેવી રીતે ભિક્ષાવૃત્તિ કરવા જવું અને ઉંછવૃત્તિ એટલે પશ્ચાતકમ વગેરે ન થાય એવી રીતે થોડું થોડું લેવું.” આવી રીતની એષણાસમિતિ દિગમ્બરોને સ્વપ્ન પણ ન સંભવે, કેમકે તેઓ પાત્ર વિગેરે રાખતા નથી અને એક જ ઘેરે સમગ્ર ભોજન કરે છે. તેથી સ્પષ્ટપણે સમજાય તેમ છે કે દિગમ્બર સાધુઓને માટે ભિક્ષાવૃત્તિ, માધુકરીવૃત્તિ, ગોચરી એ વિગેરે શબ્દ દેશવટે જ Page #64 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું ૩૯ પામેલા છે, એ દિગમ્બર સાધુઓ માટે તે મેમાન-પરોણા જેવા જ શબ્દ વાપરી શકાય, કેમકે તેઓ એક જ ઘેરે સમગ્ર ભજન લે છે. વિલેકનાથ તીર્થકર ભગવાન શ્રી ગઢષભદેવનું પારણું ઈશુના રસથી વગર પાત્રે થયેલું છે એમ આગળ જણાવાશે, તેથી આટલું વિવેચન કરવાની જરૂર પડી, પ્રકૃતમાં તે માત્ર ભગવાન્ ૩ષભદેવજી સર્વદા પરોપકારમાં પ્રવત્તલા હોવા સાથે સાધુપણું ગ્રહણ કર્યા પછી પણ કેવી રીતે દાતાર ઉપર ઉપકાર કરે છે. ? તે જણાવવા પુરતે છે. હવે પ્રભુ રષભદેવ ભગવંતના દીક્ષા પ્રસંગે મહત્ત્વની વિચારણીય લેચની વાતનું રહસ્ય વિચારવું સંગત હેઈ તેને વિચાર કરાય છે. લેચનું વિધાન . ત્રિલેકનાથ તીર્થકર ભગવાન અને દરેક મહાનુભાવ મહાત્માએ જ્યારે જ્યારે દીક્ષિત થાય છે, ત્યારે ત્યારે પંચ-મુશ્કિને લચ કરે છે. અહીં એક વાત મહત્વની જરૂરી છે કે દરેક તિક્ષિત થનારે પુરુષ દીક્ષાના પ્રસંગે મુડિત થઈ સ્નાન કરે છે. આ દીક્ષા વખતે કરાતું સ્નાન દરેક દીક્ષિતના જીવનનું છેલ્લું સ્નાન હોય છે. કેમકે તેમણે દીક્ષિત થવાને લીધે સર્વ સંસારી સંબંધે છોડી દેવાના હોય છે, દીક્ષિત થયા પછી સંસારી-અવસ્થાના કેઈ પણ સંબંધી કે ચાહે તેવા સગા-સંબંધી મરણ પામે તે પણ તે અંગે ત્યાગી થયેલાને નાન હતું જ નથી, માટે ત્યાગી થતી વખતે કરાતું સ્નાન તે છેલલું સ્નાન જ હોય છે, અને તે છેલ્લું નાન આવશ્યક ગણવામાં આવે છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૦ આગમજ્યોત રિલેકનાથ તીર્થંકરની પૂજા કરવાને માટે સ્નાન કર્યું હોય અને પૂજા-અર્ચા આદિ ઘણી જ સુંદર રીતે કરીને આવ્યું હોય તે મનુષ્ય પણ દીક્ષા લેતી વખતે ફરીથી સ્નાન કરે છે, એટલું જ નહીં પણ તે નાનને અંગે અચિત્ત જલને વપરાશ રહેતા નથી, એવા કલ્પને ઉદ્દેશીને શ્રમણ ભગવાન મહાવીર મહારાજા કે જેઓએ મહારાજા સિદ્ધાર્થ અને ત્રિશલાના સ્વર્ગગમન પછી સર્વથા સ્નાન વજેવું હતું અને પિતાના નિમિત્ત કરેલે આહાર પણ વજેલે, આવી રીતે બે વરસ સુધી ગૃહસ્થ પણે રહેવા છતાં પણ દીક્ષા લેતી વખતે સચિત્ત જલથી સ્નાન કર્યું, જેવી રીતે દીક્ષા લેતી વખતે થતું સ્નાન તે છેલ્લું સ્નાન છે તેવી જ રીતે દીક્ષા લેતી વખતે થતું મુડન તે પણ મુખ્યતાએ છેલું મુલ્ડન છે. આવી સ્થિતિમાં ભગવાન રાષભદેવજી મહારાજ જે વખતે તિક્ષા-લેતી વખતે પંચમુઠિ લેચ કરે છે, તે વખતે ભગવાન રાષભદેવજીના સુવર્ણ રંગી શરીરના ખભા ઉપર શ્યામવાળને જ દેખીને ઇંદ્રમહારાજની રૂચિ તે છેલ્લી મુદ્ધિને લેચ નહિ કરવા ઉપર થઈ અને તે ઉપરથી ભગવાન રાષભદેવજીને ઈંદ્ર મહારાજે તે છેલ્લી મુષ્ઠિને લેચ નહીં કરવા માટે વિનંતી કરી. આચાર અને ભક્તોની વિનંતિ ભગવાન ગઢષભદેવજી મહારાજ પૂર્વભવથી યાવત્ ગર્ભથી ત્રણ જ્ઞાનવાળા છે. એટલે અપ્રતિપતિત અને વિશુદ્ધ મતિ, શ્રત અને અવધિ એ ત્રણ જ્ઞાનને ધારણ કરનારા છે, તેમજ શાસ્ત્રોમાં જેમ નવ પૂર્વથી ચૌદપૂર્વના ધારણ કરવાવાળા સામાન્ય સાધુઓને પણ આગમ–વિહારી ગણી તેને માટે વચનને પ્રતિબંધ ગણવામાં આવતું નથી અર્થાત્ તેઓ જેમ જ્ઞાનથી લાભ દેખે તેમજ કરે છે અને તેવી જ અપેક્ષાએ શાસકારે જાણવા શિ Page #66 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું એમ કહી અતીન્દ્રિયજ્ઞાનીઓ માટે સ્પષ્ટપણે આગમના વચનને અવલંબવાને નિષેધ જણાવી સ્વતંત્ર જ્ઞાનનું જ અવલંબન રાખવાનું સર્વ ક્રિયામાં જણાવેલ છે. તે પછી ભગવાન રાષભદેવજી ગર્ભથી અતીન્દ્રિય જ્ઞાનવાળા હોવાને લીધે ઇંદ્ર મહારાજાની વિનંતિને ધ્યાનમાં લઈ અનેક પ્રકારે લાભ દેખીને શાસ્ત્રમાં પ્રસિદ્ધ એવા પંચમુષ્ટિ–લચને ન આચરતાં ચાર મુષ્ટિથી લેચ કરે તેમાં કોઈ પણ પ્રકારને સવાલ રહેતે નથી. વળી તીર્થંકર મહારાજનું વર્તન શાસ્ત્રની ઉત્પત્તિની પહેલાનું છે. અર્થાત તે વખતે તીર્થની સ્થાપના પણ થઈ ન હતી અને શાસ્ત્રો રચાયાં પણ ન હતાં, અને આ કારણથી કેટલેક સ્થાને માતા મરૂદેવીને અતીર્થ સિદ્ધ તરીકે ગણવામાં આવે છે, તે શાસ્ત્રની ઉત્પત્તિ વગર શાસ્ત્ર સંબંધી પ્રતિબંધ ન હોય તે પણ સ્વાભાવિક છે. છતાં ધ્યાન રાખવાની જરૂર છે કે ભગવાન ઋષભદેજીની સાથે દીક્ષા લેનાર ચાર હજાર સાધુઓએ તે પંચ મુષ્ટિક લેચ કર્યો છે, કારણકે ઈંદ્ર મહારાજે ભગવાન રાષભદેવજીને પાંચમી મૂઝિને લેચ બંધ રાખવાની વિનંતિ કરી, તે ઉપરથી તેઓ સમજી શકે કે દીક્ષા લેતી વખતે સાધુઓએ પંચમુષ્ટિક લેચ કર નેઈએ. સામાન્યપણે નિયમ છે લે–પ્રતિષેધ કરાય તે પ્રાપ્તિ પૂર્વકને જ હેય, એટલે પાંચમી મુષ્ટિના લેચના નિષેધની વિનંતિજ સાધુઓના પંચમુષ્ટિ અને નિયમિત કરે તેમાં નવાઈ નથી પણ અહીં મુખ્ય વિચાર તે એ છે કે આચારની અધિકતા ગણવી કે ભક્તિની વિનંતિની અધિકતા ગણવી? વાચક વૃન્દને સારી રીતે યાદ હશે કે શ્રમણ ભગવાન મહાવીર મહારાજાને આખા છવાસ્થ કાળમાં ઘર ઉપસર્ગો થવાના હતા અને Page #67 -------------------------------------------------------------------------- ________________ આગમત તે વાત ઇંદ્રના ધ્યાનમાં બરાબર ઉતરી હતી, અને તેથી શ્રમણ ભગવાન મહાવીર મહારાજને ઈંદ્ર મહારાજે વિનંતિ કરી કે ઉપસર્ગ નિવારણારૂપી વૈયાવચ્ચ માટે હું તમારી સેવામાં આર વર્ષ સુધી રહું! પણ શ્રમણ ભગવાન મહાવીર મહારાજે ઈંદ્ર મહારાજની વિનંતિને સ્વીકાર ન કર્યો અને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે “અરિહંત ભગવતે કેઈની મદદથી કેવલજ્ઞાન ઉપજાવે નહીં અને તેથી જ અર્થપત્તિથી જણાવ્યું કે તમારે ૌયાવચ્ચમાં રહેવાની જરૂર નથી. આવી રીતે શ્રમણ ભગવાન મહાવીર મહારાજે ભક્તની ભક્તિને સ્વીકાર ન કર્યો તે પછી ભગવાન રાષભદેવજી મહાશજે આ વિનંતિને સ્વીકાર કરી પંચમુષ્ટિક લેચ રૂપી આચારને ભેદ કેમ કર્યો? આ વિચાર કરતાં ભગવાન ઋષભદેવજીને જ્ઞાનના ઉત્કૃષ્ટ પણામાં ભરેસે રાખનાર મનુષ્ય તે અચકાયા વિના રહેજ નહિ, છતાં બીજી બાજુ વિચાર કરીએ તે ભક્તોની વિજ્ઞપ્તિને માન આપીને તેના ભાવને ઉલ્લાસ કરવા શય્યાતર પિંડના નિષેધના પ્રસંગમાં શાસ્ત્રકારે શું શું કહે છે? તે ઓછું વિચારવા જેવું નથી. શ્રી કાલકાચાર્ય અને જનશાસન ભક્તની ભક્તિના પ્રભાવને વિચારતાં કાલકાચાર્ય મહારાજનું દૃષ્ટાન્ત ધ્યાનમાં લેવું જરૂરી છે. કાલકાચાર્ય મહારાજે તેમજ તેમને અનુસરીને રહેનારા આખા મહાવીર ભગવાનના શાસને ફક્ત સાતવાહન રાજાની વિનંતિ ઉપરથી ભાદ્ર સુદ ૫ ની સંવત્સરી પલટાવીને ભાદરવા સુદ ૪ની સંવત્સરી પ્રવર્તાવી છે. આવા સંવત્સરી જેવા પર્વના પલટાને જે આખું શાસન માન આપે છે, તેની અસલ જડ ભક્તની વિનંતિ સિવાય બીજું કંઈ નથી, પણ ધ્યાન રાખવાની જરૂર છે કે કાલકાચાર્ય મહારાજ Page #68 -------------------------------------------------------------------------- ________________ એવા પ્રાભાવિક પુરુષ હતા કે જેથી તેઓએ ભક્તની વિનંતિનું આપેલું બહુમાન તે વખતના સકલ શાસનને માનનારાઓએ અને પછીના પણ શાસનને માનનારા સર્વજનેએ પરાવર્તનને કબુલ રાખીને વ્યક્ત કર્યું છે. અંચળ ગ૭વાળાઓ પણ કાલકાચાર્યની આચરણને પિતાના શતપદી નામના ગ્રન્થમાં પ્રામાણિકપણે જણાવે છે, અને તેથી જ તે ચેમાસીના ઓગણપચાસ દહાડે સંવત્સરી પહેલાં ગણાવે છે. તેથી તેઓ અસલથી જ કાલકાચાર્ય મહારાજે પલટાવીને પ્રવર્તાવેલી જ સંવછરી જે ભાદરવા સુદ ૪ તેને માનવા. વાળા હતા, પણ પાછળથી પાશચન્દ્ર જેણે કે સોળમી સદીમાં ને મત કાઢયે અને ચોથની સંવત્સરીનું ઉત્થાપન કર્યું, એટલે કેટલાકના લખવા પ્રમાણે કાલકાચાર્ય મહારાજ પછી સત્તર સદી પછી અને કેટલાકના લખવા પ્રમાણે અગિયાર સદી પછી આ પાશચન્દ્ર ચથની સંવત્સરી પલટાવી પાંચમનું તૂત ઊભું કર્યું, આ વાતને અત્રે વધારે ચર્ચવાની જરૂર નથી. પરંતુ માત્ર ભક્તની વિનંતિથી આચારમાં કે પલટો થાય છે? અને તે પલટો પરમ્પરાગત મુનિવરે કેવી રીતે માન્ય કરે છે? એટલા પુરતી આ પ્રસંગે આ હકીકત કહેવામાં આવી છે. યાદ રાખવું જરૂરી છે કે સ્થૂલભદ્ર મહારાજનું વેશ્યાને ત્યાં રહેવું અને ભગવાન રાષભદેવજીનું ચાર મુષ્ઠિક લેચનું કરવું વગેરે વ્યક્તિગત જ માત્ર આચાર ભેદ છે શાસ્ત્ર ઉપર બહુમાન છે , વીતરાગના શાસનની અંતરંગ જાણકારીની ૬ 0 પ્રાપ્તિ સર્વ પ્રભુના હિતકર ઉપદેશોના સંગ્રહરવરૂપ શાસ્ત્રો ઉપર બહુમાન કેળવવાથી મળે છે. Page #69 -------------------------------------------------------------------------- ________________ ૪૪ આગમજ્યોત પરંતુ કાલકાચાર્ય મહારાજે પ્રવર્તાવેલી ભાદરવા સુદ ૪ની સંવત્સરી માફક પરમ્પરાગત તિથિના સંબંધવાળે આસાર ભેદ નથી, આ ઉપરથી એમ સમજવાની પણ કેઈએ ભૂલ ન કરવી કે ભક્તોની ભક્તિ આગળ આચારને સ્થાન જ નથી, કેમકે ભગવાન રાષભદેવજી મહારાજ અને કાલકાચાર્યજીએ સંપૂર્ણ વિધિથી અને જ્ઞાનથી વિચારીને સર્વથા નિર્દોષપણું દેખીને દેષની ઉત્પત્તિ વગરની ભક્તિને સ્વીકાર કરે છે, આ રીતે સામાન્યથી લચ સંબંધી પ્રસંગેપાત વિચાર કરી ચાલુ વિચારણય વિષય રૂ૫ વાર્ષિક તપના-કારણભૂત ભિક્ષા નહિ મળવામાં અન્તરાયને વિચાર કરીએ. કાર્યની શ્રેયસ્કારતા અને વિનેની પરસ્પર આચાર્ય મહારાજ શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજી વિગેરે મહાપુરુષે દરેક કાર્યનું શ્રેયકરપણું જણાવતાં તેમાં બહુ અન્તરાને સંભવ જણાવે છે, ' અર્થાત્ તેઓશ્રીના કહેવા પ્રમાણે જે જે શ્રેયસ્કર કાર્ય હોય તે બધા બહુ વિનવાળા હોય છે. અર્થાત બહુવિન સહિતપણાને તેઓ સાધ્ય તરીકે રાખી શ્રેયસ્કરપણાને હેતુ તરીકે રાખે છે. તેથી તેઓ જણાવે છે કે મારામાર્ગ જેવી અદ્વિતીય સિદ્ધિને માટે કરાતાં શાસો શ્રેયસ્કર જ હોય, તેથી તેમાં ઘણું વિનિને સંભવ માન જોઈએ, તે વિદનના સર્વથા નાશને માટે દરેક મોક્ષાથી જીવોએ દરેક શાસ્ત્રોમાં આરંભમાં મંગલાચરણ કરવું જ જોઈએ. - આ પ્રમાણે શ્રી જિનભદ્રગણુ ક્ષમાશ્રમણજી વિગેરે મહાપુરૂષોનું મંતવ્ય છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું ત્યારે કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિજીના ગુરૂભાઈ પ્રજ્ઞાચાર્યજીના શિષ્ય શ્રી ચંદ્રસેનાચાર્યનું એવું મતવ્ય છે કે એવા પદને હેતુ તરીકે ન લઈ શકુનિન્જને હેતુ તરીકે લેવું અને થgવેદારને સાધ્ય તરીકે ન રાખતાં થરાદાને જ સાધ્ય તરીકે રાખવું. તેઓ જણાવે છે કે શ્રેયસ્કરત્વ એ હેતુ તરીકે હોય તે ifણ વિજ્ઞાન એ શ્લેકના ઉત્તરાર્ધમાં ‘રિ પ્રવૃત્તા, જાણ થાતિ વિનાશક: એમ કહી શ્રેયસ્વાભાવ અને વિક્તાભાવની જણાવેલી વ્યાપ્તિ સંગત ન થઈ શકે. જે કે એ ઉત્તરાર્ધ સામાન્ય ઉપષ્ટમ્ભક તરીકે છે? કે વ્યતિરેક વ્યાપ્તિ જણાવવા તરીકે છે? તે વાત તે જુદી જ રહે છે. આ બે પ્રકારમાંથી કેઈપણ પ્રકાર લઈએ તે પણ એમ તે માનવું જ પડે કે-જેમ આત્માના જ્ઞાનાદિક ગુણે આવરણરૂપી વિદનેથી હણાયેલા છે, પણ મિથ્યાત્વ, અવિરતિ, કષાય વિગેરે જે આત્માના અવગુણો છે, તેને આવરણ કરનારૂં કઈ છે જ નહિ. માટે કલ્યાણકારી ચીજેની ચારે બાજુ વિદનેના વટેળીયા હોય એ સ્વાભાવિક છે, અને તેથી દરેક કલ્યાણકારી કામ કરનારે વિનના વંટોળીયાએને શમાવવા દરેક પળે કટિબદ્ધ રહેવાની જરૂર છે. આ બધું વિચારવાની જરૂર એટલી છે કે ભગવાન શ્રી ૩ષભદેવજી મહારાજે કેઈપણ કારણથી કોઈપણ ભવે લાભન અન્તરાયનું કર્મ બાંધેલું હતું, જેના પ્રતાપે ભગવાન ઋષભદેવજીને બાર મહિના સુધી ભિક્ષા માટે ફરવા છતાં પણ ભિક્ષા મળી નહી. ભગવાન રાષભદેવજી પ્રત્યે દયાના દુશ્મની કલ કલ્પિત કથા જો કે કેટલાકે આ જગે પર એમ જણાવે છે કે Page #71 -------------------------------------------------------------------------- ________________ આગમત ભગવાન ગઢષભદેવજી મહારાજ પહેલા ભવમાં મુસાફર તરીકે કઈક માર્ગે જતા હતા, તે વખતે તે માની પાસેના કેઈક ખેતરમાં કેક ખેડુતને બળદ ખળામાં ફરતા ફરતા દાણા ખાતે જતું હતું, તેથી તેને ખેડુત ઘાતકી રીતે મારતે હતે. આ દશ્ય જોઈ ભગવાન ઋષભદેવજી મહારાજના જીવે તે બળદને શીંકી બાંધવા ખેડુતને જણાવ્યું કે જેથી બળદ અનાજને ખાઈ શકે નહિ અને ખેડુત બળદને ઘાતકી રીતે મારે નહી. આવી રીતે બળદને શી કી બંધાવવાથી ભગવાન રાષભદેવજીના જીવને અન્તરાય કર્મ બંધાયું અને તે અન્તરાયના ઉદયથી બાર માસ સુધી ભિક્ષા મળી નહી. પરંતુ આ કથન સૂત્ર, નિર્યુક્તિ, ભાષ્ય કે ચૂર્ણિ કે ટીકા આદિ એકમાં ન હોવાથી તેમજ ભગવાન ગષભદેવજીના ચરિત્રમાં પણ તે હકીકત ન હોવાથી અંતઃકરણથી દયાના દુશમન પણએ ઉપજાવી કાઢેલી સમજવી. કારણકે સર્વવિરતિ સિવાયને દયાલુ માણસ જે ઘાતકી પણુથી બચાવવા માટે આ ઉપાય કરતાં પાપ બાંધે તે પછી અનુકંપા આદિની પ્રવૃત્તિને શી રીતે સ્થાન રહે? માટે પૂર્વે જણાવેલી કથાને માનવી એ શાસ્ત્ર અને યુક્તિને અનુસરવા વાળાઓ માટે કોઈ પણ પ્રકારે ગ્ય નથી.. પૂર્વે જણાવેલી કથાનું કથન તે કલ્પિત કલ્પના–વેલીના ફળ સિવાય બીજું કાંઈ નથી. જેવી રીતે કેટલાક શાસથી અજ્ઞાત છ મરૂદેવા માતાએ પહેલા ભવમાં રત્નકાંબલનું દાન કર્યું એમ જણાવવા જીભ ચલાવે છે, પણ મરૂદેવા ભગવતી અનાદિ વનસ્પતિમાંથી આવેલા હેઈ રત્ન કંબળના દાનને તેમને માટે સંભવ જ રહેતું નથી. Page #72 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું આટલી વાત તે સાચી જ છે કે- ભગવાન નષભદેવજી મહારાજના જીવે કોઈપણ ભવમાં કેઈપણ કારણથી લાલાન્તરાય કર્મ તે બાંધેલું જ હતું કે જે કર્મના ઉદયથી ભગવાન રાષભદેવજી મહારાજ સરખા મહાપુરુષને બાર માસ સુધી ભિક્ષા માટે ફરવા છતાં પણ ભિક્ષા મળી નહી. ધ્યાન રાખવા જેવું એ છે કે ભગવાન ગઢષભદેવજી મહારાજ ૮૩ લાખ પૂર્વ જેટલા લાંબા વખત સુધી ગૃહસ્થપણામાં રહ્યા પણ ત્યાં આ કર્મને ઉદય આવવાને વખત ન આવ્યું, પરંતુ જાણે અન્તરાયે જ એમ વિચાર્યું હોય કે- હવે તે આ મહાતમા મારો સર્વથા ક્ષય કરવા કટિબદ્ધ થએલા છે, માટે મારું જોર અજમાઉં! એમ ધારી સર્વવિરતિ લેવાની સાથે જ તે ઉદય આવ્યું, ભગવાન ગઢષભદેવજી મહારાજના આ વૃત્તાન્ત ઉપરથી ધમિઠ છો એ બરાબર ખ્યાલ કરે જોઈએ કે ધર્મને આચરતાં આદિમાં મધ્યમાં કે અંતમાં કઈ પણ જગાએ વિન આવે તે પણ તે વિનથી એક અંશે પણ હતેત્સાહ ન થવું, પણ સર્વથી કર્મના ક્ષય માટે કટિબદ્ધ થવું. -ભગવાન ગઢષભદેવજીને ગૃહસ્થપણને સમય અને અન્તરાયની સ્થિતિ ભગવાન ઋષભદેવજી મહારાજ ત્યાશી લાખ પૂર્વ એટલે વખત ગૃહસ્થપણામાં રહ્યા, એટલે ચારાશી લાખને ચારાશી લાખ ગુણા કર્યા પછી, ત્યાશી લાખે ફરીથી ગુણીએ તેટલા બધા વર્ષો સુધી ભગવાન ઋષભદેવજી મહારાજ ગૃહસ્થપણે રહ્યા, પણ એક Page #73 -------------------------------------------------------------------------- ________________ ૪૮ આગમત બાર મહીના જેટલા કાલે ભોગવવાનું અન્તરાય કમ તે ઠેકાણે કટકે કટકે પણ ભોગવવામાં આવ્યું નહીં. અર્થાત્ એમ કહી શકાય કે તે ત્યાશી લાખ પૂર્વ એટલે કાલ કેઈપણ જાતની બાધા સિવાય ભગવાન રાષભદેવજી મહારાજે સુખમય અવસ્થામાં નિર્ગમન કર્યો. પણ પ્રવજ્યા લેવાની સાથે તેટલા લાંબા કાળમાં પણ ઉદયમાં નહિ આવેલું કર્મ ઉદયમાં આવ્યું, વળી ભગવાન રાષભદેવજી મહારાજ વિશેષ કરીને ગર્ભ વસ્થાથી જ ઈન્દ્રાદિકને પૂજ્ય હતા તેથી ઈન્દ્ર મહારાજ સરખા ભક્તિમાં હાજર હોય તે વખતે અન્તરાયને ઉદયમાં આવવાને પ્રસંગન આવે તે સ્વાભાવિક છે, એક તીર્થકરની અધિક સ્તુતિ કરવાથી શું બીજાઓની અવગણના કરી કહેવાય? કેટલાક મહાનુભાવ મુનિવર્યો એવું કહેવા તૈયાર થાય છે કે આવી રીતે એક તીર્થકરની અધિક સ્તુતિ કરવાથી બીજા તીર્થ. કરની અવજ્ઞા થઈ ગણાય છે તેવાં વચન સાંભળીને કેઈક ભદ્રિક જીવને અત્રે પણ જરૂર અવજ્ઞાની શંકા થશે. પણ તેઓએ વિચારવું જોઈએ કે ભગવાન રાષભદેવજીના વંશની સ્થાપના ઇંદ્ર મહારાજે કરેલી છે. બાકીના ત્રેવીસ તીર્થ: કરેના વંશની સ્થાપના ઇદ્રોએ કરેલી નથી, શું આ કહેવાથી બીજા તીર્થકર ભગવાનની અવજ્ઞા થઈ? એમ લઈએ તે ગણધર મહારાજા શ્રી સમવાયાંગ સૂત્રમાં વર્તમાન વીશીના તીર્થંકરના ત્રેવીસ તીર્થકરોને પૂર્વ ભવમાં અગિયાર અગને ધાર કરનારા જણાવે છે અને ભગવાન રાષભદેવજીને જ પહેલા ભવમાં ચૌદ પૂર્વને ધારણ કરનારા જણાવે છે Page #74 -------------------------------------------------------------------------- ________________ પુરતક ૧-લું તે ચૌદપૂવીપણે ભગવાન ગઢષભદેવજીને પહેલા ભવમાં જણાવ્યા અને બીજા તીર્થકરને તેમ નહીં જણાવતાં માત્ર અગિયાર અંગના ધારણ કરનારા જણાવ્યા તેથી ભગવાન ઋષભદેવજી ની અધિક સ્તુતિ ન થઈ? અને બાકીના ત્રેવીસ તીર્થંકરની ન્યૂનતા જણાવવાથી શું તેમની અવજ્ઞા થઈ? ભગવાન તીર્થકરને આશ્રયી અવધિજ્ઞાન અને તેની મર્યાદા એક એ વાત પણ ધ્યાનમાં રાખવાની છે કે ભગવાન તીર્થકરે તીર્થંકરપણાના ભાવમાં ગર્ભથી ત્રણ જ્ઞાનવાળા હોય છે, પણ અવધિજ્ઞાનને અંગે પ્રમાણ જણાવતાં પહેલા ભવમાં અવધિજ્ઞાનનું જેટલું પ્રમાણ હોય તેટલું જ અવધિજ્ઞાનનું પ્રમાણ તીર્થંકરના ભાવમાં પણ કેવલજ્ઞાન પામવા પહેલાંની અવસ્થામાં હોય એ અપેક્ષાએ ભગવાન કહભષદેવજી વિગેરે જેઓ અનુત્તર વિમાનથી ચવ્યા છે, તેઓને અનુત્તર વિમાનના દેવતા જેવું સંભિન્ન લેકનાડી અવધિજ્ઞાન હોય. પણ જેઓ મહાવીર ભગવાન આદિની માફક દસમા દેવક આદિથી વેલા હોય તેઓને ચાર-પાંચ નરક સુધીનું જ જ્ઞાન હોય તે તે ન્યૂનજ્ઞાનની વાત કરનારો શું તીર્થકર ભગવાનની અવજ્ઞા કરનારે ગણાય? અથવા ભગવાન બાષભદેવજી આદિ જિનેશ્વરના અવધિજ્ઞાન ને અધિક કહેવાથી શું શેષ તીર્થકરોની અવજ્ઞા ગણી કહેવાય! એ વાત આગળ વધારીએ તે ત્રીજી નરકથી આવેલ કેઈક જીવ તીર્થકર હોય તે તેનું અવધિજ્ઞાન ઉત્કૃષ્ટથી ત્રણ જ ગાઉનું હોય એમ માની લઈએ તે બીજા તીર્થકરે જેઓ દેવલોકથી આવેલા છે તેમના અવધિજ્ઞાનના પ્રમાણ કરતાં તે ત્રીજી નરકથી આ-૧-૪ Page #75 -------------------------------------------------------------------------- ________________ આગમજ્યોત આવીને થએલા તીર્થકરના જીવનું અવધિજ્ઞાન ઘણુંજ જુજ હોય, એમ કહેવામાં આવે, તેથી શું તીર્થકરેની અવજ્ઞા કરી કહેવાય? ' અથવા તે ત્રીજી નરકથી આવેલા તીર્થકરને તે ભવની અપેક્ષાએ પહેલી-બીજી નકથી આવેલા અગર સૌધર્માદિક દેવકથી આવેલા તીર્થકર ભગવાનનું છદ્યાર્થીપણામાં અવધિજ્ઞાન વધારે હોય એમ કહેવાથી શું ત્રીજી નરકથી અગર સામાન્ય પહેલી–બીજી-ત્રીજીથી આવેલા જિનેશ્વર ભગવાનની અવજ્ઞા કરી એમ કોઈપણ બુદ્ધિમાન પુરુષ કહી શકે ખરો? જેમ અવધિજ્ઞાન તીર્થકર ભગવાનને છવાસ્થપણામાં પહેલા ભવના પ્રમાણ જેટલું હોય છે તેમ શ્રતજ્ઞાન પણ છવસ્થપણામાં પહેલા ભવના કૃતજ્ઞાન જેટલું હેય, એમ હોવાથી ભગવાન ઋષ ભદેવજી મહારાજ એકલા છવાસ્થપણામાં ચૌદપૂર્વી હતા, પણ બાકીના ત્રેવીસ તીર્થકરે તે છઘસ્થપણામાં અગિયાર અંગના માત્ર ધારણ કરનોરા હતા, એમ કહી જે ભગવાન ઋષભદેવજીનું ચૌદ પૂર્વીપણું જણાવવું તે શું બીજા તીર્થકરોની આશાતના રૂપ છે? કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રાચાર્યો પ્રકારાંતરે કરેલી પ્રથમ ભગવાનની સ્તુતિ શું તે શેષની હેલના રૂપે ગણુય! વર્તમાન ચોવીશીના તીર્થકર ભગવાનેમાં ભગવાન ઋષભ દેવજી ને જ પહેલા રાજ, પહેલા સાધુ વિગેરે વિશેષણે લગાડયાં અને કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિજી “ગાવ gfથી નાગરિ નua” કહીને ભગવાન રાષભદેવજીની પહેલા રાજા અને પહેલા સાધુ તરીકે હતુતિ કરે છે અને તે સ્તુતિ બીજા તીર્થકરેને લાગે તેવી નથી તે ચોકકસ છે, તે પછી શું એમ કહેવામાં તેમ કહેનારે અગર કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રાચાર્ય મહારાજે બીજા તીર્થકરોની અવજ્ઞા કરી એમ બોલવાને અક્કલવાળો મનુષ્ય જીભ ચલાવી શકે ખરો? Page #76 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું વર્તમાન ચોવીશીમાં ભગવાન નેમનાથજી મહારાજ ને બાલ બ્રહ્મચારી તરીકે વખાણવામાં આવે તો તેથી બાકીના તીર્થકરોની અવજ્ઞા થઈ એમ કેઈમાની શકે ખરા? અને જો એમ હોય સુમારે દિનામે જેવાં શાસ્ત્રોના વાકયો ભગવાનની નિંદા કરનારા છે એમ કહેવું પડે? જે એમ કહેવામાં આવે તે મૃતકેવલી ભગવંતેએ તીર્થકરાની અવજ્ઞા કરી છે, એમ બોલવાની વાચાલતા કરવી જ પડે છે? વર્તમાન વીશીમાં ભગવાન પાર્શ્વનાથજી મહારાજને જ કુરિસાવાળા પાસે નામેor ' એવું સૂત્ર રચીને યુગપ્રધાન ભગવાન ભદ્રબાહુસ્વામીજીએ ભગવાન પાર્શ્વનાથજીનું જ પુરુષાદાનીય નામનું કર્મ જણાવ્યું અને તેથી ત્રેવીશ જિનેશ્વર કરતાં ભગવાન પાશ્વનાથજીની પુરૂષાદાનીયપણે વિશિષ્ટતા જણાવી. તે ભગવાન ભદ્રબાહુ સ્વામીજી તીર્થકર ભગવાનની અવજ્ઞા કરનારા હતા, એમ બોલવાને કઈ પણ શ્રદ્ધાળુ છવ તૈયાર થઈ શકે ખરે? ઉપરની સર્વ હકીક્ત સમજનાર મનુષ્ય સહેજે પણ સમજી શકશે કે “કેઈપણું તીર્થકરની વિશેષ ગુણે કરીને સ્તુતિ કરતાં બીજા તીર્થકરોની અવજ્ઞા થાય છે.” એમ કહેનારે શાસ્ત્રની અપેક્ષાએ સમજણના ગર્ભમાં જ આવ્યો નથી. વળી આ વાત વિશે જેને જનતામાં પ્રસિદ્ધ જ છે કે ભગવાન ભદ્રબાહુ સ્વામીજીએ ભગવાન મહાવીર મહારાજાને આસન ઉપકારી ગયા છે, તેથી શ્રી પર્યુષણું કલ્પવમાં પશ્ચાતુ પવીએ કરીને પણ ભગવાન મહાવીર મહારાજનું ચરિત્ર પહેલાં જણાવ્યું. Page #77 -------------------------------------------------------------------------- ________________ આાગમાયા . વળી શ્રીમાન હરિભકસૂરિજી મહારાજ સરખા મહાપુરુષોએ પિતાના ગ્રથની આદિમાં વિશેષ કરીને ભગવાન મહાવીર મહારાજને જ નમસ્કાર કરવારૂપી મંગલ કર્યું, તે શું તેઓ બીજા તીર્થકર ભગવાનની અવજ્ઞા કરનારા હતા, એમ ગણવા કેઈ સજજન તૈયાર થાય ખરે? " આ બધી હકીકત વિચારતાં જો એક તીર્થકરની સ્તુતિ કરતાં અન્યની અવજ્ઞા થઈ એમ કહેવાય નહિં, તે પછી ભગવાન વડષભદેવજીની ઈન્દ્ર મહારાજે વંશ, સ્થાપના, અભિષેક, વિવાહ વિગેરે કરી વિશેષ ભક્તિ કરી અને એવી ભક્તિ બીજા તીર્થકરોની નથી કરી, એમ જણાવી ભગવાન રાષભદેવજીની અધિકતા કરવામાં આવે તેમાં બીજા તીર્થકરોની અવજ્ઞાનું સ્થાન છે નહીં, છે. આ હકીકત આ સ્થાને એટલા જ પૂરતી જણાવવામાં આવી છે કે અન્ય તીર્થકર ભગવાનની પાસે ઈન્દ્ર મહારાજની હાજરી સુખ્યતાએ કલ્યાણકેની વખતે જ થાય છે. જ્યારે ભગવાન રાષભદેવજી મહારાજની પાસે ઈન્દ્ર મહારાજની હાજરીને નિયમ ગૃહસ્થપણાની અવસ્થામાં પણ નિયમિત ન હતું, અને ગૃહસ્થ પણની અવસ્થામાં વારંવાર ઈન્દ્રોનું તથા દેવતાઓનું આવવું થએલું હોય અને તેઓને મદદ સતત રહેતી હોય એવા પ્રસંગમાં બાર મહિનાના અન્તરાય કર્મના ઉદયને પિતાનું જોર દેખાડવાને વખત ન મળે તે સ્વાભાવિક જ છે, જૈન જનતામાં કર્મના વિષયને જાણનારે વર્ગ સારી પેઠે જાણી શકે છે કે “કમના ઉદયમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ એ પાંચ વસ્તુઓ મુખ્ય ભાવ ભજવે છે.” તેથી ભગવાન ઋષભદેવજીને ગૃહસ્થપણાની અવસ્થામાં સર્વ ઈષ્ટ વસ્તુને સંગ હોવાથી અન્તરાયને ઉદય ન આવે એ વાભાવિક છે. ઈન્દ્ર મહારાજની મદદ સિવાયના વખતમાં પણ Page #78 -------------------------------------------------------------------------- ________________ ૫૩ સુરત ૧ળું ભગવાન ઋષભદેવજીનું બુદ્ધિ બળ, અને પરાક્રમ એટલું બધું ગૃહસ્થપણામાં ફેરવાતું હતું કે જેથી તે અત્તરાયને ઉદયમાં આવવાને વખત મળે નહી અર્થાત ગૃહસ્થપણામાં પાર્જિત વસ્તુને ઉપભોગ હોવાથી તેમાં તે અન્તરાય કર્મ વચમાં ઉદયે ન આવી શકે, પણ સાધુપણું લીધા પછી બીજાનું દીધેલું જ જ્યાં મેળવવાનું હેય ત્યાં અન્તરાયને ઉદયમાં આવવું તે ઘણું જ સહેલું થઈ પડે, શું તીર્થકર મહારાજાએ અવધિજ્ઞાનના સતત ઉપયોગી હોય છે? કેટલાક મહાનુભાવ તીર્થકર ભગવાનની સ્તુતિ કરતાં તેમના જીવનની સ્થિતિને વખાણતાં એમ કહેતા હોય છે કે-તીર્થકરનું જીવન ફક્ત જ્ઞાન જીવન જ હોય છે. તેથી તેઓ એમ જણાવવા માગે છે કે તીર્થકરો દરેક સમયે પિતાને પ્રાપ્ત થએલા અવધિજ્ઞાનને ઉપયોગ કરનારા જ હોય છે, પણ આ તેમનું કથન જૈનશાસને સાંભળનારે અને સમજનારો વર્ગ કદાપિ માની શકે તેમ નથી. જો કે તીર્થકર ભગવાનેને ગર્ભથી આરંભીને કેવલજ્ઞાનની ઉત્પત્તિ સુધી ત્રણ જ્ઞાન હોય છે, એમ માનવામાં જૈન જનતાને કેઈપણ મનુષ્ય આનાકાની કરી શકે તેમ નથી, પણ તેની સાથે એટલું તો ચોક્કસ છે કે કેવલજ્ઞાન અને કેવલદર્શનની માફક મતિ-શ્રત અને અવધિ તે સતત ઉપયોગવાળી ચીજ નથી, એને ઉત્કૃષ્ટ ઉપગકાલ અન્તર્મુહૂર્તથી વધારે હોય નહીં, અર્થાત્ અન્તર્મુહૂર્તના ઉપગ પછી તે જ્ઞાનેને અનુપગ કાળ હોય છે, વળી ભગવાન મહાવીર મહારાજાનું ચરિત્ર જાણનારાઓ સમજી શકે છે કે દેવાનંદાને શેક, માતા ત્રિશલા અને સિદ્ધાર્થ Page #79 -------------------------------------------------------------------------- ________________ આગમોત મહારાજને નેહ, જન્માભિષેકની વખતે ઈન્દ્ર મહારાજને સંશય વિગેરે જાણવામાં જ માત્ર અવિધને ઉપગ થયે છે. અર્થાત્ સર્વકાલ તીર્થકર ભગવાને અવધિના ઉપગમાં રહેતા હતા અને અવધિના ઉપયોગ વગરનું તેમનું જીવન નહેતું એવું માનવાને કેઈપણ જૈન સમજુ હશે તે તૈયાર થશે નહીં. તેવી જ રીતે ભગવાન રાષભદેવજી મહારાજે પણ દીક્ષા લીધા પછી બાર માસ સુધી જે ભિક્ષા માટે બ્રમણ કર્યું છે, તે જણાવી આપે છે કે ભગવાન તીર્થક સર્વદા અવધિના ઉપગથી જ વર્તતા હોય તે નિયમ નથી. ભગવાન મહાવીર મહારાજે જેમ અડદના બાકળાને અંગે અભિગ્રહ કરીને કંઈક ન્યૂન છ માસ સુધી પર્યટન કર્યું હતું, પણ અવધિજ્ઞાનથી કયે દહાડે કેનાથી અભિગ્રહ પૂરે થવાને છે એમ જોઈને પર્યટન બંધ કર્યું હતું, તેવી જ રીતે ભગવાન અષભદેવજી મહારાજે પણ અન્તરાયને ક્ષપશમ કયારે થવાને છે? શિક્ષા પ્રાપ્તિ ક્યારે અને તેનાથી થવાની છે? એ વિગેરે હકીકત જાણવા માટે અવધિજ્ઞાનને ઉપયોગ કર્યો નહોતે, તેથી બાર માસ સુધી ભગવાન ઋષભદેવજી મહારાજે ભિક્ષાને માટે પર્યટન કર્યું છે, અન્ય અન્ય ગૃહએ ભિક્ષાને માટે ભમ્યા છે અવધિજ્ઞાનથી જાણીને અક્ષય તૃતીયાને દિવસે શ્રેયાંસકુમારના ઘેર સીધા આવેલા છે, એમ બન્યું નથી, આ બધી હકીકત જાણનારો કોઈપણ દિવસ એમ માનવાને તૈયાર નહિ થાય કે ભગવાન જિનેશ્વરે સતત અવધિજ્ઞાનના ઉપગથી વર્તતા હતા, જે કે ભગવાનનું જ્ઞાન પ્રધાન જીવન કે જ્ઞાનમય જીવન માનવામાં કોઈપણ જૈનને અડચણ છે નહીં, પણ તે જ્ઞાનપ્રધાન કે જ્ઞાનમય Page #80 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું ૫૫ જીવનને અર્થ અવધિજ્ઞાનના ઉપયોગથી ગણવે એમ નથી, પણ સંસારની લાલસા વિના સમ્યગ્દષ્ટિનું જીવન સુખાશવાળું હોય તેવી રીતે ભગવાનનું જીવન તત્વાદિકના જ્ઞાનપૂર્વકનું હાઈ સાંસારિક કે પૌગલિક પદાર્થની આસક્તિ વગરનું હતું. એમ માનવું એ સર્વ પ્રકારે ઉચિત છે. આ રીતે શ્રીતીર્થંકરભગવંતેના દીક્ષા અધિકારમાં પ્રાસંગિક વિચારી હવે સાંવત્સરિક દાન સંબંધી વિચાર કરીએ ! ભગવાનનું સાંવત્સરિક દાન દરેક તીર્થકર મહારાજાએ પ્રવજ્યા ગ્રહણ કરવા પહેલાં એક વર્ષને વખત હોય ત્યારથી નિયમિત સાંવત્સરિક દાન આપે છે, આ સાંવત્સરિક દાનને શાસ્ત્રકારે મહાદાન જણાવે છે. શાસ્ત્રકારોએ તે સાંવત્સરિક દાનને મહાદાન કહેલું હોવાથી કેટલાક શંકા કરે છે કે જે તીર્થકર ભગવાને તે સાંવત્સરિક દાન મહાદાન હોય તે સંખ્યાવાળું ન લેવું જાઈએ, કેમ કે જે સંખ્યાવાળું હોય તે તેનાથી અધિક દાન દેવાવાળા પણ બીજા હોય અને તેથી તે અધિક દાન દેવાવાળાનું દાન એ મહાદાન કહેવાય, પણ તીર્થકર મહારાજાનું નિયમિત સંખ્યાવાળું દાન એ મહાદાન કહેવાય નહી અને તીર્થકરોનું અસંખ્યાતું દાન તે તમેએ માનેલું પણ નથી, કિંતુ તીર્થંકર મહારાજાના દાનને સંખ્યાવાળું દાન તમેએ માનેલું છે તમે જ શાસ્ત્રમાં જણાવે છે કે તીર્થંકર મહારાજ હરરેજ સૂર્ય ઉદયથી ભેજન વખત સુધી એટલે પહેલા પહેાર સુધી સાંવત્સરિક દાન આપે છે, અને તે દાનમાં પ્રતિદિન એક કરોડ ને આઠલાખ સોનૈયા તેઓ આપે છે, અને એવી રીતે પ્રતિદિન દાન દેતાં વર્ષના ત્રણસેં ને સાઠ દિનના હિસાબે ત્રણ અબજ અને અઠ્ઠાસી કોડ સેનૈયાનું દાન આપવામાં આવે છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ આગમચેત આ જગપર ધ્યાન રાખવાની જરૂર છે કે શાસ્ત્રમાં સામાન્ય રીતે કર્મમાસ કે જે નિરંશપણે ત્રીસ દિવસને હોય છે, અને જે કર્મમાસની અપેક્ષાએ વર્ષના બરાબર ત્રણસેં ને સાઠ દિવસ થાય છે, અને તે જ અપેક્ષાએ પ્રતિદિનના એક કરોડ ને આઠ લાખ સોનૈયાના દાનને ત્રણસેં ને સાઠ ગુણા કરવાથી ત્રણ અબજ ને અઠ્ઠાસી કરડ સોનૈયા થાય છે. એવી જ રીતે શ્રમણ ભગવાન મહાવીર મહારાજાની તપસ્યા પણ જે સાડી બાર વર્ષની ગણવેલી છે તે પણ કર્મવર્ષ અથવા કર્મમાસની અપેક્ષાએ છે. આવી રીતે જૈન શાસકારોએ જ્યારે ભગવાન તીર્થંકર મહારાજ ના સાંવત્સરિક દાનને સંખ્યાવાળું માનીને પણ મહાદાન તરીકે માન્યું છે, ત્યારે અન્ય લોકોએ પોતાના મતને પ્રવર્તાવવાવાળા મહાપુરુષનું દાન અસંખ્યાત એટલે સંખ્યા વગરનું માન્યું છે, તેથી તેઓ પિતાને પ્રભુના દાનને ગ્ય રીતિએ અસંખ્યાત હોવાથી મહાદાન તરીકે કહેવડાવાને દા કરે છે. આવી શંકાના વચને. સાંભળીને વસ્તુને યથાસ્થિત રીતે નહીં વિચારનારા મનુષ્ય જે કે તે અન્ય લેકોના કહેવા અસંખ્યાત દાનને માનવા તૈયાર થાય અને તેવા અસંખ્યાતા દાનને જ મહાદાન ગણે ભગવાન તીર્થકર મહારાજના સંખ્યાવાળા દાનને મહાદાન નથી એમ માનવા તૈયાર થાય, પણ તેવી રીતે તૈયાર થનારાઓએ વિચારવું જોઈએ કે અસંખ્યાતાનું દાન અસંભવિત જ છે. અસંખ્યાતની સંખ્યા કેટલી મેટી છે? અહીંયા સમજવું જોઈએ કે કર્મગ્રંથ અને અનુગદ્ધાર વિગેરે શાસ્ત્રોમાં જણાવેલા ૧ અનવસ્થિત ૨ શલાકા ૩ પ્રતિશલાકા અને ૪ મહાશલાકા નામના ચાર પ્યાલાની રીતિએ અસંખ્યાતનું સ્વરૂપ જાણનારા સુજ્ઞ મનુષ્યો સમજી કે શકે તેવી સંખ્યામાં Page #82 -------------------------------------------------------------------------- ________________ પ૭ પુસ્તક -૭ _ પણ તેમાંથી માત્ર એક જ છે હોય તે તે અસંખ્યાત કહી શકાય નહીં. તે પછી તેવું ઉત્કૃષ્ટ સંખ્યાનું દાન પણ કઈ દઈ શકે નહિ અને લઈ પણ શકે નહિ, ચક્રવત્તિની છ ખંડની રાજ અદ્ધિ પણ અસંખ્યાતા ધન તરીકે નથી, તે પછી દાનમાં દેવાતી-લેવાતી લક્ષમીને અસંખ્યાતું કહી દેવું તે કેવલ અસંખ્યાતાની સ્થિતિને નહિ જાણવાનું જ પરિણામ છે, ચકવર્તી અને દેવતાઓથી પણ અસંખ્યાતા દાનને અસંભવ ધ્યાનમાં રાખવું કે ચક્રવત્તીના નવે નિધાનમાં પણ અસંખ્યાત સંખ્યાવાળી ઋદ્ધિ નથી, એટલે અન્ય મતેના પ્રવર્તક ચક્રવર્તી પણ હોય તે પણ તે અસંખ્યાતનું દાન કરવાવાળ બની શકે નહીં. એ વળી દેવતાઓ અન્ય સ્થાનેથી સંહરી ને જે લાવે તે પણ કાલનું પરિમિતપણું હોવાથી અસંખ્યાત સંખ્યક ઋદ્ધિને સંહારીને પણ લાવી શકે નહીં. વળી દાન દેનારાના મહેલમાં પણ તે અસંખ્યાત સંખ્યક અદ્ધિને સમાવેશ થઈ શકે નહી, તેમજ દાન દેવાવાળે પણ કમસર અદ્ધિ ને દેતા હોવાથી અસંખ્યાત સંખ્યાવાળું દાન દેવાવાળે બની શકે નહી, લેવાવાળા પણ ગભજ મનુષ્ય બધા મળીને પણ અસંખ્યાતા હેય નહી, તે પછી છ ખંડ જેટલા ક્ષેત્રમાં તે અસંખ્યાતાને સમાવેશ થાય જ કયાંથી? જ્યારે છ ખંડમાં સર્વ મળીને પણ અસંખ્યાતા મનુષ્યોને સમાવેશ ન થાય, તે પછી દાન લેવાવાળા અસંખ્યાત હય, એ માનવું એ કેવળ શ્રદ્ધાળમ્ય સિવાય બીજી રીતે તે ગમ્ય થાય નહી, અને Page #83 -------------------------------------------------------------------------- ________________ આગમત તે યુક્તિથી બાહ્ય અને અસંભવિત પદાર્થ માનવે તે અંધશ્રદ્ધાવાળા સિવાય બીજાને શોભે જ નહી. સંખ્યાવાળું દાન છતાં મહાદાન કેમ? વાચક વર્ગને એ શંકા જરૂર થશે કે અસંખ્યાત ઋદ્ધિ નહિહવાથી, દાતારને અસંખ્યાત કાળનું દાન નહિ હોવાથી, અસંખ્યાતી ઋદ્ધિનું સ્થાન દાતાર કે યાચક બનેમાંથી એકે નહીં હોવાથી, તેમજ યાચકની સંખ્યા સંખ્યાતાની જ છે, પણ અસંખ્યાતાની નથી, તેથી અસંખ્યાતાનું દાન ભલે અસંભવિત થાય, પરંતુ ભગવાન જિનેશ્વરનું દાન થોડી સંખ્યાવાળું અને થોડા ટાઈમનું છે એ ચોક્કસ છે; તે. પછી તેવા દાનને મહાદાન કેમ કહી શકાય? શું કઈ મનુષ્ય આખો દિવસ તીર્થકર જેવું દાન આપે અને એકથી વધારે વર્ષ સુધી અખંડિત પણ આપે તે શું મહાદાન ન થાય? અપેક્ષાએ તીર્થકરનું અ૫દાન ન ગણાય વળી તીર્થકર મહારાજા એક પહેરે એક કેડને આઠ લાખ સેનિયા આપે છે તે અપેક્ષાએ કોઈ વધારે આપે છે તે મહાદાન કેમ ન ગણાય? તે કરતાં વળી એ વધારે વિચારવાનું છે કે જિનેશ્વર મહારાજાઓને તે માત્ર એક વર્ષ સુધીજ દાન દેવાનું છે અને વર્ષ પછી સર્વ સાવઘને ત્યાગ કરી પ્રત્રજિત થવાનું છે, અને પ્રવૃજિત અવસ્થામાં એ દ્રવ્યનું દાન બનવાનું નથી. એ ચોક્કસ છે તે પછી વર્ષ કરતાં અધિક મુદત સુધી અને દરરોજ એક કરોડ ને આઠ લાખ સેનૈયા કરતાં વધારે અગર તેવી જ રીતે આખો દિવસ દાન દેનારે કઈ હેય તે તેના દાનને મહાદાન કહેવું પડે, તે અપેક્ષાએ તીર્થકર મહારાજાઓનું દાન તે અલ્પદાન ગણાય, આવું સુજ્ઞ વાચક વૃંદ મનમાં લાવવું નહીં, કારણ કે- | Page #84 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું ભગવાન તીર્થંકર મહારાજાઓનું પ્રતિદિન એક પહેર સુધીમાં જે એક કરોડને આઠ લાખનું દાન થાય છે. તે દાન એક પહેરની અપેક્ષાએ અને એક કરોડને આઠ લાખની અપેક્ષાએ જ મહાદાન તરીકે ગણેલું નથી, તેમજ લાગ. લાગટ ત્રણ સાઠ દિવસ લગી તે પ્રમાણે દેવાય છે, તેથી પણ ભગવાન તીર્થકરેના દાનને મહાદાન તરીકે ગણેલું નથી, ભગવાન જિનેશ્વરના દાનને મહાદાન તરીકે ગણવાના કારણે નીચે. પ્રમાણે જાણવા. (૧) તીર્થંકર મહારાજાનું દાન ઈચ્છા પ્રમાણે મેલે. ભગવાન તીર્થકર મહારાજના દાનની વખતે શહેરના ત્રિક શંગારક, ચતુષ્ક, ચવર, રાજપથ, મહાપથ વિગેરે દરેક સ્થાનોમાં એવી ઉદ્દઘાષણું કરવામાં આવે છે કે ભગવાન જિનેશ્વરની પાસે આવે અને તમારી જે ઈચ્છા હોય. તે માગે.” અર્થાત્ આ મહાદાનને મૂલ હેતુ કિમિચ્છકપણું છે. કિમિચ્છકપણને સમજવાની સાથે સુજ્ઞ મનુષ્યએ એ પણ સમજવાનું છે કે જેમ દેવતા પ્રસન્ન થયા છતાં ભક્ત મનુષ્યને વરદાન આપી જે જોઈએ તે માંગવાનું કહે છે છતાં તે ભક્તજનના મને પિતાના ભાગ્ય પ્રમાણે જ થાય છે, અને તેથી તે ભાગ્ય પ્રમાણેના વચનેથીજ દેવતા પાસે માગણી કરે છે, તેવીજ રીતે અહીં પણ શ્રી જિનેશ્વર ભગવાનના મહાદાનની. વખતે સુર અને અને અસુરો સર્વત્ર ઉદ્દઘોષણા કરી યાચકને ભગવાન તીર્થકરેની પાસે લાવે છે, અને જે જોઈએ તે માગે તેમ સૂચવવામાં આવે છે, છતાં પણ તે વાચકે પોતાના ભાગ્ય પ્રમાણે જ માગણી કરી શકે છે તેથી કિમિચ્છકપણાના દાનનું અસંભવિતપણું રહેતું નથી તેમજ એક જ મનુષ્ય બધું માગી લે તે પછી બીજાઓને Page #85 -------------------------------------------------------------------------- ________________ આગમત તીર્થકર મહારાજા સદ્ધિના અભાવને લીધે કંઈ પણ આપી શકે નહીં, એવા કુતર્કને પણ અત્રે સ્થાન રહેતું નથી. (૨) ભવ્ય હેય તે જ દાન પામે જગતના વ્યવહાર પ્રમાણે ઉત્તમ મનુષ્યથી સ્પર્ધાયેલી રજ પણ પવિત્ર ગણાય છે, અને તે રજના સ્પર્શથી પણ અધમ મનુષ્ય પિતાની અધમ દશા છોડીને શુદ્ધ દશાને પ્રાપ્ત કરે છે અને તે હિસાબે દરેક મતવાળા પિત–પિતાના પૂજ્ય પુરુષના સ્થાનેને પણ ઉત્તમ ગણી તેની યાત્રા કરવાનું રાખ્યું છે, - તે હિસાબે ત્રિકનાથ તીર્થકર ભગવાન કે જેના પરિણામ અનેક જન્મથી જગતનું હિત કરવાના વર્તી રહેલા છે. જગતમાં કેઈનું પણ અહિત કરવું એ તે જેએને જન્માન્તરથી પણ બંધ થઈ ગયું છે, તેવા ત્રિલેકીનાથ તીર્થંકર ભગવાનેના કર-સ્પર્શથી તે બાહ્ય દ્રવ્ય કે જે પરિગ્રહરૂપ પાપનું સ્થાન છે, છતાં તે સુવર્ણરજતાદિ બાહ્ય દ્રવ્ય એટલું બધું પવિત્ર થાય છે કે તે ભગવાન જિનેશ્વર મહારાજાઓના હારથી સ્પર્શીને દેવાયેલું સંવત્સરી દાન ભવ્ય જીવજ મેળવી શકે છે, અર્થત અભવ્ય છે કે જેઓ કંઈપણ કાલે મેક્ષે જવાના નથી, તેમ મોક્ષે જવાને લાયક પણ નથી, તેવા અધમ પુરુષ તે ભગવાન જિનેશ્વરના દાનને પામતા જ નથી, અર્થાત્ જિનેશ્વર ભગવાનના સંવત્સરી દાનને ગ્રહણ કરવું તે ખરેખર ભવ્યપણાની છાપ લેવા જેવું છે અને તેથી તે મહાદાન કહેવાય તેમાં આશ્ચર્ય નથી. (૩) સ્ત્રીએ સંવત્સરી દાન ન લે. ત્રિલેકનાથ તીર્થકર ભગવાનવડે દેવાતું સંવત્સરી દાન કેવલ પુરુષને જ લેવાનું હોય છે, કોઈપણ સ્ત્રી વર્ગને તે સંવત્સરી દાન લેવાનું મન થતું નથી અને કેઈપણ સ્ત્રી તે લેવા જતી નથી. Page #86 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-હું ( આ વાતને સમજવાથી ભગવાન મહાવીર મહારાજના સંવત્સરી દાનને વખતે દરિદ્ર બ્રાહ્મણની સ્ત્રી તે સ્થાને હાજર છતાં સંવત્સરી દાન કેમ ન મેળવી શકી? અને શા માટે દાન સંપૂર્ણ થયા પછી પરદેશથી રખડીને નિર્ધનપણે આવેલા પિતાના ઘણીને દાન વખતે પરદેશ જવા સંબંધી એલ આપે,? તેને ખુલાસે અહિ બરાબર થઈ જશે. કેમ કે સ્ત્રીઓને તે દાન લેવાને અધિકાર નથી. તેમ તેણીઓને તેવી ભાવના પણ થતી નથી.) (૪) સંવછરી દાનને રેગ-નાશ ઉપર પ્રભાવ. જગતમાં અનેક વૈદ્યો અનેક સ્થાને અનેક રોગીઓની દવા કરતા હોય છે, છતાં જે વૈદ્યને યશ કમને ઉદય હેય છે. તેના હાથે દેવાએલી સામાન્ય દવાથી પણ બીજાઓએ ઊંચા પ્રકારના અનેક જાતના ઔષધો આપ્યા છતાં તે બીજાઓના અપયશ કર્મને લીધે જે દરેદે નાશ પામેલા નથી. હતા, તેવા દરદને પણ નાશ થઈ જાય છે તેવી રીતે ભગવાન જિનેશ્વર મહારાજના સંવત્સરી દાનને પણ એ અચિંત્ય પ્રભાવ છે કે એ દાન લેનારને છ મહિના સુધી નવે રેગ થતો નથી. અને તે દાન લેવાની વખત પહેલાં છ માસથી થએલા રેગાની શાન્તિ થઈ જાય છે, આવી રીતના અપૂર્વ પ્રભાવવાળા દાનને મહાદાન કહેવામાં સુજ્ઞ મનુષ્ય તે કઈ દિવસ આંચકો ખાય જ નહિ. (ધ્યાન રાખવાની જરૂર છે કે દ્રવ્ય-ક્ષેત્રાદિકને પામીને જેમ તે તે દ્રવ્ય-ક્ષેત્રાદિક અશુભ હોય તે તે અશુભ દ્રવ્ય-ક્ષેત્રાદિક લીધે અસાતા વેદનીયને પ્રચુર ઉદય થાય છે તેવી જ રીતે શુભ દ્રવ્ય-ક્ષેત્રાદિકને સંબંધ થતાં તે અસાતવેદનીયને ઉદય રોકાઈને સાતવેદનીયને ઉદય પિતાનું જે દર્શાવે છે. તેથી ભગવાન તીર્થકર મહારાજના હાથથી સ્મશીને આવેલું દ્રવ્ય શુભ દ્રવ્ય રૂપે હોય અને તેથી છ માસ સુધી તેને પ્રભાવ રહે, અને રોગોત્પત્તિ ન થાય તેમાં કાંઈ પણ આશ્ચર્ય નથી. Page #87 -------------------------------------------------------------------------- ________________ આગમોત ઔષધાદિકની માફક તે સંવત્સરી દાનના દ્રવ્યથી પહેલાંના છ માસના રોગો નાશ પામે તેમાં પણ કંઈ આશ્ચર્ય નથી.) (૫) દેવતાઓનું પણ સંવત્સરી દાન માટે યાચકપણું. જગતમાં એ વાત તે જાણીતી છે કે દેવતાઓ મનુષ્યોને વરદાન દઈને નવી નવી વસ્તુઓ અર્પણ કરે છે, પણ દેવતાઓ કોઈની પણ આગળ વાચક તરીકે આવતા નથી. છતાં પણ ભગવાન જિનેશ્વર મહારાજાઓના સાંવત્સરિક દાનમાં છે તેવા દેવતોએ પણ યાચક તરીકે આવીને ઈચ્છા પ્રમાણે દાન લઈ જાય છે, અર્થાત્ કહેવું જોઈએ કે કઈ પણ દાનને મેળવવા માટે દેવતાઓ તરસતા હોય, તે તે માત્ર ત્રિલેકનાથ તીર્થંકર ભગવાનનું સાંવત્સરિક દાન જ છે. આ અપેક્ષાએ પણ તીર્થકર ભગવાનના દાનને મહા-દાન કહેવું એ વ્યાજબી જ ગણાય. (૬) દાન લેવાથી ધર્મપ્રેમી અને તત્વ-પ્રેક્ષકપણુની પ્રાપ્તિ. ઉપર જણાવેલા પાંચ કારણે કરતાં છઠું કારણ સુજ્ઞ પુરુષોએ ઘણું જ સમજવા જેવું છે અને તે છઠું કારણ એ છે કે ભગવાન જિનેશ્વર મહારાજાએ આપેલું સાંવત્સરિક દાન જે દેવતા કે-મનુષ્યના હાથમાં જાય તે દેવતા કે મનુષ્ય લીધેલા દાનના પ્રભાવે બુદ્ધ ધર્મ કાર્યને વિષે ઉદ્યમ કરવાવાળા થાય છે, એટલું જ નહિ પણ તે દેવતા અને મનુષ્ય તે સાંવત્સરિક દાનમાં મળેલા દ્રવ્યના પ્રતાપે હેય અને ઉપાદેય પદાર્થોને-હેય ઉપાદેયપણે યથાસ્થિતરીતિએ જાણવાવાળા થાય છે. ઉપર જણાવેલી હકિકત ધ્યાનમાં લેનારા સજજને તીર્થકર મહારાજનું જે સાંવત્સરિક દાન એ મહાદાન કેમ કહેવાય છે? તે સહેજે સમજી શકશે અને એ સાંવત્સરિક દાનનું મહાદાનપણું Page #88 -------------------------------------------------------------------------- ________________ સમજવાથી બાહ્ય દ્રવ્ય દાન દેવામાં પણ રિલેકનાથ તીર્થંકર મહારાજાઓ કેવા પરોપકારને પ્રગટાવનારા થાય છે? તે સમજી શકાશે.? શ્રી જિનેશ્વરનું સંવર્ચ્યુરી દાન ભવ્ય અને પ્રતિબંધનું કારણ ભગવાન જિનેશ્વર મહારાજાઓ જ્યારે દીક્ષા ગ્રહણ કરે છે. ત્યારે અનેક છે ભગવાન જિનેશ્વર મહારાજના સંવત્સરી દાનને લીધે પ્રતિબંધ પામે છે. અનેક ભવ્યજી ભગવાન જિનેશ્વર મહારાજની ત્યાગ વૃત્તિને અંગે પણ પ્રતિબંધ પામે છે. ત્રિકનાથ તીર્થંકર મહારાજાઓનું જ્યારે પણ દીક્ષા કલ્યાણક હોય છે, ત્યારે ઇંદ્ર આદિ દેવતાઓ અને કાંતિક જાતિના દેવતાઓ પણ ધર્મતીર્થની પ્રવૃત્તિને માટે તીર્થંકર મહારાજાઓને વિનંતિ કરતાં તેમની સ્તુતિ-સ્તાવનામાં લીન થાય છે, અને તેથી ઘણા છ પ્રતિબંધ પામે તે ગ્ય જ છે. આત્મ-શ્રેય માટે ગુણેની આવશ્યકતા જૈન શાસનને જાણનારા મનુષ્ય એક વાત જરૂર ધ્યાનમાં રાખવાની છે કે જેનશાસનમાં આત્મકલ્યાણને માટે જે ગુણોની જરૂરીઆત જણાવેલી છે, તે ગુણેની મુખ્ય જડ અને પહેલી સીડી એ છે કે બીજ બીજા ઉત્તમ આત્માઓમાં રહેલા તે તે ગુણેની ગુણ તરીકે નિષ્પક્ષપાતપણે અનુમોદના કરવી જોઈએ. વાચક વંદે સમજવું જોઈએ કે પિતાના અંગત ગુણેને અગર પિતાના સંબંધીના ગુણેને જે વખાણવામાં આવે તે બરાબર નથી કેમકે તેમાં મુખ્ય ભાગ સ્વત્વ અને સ્વસંબંધિત્વને છે. ધર્મને અથી થએલે Page #89 -------------------------------------------------------------------------- ________________ ૬૪ આગમણાઓલ અને મોક્ષની અભિલાષાવાળે પુરૂષ જો પિતાના આત્માના કલયાણને માટે ગુણની અનુમોદના અને ગુણને રાગ કરવા માગતે હેય તે તે મનુષ્ય જેના ગુણની અનુમોદના થાય છે તેને સંબંધિત્વને અંશે પણ તેમાં પ્રવેશ થવા દેવે નહીં. ગુણાનુરાગ તે ભકિતરાગ હોઈ પ્રકારોતરે તે પણ સ્નેહરાગ થઈ જાય ધ્યાન રાખવું કે જેમાં સ્વત્વ અને સ્વ. સંબંધીત્વને પ્રવેશન હોય, તેવી ગુણની પ્રશંસા અને તેવા ગુણ ઉપર જે રાગ તે ખરેખર ગુણપ્રશંસા અને ગુણાનુરાગ હોઈ રાગ સ્વરૂપ છતાં પણ તે ભક્તિરાગ ગણાય છે. પણ તેનું નામ નેહરાગ કહેવાતું નથી. પરંતુ જે વ્યક્તિ સંપૂર્ણ ગુણવાળી હેય. જેમાં રાગ-દ્વેષને એક અંશે પણ સંભવ ન હોય, જે વીતરાગ પરમાત્મા સ્વરૂપ હેય. તેવા પરમાત્માની ઉપર પરમાત્માના ગુણે જાણીને પર જન આત્મા તરીકે રાગ રાખવા છતાં પણ આ ભવને વજનપણાને કુટુંબી પણાને કે સંબંધીપણાને એક અશે પણ જે રાગ રહે તે તેવા ગુણ પુરુષ ઉપર ગુણી પુરુષે કરેલા રાગને પણ શાસકારા સનેહ રાગ તરીકે ઓળખાવે છે, ' એટલું જ નહિ, પણ રાગ કરનારની વર્તમાનમાં દષ્ટિ પણ તે તરફ ન હોય પરંતુ તે સંપૂર્ણ ગુણવાનું મનુષ્યના જીવની સાથે સેવાભાવી ગુણવાન મનુષ્યના જીવને કંઈક સંબંધ હોય અને તેના સંસ્કારને લીધે જ, અજાણપણે પણ ગુણ સહિતપણાના સંબંધની મહત્તા કે ઉપકારીપણાના ગુણની મહત્તાની સાથે કે તે સિવાય જે રાગ દષ્ટિ થાય તેમાં છે કે ગુણી-રાગ અને ગુણાનુ રાગ સાથે જ છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લુ છતાં શાસ્ત્રકારો તે સ્થાને પણ આંખ–મીંચામણું નહિ કરતાં ભવાંતરના સંસ્કારને લીધે થએલા રાગને અંગે નેહરાગ નામને રાગ જણાવે છે, ધ્યાન રાખવું કે ગુણ અને ગુણી ઉપર જે રાગ તે સ્વયં પ્રશસ્ત હોઈ રાગમેહનીય કેમને સર્વથા નાશ કરનાર હોવાથી મોહના ઘરને છતાં પણ નિર્જરાની સાથે સંબંધ રાખનાર છે, પરંતુ જે કુટુંબી આદિકના સંબંધને લીધે ગુણી પુરુષ ઉપર પણ ગુણવાન્ પુરુષે કરેલો રાગ હોય, તે તે રાગ પણ નેહરાગ જ કહેવાય, અને તે નિર્જરાની સાથે સંબંધવાળો રહેતું નથી, એટલું જ નહિ પશુ મેક્ષમાર્ગમાં પ્રવર્તેલા જીને વજની સાંકળ માફક વિઘ કરનારે થાય છે, આ વાત ત્રિલોકનાથ તીર્થકર ભગવાન મહાવીર મહારાજા અને ભગવાન ગૌતમ મહારાજાના નેહ સંબંધને જાણવાવાળો મનુષ્ય સહેલાઈથી સમજી શકે એમ છે. ગુણીપણાના સંબંધને લીધે દેવાદિનું આવવું. - આ બધું કહેવાની મતલબ એટલી કે ભગવાન જિનેશ્વર મહારાજાના દીક્ષા કલાકના મહોત્સવમાં ઈન્દ્ર મહારાજાદિક દેવતાઓ અને લોકાંતિક જેવા સમ્યગ્દષ્ટિએ જે હાજરી આપે છે, સ્તુતિ કરે છે, ધર્મતીર્થ પ્રવર્તાવવાને માટે વિનંતિ કરે છે, અને જય જયના નાદથી દશે દિશાને ગજાવી મુકે છે, તેમાં ત્રિલેકનાથ તીર્થકર ભગવાનના ગુણીપણાને સંબંધ જ માત્ર કારણ છે, અર્થાત્ તેમાં ભગવાન તરફને શુદ્ધ ભક્તિ રાગ તે ઇંદ્રાદિક દેવતાઓને કારણ તરીકે હોય છે દેવદુષ્યને ઉપગ શામાં! અને તેની મહત્તા આવી રીતે દીક્ષા કલ્યાણક કરવાને આવેલા ઇંદ્ર મહારાજા, ભગવાનની દીક્ષા વખતે તેમના કુંચિત કેશને ક્ષીર સમુદ્રમાં પધ આ-૧-૫ Page #91 -------------------------------------------------------------------------- ________________ આગમજયાત રાવી દે છે અને દરેક તીર્થકરને ખભે ઈંદ્ર મહારાજાએ તે વખતે દેવદુષ્યને સ્થાપન કરે છે. આ દેવદૂષ્યને ઉપયોગ જિનેશ્વર મહારાજાઓને ઓઢવામાં, પાથરવામાં, ટાઢ કે શરદી ખાળવામાં કે એના જેવા બીજા કોઈ પણ કામમાં હેતે નથી ત્રિલેકનાથ તીર્થકર ભગવાનના ડાબા ખભે જે ઇંદ્ર મહારાજા દેવદૂષ્ય સ્થાપન કરે છે, અને ત્રિલોકનાથ તીર્થંકર ભગવાને તે દેવદૂષ્ય ધારણ કરે છે, તેમાં કેવળ અનાદિ કાળના તીર્થકરને ધર્મ આ દેવદૂષ્યને ધારણ કરવાને છે. તે સિવાય કોઈપણ બીજે હેતુ નથી, ત્રિકનાથ તીર્થકર ભગવાનને ખભે દીક્ષા લેતી વખતે જે દેવદૂષે ઈદ્રો સ્થાપન કરે છે, તે દેવદૂષ્યની કિંમત એક લાખ સેનૈયાની હોય છે, આચાર્ય મહારાજ ગુણચંદ્રસૂરિજી ભગવાન મહાવીર મહારાજાના ચરિત્રમાં જણાવે છે કે-શ્રમણ ભગવાન મહાવીર મહારાજની દીક્ષા વખતે ઈદ્રમહારાજાએ સ્થાપેલું દેવદૂષ્ય ખંડિત થઈ ગયું હતું, છતાં પણ તે બે ખંડની યોજના નવા દેવદૂષ્ય જેવી હોવાથી તે દેવદૂષ્યની કિંમત એક લાખ સોનૈયા આવી હતી અને ભગવાન મહાવીર મહારાજનું દેવદૂષ્ય મહારાજા નંદીવર્ધનજીએ ઘણુજ ખુશી થવા પૂર્વક લાખ સેન લીધું છે. - આ ઉપરથી ઈદ્ર-મહારાજાએ ત્રિલેકનાથ તીર્થકરને ખભે ' દેવદુષ્ય કેમ સ્થાપે છે અને ત્રિલેકનાથ તીર્થકરે કેમ ધારણ કરે છે? તેને ખુલાસો થવા સાથે દેવદૂષ્યની વ્યવસ્થા કેઈપણ એક પ્રકારની નિયમિત હોય એમ પણ નથી ? ભગવાન નષભદેવજી મહારાજના વખતમાં લોકેની હદબહારની સમૃદ્ધિએ યુક્તતા હોવાને લીધે, તેમના દેવદૂષ્યનું ખસવું ન થાય એમ માનીને ગ્રંથકારોએ ચાવત્ શ્રમણત્વકાળમાં ભગવાન ઋષભદેવજીનું દેવદૂષ્ય વસ્ત્ર રહ્યું Page #92 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું હતું એમ માને છે, જ્યારે કેઈક અપેક્ષાએ સૂત્રકાર મહારાજે કંઈક અધિક વર્ષ સુધી જ માત્ર દીક્ષા લીધા પછી અપાયેલા તે દેવદૂષ્ય વસ્ત્રનું ટકવું માનેલું છે. આ બે હકીકતોમાંથી કોઈપણ એક હકીકત સત્ય હેય, તે પણ એ વાત તે સિદ્ધ જ છે કે તેનામિવિનમિની સેવા વખતે તે ઈ દીધેલા દેવદૂષ્યની હયાતી હોવા છતાં તેને ઉપગ કોઈપણ પ્રકારે તે નિમિ-વિનમિની યાચનાને અંગે થએલ નથી, આ વાત આટલેથી અટકાવી પ્રસંગોપાત અહીં પ્રથમ તીર્થકર રષભદેવ ભગવંતના સંસારી અવસ્થાના નિર્મળ સમ્યકત્વની વાત હવે વિચારીએ, તે ઉપરથી આપણ ચાલુ જીવનમાંથી સમ્યકત્વ માટેની કમજોરી ખસેડવા ઉદ્યમવંત થઈ શકાય. ભગવાન ગષમદેવજી મહારાજે વીસ લાખ પૂર્વ સુધીની ઉમર સામાન્ય ગૃહસ્થપણમાં પુરી કરી અને ત્રેસઠ લાખ પૂર્વ એટલે વખત રાજ્યની વ્યવસ્થા કરવામાં અને પ્રજાને રક્ષિત કરીને પિષવામાં વ્યતીત કર્યો. ત્રેસઠ લાખ પૂર્વ જેટલા વખત સુધી રાજ્યનો વિસ્તાર કરતાં ભગવાન રાષભદેવજીને રાજ્ય વિસ્તાર એટલે બધે અધિક થયો હતું કે જે રાજ્ય વિસ્તારને પાળવા માટે વહેંચતાં અને પુત્રોને સંપતાં સો વિભાગ કરવાની જરૂર પડી. તે વખતના સર્વ મનુષ્યમાં ભગવાન ગઢષભદેવજી મહારાજ નિમળ સમ્યકત્વ અને સંધિન(સંપૂર્ણ) કનાડી સુધીના નિર્મલ અવધિજ્ઞાનને ધારણ કરનારા હોવાથી અપૂર્વ અને અદ્વિતીય જ્ઞાનને ધારણ કરનારા હતા. જે કે ભરત મહારાજા અને બાહુબલિજી તથા બ્રાહ્મી અને સુંદરી પણ અનુત્તર વિમાનથી થવીને અવતરેલા છે પરંતુ Page #93 -------------------------------------------------------------------------- ________________ ૬૮ આગમજ્યોત તે ચારમાંથી એકપણ જીવ અવધિજ્ઞાન સહિત અવતરેલ નથી, એટલું જ નહિ પણ વાસ્તવિક રીતે સમ્યકત્વ સહિત પણ તેઓ માંથી એકે જીવ અવતરેલે નહે. માતા મરૂદેવાને અગે અકામ નિર્જરાને પ્રભાવ માતા મરૂદેવા જેકે ભગવાન ઋષભદેવજીની જનેતા છે અને તે ઉત્તમ પ્રકૃતિના છે છતાં પણ તેમને અંગે વિશિષ્ટ જ્ઞાન કે વિશિષ્ટ સમ્યકત્વને સંભવ પણ નથી, કારણકે આવશ્યક ચૂર્ણિકાર વગેરે મહાપુરુષો સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે માતા મરૂદેવીને કઈ પણ કાલે કઈ પણ વખતે ત્રપણું પણ મળેલ નહતું. એટલું જ નહિ પણ તેઓ પૃથ્વીકાયિકાદિપણે પણ ઉપજેલા નથી. ફક્ત અનાદિ વનસ્પતિપણામાં જ માતા મરૂદેવાને જીવઅનાદિથી ભવનું પરાવર્તન કરતે રહ્યો હતો, છે તે અનાદિ–વનસ્પતિપણામાંથી અકામ નિર્જરા રૂપી પુણ્યના પ્રબલ પ્રભાવે માતા મરૂદેવાપણાની જીંદગીને મેળવી શક આ સ્થાને એક વાત વાચક વૃદ્ધે જરૂર વિચારવી જોઈએ કે યદ્યપિ મકામ નિર્જરા હીરાની કિંમત કેલસાએ કરાય તેને જેવી છે, છતાં કેલસાના સમુદાયના સતત વેપારથી શ્રીમન્ત નથી જ થવાતું, એમ એકાંતે કહી શકાતું નથી, તેવી જ રીતે આ અકામ નિર્જરા પણ આત્માને કેટલે બધો ફાયદે પહોંચાડે છે ? એ હકીક્ત આ મરૂદેવા માતાના વૃત્તાન્ત ઉપરથી બરોબર સમજવા જેવી છે શાસ્ત્રકાર મહારાજાએ પણ અકામ નિજેરાથી દેવપણા સુધીની પ્રાપ્તિ જણાવે છે, તે પછી અકામનિજરથી જુગલિઆપણું મળે તેમાં આશ્ચર્ય શું? Page #94 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું સમ્યકત્વ-પ્રાપ્તિનું કારણ પણ અકામ નિર્જરા છે ખ્યાલમાં રાખવું કે કેવલ પૌગલિક સુખ અને સારા ભવાં તેને અંગે સાહ્યબી મેળવી દેવાનું કામ અકામ નિજરનું છે, એટલું જ નહી પણ અવ્યાબાધ પદની પ્રાપ્તિના કારણે ભૂત પાંચ મહાવ્રત કે બારવ્રત રૂપી ધર્મના પાયા તરીકે મૂલ, દ્વાર, પ્રતિષ્ઠા આધાર, ભાજન અને નિધિ આ છ ઉપમાઓ જેને લાગુ કરી શકાય છે અને જે સમ્યગ્દર્શન ચારિત્ર કરતાં પણ એક અપેક્ષાએ મોક્ષની સાથે નિકટ સંબંધ રાખે છે તે સમ્યક્ત્વને પ્રાપ્ત કરાવનાર અકામ નિજ રા બને છે અને તેથી જ નિર્યુક્તિકાર મહારાજા [v s&મનિકાર એમ કહી અનુકંપાની માફક અકામ નિર્જરાને પણ સમ્યકત્વ સામાયિકના કારણ તરીકે સ્પષ્ટપણે જણાવે છે. કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિના ક્ષયને હેતુ અકામ નિર્ભર છે. વળી જે કઈપણ સમ્યકત્વની ઉત્પત્તિના વિષયને સમજનારે હશે, તે સારી પેઠે સમજી શકશે કે કમની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્થિતિ જે સિત્તેર કોડાકડી સાગરોપમની હોય છે, તેમાંથી અંતઃકોટાકેટિ સિવાયની સર્વ સ્થિતિને ક્ષય અકામ નિર્જરાના પ્રતાપે જ થાય છે. વાચક વૃન્દ? શું તમે એ નથી સાંભળ્યું કે સમ્યક્ત્વની પ્રાપ્તિ થવા પહેલાં આધકરણ કઈ પણ થતું હોય તે તે માત્ર યથાપ્રવૃત્ત કરણ છે અને તે યથાપ્રવૃત્તકરણની વખતે કંઈક અધિક એગણસિત્તેર કલાકેડી સાગરોપમની સ્થિતિ તેડી નાખવી પડે છે, અને તે સ્થિતિ તેડતી વખતે તે યથાપ્રવૃત્ત કરણવાલાને કેઈપણ જાતનું કર્મ તેડવાને ઉપગ કે તેની અભિલાષા હોતી નથી તે યથાપ્રવૃત્તકરણવાળા જીવને નથી જીવાદિક તનું જ્ઞાન અને નથી તેની શ્રદ્ધા અને નથી તે આશ્રવસંવરાદિક તને અવધ! Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૦ આગમત આવી દશામાં જે ઓગણસિત્તેરથી કંઈક અધિક સાગરોપમની સ્થિતિ જે તે વખતે તેડવામાં આવે છે તે કેવળ અકામ નિર્જરાને પ્રભાવ છે. સમ્યક્ત્વ પ્રાપ્તિના કારણે સાથે અકામ-નિજરને સમન્વય આ સ્થાને જરૂર શંકા થશે કે ઉપર જણાવેલા હિસાબે તે દરેક સમ્યકત્વ પામનારે જીવ અકામ નિર્જરાના પ્રતાપે જ સમ્ય. દર્શનને પામે છે પણ વિવેક પૂર્વક જ્ઞાની ગુરૂના ચરણમાં બેસીને વિચારતાં સમજાય તેમ છે કે-શાસ્ત્રકારોએ સમ્યક્ત્વની પ્રાપ્તિ માટે અનુકંપા, બાહા તપ, વિનયવિભંગ વિગેરે અનેક કારણે જણાવેલાં છે, તે અનુકંપાદિક સર્વ કારણે અકામનિર્જરા દ્વારા થતા યથાપ્રવૃત્તિ કરણના પ્રભાવે સમ્યકત્વને પમાડનારા બને છે. આ ઉપરથી એક વાત ધ્યાનમાં લેવા જેવી છે કે “ Sામળિsi' વિગેરે જણાવેલા કારણે સર્વથા પરસ્પર ભિન્નરૂપે માની શકાય તેમ નથી, કેમકે જે એમ માનવા જઈએ તે અનુ કંપા દ્વારા થતા સમ્યકત્વમાં યથાપ્રવૃત્તકરણની અકામ નિજારાને સમ્યક્ત્વના કારણ તરીકે માની શકાય નહી. - એવી રીતે દાન અને વિનય એ બે કારણે જે સમ્યકત્વને ઉત્પન્ન કરનારા ભિન્નપણે જણાવ્યાં છે, તેમાં વિનય વગરનું દાન માનવું પડશે અને વિનય અને દાનથી સર્વત્ર સમ્યક્ત્વ પામ્યા પહેલાં સકામનિર્જરા થાય પણ અકામનિજર ન થાય એમ સ્પષ્ટપણે માનવું પડે. Page #96 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું ૭૧ એટલું જ નહી પણ નિર્યુક્તિકાર મહારાજે વિર્ભાગજ્ઞાનને પણ સમ્યકત્વના કારણ તરીકે જણાવેલું છે, તે તેવા વિસંગજ્ઞાનવાળાને પણ અકામનિજાથી ભિન્ન રૂપે સકામનિજ માનવી પડે. વિલંગજ્ઞાન સ્વરૂપ સાચી વસ્તુ ન સમજાતાં તે ઉલટે જ તર્ક કરે છે, તે સૂકા હાડકાને ચાવવા મથતા કૂતરાના રૂપકથી એ તર્ક કરે છે કે જે મારૂં લેહી જ મીઠું લાગતું હોય તે મારું લેહી તે સદેવ મારા શરીરમાં છે જ, તો પછી આખો દહાડો જ મારી જીભ મને મીઠી જ લાગવી જોઈએ, પરંતુ આખી જીંદગી ચોવીસે કલાક મારી જીભ મીઠી થયા જ કરતી નથી, અને આ લેહી ચાહું છું તે જ મીઠું લાગે છે, એ ઉપરથી નક્કી થાય છે કે આ લેહી આવે છે તે મારા શરીરમાંનું નથી, પરંતુ પિલા હાડકાનું છે. સૂકા હાકા ચાવવા મથતા કુતરા જેવી દશા. સૂકા હાડકા ચાવનાર કુતરાના જેવી આ વિર્ભાગજ્ઞાની આત્મા પણ શંકા કર્યા કરે છે, વિર્ભાગજ્ઞાની આત્મા પણ જ્યાં સુધી મિથ્યાદષ્ટિપણામાં હેય ત્યાં સુધી તે એવી શંકા કર્યા કરે છે કે જે આત્માને સ્વભાવ સુખ મેળવવાનો છે તે આત્માને એ સુખ સ્વભાવ પ્રકટ કેમ થવા પામતે નથી? ખરી રીતે તે હાડકાના ઘર્ષણથી કુતરાનું તાળવું ભેદાય છે અને તે દ્વારા લેહીની ધારા વહી જાય છે, પરંતુ એ વખતે કુતરાને એ વાતની ખબર પડતી નથી કે આ મારૂં તાળવું ભેદાયું છે અને તેમાંથી જ લેહી નીકળે છે. અને તે એ વાતની અવળી ખબર છે કે જ્યારે એનું તાળવું ભેરાઈને આવતું લોહી મારા પ્રયત્નના પરિ ણામે હાડકામાંથી આવીને મારી જીભ પર આવે છે ! ' Page #97 -------------------------------------------------------------------------- ________________ આગમજ્યોત કુતરે લેહીને સમજે છે, પરંતુ તે વાત સમજ નથી કે આ સૂકા હાડકામાંથી લેહી શી રીતે નિકળે? હાડકું એ જડ પદાર્થ છે. તેને તમે ચુર કરી નાખે, તેને ભુકે કરી નાખે, તેને ગમે તેમ પછાડે-ઝી કે તે પણ તેમાંથી લોહીને છાંટેએ બહાર આવતા નથી તેમ મિથ્યાષ્ટિપણાથી જીવ જડ પદાર્થમાં સુખ છે જ નહિ એ વાત પેલા કુતરાની જેમ સમજતો નથી, હૈયાકુટા કુતરાને એ વાતને ખ્યાલ નથી કે આ તે મારૂં જ જાય છે અને દશ ટીંપા જાય છે, ત્યારે તેમાંથી માત્ર ત્રણ-ચાર ટીંપા જ પાછા આવે છે! - જયાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી કુતરાની દશાને પામેલા આ જીવને પણ ખ્યાલ નથી જ કે મારા પિતાને જ ભેદ થાય છે અને તેમાંથી જ ઘણા થડા ભાગનું સુખ મને મળે છે. કુતરાને લેહ પર મોહ છે, તેજ પ્રમાણે આ આત્માને પણ પૌગલિક સુખે ઉપર મોહ છે, તેથી જ તેના આત્માને ભેદ થઈને તેને લેશમાત્ર સુખ મળે છે, એ લેશમાત્ર સુખ પણ એવું તે નથી જ કે તે બારે માસ ચાલુ જ રહે, એ સુખ પણ ક્ષણિક છે, ક્ષણમાત્રમાં ફેરવાઈ જવાના સ્વભાવવાળું છે. આટલું છતાં પણ જ્યાં સુધી અંદગી ફરતી નથી અને આત્માને નવી જીંદગી મળતી નથી ત્યાં સુધી એ વાત તેના ખ્યાલમાં પણ આવતી જ નથી! આ જીવમાં જ્યાં સુધી મિથ્યા દષ્ટિને વાસ છે અને એ મિથ્યાષ્ટિપણું ટળે નહિ ત્યાં સુધી પગલિક વસ્તુઓથી થતું સુખ એ સાચું સુખ નથી એ વાતને તેને ખ્યાલ જ આવતું નથી. તે મિથ્યાષ્ટિ જીવ એમજ માનતે રહે છે કે પૌગલિક પદાર્થોના સંગથી થતા સુખે એ જ સાચા સુખે હેઈ તેમાં મારે હિરસ છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ s પુસ્તક ૧-લું સુખ નહિ પણ સુખાભાસ આત્માને જ્યારે સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે ત્યારે તે સમજે છે કે પદ્ગલિક વસ્તુઓના સંજોગથી જે સુખ મળે છે તે સાચું સુખ નથી પરંતુ માત્ર સુખાભાસ છે. આત્મા એકેન્દ્રિય દશામાં હોય, બે ઈન્દ્રિયવાળી દશામાં હોય, ત્રણ ઇન્દ્રિયવાળી દશામાં હોય, ચાર ઈદ્રિવાળી દશામાં હોય, કે પાંચ ઈન્દ્રિયવાળી દશામાં હેય, યાવત્ મનુષ્ય ભવમાં પણ આવે, પરંતુ જ્યાં સુધી ધર્મ સંજ્ઞા આવતી નથી, ત્યાં સુધી સુખની પ્રાપ્તિ સ્વપ્ન તુલ્ય છે. પણ ધર્મ-સંજ્ઞા આવવી એ ઘણી મુશ્કેલ વાત છે, તે સરળ વાત નથી. ખાખરાના ઝાડ પર રહેતી ખીસકોલી તે સાકરના સ્વાદને કદી સમજતી નથી, એટલું નહી પરંતુ તે આંબાના ઝાડ ઉપર જાય તે પણ તેને કેરી ખાવાની ઈચ્છા થતી નથી એને તે તમે ખીસકોલીની કમનસીબી કહેશે કે બીજું કાંઈ કહેશે? ખીસકોલી એક જ ઝાડ પર ઠરી ઠામ બેસતી નથી. વલવલાટ કરવાને અને એક ઝાડ પરથી બીજા ઝાડ પર ઠેકડા મારવાને એને સ્વભાવ પડી ગએલો છે અને તેથી તે એક ઝાડ છેડીને બીજા ઝાડ પર અને બીજું છોડીને ત્રીજા ઝાડ પર ઠેકડા માર્યા કરે છે, આમ ઝાડ ઉપર ઠેકડા મારતાં મારતાં તે કોઈ ભવિ. તવ્યતાને વેગે આંબાના ઝાડ ઉપર આવી જાય, પણ આંબાના ઝાડ ઉપર આવી ગએલી ખીસકોલી આંબાને મોટું પણ ન લગાવે અને ઝપાટાબંધ નીચે ઉતરી પડીને ખાખરાના ઝાડ તરફ જ દોડી જાય તે તેને ખીસકોલીનું કમનસીબ જ કહેવું પડે છે. માત્ર ભવિતવ્યાથી...! ખીસકોલીને સ્વભાવ રખડવાને છે અને રખડતાં-રખડતાં તે જેમ ભવિતવ્યતાને વેગે આંબા ઉપર જઈ ચઢે છે, તે પ્રમાણે Page #99 -------------------------------------------------------------------------- ________________ ७४ આગમત આત્માને પણ સ્વભાવ રખડવાને છે અને તે રખડતે રખડતા આ માનવ ભવરૂપી આમ્ર વૃક્ષ ઉપર આવી ચઢ છે. હવે એ આમ્ર વૃક્ષ ઉપર આવી ચઢેલે જીવ પણ જે આતમ-સુખને અનુભવ ન લે તે તેને પણ કમભાગી જ લેખ કે બીજું કાંઈ? માનવભવમાં સર્વજ્ઞ શાસનરૂપ આંબે આપણને મળે છે એ કેવળ આપણી ભવિતવ્યતાને પ્રતાપ છે, બીજું કાંઈ નથી! હવે ભવિતવ્યતાને યેગે જે મળી ગયું છે, તેને જે આપણે સદુપયોગ ન કરી લઈએ તે આપણા જે મૂર્ખ બીજો કોણ? પહેલે ભવે આત્માએ એમ ધાર્યું ન હતું કે મને સર્વજ્ઞ શાસન મળે? મને જૈન કુળ મળે! અથવા મને ભગવાન મહાવીરનું શરણું મળે! છતાં ભવિતવ્યતાને ભેગે આપણે આંબે ચઢી આવ્યા છીએ ભવિતવ્યતાને જેને આપણે સ્થિતિ સુધરી છે અને આપણે ભાગ્યવેગે આ દશા પામ્યા છીએ હવે આપણે એને શે ઉપગ કરે? તે ખરેખર વિચારવાનું છે. આ રીતે પ્રભુ ઋષભદેવ પરમાત્માના ગૃહસ્થાવસ્થાના પણ નિર્મળ સમ્યકત્વની વાતના પ્રસંગે મરૂદેવા માતાના પ્રસંગથી અકામ નિર્જરાનું સાપેક્ષ મહત્વ વિચાર્યું, પ્રાસંગિક ભવિતવ્યતાના બળે સારી સામગ્રી મળ્યા છતાં પણ એગ્ય પુરુષાર્થ ફેરવવા માટે પ્રભુ અષભદેવના ચારિત્ર ગ્રહણ અને તેની તૈયારીની વાત વિચારવી જરૂરી છે. પ્રભુ રષભદેવની ચારિત્ર ગ્રહણની તયારીનું રહસ્ય સૂત્ર અને પંચાંગીથી એ વાત તે સિદ્ધ જ થએલી છે કે આ અવસર્પિણીમાં પહેલવહેલે રાજ્યાભિષેક જે કેઈને પણ થયે હોય તે તે રાષભદેવજી મહારાજને જ થએલે છે. કારણકે Page #100 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું હકાર–મકાર મને ધિક્કારની રાજનીતિ તેમના પહેલેથી ચાલુ હતી, છતાં દૈહિક દંડની સજા કઈપણ જુગલીયાના વખતમાં ચાલી નથી તેવી રીતે કેદ અને દેશથી બહાર કાઢવાની સજા પણ કઈ વિમલવાહનાદિ યુગલિયાના વખતમાં ચાલી નથી. પણ કાલના પડતાપણાના લીધે જુગલીઆએમાં પણ તે હકાર આદિક નીતિને પ્રભાવ પડે નહીં અને તે કારણથી મર્યાદાને ઓળંગનારાઓના દમનને માટે પ્રજાના પિકારથી ભગવાન રાષભદેવજીને રાજ્યસન ઉપર બેસવાની નાભિ મહારાજા તરફથી ફરજ પડી. તે ફરજ અંગે ઈન્દ્ર મહારાજે પણ આવીને થતા રાજ્યારોહણમાં રાજ્યાભિષેકને રંગ પૂર્યો. અનુક્રમે ભગવાનને રાની વ્યવસ્થા કરવાની જરૂર પડી અને તેથી હસ્તિ વિગેરેને સંગ્રહ કર્યો અને મંદિખાના વિગેરેની પણ વ્યવસ્થા કરવી પડી. આ વી રીતે વ્યવસ્થા કરતાં અનુક્રમે સે દેશની વ્યવસ્થા ભગવાન શ્રી કષભદેવજીના હસ્તક થવાથી તે સે રાજ્ય સ્થપાયાં, તે રાજ્ય ઉપર ભગવાન શ્રી કષભદેવજી મહારાજે દીક્ષા લેતી વખતે પિતાના સે પુત્રને અધિકાર સ્થાપન કર્યો અને તેથી જ સૂત્રકાર વિગેરે કહે છે કે ઉત્તરાં મિક્ષિત્તિત્તા ઈત્યાદિક વાકથી એ વાત સ્પષ્ટ કરેલી છે. સે ભાગે રાજ્યની વહેંચણું કેમ? આ સ્થાને એટલું વિચારવાનું છે કે ભગવાન શ્રી કષભદેવજીએ પિતાના જે સે પુત્ર હતા તેઓને સો દેશનું રાજય આપ્યું છે. મૂલ વિભાગની અપેક્ષાએ વ્યાજબી હતું. Page #101 -------------------------------------------------------------------------- ________________ ૭૬ આગમજ્યોત સામાન્ય રીતે જગની રીતિએ પણ પુત્રની સંખ્યાએ જ પિતાની અદ્ધિને ભાગ પડે છે. પણ પુત્રના પુત્રાદિની અપેક્ષાએ અદ્ધિને વિભાગ પડતું નથી. તે પછી રાજ્યને વિભાગ તે તેવી રીતે હોય જ શાને? જો કે સામાન્ય રીતિએ તે રાજ્યને વિભાગ ન હોય! કેમકે રાજ્યની રીતિ પ્રમાણે યુવરાજ તરીકે મોટા કુંવરને રાજગાદીને અધિકાર હોય છે. અને મોટા કુંવર સિવાયના બાકીના કુમારોને નિર્વાહ પૂરતી જાગીરી અપાય છે. પણ આ વિભાગ રાજ્યના કટકા નહિ થવાની દષ્ટિએ નિયમિત કરવામાં આવેલે જણાય છે, કારણકે એમ જે ન માનીએ તે ચક્રવત્તીના યુવરાજ સિવાયના પુત્રનું ભાગ્ય માંડલિક રાજા જે માત્ર દેશને જ માલિક હોય છે તેના કુમાર કરતાં ઓછું જ ગણાય, છે એટલે એમ કહેવું જોઈએ કે ચક્રવર્તીને ઘેર જમ્યા તે કરતાં તે બીજા કુમારના છ બીજા બીજા માંડલિક રાજાને ઘેર કમાર તરીકે જન્મ્યા હતા તે સારું ગણુત, એટલે ચક્રવત્તી ખરી રીતે એક જ કુમારને પિતા હોય તે ચોગ્ય ગણાય. પણ આવી સ્થિતિ દ્ધિ-પ્રધાનતાવાળી રાજ્યની સ્થિતિ રહેવી જોઈએ તે અપેક્ષાએ કરવામાં આવી છે એમ કહેવું ખોટું નથી, પરંતુ રક્ષા અને પાલનના પ્રધાનપણાની દષ્ટિએ એક યુવરાજને રાજ્ય સેંપી દેવાની યુક્તિ તે ઘણી સારી રીત ગણાય નહિ. રક્ષા અને પિષણની નીતિની અપેક્ષાએ તે ઉત્તરાધિકારી તરીકે હક્કઅધિકારને નિયમ રહે તે સંગત ન ગણાય ! પરંતુ જે રીતે રક્ષા અને પાલન થઈ શકે તે નિયમ રહે, Page #102 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-હું રક્ષા અને પાલનની દષ્ટિએ રાજ્યની વ્યવસ્થા કરવામાં ચોગ્ય કુમાર ન્હાને હેય તે પણ તેને રાજ્ય ગાદીનું સમર્પણ થઈ શકે અને રાજ્યની સ્થિતિ જે વિભાગથી રક્ષા અને પાલનને લાયક છે એમ લાગે તે નિવૃત્ત દશાને પામતા અગર ઉત્તરાધિકારને કરવાને ઈચ્છનારા રાજાની પવિત્ર ભાવનાથી અખંડ રાજ્યને અભિષેક અગર વિભક્ત રાજ્યના અભિષેકે હોટા કુમારને અગર કોઈ પણ એક કુમારને અગર જુદા જુદા કુમારને કરી શકે. આ સાચી વસ્તુ સ્થિતિ વિચારતાં ભગવાન રાષભદેવજીને પિતાના તાબાના સે રાજ્યની રાજગાદી સે પુત્રને આપવી યેગ્ય. લાગી હતી અને તેથી સેએ દેશના રાજ્યમાં સેએ પુત્રને અભિષેક કર્યો હતો! પુત્ર તરીકે મનાયેલા નમિ-વિનમિતે ભાગ કેમ નહિ? એમ છતાં પણ જગતમાં જેમ ઔરસ પુત્ર પિતાને ભાગ લેવાને માટે હકદાર છે, તેવી રીતે દત્તકપુત્ર પણ હક્કદાર છે એ સ્થિતિએ ભગવાન શ્રી કષભદેવજીએ જેવી રીતે ભરત-બાહુબલિજી વિગેરેને પિતાના પુત્ર તરીકે રાખ્યા અને પાલ્યા પડ્યા હતા. તેવી જ રીતે નમિ અને વિનમિને કે જેઓ ભગવાન શ્રી રાષભદેવજીના સાક્ષાત પુત્ર નહોતા, પણ પુત્રના પુત્ર હતા. સીધી રીતિએ નમિ અને વિનમિ ભગવાન ઋષભદેવની પાસેથી રાજ્યને ભાગ કે દેશને હક્ક કંઈ પણ મેળવવાને હકકદાર નહોતા, છતાં તે નામ-વિનમિને ભગવાન કહષભદેવજીએ પુત્ર તરીકે સ્થાપેલા હોવાથી રાજ્યને ભાગ કે દેશ લેવાની માગણી કરવાને હક્કદાર હતા, પરંતુ જે વખતે ભગવાન ઋષભદેવજીએ સે પુત્રને Page #103 -------------------------------------------------------------------------- ________________ આગમજ્યોત સે દેશની રાજ્ય ગાદીઓ સમર્પણ કરી અને સંવચ્છરી દાનને અખલિતપણે પ્રવાહ એક વર્ષ સુધી લાગલાનટ રીતે વહેવડાવ્યું તે વખતે નમિ અને વિનમિ જેઓને ભગવાન ઋષભદેવજીએ પુત્ર તરીકે રાખ્યા અને પાયા-પિગ્યા હતા, તેઓ કેઈ તેવા પ્રજનસર ભગવાન ઋષભદેવજીના રાજ્યની હદ બહાર છેવટે કંઈ નહીં તે રાજ્યકારભાર જ્યાં ચાલતું હતું તે હદની બહાર તેઓ ભગવાનના હુકમથી ગએલા હતા અને તેથી તેઓને આ રાજ્યની વહેચણીની વાત કે મહારાજના સંવછરી દાનની વાત તેઓના કાન સુધી આવી નહિ. પરંતુ ભગવાન ગઢષભદેવજી સોએ પુત્રને રાજ્યને અભિષેક કરીને સંવછરી દાન દઈ પ્રવ્રજિત થયા. ત્યાર પછી તે નમિ અને વિનમિ ભગવાને આદેશેલા કાર્યને કરીને પાછા દેશમાં આવ્યા ત્યારે રાજ્યની, રાજ્યના વિભાગની, સંવછરી દાનની અને ભગવાનની પ્રવજ્યાની ખબર પડી. શ્રી ભરત મહારાજની નમિ-વિનમિ પ્રત્યે કેવી ઉદારતા? ભગવાનના હુકમથી કાર્ય કરવા ગએલા અને કાર્ય કરીને આવેલા એવા નમિ-વિનમિને ભગવાને પુત્ર તરીકે રાખ્યા છે એ વાતની ભરત મહારાજને સંપૂર્ણ રીતે માહિતગારી હતી અને તેથી ભરત મહારાજે પિતાની લાયકાતને અનુસરીને પિતાને મળેલા અયોધ્યાના રાજ્યમાંથી ભાગ આપવા કહ્યું. આ સ્થાને ભરત મહારાજની લાયકાત અને નિર્લોભતા કેટલી હશે? તે ખરેખર વિચારવા જેવું છે જે ભરત મહારાજને નમિ-વિનમિએ ભગવાને આપેલા હુકમનું પાલન કર્યું છે તેને અંગે સરખા ભાઈ તરીકે ન ગણે તેમજ Page #104 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લુ ભગવાને પુત્ર તરીકે રાખ્યા અને પાલ્યા છે તે ધ્યાનમાં ન લે, તે પિતાના રાજ્યમાંથી કુમાર-ભુક્તિ એટલે ભાગ પણ આપવા તૈયાર ન થાય! છતાં ભરત મહારાજા પિતાની ઉત્તમતાને અને તે નમિ-વિનમિને પિતાને મળેલા રાજ્યમાંથી પણ રાજ્યને ભાગ આપવા તૈયાર થયા છે. છતાં નમિ અને વિનમિ કુટુંબ આદિની સ્થિતિ ધ્યાનમાં લઈ ભવિષ્યમાં કેઈપણ મનુષ્ય કેઈપણ જાતનું અપમાનકારક વચન બેલી દે કે એવું બીજું કંઈપણ કરે એવા વિચારથી તેમણે ભારત મહારાજા પાસેથી રાજ્યને ભાગ લેવાની ના પાડી. નમિ-વિનમિનું પિતા તુલ્ય દાદા પાસે ગમન અને તેમની અપૂર્વ શુશ્રષા ભગવાન ગષભદેવજીએ પિતાને પુત્ર તરીકે રાખેલા છે, માટે ભાઈ પાસેથી ભાઇના ભાગમાંથી ભાગ લેવા કરતાં પિતા તરીકે માનેલા દાદા ઋષભદેવજી પાસેથી ભાગ લે, એમ નિશ્ચય કરી ભગવાન હષભદેવજીની પાસે તે નમિ અને વિનમિ અને સરખી સલાહ કરીને આવ્યા. જે કે ભગવાન રાષભદેવજીએ સર્વરાજ્ય ઋદ્ધિનો ત્યાગ કર્યો છે અને સર્વ સાવદ્ય ત્યાગરૂપ પ્રવજ્યા અંગીકાર કરી છે, એ હકીકત તે નમિ અને વિનમિના ધ્યાનમાં પુરેપુરી હતી છતાં કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્ર સૂરિજી એ અધિકારમાં જણાવે છે કે “કાતિ-જાતારિ વારિતા, વાર્તા રેલ્વે સેવા અર્થાત સ્વામી પાસે કંઈપણ વસ્તુ દેવાની છે કે નહિ, એ સેવકને વિચાર કરવાને હેય નહિ. પણ સેવકે તે સેવા જ કરવાની હોય તેમ દીક્ષિત થએલા ભગવાન ઋષભદેવજીની સેવામાં તે નમિ અને વિનમિ તૈયાર થયા, તેઓ ભગવાન ઋષભદેવજીની અપૂર્વ રીતિએ સેવા કરતા હતા. Page #105 -------------------------------------------------------------------------- ________________ ૮૯ આગમજ્યોત ભગવાન ઋષભદેવજી જયાં જ્યાં પધારે ત્યાં ત્યાં પૃથ્વીનું પ્રમાર્જન કરે, તે કાઉસગ્ગ ધ્યાને રહે ત્યાં ચારે બાજુ જલને છંટકાવ કરે અને કુલની વૃષ્ટિ ચારે બાજુ કરી ભગવાનની સેવામાં ઉભા રહેતા હતા, ભગવાનની પાસે ઉભા રહેતી વખતે તે નમિ અને વિનમિના હાથમાં ચળકતી તલવારે હતી ને તલવામાં ભગવાન ગsષભદેવજીનું પ્રતિબિંબ પડવાને લીધે ભગવાન ઋષભદેવજી ત્રણ જગતના ઉદ્ધારને માટે ત્રણ રૂપવાળા થયા હતા તેમ દેખાતું હતું. શાસ્ત્રકારે અભિગમમાં ખગ્ન છેડવાનું કહે છે, પણ રાજ્ય ચિહ્ન રૂપે હોય તેને માટે ગણાય. આ તે સેવાના રૂપે છે તેથી અહીં ખડ્ય સેવાના પ્રતીક તરીકે સંગત લાગે છે. યથાસ્થિત ત્રિમૂર્તિરૂપ ભગવાનની સ્તુતિ કેટલીક જગપર ગ્રંથકારે પણ એ રૂપની અપેક્ષાએ ભગવાન ઋષભદેવજીની ત્રિમૂર્તિ તરીકે સ્તુતિ કરે છે. વિચક્ષણ પુરૂષે સમજી શકશે કે જેમ મુખનું યથાવત્ પ્રતિ બિંબ જ આદર્શમાં હોય છે એથી સાક્ષાત મુખ અને પ્રતિબિંબિત થએલા આદર્શના મુખમાં અંશે પણ દેખાવમાં ફરક હોતું નથી અને તેથી વાસ્તવિક રીતિએ ભગવાન રાષભદેવજી ત્રિમૂર્તિ રૂપ ગણાય, કેમકે તે ત્રણે મૂર્તિએ એકસરખી હાય રૂપ-રંગ વગેરેમાં કોઈપણ જાતના ફરકવાળી તે હેતી નથી. જો કે જગતમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ-મહેશ્વર એ ત્રણ ત્રિમૂર્તિરૂપ ગણાય છે પણ તે ત્રણેનું ત્રિમૂર્તિરૂપ કહેવા કરતાં એ ત્રણેને ત્રિશરીરી કહેવા એ વધારે યોગ્ય ગણાય, કેમકે એ ત્રણેના આકારે વિગેરે કોઈપણ પ્રકારે મળતા નથી. " પરંતુ ભગવાન ગઢષભદેવજીનું મૂળ શરીર અને સેવામાં ઊભેલા નમિ-વિનમિની તલવારમાં પડેલ પ્રતિબિંબમાં કોઈ પણ જતના રૂપ-રંગ, વર્તન કે આકારમાં ભેદ ન હતે. Page #106 -------------------------------------------------------------------------- ________________ વળી બ્રહ્મા વિશ્વશુ મહેશ્વર એ ત્રણ મૂર્તિ નથી, પણ ખુદ એ ત્રણે ચૈતન્ય–સ્વરૂપ છે અને એ ત્રણેમાં એક પણ મૂતિરૂપ નથી, જ્યારે અહીં ભગવાન ઋષભદેવજીના અધિકારમાં નમિવિનમિના ખામાં થએલા જે બે પ્રતિબિંબે છે, તે તે ખુદ મૂર્તિરૂપે છે, તથા બને બાજુ મૂર્તિરૂપ હોવાથી મધ્ય બિરાજેલા ભગવાન ઋષભદેવજી સાક્ષાત્ વિદ્યમાન હતા, છતાં પણ તેમને કાઉસ્સગને લીધે આકાર માત્રની અપેક્ષાએ મૂર્તિરૂપે ગણી ત્રિમૂર્તિ તરીકે ગણવામાં આવે તે તે યુક્તિ-યુક્ત હોઈ આદધેય કહી શકાય માટે ભગવાન રાષભદેવજીની ત્રિમૂર્તિ તરીકે કરેલી સ્તુતિ યથાસ્થિત છે એમ સજજનેને માનવાની ફરજ પડે છે. ઉપર જણાવ્યા પ્રમાણે સર્વકાલ નમિ અને વિનમિ ભગવાનની સેવા કરવા સાથે જે મુદ્દાથી આવેલા છે તે મુદ્દાને ભૂલતા નથી, અને તેથી ભગવાનની આગળ ત્રણે કાળ નમસ્કાર કરીને એક જ માગણી કરે છે કે તમારો સર આવી રીતે નમિ અને વિનમિતે અંગે કરે ઈ વિચાર કરી નિગ્રંથ પણ ભગવાનની સેવાથી થતી ફળની પ્રાપ્તિને વિચાર પ્રસંગોપાત હોઈ વાત કરીએ ! આમાના અનંતજ્ઞાનાદિ ગુણે પ્રગટ કયારે થાય? સામાન્ય રીતે જેનશાસન અને અન્ય કેટલાક સારા દર્શનના અભિપ્રાયથી દરેક જીવ કે આત્મા અનન્ત ગુણવાળો છે, અને ભગવાનની સેવા, ગુરૂની ચાકરી કે ધર્મનું આરાધન વિગેરે જે Page #107 -------------------------------------------------------------------------- ________________ આગમોત કંઈપણ કરવામાં આવે છે, તે માત્ર આત્માના ગુણેને રોકનાર વિદનેને દૂર કરી આત્માના તે ગુણેને પ્રગટ કરવા માટે હોય છે. અર્થાત્ જેમ વાદળના પડેલે ખસી જવાથી સૂર્યને સ્વાભાવિક પ્રકાશ બહાર આવે છે, તેમાં વાદળનું ખસવું એ સૂર્યના પ્રકાશને કરનાર નથી. સૂર્યના પ્રકાશને તે કરનાર સૂર્ય જ છે, પરંતુ તે વાદળના પડલને અંગે તે સૂર્યને પ્રકાશ જગતમાં દેખાતે હેતે. તેવી રીતે દરેક આત્મામાં સ્વાભાવિક રીતે અનન્ત એવું જ્ઞાન, દર્શન, વીર્ય અને સુખ વિગેરે રહેલાં છે, પરંતુ તેને પ્રગટ થવામાં કર્મરૂપી પડેલે આડાં છે, અને તે કમ–પડલે જ્યારે ખસી જાય ત્યારે આત્માના તે અનન્તજ્ઞાનાદિક ગુણે આપોઆપ પ્રગટ થાય છે. યાદ રાખવું કે પારાની સાથે મળેલું તેનું સુવર્ણરૂપે નાશ પામેલું નથી, તેમ અગ્નિના સંગે પારે ઊડી જવાથી દેખાતું સોનું નવું પણ ઉત્પન્ન થતું નથી, પરંતુ સોનાના સ્વરૂપને ઢાંકી દેનાર એ પારો અગ્નિના સગથી ઊડી જાય છે, તેવી રીતે અહીં પણ નાશ પામતા કર્મરૂપી આવરણે આત્માના જ્ઞાનાદિક ગુણે નવા ઉપજાવતા નથી, પરંતુ તેને આવરનારા કર્મો ખસી જવાથી અવરાયેલા જ્ઞાનાદિક ગુણે પ્રગટ થાય છે. " આ વાત જ્યારે સમજવામાં આવશે ત્યારે જૈનશાસ્ત્રકારોએ આત્માના ગુણેને અંગે કહેલા ક્ષાયિક, ક્ષાપશમિક અને ઔપશ મિક ભાવની સમજણ પડશે. આત્માના ગુણે ઉત્પન્ન થતા નથી, પણ પ્રગટ થાય છે. ધ્યાન રાખવું કે કંઈપણ આત્માને ગુણ જે ન ઉત્પન્ન થત હોત તે ઔત્તિક નામને છઠ્ઠો ભાવ માન પડે, પરંતુ ભાવના પાંચ પ્રકાર ગણીએ છીએ. Page #108 -------------------------------------------------------------------------- ________________ કા, પુસ્તક ૧-લું જે કે છ પ્રકાર ગણીએ તે પણ તેમાં ઔત્પત્તિક નામને કઈ પણ ભાવ માનવામાં આવ્યું નથી, પરંતુ ક્ષાયિક આદિ ભાવ માનવામાં આવેલા છે, તેનું કારણ એટલું જ કે આત્મામાં જ્ઞાનાદિક ગુણે નવા ઉત્પન્ન થતા નથી, પરંતુ કર્મોના પડાથી રોકાયેલા તે પ્રગટ થાય છે. આ ઉપરથી જે બીજી જગે પર કેવલજ્ઞાન ઉત્પન્ન થયું, શ્રુતજ્ઞાન ઉત્પન્ન થયું, વિગેરે જે ઉત્પત્તિને નામે કહેવાય છે, તેને અર્થ પ્રગટપણે થયું એટલે જ કહી શકાય. ઉપર જણાવેલી હકીકત ઉપરથી સ્પષ્ટ સમજાશે કે–આ આત્માને ભગવાન આદિની આરાધના વિગેરેથી કંઈપણ બહારથી મેળવવાનું નથી, પરંતુ ભગવાન વિગેરેની આરાધના વિગેરેના આલંબનથી પિતાના જ્ઞાનાદિક ગુણેને રોકનારા કર્મોને નાશ કરે, એટલું ધ્યેય હોય છે. - આ કારણથી આત્માના પરિણામની અપેક્ષાએ આરાધનાનું ફલ ગણવામાં આવે છે, જેમ પરિણામ ઉચ્ચતમ તેમ કર્મને ક્ષપશમ કે ક્ષય પણ ઉચ્ચતમ થાય છે, જેમ પરિણામની મધ્યમદશા તેમ કર્મના ક્ષાપમાદિની પણ મધ્યમ દશા હોય છે અને પરિણામની જઘન્યતાએ કર્મના ક્ષપશમની પણ જઘન્યદશા હોય છે. ગુણે મેળવવા શું કરવું ? આવી રીતે આત્માના પરિણામથી ફલ હોવાને લીધે કેવલજ્ઞાન આદિક ગુણેના આલંબને કેવલજ્ઞાનઆદિકવાળા જીવના શરીરાદિને વન્દન-નમસ્કાર કરવાથી ફળની પ્રાપ્તિ થઈ શકે છે. યાદ રાખવું કે કેવલજ્ઞાની મહારાજનું પણ શરીર હોય, તે પણ તે શરીરમાંથી એક અંશે જ્ઞાનાદિકની ઉત્પત્તિ થાય અને તે સેવકને મલે એવું કંઈ કાલે થયું નથી, થતું નથી, અને થશે પણ Page #109 -------------------------------------------------------------------------- ________________ આગમત નહિ પરંતુ તે શરીર દ્વારા તેમાં અધિષ્ઠાન તરીકે રહેલા મહાપુરુષના ગુણેના બહુમાનથી આત્માના પરિણામ નિમલ થાય છે. તેથી તે નિર્મલ થયેલા આત્માના પરિણામ આવરણ કરનાર કર્મના ક્ષપશમાદિને કરે છે. આ કારણથી મુક્તિ પામેલા ત્રિલેકનાથ તીર્થકર મહારાજા, ગણધર મહારાજા, અને સામાન્ય મુનિઓના કલેવરે પણ શાસ નમાં શ્રી જંબૂઢીપપ્રજ્ઞપ્તિ વિગેરે સૂત્રો દ્વારા ભક્તિને લાયક ગણાયેલા છે, એટલું જ નહિ પણ શ્રી અનુગદ્વારમાં શ્રી સિદ્ધ શિલાના તલ ઉપર, શય્યામાં, સંથારામાં, કે નિષદ્યામાં કાલધર્મ પામેલા મુનિના શરીરને અંગે આવશ્યક ક્રિયાના શિક્ષણની (આવશ્યકને પ્રસંગ હોવાથી) ભાવના જણાવી છે. સિદ્ધશિલાનું સ્પષ્ટીકરણ ધ્યાન રાખવું કે ચૌદ રાજલકમાં આઠમી પૃથ્વી તરીકે ગણાચેલી સિદધશિલા ઉપર કઈ પણ મુનિને અનશન કરવાનું હોય નહિ અને તેથી તે સિદ્ધશિલા ઉપર કંઈપણ મુનિનું શરીર હેય નહિ, એટલે એ સિદ્ધશિલાતલ પદથી ચોક્કસ માનવું પડશે કે પ્રાચીન કાલમાં મુનિઓની સિદ્ધિના સ્થાને સિદ્ધશિલા તરીકે પવિત્ર ગણાતા હતાં. આ ઉપરથી જેઓ શ્રી અષ્ટાપદજી, શ્રી સમેત શિખરજી, શ્રી સિદ્ધાચલજી અને શ્રી ગિરનારજી વિગેરે તીર્થો જેના મલ આગમમાં પ્રતિપાદન કરેલા છે, છતાં પણ ન માને તેઓને સૂત્ર, અર્થ અને ઉભયના પ્રત્યેનીક (શત્રુ) કહેવા પડે. જો કે આ કઠોરવચન તીર્થ નહિ માનનારાઓને દુખદાયી થશે, પણ તે દુઃખના નાશને ઉપાય તેમના પિતાના જ હાથમાં છે. અને તે એ કે-શાસ્ત્રોમાં પ્રતિપાદન કરેલા તીર્થોની અમાન્યતા છેડે અને એમ Page #110 -------------------------------------------------------------------------- ________________ પુરતા ૧-લું થશે તો ઉપર જણાવેલું વચન તેમને કેઈપણ અંશે પણ દુખ કરનારું થશે નહિ. આત્માના પરિણામને અંગે કર્મના ક્ષયોપશમ આદિનું ફળ થતું હોવાને લીધે ઉપર જણાવ્યું તેમ જીવંત શરીર દ્વારા કે જીવ રહિત શરીર દ્વારા ફળ થઈ શકે છે. વળી તે કરતાં પણ વધારે આશ્ચર્ય તે એ છે કે સિદ્ધ પરમાત્મા કે જેઓ આપણી દૃષ્ટિના વિષયમાં જ નથી, તેઓને પણ નમસ્કાર કરતાં સર્વ–પાપને નાશ થાય અને તે નમસ્કાર સર્વ મંગળમાં પહેલું મંગળ બને, એવી જે આજ્ઞા પંચપરમેષ્ઠિસૂત્રે કરેલી છે, તે પણ અધ્યવસાય-શુદ્ધિ દ્વારા આત્મા ફળ મેળવતા હોય તે બની શકે. ગુણે જાણવા આદિ માટે આકૃતિની અવશ્ય જરૂર છે? - આ બધી વસ્તુ ધ્યાનમાં રાખનારે મનુષ્ય ભગવાનની ભક્તિમાં ઉત્થાપકે તરફથી જે ગાયની આકૃતિનું દષ્ટાન્ત દેવામાં આવે છે, તેમાં તે દષ્ટાન્ત દેનારની અજ્ઞાનદશા સમજી શકશે. કેમકે જેનશાસ્ત્ર પ્રમાણે આત્મ-પરિણામથી ઉત્પન્ન થતી દેવાદિકની આરાધના વિગેરેથી જે ગુણરૂપી ફલે છે તે પિતાના આત્મામાંથી પ્રગટ કરવાના છે. પરંતુ તે બીજે ઉત્પન્ન થાય અને આત્મામાં આવે, એમ જૈનશાસન પ્રમાણે બનતું નથી અને માનેલું પણ નથી. જે તે અજ્ઞાની મનુષ્ય દીધેલા ગાયના દષ્ટાન્ત ઉપર ઘટના કરવા માગીએ તે સ્પષ્ટ માનવું પડે કે-જેમ ગાયને જે વખતે દેહી લઈએ તે વખત પછી તે ગાયમાં દૂધ રહેતું નથી, તેવી રીતે એક કેવલજ્ઞાની મહાત્માથી કોઈ પણ એક ભક્ત જીવનું કલ્યાણ થાય, તે પછી તે કેવલજ્ઞાની મહાત્મા તે કેવલજ્ઞાન Page #111 -------------------------------------------------------------------------- ________________ આગમત વગરના જ બની જાય. વળી જે ગાયને દેહી હોય તે ગાયને કાલાન્તરે જ નવું દૂધ થાય છે, તેવી રીતે ભક્તને કેવલજ્ઞાન આપનારા મહાત્મા પણ તેટલે કાલ એટલે નવું કેવલજ્ઞાન ઉત્પન્ન ન કરે ત્યાં સુધી કેવલજ્ઞાન વગરના છે એમ માનવું પડે. વળી જેમ દૂધ એ દેવા-લેવાની ચીજ છે, તેમ કેવલજ્ઞાન પણ દેવા-લેવાની ચીજ છે એમ માનવું પડે. દૂધ એ દ્રવ્ય છે, તેમ કેવલજ્ઞાન પણ દ્રવ્ય છે એમ માનવું પડે. દૂધ એ રૂપી વસ્તુ છે, તેમ કેવલજ્ઞાન પણ રૂપી વસ્તુ છે એમ માનવું પડે. એટલું જ નહિ! પણ તે ગાઢ અજ્ઞાન રૂપે ગાયનું દષ્ટાન્ત દેનારાને નમો હિંસાનું કહેવાને વખત પણ રહે નહિ. કેમકે જગમાં જ્યારે ગાયની આકૃતિ માત્રથી દૂધ નીકળતું નથી તે પછી શું ગાયનું નામ લેવા માત્રથી કોઈને દૂધ મળે છે? અથવા ગાયની આગળ હાથ જોડવાથી શું કઈને દૂધ મળ્યું છે? એક સામાન્ય અજ્ઞાન મનુષ્ય પણ કબૂલ કરશે કે ગાય-ગાય પિકારવાથી કઈ દિવસ કેઈને પણ દૂધ મળતું નથી, અને ગાયની આગળ હાય તેટલું માથું અફળાવીયે યાવત્ માથું ફોડી પણ નાખીએ તો પણ તે માથું નમાવવા માત્રથી દૂધ મળતું નથી. હજુ કદાચ જે દેશમાં ગાય ન હોય અને ગાયની આકૃતિથી કઈ વિચક્ષણ પુરુષ ગાયને ઓળખવાવાળે થયે હેય અને તે વિચક્ષણ દેશાન્તરે જતાં જંગલમાં ક્ષુધા અને તુષાને લીધે મરણ દશાને પ્રાપ્ત થયું હોય, તેવી અવસ્થામાં કદાચ સાચી ગાય મળે તે તે વિચક્ષણ તે સાચી ગાયથી ભય નહિ પામે, એટલું જ નહિ પણ આકૃતિ દ્વારા ગાયને ઓળખેલી હોવાથી અને તેનું મરણ થવાથી દૂધ દેવાના તેના ગુણને યાદ કરી તે સાચી ગાયમાંથી Page #112 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લુ દૂધ લઈ પોતાનું જીવન બચાવી શકશે, પરંતુ જે મનુષ્યને ગાયની આકૃતિ દ્વારા ગાયને અંશે પણ ખ્યાલ નથી, એ મનુષ્ય તે દેશાન્તરે જતાં જંગલમાં સુધા અને તુષાથી મરણ દશાએ આવ્યું હોય અને સાચી ગાય ત્યાં આવી હોય છતાં બિચારો મરણને શરણ જ થાય. નમિ-વિનમિની સેવા અને માગણી આ વસ્તુને વિચારનારાઓ તે ગુણેને જાણવા–ઓળખવા અને સ્મરણ કરવા માટે આકૃતિની અતિશય જરૂર છે! એમ માન્યા સિવાય રહેશે નહિ. આકૃતિને નહિ માનનારાઓએ યાદ રાખવું જોઈએ કે ખુદ શ્રમણ ભગવાન મહાવીર મહારાજને પણ તેમના ભક્તો આત્મા દ્વારા ઓળખતા હતા, પરંતુ તેમની મુખની આકૃતિ દ્વારા ઓળખતા હતા. આ આટલું બધું અતીત અને વર્તમાનમાં આકૃતિનું માહાસ્ય જાણ્યા છતાં આકૃતિની માન્યતાને ઉઠાવવા જેઓ તૈયાર થાય, તેઓ બાકાની બાંધીને મહું છુપાવનારા લુંટારૂઓની લાઈનથી બહાર નિકળેલા ગણાય તે ઘણું સારૂં. ભગવાનની આરાધના, ગુરૂની સેવા અને ધર્મના આચરણથી પિતાના પરિણામને નિર્મલ કરી આત્મીય ફલ મેળવવાનું હોય છે એ સિદ્ધ હેવાથી શાસકારે કહે છે કે રિલેકનાથ તીર્થકર ભગવાનની સેવા કરતાં ચિન્તામણિ, કામધેનુ, કલ્પવૃક્ષ વિગેરેના દાને ધ્યાનમાં રાખવાં. કેમકે તે ચિંતામણિ આદિને રાગદ્વેષ નથી, છતાં ફળદાયી થાય છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ આગમત આ બધી હકીકત તે આત્મીયફળને અંગે વિચારી, પરંતુ પ્રસ્તુત નમિ-વિનમિ ના પ્રકરણમાં બાહ્ય ફળને અંગે વિચાર કરવાને હેઈ નિશથ પરમાત્મા ભગવાન રાષભદેવજીની સેવાથી નમિ-વિનમિને બાહ્ય ફળ કેમ થયું? તે વિચારવાનું છે. - સામાન્ય રીતે બાહ્ય-ફળને ઉદ્દેશીને કહેવાય છે કે “વાં રવિ ર જીગ્લીશ મીશ્વ:” અર્થાત પિતે અશ્વર્ય વગરને-દરિદ્ર હોય તે બીજાને એશ્વર્યવાળે કરી શકે નહિ, તે નિગ્રંથ સ્વરૂપ ભગવાન રાષભદેવજી નમિ-વિનમિને રાજ્ય રૂપી ફલ દેવાવાળા થાય ક્યાંથી? જે કે ભગવાન ત્રહષભદેવજી રાષ્ટ્ર, રાજ્ય, ઋદ્ધિ અને કુટુંબ વગેરે સર્વના ત્યાગી છે, તેમાંનું તેમની પાસે કાંઈ પણ નથી, છતાં નમિ-વિનમિજી તો સેવા કરતાં હંમેશાં એક જ માગણી કરે છે કે “અબ ’ એટલે રાજ્યના ભાગને દેવાવાળા થાઓ !!!” ટુંકી–દષ્ટિવાળાઓની અપેક્ષાએ તે એમ કહી શકીએ કે નમિ-વિનમિજીની ધારણા અને માંગણી મૂર્ખતાની છેલ્લી કેટિ ગણાય. - કેમકે તે નમિ-વિનમિ પતે જાણે છે, ભગવાન ઋષભદેવજી તે નિથ પરમાત્મા છે, તેમની પાસે તે બીજાને આપવા માટે એક સળી સરખી પણ રહી નથી, પરંતુ પૂર્વે જણાવ્યું તેમ - "अस्ति नास्तीति का चिन्ता! कार्या सेवैव सेवकः" અર્થાત્ સ્વામી પાસે છે કે નહિ, એને વિચાર સેવકોએ કરવાને હાય નહિ, પરંતુ સેવકોએ તે માત્ર સેવ્યની સેવા જ કરવાની હોય, આ વિચાર જાણે નમિ-વિનમિએ મનમાં ધાર્યું ન હોય તેવી રીતે નિગ્રંથ પરમાત્મા ભગવાન ગઢષભદેવજીની તેઓ લાગલગાટ સેવા કરતા રહ્યા. Page #114 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું ૮૯ પરતુ સુજ્ઞ પુરુષોએ ધ્યાન રાખવા જેવું છે કે-એક ચિન્તામણિરત્ન જેવા પત્થરની, કામધેનુ જેવી ગાયરૂપ પશુની, અને વનસ્પતિરૂપ જગતમાં અચેતન કહેવાતા એ કલ્પવૃક્ષની પણ સેવા કરનારા ઉત્તમ ગુણ-દષ્ટિવાળા ફલ પામે છે, પરંતુ તે ફલ તે ચિન્તામણિ આદિના ગુણને લીધે આકર્ષાયેલા દેવતાઓ દ્વારા થાય છે, તે પછી ત્રણ લેકના નાથ અનન્તગુણના નિધાન સુરેન્દ્ર-નરેન્દ્ર અને ગીન્દ્રને પૂજ્ય એવા ભગવાન શ્રી ઋષભદેવજીની સેવાનું ભક્ત-દ્વારા કુલ મળે તેમાં આશ્ચર્ય જ શું? ભક્તોનું કાર્ય શું? ધ્યાન રાખવું કે ભગવાનના અધિષ્ઠાયક નહતા. કેમકે કઈ તેઓ ત્રણે જગતના પૂજ્ય હતા. પરંતુ તે ત્રિલોકનાથના સેવકે ઈન્દ્રો-નરેન્દ્રો વી ગયા હતા સામાન્ય રીતે આચાર્ય ભગવન્ત કે સાધુ મહારાજની બિરૂદાવલી બેલનારા યાચકે કે વધામણી આપનારાઓને આચાર્ય ભગવન્ત કે મુનિ મહારાજાએ નહિ, પણ તેઓશ્રીના ભક્તો લાખ સોનિયા આપે છે, તો પછી ઈન્દ્ર-નરેન્દ્રના પૂજ્ય એવા ભગવાન શ્રી રાષભદેવજીની સેવા કરનારા નમિ-વિનમિને ભગવાન ઋષભદેવજી તે નિથ પરમાત્મા હોવાથી કંઈપણ બાહ્ય વસ્તુ ન આપે પરંતુ તેમના ભક્તો ભગવાનની સેવા દેખીને ભક્તની ઈટપૂર્તિ ન કરે એ સંભવિત નથી, અર્થાત્ ભક્તિવાળા ભક્તોનું ઈષ્ટ સંપૂર્ણ કરે અને તેથી ભગવાન રાષભદેવજીની સેવા કરવા આવેલા નાગકુમારના ઈન્દ્ર-ધરણેન્દ્ર નમિ-વિનમિજને ઈષ્ટ સમર્પણ કર્યું. - જો કે ભક્ત મનુષ્ય પોતાના પૂજ્યની સેવાના ફલને દેવા માટે સમર્થ નથી. Page #115 -------------------------------------------------------------------------- ________________ આગમજ્યાત કેમકે તે સેવા ચૌદ રાજલેાકના આધિપત્ય કે ચક્રવત્તી પણાથી પણ અધિક કિંમતવાળી ગણાય તેવી છે, છતાં પણ ભકતે પેાતાની શક્તિને ગેાપવ્યા સિવાય પાતે જેઓને પૂજ્ય ગણ્યા હૈાય તેમના સેવકાના મનેરથા બાહ્યદષ્ટિએ પૂર્ણ કરવા ઘટે,તેથી નમિ-વિનમિના મનેરથે બાહ્યદૃષ્ટિથી સ`પૂર્ણ કરનાર તે નાગરાજશ્રી ધણેન્દ્રેનમ-વિનમિને ભગવાન ઋષભદેવજીએ પાતાના સે પુત્રોને વહેં'ચેલા દેશે કરતાં પશુ માટે દેશ આપ્યા, એટલે કે વૈતાઢય પર્વતની ઉત્તર અને દક્ષિણ બંને શ્રેણિએમાં અનેક નગરા વસાવડાવ્યાં, અને ગધવ, વિદ્યાધર આદિ આઠે નિકાયા ત્યાં સ્થાપન કરી. એટલુ જ નહિ, પણ તે અને શ્રેણિઓનું આધિપત્ય બંનેને આપતાં સ` આપત્તિઓને દૂર કરનાર અને સ`સ'પત્તિએ ના સમાગમ કરનાર એવી અડતાલીસ હજાર વિદ્યાએ જે કે કેવલ પાઠમાત્રથીજ સ્વ-સ્વ કાર્યને સિદ્ધ કરનારી હતી એવી સમ`શુ કરી. આવી રીતે ધરણેન્દ્ર નાગરાજે આપેલી ઋદ્ધિ-સમૃદ્ધિ જાણીસમજીને ભક્તોએ પૂજ્યની સેવા કરનારને કેવા ઉચ્ચપદમાં સ્થાપવા જોઈએ ? તેનું ક'ઈક અંશે ભાન થશે. આ વાતને આટલેથી જ સ ંક્ષેપી હવે ભગવાન ઋષભદેવજી એ પારણુ કરવામાં પણ કેવા વિચાર કર્યાં ? તે અંગે વિચાર કરીએ. નમિ–વિનમિનું ચિરસ્મરણ શા માટે ? જો કે નમિ અને વિનિમના અધિકાર ભગવાના વર્ષીતપના પારણા કરતાં પહેલા કહી દેવામાં આવ્યે છે, પરન્તુ તે પહેલા જ બન્યા છે. એમ માની લેવાનું કાંઇ સખળ કારણ નથી, પરન્તુ એટલુ તા ચાસ છે કે તે નમિ-વિનમિની સેવા એવી અજોડ હતી કે Page #116 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું ૯૪ જેનું ચિરસ્મરણ શાસકારોએ તીર્થકર ભગવાનની સામાન્ય પ્રતિમા ઓમાં પણ ગઠવ્યું છે. કારણકે સામાન્ય રીતે કેટલાક આચાર્યો તીર્થકર ભગવાનની જન્મ અવસ્થા, રાજ્ય અવસ્થા અને સામાન્ય છદ્મસ્થ અવસ્થા માનવાનું મનાત્રાદિકે કરીને જણાવે છે. ત્યારે કેટલાક આચાર્યો જન્મ અવસ્થા અને રાજ્ય અવસ્થાને છોડી દઈને નપન અને અર્ચાએ કરીને એકલી છદ્મસ્થ અવસ્થા વિચારવાનું જણાવે છે. અને તે વખતે સ્નાન અને અર્ચન કરનારા તે બીજા કેઈ નહિ, પરંતુ દીક્ષા મહોત્સવને પ્રસંગે અભિષેક કાવનારા અને અર્ચન કરનારા દેવેન્દ્રો અને નરેન્દ્રો લેવા. અગર છવસ્થ અવસ્થામાં શ્રી કષભદેવજી ભગવાનની બે પડખે રહેલા નમિ અને વિનમિ લઈને ભગવાનની છઘસ્થ અવસ્થા વિચારવી. એ રીતિએ પરિકરવાળી પ્રતિમાઓનો છદ્મસ્થ ભાવ વિચારવાનું કેટલાક શાસ્ત્રકારોએ જણાવ્યું છે. આદ્ય પ્રભુની દાન પ્રવૃત્તિ સર્વત્ર પ્રસરેલી રહી છે. ત્રિલેકનાથ તીર્થકર ભગવાન શ્રી કષભદેવજી મહારાજે સર્વસાવદ્ય ત્યાગ કરવા પહેલાં શિલ૫-કર્મ વિગેરેની પ્રવૃત્તિ તથા તે દ્વારા વર્ણ–વ્યવસ્થા કરી હાથી વિગેરેને સંગ્રહ કરવા સાથે ઉગ્ર, ગ અને રાજન્યાદિકને સંગ્રહ કર્યો, સવ-રાજ્યનો વિભાગ કરી ૧૦૦ પુત્રોને વહેંચી દીધા. ત્યાં સુધી કોઈ પણ યાચક (માગણ) જે વર્ગ દુનિયામાં ઊભું થયેલું જ નહોતે. Page #117 -------------------------------------------------------------------------- ________________ આગમmયોતિ પરંતુ ભગવાને સંવછરી દાન દીધું, તે વખતે ઋદ્ધિ-સમૃદ્ધિને ચાચક વર્ગ ઊભે થયે, પરંતુ અન્ન-પાનને માટે યાચના કરવાનું અને તેનું દાન દેવાનું તે ભગવાન રાષભદેવજીના આખા વાશી લાખ પૂર્વના વખતમાં પ્રાસંગિક રીતિએ બન્યું જ નથી, , તેથી ભગવાન શ્રી ઋષભદેવજીએ દીક્ષા ગ્રહણ કરી, તેના બીજે જ દિવસે ભિક્ષા માટે ગયા, છતાં તેઓને કેાઈ એ શિક્ષા આપવાનું નિવેદન કર્યું નહિ. ભગવાન ગઢષભદેવજી ગામેગામ ફર્યા, પરંતુ સર્વ-દેશના અને ગામના લોકેએ તેમની તરફ પૂજ્ય ભાવને લીધે બીજી બીજી કન્યા, ઋદ્ધિ આદિની નિમન્ત્રણાઓ કરી, પરંતુ કેઈએ પણ આહાર આદિકની નિમત્રણ કરી જ નહિ. કારણકે તે વખત આહાર દેવા-લેવાની પ્રવૃત્તિ થયેલી ન્હોતી. સકલ તીર્થકરે તીર્થની પ્રવૃત્તિ કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી કરે છે, પરંતુ ભગવાન શ્રી ગષભદેવજી મહારાજથી પ્રવર્તેલા દાનધર્મની પ્રવૃત્તિ તે દરેક તીર્થંકર મહારાજને કેવળ જ્ઞાન થવા પહેલાં દીક્ષા લેવાની સાથે જ થાય છે. એટલે એમ કહી શકીએ કે દાનધર્મ છે કે પ્રવાહની અપેક્ષાએ અનાદિનો છે, છતાં કાળચક્રના ફરવા સાથે કૃતાદિ તીર્થની પ્રવૃત્તિ નવી નવી થાય છે અને તેથી દરેક જિનેશ્વર મહારાજાઓને તીર્થકર કહેવામાં આવે છે, પરંતુ શ્રી દાનધર્મની પ્રવૃત્તિ તે કેવળ ભગવાન શ્રી કષભદેવજીથી યાવત્ કાલ અખંડપણે ચાલવાવાળી રહી છે, અર્થાત્ મહાવ્રત અને અણુવ્રતાદિક ધર્મોને માટે તીર્થંકરના તીર્થોમાં જુદાં જુદાં રૂપે હોય અને દ્વાદશાંગીની શબ્દ થકી જુદી-જુદી પ્રવૃત્તિ હોય, પરંતુ દાનધર્મની પ્રવૃત્તિ તે ભગવાન શ્રી કષભદેવજી મહારાજજીથી જ શરૂ થઈ છે તે જ અખંડપણે બધા તીર્થ કરના શાસનમાં ચાલી છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ દાન પ્રવૃત્તિની શાસનને અંગે કેટલી જરૂરીયાત છે? આ દાન ધર્મ મોક્ષને અંગે અને શાસનને અંગે કેટલે જરૂરી છે? તે જાણવાની બુદ્ધિવાળાએ મલધારી શ્રી હેમચંદ્ર સૂરિજીનું પુપમાલા પ્રકરણ જેવું -તેમાં જણાવેલ છે કે आहारवसहिवत्थाइपहि, णाणीणुषगह कुज्जा । . जं भवगयाण जाण, देहेण विणा ण संभवह ॥ ४१ ॥ देहो य पोग्गलमओ, आहाराईहिं विरहिओ ण भवे । तयभावे य ण णाण, णाणेण विणा कमो तित्थ ? ॥ ४२ ॥ एएहि विरहियाण, तव-णियमगुणाभवे जइ समग्गा । आहारमाइयाण, को णाम परिगाह कुज्जा ? ॥ ४३ ॥ तम्हा विहीए सम्म, णाणीणमुवग्गह कुणतेण । भवजलहिजाणवतं, पवत्तिय होइ तित्यपि ॥ ४४ ॥ कह दायगेण एयं दाय? १ केसु वावि पत्तेसु २१ । दाणस्स दायगाण, अ-दायगाणं च गुण-३ दोसा ४ ॥ ४५ ॥ आसंसाए विरहिओ, सद्धारोमचकंचुइजतो। कम्मक्खय हेउ चिय, दिजा दाणं सुपत्तेसु ॥ ४६ ॥ आरंभणियत्ताण, अ-किणताण अ-कारविताण । धम्मट्ठा दायब, गिहीहि धम्मे कयमणेण ॥ १७ ॥ इय मोक्खहेउ दाण', दायब सुत्तवणियविहीए । अणुक पादाण पुण, जिणेहिं सम्वत्थ ण णिसिद्ध ॥ ४८ ॥ केसिंचि होह चित्त, वित्त अन्नेसिं उभयमण्णेसि । चित्त वित्त पत्तं, तिण्णि वि केसिबि धण्णाण ॥ ४९ ॥ आरोग्ग सोहग,आणिस्सरिमणिच्छिओविडवो। सुरलोयसंपया वि य, सुपत्तदाणाऽवरफलाई ॥ ५० ॥ दाउसुपत्तदाण, तम्मि भवे चेव णिचुधा केह। अण्णे तइयभवेण, भोत्तु परामरसुसाई ॥ ५१ ॥ Page #119 -------------------------------------------------------------------------- ________________ આગમત जायइ सुपत्तदाण, भोगाणं कारण सिवफल च । मह दुण्ह भाउयाण, सुयाण णिवसुरसेणस्त ॥ ५२ ॥ पहसंत-गिलाणेसु, आगमगाहीसु तहय कयलोए । उत्तरपारणगम्मि य, दिण्ण सुबहुप्कल होइ ॥ ५३ ॥ बज्झेण अणिच्चेण य, धणेण अइ होइ पत्तििहएणं । णिश्च तरंगरूवो धम्मो, ता किं ण पज्जतं ? ॥ ५४ ॥ दारिद्द दोहग्ग, दासत्त दीणया स-रोगत्त। परपरिभवसहण, बिय अदिण्णदाणाणऽप्रत्थाओ ॥ ५५ ॥ ववसायफलं विहयो,विहवस्स फलं सुपत्त-विणिओगो। तदभावे ववसाओ, विहवो वि य दुग्गइणिमित्त ॥ ५६ ॥ पायं अदिण्णपुर्व, दाण सुर-तिरिय-णारयभवेसु । मणुयत्तेऽवि ण दिजा, जइ त तो तपि णणु विहल ॥ ५७ ॥ उण्णयविहवोऽवि कुलु-ग्गओऽपि समलंकिओऽबिरुवीऽवि । पुरिसो ण सोहइ चिय, दाणेण विणा गई दोव्य ।। ५८ ॥ लद्धोऽविगरुयविहवो,सुपत्तस्त्रित्तेसु जेहिंण णिहित्तो।। ते महुराउरिवणिउन्ध भायण हुति सोअस्स ॥ ५९ ॥ ઉપરની ગાથાએથી આચાર્ય ભગવાન શ્રી હેમચન્દ્રસૂરીજી દાનધર્મનું પોષણ કરતાં જણાવે છે કે – દાનધર્મને મહિમા આહાર, વસતિ અને વઆદિનું દાન દેવાથી ધર્મિષ્ઠ 9 જ્ઞાની મહાત્માઓને પણ સહગ આપનારા થાય છે, કેમકે-જે જે જ્ઞાની પુરુષે મોક્ષ પામ્યા નથી અને સંસારમાં રહ્યા છે, તેઓ શરીર વિનાના હોતા નથી, અને શરીરનું ટકવું આહારાદિક द्वारा याय छे.' Page #120 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું ૫ આ ઉપરથી માલધારીજી મહારાજ એમ જણાવે છે કે – જેઓ આહારાદિકના દાનરૂપી દાનધર્મથી વિમુખ છે, તેઓ જ્ઞાન અને જ્ઞાનીઓની યથાસ્થિત ઉપયોગિતાને સમજનારા નથી. વળી તેઓશ્રી ચકખા શબ્દોમાં જણાવે છે કે – જ્ઞાનીનું પણ શરીર તે ઔદારિક પુદ્ગલમય છે અને તે ઔદારિક આદિ પુદ્ગલમય શરીર આહારદિક વગર ટકી શકે નહિ એ સ્પષ્ટ છે, એમાં કંઈ કહેવું પડે તેમ પણ નથી.” “શરીર જે ન હોય તે ભવ–ગત જીવ જ્ઞાનને મેળવી શકે નહિ જ્યારે જ્ઞાન ન હોય તો સાધુ-સાધ્વી આદિરૂપ તીર્થ હોય કયાંથી?” આ ગાથા કહીને માલધારીજી મહારાજ સ્પષ્ટ કરે છે કે તીર્થના ભક્તો કે સાધુ-સાધ્વીના ભક્તો તેઓ જ વાસ્તવિક રીતિએ ગણાય કે જે આહાર-શયન–વઆદિકના દાનધર્મને માટે અભિરૂચિવાળા હેય. વળી તેઓશ્રી જણાવે છે કે “આહારાદિકે કરીને રહિત એવા સાધુ-સાધ્વીઓને જે તપ–નિયમ-સ્વાધ્યાય વિગેરે ગુણે આપોઆપ પ્રર્વતતા હેય તે યાચના, લઘુતા, ભટકવું વિગેરે ઘણા કષ્ટથી મળવાવાળે આહાર વિગેરે હેવાથી તેને લેવા તરફ કેણ પ્રયત્ન કરે?” આ ઉપરથી શ્રી માલધારીજી સ્પષ્ટ કરે છે કે જે મુમુક્ષુ જીવે સંસાર સમુદ્રથી પાર ઉતરવાને માટે સાધુઓમાં તપ-જપ-નિયમ-સ્વાધ્યાય વિગેરેની જરૂર જતા હોય, તેઓએ Page #121 -------------------------------------------------------------------------- ________________ આગમજાત સમજવું જોઈએ કે આહાર–શયન વસ્ત્રાદિકનું દાન એ જ્ઞાન તીર્થ અને તપ-નિયમાદિકનું મૂલ છે. એટલા માટે માલધારીજી મહારાજ જણાવે છે કે જે મનુષ્યોએ જ્ઞાનીઓને સહયોગ આપનારા આહારાદિકનું વિધિપૂર્વક દાન કર્યું તે પુરુષ એ સંસાર-સમુદ્રમાં જહાજ જેવું તીર્થ પણ પ્રવર્તાવ્યું એમ સમજવું.” આવી રીતે આહારદિકને દેવારૂપી દાનધર્મની ઉપયોગિતા જણાવીને તેઓશ્રી દાનને અંગે દ્વારે જણાવતાં ચાર દ્વારે જણાવે છે દાતાર પુરુષે દાન કેવી રીતે દેવું? કેવા પાત્રમાં દેવું? દાન દેનારાને કેવા ગુણે થાય છે? અને દાન નહિ દેનારાઓને કેવા અપાયે થાય છે?” આ ચાર પ્રકારોમાં પહેલા દ્વારમાં દાતારનું સ્વરૂપ જણાવતાં - “આ ભવ કે પરભવની ઋદ્ધિ કે કામ–ભેગાદિકની પ્રાર્થના કે ઈચ્છા જેને મુદ્દલ ન હોય, તેમજ આહારાદિક દેવાની ઉત્કટ લાગણીથી જેનાં રુવાટાં-રુવાટાં ઉભા થઈ ગયાં હોય, વળી કીતિ કે પાછો બદલે મેળવવા વિગેરેની ઈછા સિવાય, કેવલ કર્મક્ષયને માટે જ જેઓ સુપાત્રને વિષે આહારદિકનું દાન દેતા હોય તેઓ જ દાતાર કહેવાય.” આ ઉપરથી જેઓ સાધુઓને દાન દેવાના બદલામાં કર્મ ક્ષયની ઈચ્છા નહિ રાખતા, દેશસેવા કેમસેવા અને સમાજસેવાની ઈચ્છા રાખે છે અને બેલે છે, તેઓ કેવા બેટા માર્ગે જઈને પિતાના આત્માને અને બીજાના આત્માઓને ડુબાવે? તે સમજી શકાશે. Page #122 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું સાધુઓએ શા માટે બીજાઓ પાસેથી દાન ગ્રહણ કરવું? દાન લેવાનું કારણ જણાવતાં માલધારીજી મહારાજ જણાવે છે કે- “જેઓ છ કાયના (પૃથ્વી-અપ-તેઉ–વાઉ–વનસ્પતિ અને ત્રસના) આરંભથી ત્રિવિધે-ત્રિવિધ નિવર્સેલા છે. વળી જેઓને પરિગ્રહ ન હોવાથી વેચાતું લેવાનું નથી, તેમજ બીજાઓની પાસે જેને પિતાના માટે આહાર તૈયાર કરાવવાનું નથી, તેવા મુનિ-મહાત્માએ જ સુપાત્ર કહેવાય છે.' જેમનું મન ધર્મમાં હોય એવા ગૃહસ્થાએ તે ધર્મને માટે તેવા સુપાત્રમાં જ આહારાદિકનું દાન કરવું જોઈએ.” આ સ્થલે જેઓ આરંભ-પરિગ્રહથી નહિ વિરમેલા, શ્રદ્ધહીન, લેકેના ચીલે ચાલનારા ધર્મને હમ્બગ ગણનારા, ધર્મના નિયમને માત્ર ઉપર ઉપરથી ધમની પાસેથી છેતરીને પસા લેવા માટે રાખનારા જે લેકે પેટપૂજાને માટે કેળવણી લેનારાઓને દાન આપવામાં સુપાત્રદાન તરીકે ગણાવી દે છે. તેવાઓથી જૈનશાસનની વૃદ્ધિ તથા રક્ષણ ઇચ્છનારાઓએ પહેલે નંબરે સાવચેત થવાની જરૂર છે. આવા ધર્મને નાશ કરનાર તે અનુકંપાને પાત્ર થવા પણ લાયક નથી. મોક્ષનું અનન્તર કારણુ સુપાત્રદાન છે. _ઉપર જણાવેલા સુપાત્રદાનના અધિકારથી અનુકંપા અને ઉચિતદાનથી કેઈ ખસી ન જાય, માટે મલધારીજી મહારાજ સ્પષ્ટપણે જણાવે છે કે – આ-૧-૭ Page #123 -------------------------------------------------------------------------- ________________ ૯૮ આગમજ્યોત મોક્ષને અંગે સૂત્રમાં કહેલી વિધિથી દેવા લાયક દાનને અંગે આ વિચાર કરે છે, પરંતુ અનુકંપા દાનમાં તે સર્વ જગે પર પ્રવાહ વહેવડાવે. એમાં કોઈ તીર્થકોએ નિષેધ કરેલ નથી.” યાદ રાખવું કે સુપાત્રદાન મેક્ષનું અનન્તર કારણ છે, પરંતુ જે વિવેકી પુરૂષો ભગવાન સર્વજ્ઞ મહારાજના વચનને અનુસાર અનુકંપાદાન આપે તે પણ તે પરંપરાએ તે મોક્ષને દેવાવાળું થાય. (આવા ઉપદેશ સાંભળવાવાળા સામાન્ય રીતે મનુષ્યગતિવાળા હોય છે, તેની અપેક્ષાએ માત્ર આ હકીકત જણાવી છે, નહિતર મેઘકુમારે હાથીના ભાવમાં કરેલી સસલાની દયા એટલી બધી ફલા દેનારી નિવડી કે જે અનુકંપા–દયાના પ્રભાવે તે હાથીનો જીવ બીજા ભવે રાજકુમાર થયો. એટલું જ નહિ, પરંતુ શ્રી જિનેશ્વર ભગવાન મહાવીર મહારાજની પાસે સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રની પ્રાપ્તિ કરી મોક્ષ મેળવવા માટે ઘણે નિકટ થઈ ગયે. એટલે મિથ્યાદષ્ટિ હોય તે તેવી અવસ્થામાં પણ કરેલી અનુકંપા પરંપરાએ મોક્ષ દેવામાં સમર્થ થઈ શકે છે.) સુપાત્ર દાનથી શું અસાધ્ય છે? એટલું જણાવ્યા પછી માલધારીજી ભગવાનું જણાવે છે કે કેટલાક બિચારાઓને દાન દેવાને વિચાર થાય, પરંતુ પિતાની પાસે સાધન ન હોય, વળી કેટલાકને દાન દેવાના સાધને હોય, પરંતુ વિચાર ન હોય, કોઈક વખત દાન દેવાના વિચારે છે, અને દાનના સાધને પણ હોય, છતાં તેને સુપાત્રને સંગ ન મળે. Page #124 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું પરંતુ ભાગ્યશાળી છને વિચાર, સાધન, અને પાત્ર આ ત્રણેને સંગ મળી જાય છે.' સુપાત્ર દાનના મુખ્ય ફલ તરીકે મોક્ષની પ્રાપ્તિ આગળ જણાવી છે, તેથી અનન્તરપણે સુપાત્ર દાનનું ફળ જણાવતાં કહે છે કે સુપાત્ર દાનને દેવાવાળો મનુષ્ય બીજા ભવમાં રગ રહિત થાય અને મનને ઈષ્ટ એવા વૈભવને માલિક થાય, યાવત્ દેવકાની સંપદાને ભેગવવાવાળો થાય.” “સુપાત્ર દાન દઈને કેટલાક જીવે છે તે દાનના પ્રતાપે તે જ ભવમાં મોક્ષે ગયા છે, અને કેટલાકે દેવતા અને મનુષ્યના સુખે જોગવીને સુપાત્ર દાનને પ્રભાવે મોક્ષે ગયા છે.' આટલું કહીને સુપાત્ર દાનને દેવાવાળાને થતા ફાયદામાં અમરસેન અને વાયરસેનનું દષ્ટાન્ત દઈ વિશેષ ફળવાળું દાન જણાવતાં કહે છે કે વિહાર કરનારા, ગ્લાન થયેલા, આગમ ગ્રહણ કરનારા, વેચ કરનારા, અને ઉત્તર પારણાવાળામાં દેવાતું દાન ઘણા જ ફળવાળું થાય છે.” દાની પુરુષોને પૂજ્ય મલધારીજીના બે બોલ, દાતા પુરુષને ધ્યાનમાં રાખવા માટે માલધારીજી મહારાજ જણાવે છે કે જે શરીરથી જુદું રહેલું અને વારંવાર આવક-જાવક કરવાવાળું એવું ધન છે. તેને પાત્રમાં સ્થાપન કરવાથી નિત્ય અને અંતરંગ એ જે ધર્મ થાય છે, તે પછી ધનનું કયું ફલ બાકી રહ્યું ? Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ આગમત એવી રીતે દાતારના ગુણે જણાવવા સાથે નહિં દેનારાઓના દેને અંગે કહે છે કે- “દારિદ્ય, દૌર્ભાગ્ય ગુલામી, ગરીબાઈ, રાગ સહિતપણું અને બીજાના પરિભ સહન કરવા, એ અવસ્થા દાન નહિં દેનારાઓની હોય છે.” વળી જણાવે છે કે – વ્યાપારનું ફળ પૈસાની પ્રાપ્તિ છે. અને પૈસાની પ્રાપ્તિનું ફલ સુપાત્રમાં વાપરવું તે છે. જે સુપાત્રમાં વાપરવાનું ન બને તે વ્યાપાર અને લક્ષમી બંને દુર્ગતિનાં જ કારણ બને છે.” “દેવતા, તિર્યંચ અને નારકીના ભાવમાં તે ઘણે ભાગે દાન દેવાતું નથી, અને મનુષ્યપણું મળ્યા છતાં પણ જે દાન ન દેવાય તે તે મળેલું મનુષ્યપણું પણ નિષ્ફળ છે.” “ઘણા વૈભવવાળે, સારા કુળમાં ઉત્પન્ન થયેલે, સારા સારા અલકાર વાળો અને મનહર રૂપવાળે મનુષ્ય પણ જેમ મદ વિનાને ગજેન્દ્ર શેભે નહિં, તેમ દાન વિના શોભતું નથી. જેઓને મહારો વૈભવ પ્રાપ્ત થયા છે. છતાં સુપાત્ર-ક્ષેત્રમાં તે વૈભવ વાપર્યો નથી, તેઓ મથુરાનગરીના વાણીયાની માફક શેકને જ મેળવવાવાળા થાય છે, આ બધું સાંભળીને વાચકે દાનધમની અત્યંત ઉપયોગિતા સમજી શકશે, અને તે સમજવાથી ભગવાન શ્રી કષભદેવજી એ વર્ષ સુધી તપસ્યા કરીને પણ જે ઈશ્કરસના પારણા દ્વારા દાનધર્મ પ્રવર્તાવ્યું તેને મહિમા અને તે દ્વારા ભગવાન ગષભદેવજીનું પરોપકારીપણું અદ્વિતીય છે તે સમજી શકશે. Page #126 -------------------------------------------------------------------------- ________________ T *. waહાણsuWealt: al-PG cી ગયા, વિર.નિ. સં . સિનવિરાજા : હા : "સંવત-ર૩ O: ર૪૯૯, હે , વિશ્વ મમ , S. વિ. સં. ર૦ર૯ શ્રીસિદ્ધચક–નવપદજી વશાખ * વર્ષ છે. આરાધ્ય કેમ? A પાક છે કે ' + (સૂક્ષ્મ-રહસ્ય-દર્શન) | + *** મહાત્માઓ આદર્શ તરીકે કેમ ? સર્વ જગતમાં મનુષે પિતાના આત્માને જેવા સ્વરૂપમાં કરવા માગતા હોયે છે, તેવી આદર્શ મહાત્માઓ અને તેના મહાત્મા થણની દશાને દશેય તરીકે રાખે છે. * * * * સ્વાભાવિક નિયમ છે કે મનુષ્યનું વતન ખરી રીતે તેના વિચારોથી દંડાય છે અને તે વર્તન દ્વાયા પછી પ્રતિદિન તેઓ - ઘડાએલા વર્તન પ્રમાણે નિયમિત વર્તન રાખવામાં પોતાની શ્રેયાસાકતા ગણે છે, પણ તે વર્તનને ઘડવાવાળા તથા તે વર્તનને નિયમિત ચલાવનારા, વિચારે કઈ આપઆિપ આવતા નથી, પણ , તેવા વિચારો. અન્ય મહાપુરુષ દ્વારા મળેલા ઉપદેશથી મળતા હોય છે અને ઉપદેશદ્વારા તે વિશે પરિપકવ પણ બને છે, પણ કેટલાક પ્રવચનપટુ વક્તાએ સદુપદેશની સરણીને લોકસમૂહ આગળ અઠીકરતાં ઘણી વખત ભૂલી જાય છે કે મારા વિચારને અવાજ આ-ર-૧ Page #127 -------------------------------------------------------------------------- ________________ આગમત શ્રોતાઓના મગજમાં પેસે તે પહેલાં મારા વર્તનને પડઘો પૂરેપૂરી રીતે શ્રોતાના મગજમાં ઘણે વહેલો પડે છે. આવી ભૂલના ભોગ તેઓ બને છે કે જેઓ પોતાના વિચારના અવાજે પિતાના વર્તનથી જુદા રૂપમાં રજુ કરતા હોય છે, પણ જે મહાપુરુષે પિતાના વર્તનને પ્રથમ ઉથકોટિમાં મૂકી દેતા હોય એટલું જ નહિ પણ પિતાના ઉચ્ચ વર્તનનું આવવું જોઈતું અને જેને જગતની આગળ રજુ કરવું છે, તેવુ. પરમદશાવાળું ફળ પ્રાપ્ત કર્યું હોય અને પછી જગતમાં પોતાના વિચારના અવાજે રજુ કરે છે તે મનુષ્ય એ અદભુત ઉપદેશ દેનારા ગણાય કે સિદ્ધિ થયા પછી સિદ્ધ થવાના રસ્તાને બતાવે છે, અર્થાત્ તેવા મહાપુરુષોને ઉપદેશ અખતરારૂપ નથી હેતે, પણ સિદ્ધ થયેલી અને સિદ્ધ થયેલા તરીકે બતાવી શકાય એવી વસ્તુને ઉપદેશ મહાપુરુષ તરફથી હેય છે. કથની પહેલાં કરણની કિંમત આ વસ્તુ ધ્યાનમાં લેવાથી સ્પષ્ટપણે સમજી શકાશે કે મહાપુરુષની કથની અને કરણીમાં એક અંશે પણ ભિન્નતા હેય નહિ. નાટકશાળાના થીએટરોમાં રજૂ થતા મહાપુરુષોના પાત્રમાં અને જગદુદ્ધારક સાચા મહાપુરુષ વચ્ચે એટલે જ ફરક હોય છે કે નાટકમાં દાખલ થએલું મહાત્માનું પાત્ર મહાત્માની સમાન તે શું? પણ કેટલીક વખત કેટલાક મહાત્માઓના ઉપદેશથી ઘણી જ પ્રૌઢરીતિએ અને ઘણાજ અભિનય સાથે વાપ્રવાહને વહેવડાવે છે, પણ માત્ર તે કથનીરૂપ હેઈને જગતમાં કે પ્રેક્ષકવર્ગમાં ધર્મને અને નીતિને ફેલાવો કરનાર થતું નથી એટલું જ નહિ પણ અનીતિની કોઈ બદીઓને નેતરું દેનાર પણ થાય છે અને તેથી નાટકશાળાની Page #128 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક -જુ નજીકમાં જ્યાં જુઓ ત્યાં જુગારખાના, કુટણખાના, કલાલની દુકાને અને હલવાઈની દુકાને જ વધારે હોય છે. કેઈપણ કાલે, કેઈપણ ગામે કે કોઈપણ સ્થાને નાટકશાળા એના વધવાથી મંદિરની વૃદ્ધિ, ધર્મની વૃદ્ધિ, સદાવ્રતની વૃદ્ધિ, દાનશાળાઓની વૃદ્ધિ, ગુરુ-આશ્રમોની વૃદ્ધિ કે દયા અને સત્ય આદિ જગતને એક સરખી રીતે માનીતા ગુણેની વૃદ્ધિ થએલી જેવાતી નથી કે સંભળાતી પણ નથી. ધર્મનું વાતાવરણ કે ક્યાં જમાવે ? પણ કરણની નાગી તરવારે આત્માને કસીને કથની કરવાવાળા મહાત્માઓની પવિત્ર મૂતિ જ્યાં જ્યાં વાસ કરે છે અને પર્યટન કરે છે, ત્યાં ત્યાં ઉપર જણાવેલા સર્વ સદ્દવર્તને અને સત્કાર્યો ડગલે ને પગલે, સ્થાને ને સ્થાને પ્રત્યક્ષ જોવામાં આવે છે અને સંભળાય પણ છે. સત્યુના સમાગમની ઉત્તમતામાં અકમત્ય વળી જગતમાં દેવની વ્યક્તિ માનવાને અંગે કે ગુરુમહારાજની ગૌરવતા હૃદયમાં ધારવાને અંગે તેમજ આત્મા અને પરભવના કલ્યાણના માર્ગની શોધને અંગે અપરિમિત ભેદે સ્થાન સ્થાન પર જગતમાં જોવાય છે, તે પણ સાપુરુષોના સમાગમની આવશ્યક્તા માનવામાં કે સન્માર્ગની પ્રાપ્તિનું કારણ સત્સમાગમ જ છે, એ માનવામાં કઈપણ સ્થાને કે કોઈપણ દર્શનમાં મતભેદ છે જ નહિ. અર્થાત્ સન્માર્ગની પ્રાપ્તિ કરાવનાર અને આત્માની શ્રેયસાધકદશા તેમજ સિદ્ધિદશાને મેળવી આપનાર જગતમાં જે કંઈપણ હોય તે તે માત્ર પુરુષ જ છે, એમાં કોઈથી ના કહી. શકાય એમ નથી, શકાતી નથી અને શકાશે પણ નહિ. ' Page #129 -------------------------------------------------------------------------- ________________ આગમત આટલી વસ્તુ જ્યારે સિદ્ધ છેતે પછી હવે જે કંઈ પણ વિચારવાનું રહે છે તે એ જ કે પુરુષો કોને કહેવા? મોક્ષ માટે સત્સવાના વિચારનું માહાસ્ય યાદ રાખવું જરૂરી છે કે કોઈપણ પુરુષ પુરુષની સેવા કરે ત્યારે તે સેવ્ય પુરુષોને સન્દુરુષ તરીકે માન્યા સિવાય તેઓની સેવા કરવા તૈયાર થતું નથી. અર્થાત વિચારશ્રેણિની અપેક્ષાએ તપાસીએ તે સર્વ આસ્તિક વર્ગ ઉત્તમ બુદ્ધિથી જ પોતાના સમાગમમાં આવેલા પુરુષની સેવા કરે છે. આવી રીતે વિચારશ્રેણિની સુંદરતાને પણ કેટલાક શાસ્ત્રકારે ઘણીજ ઊંચી કેટિમાં મૂકે છે, અને તેથી સ્પષ્ટ શબ્દોમાં જણાવે જે આત્માઓ પરમપદ કે મહદયપદ પામવાને નજીક કાલમાં નહિં તે દૂર કાલે પણ લાયક હેય તેઓજ શિવ. પદની પ્રાપ્તિની બુદ્ધિએ જ પસંદગીની ભૂલથી અસપુર પણ સત્ય તરીકે હાથમાં આવ્યા હોય કે મળ્યા હોય તેઓની પુરુષ તરીકે સેવા કરવા તૈયાર થાય છે.' સુંદર વિચાર કરતાં વિચાર સાથે સાધનની મહત્તા એવી રીતે જે કે પુરુષની સદાનપદની પ્રાપ્તિના વિચારે કરાતી સેવાને કેટલાક શાસ્ત્રકારોએ સારા રૂપમાં સંબંધિત કરેલી છે, તે પણ તેમણે જણાવેલું સારું રૂપ વડલાના પ્રમાણમાં તેના બીજના પ્રમાણ જેટલું જ છે. અર્થાત્ સપુરુષસેવાનું સુંદર અને અલપકાળમાં ફળ મેળવવાવાળાને માત્ર તે સુંદર વિચારશ્રેણિ ઉપર આધાર નહિ રાખતા સાચામાં સાચા સત્પરુષોને ઓળખવા, તેમને Page #130 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું ઉપદેશ શ્રવણ કરે અને તે પુરુષોએ આપેલા ઉપદેશને કાયા, વચન અને મન એ ત્રિકરણાગે અનુસરવા માટે ચાવજ જીવન કટિબદ્ધ થવું જોઈએ. આસ્તિક માત્રનું ધ્યેય અને તેને રસ્તે આ સ્થાને હરકોઈ આસ્તિકતા ધરાવનારે મનુષ્ય એટલું તે કબુલ જ કરશે કે આસ્તિકનું ઉંચામાં ઉંચુ અને ખરામાં ખરું જે કોઈપણ ધ્યેય હોય તે તે માત્ર પરમપદની પ્રાપ્તિ જ છે, એ વાત પણ દરેક આસ્તિકોએ કબુલ કરેલી જ છે કે કુટુંબ ધન, જીવોની હિંસા એ વગેરે સંસારી જાળમાંથી નિકળ્યા સિવાય પરમપદની પ્રાપ્તિના રસ્તે જઈ શકાતું નથી. જેમ નાના કે મોટા કોઇપણ મનુષ્યથી લેટ ફાકતી વખતે ફેઈ શબ્દ ઉચ્ચારણ કરી શકાય જ નહિ. અર્થાત્ ફેઈ શબ્દના ઉચ્ચારણની સાથે મોઢામાં આવેલ લેટ વિખરાઈ જ જાય તેવી રીતે પરમપદને માટે તૈયાર થયેલે મનુષ્ય હેય તે પણ કુટુંબ કબીલા અને ધંધા-રોજગારની જાળમાં સપડાતાં તે પરમપદની ધારણાને સવથા ધક્કો મારનાર જ બને છે. ત્યાગમાં ન આવનાર સાચી ધારણવાલા આ કારણથી જૈનશાસ્ત્રકારોએ ફરમાવ્યું છે કે સમ્યકત્વ ધારણ કરનાર એટલે શુદ્ધ પદાર્થોની ઉંચામાં ઉંચી હતાની દષ્ટિને રાખનાર મનુષ્ય ચાહે તેવી ઉંચી દષ્ટિવાળો હોય તે પણ તે શિવપદને મેળવી શકે જ નહિ. વળી આ કારણથી શુદ્ધ દષ્ટિને રાખવાવાળા દેવતા કે નારકીને કોડપૂર્વ તે શું, અસંખ્યાત વર્ષે થવાવાળા કરોડો પાપમો તે Page #131 -------------------------------------------------------------------------- ________________ આગમત . શું પણ સાગરોપમ સુધી શુદ્ધ તે શું પણ પરમશુદ્ધ દષ્ટિ રાખનારાઓને પણ શિવપદ મળતું નથી, એમ પણ સ્પષ્ટ શબ્દોમાં જણાવેલ છે. જીવનાદિ નિર્વાહ માટે પણ પાપ કરનારની દશા એટલું જ નહિ પણ જેઓ જીવનનિર્વાહ સિવાયની સંસારની સર્વ ખટપટ ચાવજ જીવને માટે છોડી દે છે વળી જીવનનિર્વાહ માટે પણ તેવી મોટી અને અધમ ખટપટ કરવાથી થાવ જજીવને માટે પરહેજ કરે છે, તેવા નશામાં ગણાતા બારવ્રત ધારણ કરનારા મહાપુરુષોને પણ શિવપદ પ્રાપ્તિને માટે લાયક ન ગણતાં માત્ર જેમાં ઉચા-નીચાપણાની સ્વામિ-સેવકપણાની વ્યવસ્થા જાળવવાની ફરજ છે, તેવા દેવલોકમાં ઉંચામાં ઉંચું સ્થાન મેળવી શકે છે એમ જણાવે છે અને તેથી જ કેટલાંએ પશુ-પંખીઓ અને જાનવરો કેઈ મહાત્માના સંજોગે કે ભવાંતરના સંસ્કારોથી ઉપર જણાવેલા સદ્વર્તનને રાખવાવાળા હોય અને મનુષ્યમાં પણ તેવું સદ્વર્તન રાખનારા હોય, તે પણ તેઓ માત્ર ઉપર જણાવેલા દેવલકને જ મેળવી શકે છે, પણ નિર્વાણપદને તેઓ પણ મેળવી શકતા જ નથી. મિક્ષના મુખ્ય માર્ગે આવવાની તૈયારીવાળાઓની સ્થિતિ એ બધા કરતાં વધારે તે એ વિચારવા જેવું છે કે જે મહા પુરુષે કુટુંબ-કબીલાને તથા વ્યાપાર-રોજગારની ખટપટને સર્વથા કરતા નથી, તેનાથી દૂર રહે છે, તેમાં ભાગ પણ લેતા નથી અને પિતાના નિવાસસ્થાનને છોડીને માત્ર સામાન્ય કુટુંબવર્ગવાળા સ્થાનમાં નિવાસ કરીને સાધુ મહાત્માઓની માફક સર્વ પ્રકારે વર્તાવ કરનારા કે જેઓ નોકર-ચાકરને દુનિયાદારીની ખટપટને આદેશ નથી કરતા એટલું જ નહિ પણ પિતે દાટેલું કે જાણેલું એવું પિતાનું ધન હોય તે પણ પિતાના સંતાનોને જણાવવામાં Page #132 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૨-જુ પણ નિવૃત્તિ પામેલા હોય છે એવા મહાપુરુષને પણ મોક્ષપદપ્રાપ્તિ થતી નથી, પણ માત્ર ઉપર જણાવેલા દેવલોકની પ્રાપ્તિ થાય છે એમ જણાવે છે. સંસારથી અલિપ્ત જ હોય તે પરમેષ્ઠી આ બધી હકીકત વિચારનાર સુજ્ઞ મનુષ્ય સહેજે સમજી શકશે કે સંસારનો ત્યાગ સિવાય સસુરુષની કેટિમાં કઈ દિવસ કેઈથી પણ આવી શકાય જ નહિ, જે આ વાત બરાબર સમજવામાં આવશે તે નવપદમય, સિદ્ધચક્રમાં પાંચ જ પરમેષ્ઠીપદે કેમ માનવામાં આવ્યા છે? એ ખુલાસો સહેજે સમજી શકાશે. કારણ કે આ સિદ્ધચામાં જણાવેલા પાંચ પરમેષ્ઠી એવા છે કે જેઓ સંસારની માયાજાળથી સર્વથા અને સર્વદા અલિપ્ત જ હોય છે. શ્રી સિદ્ધચક્રમાં અપૂર્વ ખૂબી (પદ, ગુણી અને ગુણેના સમુદાયના અંકની અચલતા) સિદ્ધચક્રમાં મુખ્યતાએ અરિહંત ભગવાન આદિ નવ પદે છે તેને લીધે જેમ નવની સંખ્યા મૂડમાં છે, તેવી જ રીતે નવપદમાં ગુણી તરીકે ગણાએલા આદર્શ પુરુષ જે અરિહંતાદિ પાંચ છે તેમના જણાવેલા ગુણેના આંકડાને મેળ પણ નવને થાય છે. ૧૨+૮+૩૬રપ૭=૧૦૮ (૧૮૨૯). એ રીતે જે સમ્યગ્દર્શનાદિ ચાર ગુણપદે જણાવવામાં આવેલાં છે, તેના પણ શાસ્ત્રમાં જણાવેલા મુખ્ય કેદની અપેક્ષાએ પપપ +૧૩=૨૭ (૭+૨-૯). Page #133 -------------------------------------------------------------------------- ________________ આગમત એવી રીતે મૂળભેદને આંક આદર્શ પુરુષના ગુણેને આંક અને ગુણેના મુખ્ય ભેદની આંક એ ત્રણે એક સરખી રીતે નવડે એકઠો થાય છે એટલું જ નહિ પણ ત્રણેને ભેળા કરીએ તે પણ નવ જ આવે છે. [૯૪૧૦૮+૨૭=૧૪૪, (૧+૪+૪+૯)]. 4... આ તે આ દૃષ્ટિએ શ્રીસિદ્ધચક્રના પદોની) આદર્શ પુરુષના ગુણેની . અને ગુણેના મુખ્ય ભેદને પ્રત્યેકની અંકસંખ્યા પણ નવ અને સમુદાયની અંકસંખ્યા પણ નવને વિચારનારો મનુષ્ય તે યંત્રના મિત્કારને ગણ્યા સિવાય રહેશે નહિં. - જેવી રીતે આ સિદ્ધચક્રને અંગે મૂળભેદમાં પણ અભંગ એ અંક છે, આદર્શ પુરુષના ગુણોને અંક પણ અભંગ છે તેમજ તે ગુણના ભેદોને અંક અભંગ હેઈસવ સમુદાયને અંક પણ અભંગ છે, તેવી રીતે આ સિદ્ધચક્રની આરાધનામાં પણ કોઈ મનુષ્ય શ્રીસિવાય નમ: ગણે, કેઈમનુષ્ય સિબારા ગણે કે મનુષ્ય ગામો પાળતા વિગેરે ગણેથાહે તે રીતે ગણે તોપણું તે પિતાના પરિણામને અભંગ રાખી શકે, અર્થાત્ એક સિદ્ધચક્રને જાપ કલ્યાણ કરે છે, અગર જો તિi વિગેરે પ્રત્યેક પદેને, જાપ કલ્યાણ કરે છે, અગર શ્રી વગાડતા નમને જાપ કલ્યાણ કરે છે, અગર મોળાકત વિગેરેને પ્રત્યેક જાપ કલ્યાણ કરે છે તેવી જ રીતે બધાને જાપ પણ કલ્યાણ કરે છે અને જેવી રીતે . બધાને જાપ કલ્યાણ કરે તેવી રીતે પ્રત્યેકને જાપ પણ કલ્યાણ કરે છે. શ્રીસિદ્ધચક્રના પાંચ આદર્શ પુરુષે . શ્રી સિદ્ધચક્રની અંદર ગુણ તરીકે જે પાંચ આદર્શ પુરુષને નમસ્કાર કરવામાં આવે છે, તે આદર્શ પુરુષો બીજા કોઈ નહિ, પણ Page #134 -------------------------------------------------------------------------- ________________ પક. * વીતરાગ, સર્વજ્ઞ ભગવાન અરિહંત, શાશ્વતપદને પ્રાપ્ત કરી જ્ઞાનાદિ અનંત ચતુષ્કને સર્વદા ધારણ કરનારા સિદ્ધ ભગવાનું, - ભગવાન અરિહંતના આદેશને ઝીલીને તેને શાસનના હિતને માટે છુટા કુલે ગુંથી બનાવાતી માળા માફક તે આદેશને ગુંથનાર આચાર્ય ભગવાન, માળા તરીકે ગુંથાએલા સૂત્રને માળા જેમ માની દરેક સજજન પુરુષને અર્પણ કરે તેવી રીતે દરેક મોક્ષના અથને તે આદેશની સૂત્રોરૂપ માળાને અર્પણ કરનાર ઉપાધ્યાય ભગવાન, તેમજ જેઓ જિનેશ્વર મહારાજે પ્રગટ કરેલા મોક્ષમાર્ગના મુસાફર બનવા સાથે દરેક મેક્ષના બનતા મુસાફરોને દરેક પ્રકારની મદદ કરનાર સાથે સહાયક બને છે, એવા સાધુમહારાજાઓ, આ શ્રી સિદ્ધચક્રની અંદર આદર્શ પુરુષ તરીકે ગણાએલા છે. નવપદ કેમ કહેવાય છે? (નવપદમાં પદ શબ્દને દુરૂપયેગ) દયાનમાં રાખવાની જરૂર છે કે આ શ્રી સિદ્ધચકમાં નવપદે કહે. વાય છે તેનું કારણ એટલું જ છે કે તે નવેમાં રહેલી જાતિને મુખ્ય પદ આપવામાં આવેલું છે, પણ વ્યવહારકથનમાં જ માત્ર તે જાતિની મુખ્યતા સમજવાની છે, પણ આરાધના-પ્રસંગને અંગે કે માન્યતાને અંગે અથવા તે તેના જાપને અંગે જાતિને એટલું બધું અઝપટ આપવામાં આવેલું નથી માત્ર અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય કે સાધુની પદવી કે જતિને જ મુખ્યતાએ લઈને જે આ નવપદ કે રિકચર બના આ. ૨-૨ Page #135 -------------------------------------------------------------------------- ________________ આગમોત વવામાં આવ્યું હોય તે જમો હતા વિગેરેમાં બહુવચન વાપરવાની શાસકારે મહેનત કરત જ નહિ, અને ટીકાકારે પણ વ્યક્તિની વિવિધતા હોવાને લીધે તિજો વિગેરેમાં વપરાયેલ બહુવચનથી એમ સ્પષ્ટ જણાવે છે, કે જે એક જ વ્યક્તિ લેવી હોય તે અતિત એમજ લખાત, એટલું જ નહિ પણ અરિહંત નામનું પદ છે અને તેજ નમસ્કાર કરવા અને માનવા લાયક છે, પણ વ્યક્તિ અને તેના સમુદાયને આ નમસ્કાર અને માન્યતા સાથે સંબંધ નથી, એમ જે હેત તે નમો અરિહંત-તત્તર અથવા જનો અજિત-જયણ એ કે એવા કેઈપણ પદને વિનિયોગ કરત. અર્થાત જે મનુષ્ય પોતાની અજ્ઞાનતાથી કે કુટિલતાથી એમ માનવા, બેલવા કે જણાવવા તૈયાર થાય કે હું ભગવાન રાષભદેવજી વિગેરે કે યાવત્ અમુક સાધુ વિગેરેને માન નથી, પણ અરિહંતપદને અને યાવત સાધુપદને માનું છું તે તે માત્ર જૈનશાસનથી વિરૂદ્ધ માન્યતા ગણાય, કેમકે પાંચ પદમાં કે નવે પદમાં એકમાં પણ પદશબ્દ તે છે જ નહિ, માટે પદશબ્દ તેને કપેલે અને કુટિલતાના પ્રભાવવાળે છે. વ્યક્તિપૂજાથી જ જાતિપૂજા જ્યારે આ કુટિલતાવાળા લેકે પદને નામે વ્યક્તિઓને ઉતારી પાડવા માગે છે, ત્યારે શાસ્ત્રકાર તે એમ જણાવે છે કે મિ જૂનિ સવે તે પૂરા હોરિતા અર્થાત્ એક પણ અરિહંત આદિ પરમેષ્ઠીની તેના ગુણોદ્વારા પૂજા કરવામાં આવે સર્વ તે અરિહંત આદિ વ્યક્તિઓની પૂજા કરેલી ગણાય. વ્યક્તિનિંદાથી જાતિનિન્દા એવી રીતે એ વાત પણ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે શનિ શાસ્ટિક સરે તે રીઝિથા રોત્તિા અર્થાત્ અરિહંતથી માંડીને સાધુ Page #136 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૨-જું સુધીના પાંચ પરમેષ્ઠીમાંના કેઈપણ એકની હેલના એટલે અભક્તિ, અનમસ્કાર, અનારાધના કે નિંદા કરવાથી સર્વ તે અરિહંત ભગવાનું ચાવત્ સાધુ મહાત્માની હેલના થાય છે. નિહ ધર્મારાધના કરતાં દૂરભવ્ય કેમ? આ વાત સમજનાર મનુષ્ય સ્વપમાં પણ અરિહંતાદિ કોઈ પણ વ્યક્તિની યાવત્ સાધુ મહાત્મામાની કઈ પણ વ્યક્તિની નિંદા કે હેલના કરવાને પ્રવતી શકે જ નહિ. અર્થાત્ જેવી રીતે ગોશાલ અને જમાલિ વિગેરે નિ નવકાર બેલતા હતા, લેગસ બોલતા હતા, સંયમઆરાધન કરતા હતા. અને તેના ભક્તો દેવપૂજા વિગેરે ષટકર્મો કરતા પણ હતા, છતાં તેઓ એક મહાવીર મહારાજ કે યાવત દુબલિકાપુ૫–જેવા એક મહાત્માની પ્રતિકૂળતા કરવાને લીધે કાંઈ પણ ફલ નહિ પામતાં પ્રગતિની ગર્તામાં ગબડી પડયા, માટે પાંચ પરમેષ્ઠીની સમષ્ટિથી આરાધના કરવાની ઈચ્છાવાળાએ તે પંચ પરમેષ્ઠીમાંની વ્યક્તિની આરાધના કરવા સાથે વ્યક્તિની વિરાધનાથી સર્વથા પરાડમુખ રહેવું જ જોઈએ. આ રીતે રહેનાર મનુષ્ય જ સાચી રીતે નવકારને ગણનારે અને પંચ પરમેષ્ઠીને આરાધનારો માની શકાય. સમ્યગ્દર્શનાદિ ગુણેની મહત્તા. જેવી રીતે આ શ્રીસિદ્ધચકમાં પાંચ પરમેષ્ઠી રૂપી આદર્શ પુરુષની સંસારની માયાજાળથી સર્વથા ખસી જવાને લીધે આરાધ્યતા જણાવી છે, તેવી જ રીતે સમ્યગ્દર્શનાદિ ચાર ગુણે અથવા તે આત્માના મુખ્ય ધર્મના ચાર પ્રકારે જણાવેલા છે. તે આત્માના ગુણેનું લક્ષ્ય રાખીને જ દરેક ભવભીરૂ અને શાશ્વતપદની પૃહાવાળા મનુષ્ય પ્રવર્તવાનું હોય છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈનશાસનનું ખતપત્ર, ' અર્થાત આ સમ્યગ્દર્શનાદિનું ધ્યેય એજ જૈનશાસનને પાયે કહીએ તે તે ખોટું નથી, જેમ ઉદ્દેશ્યપત્રથી વિરુદ્ધ વર્તન કરનારને સંસ્થા, સેસાયટી, કમિટિ કે સભામાં દાખલ થવાનો હકજ નથી, તેવી જ રીતે આ સમ્યગ્દર્શનાદિ રૂપી ધ્યેયને ચૂકનારા મનુષ્યને જૈન જગતમાં જગ્યા મળતી જ નથી. ઉપર જણાવેલા પાંચ આદર્શ પુરુષની આદર્શતા પણ આ સમ્યગ્દર્શનાદિરૂપ ધ્યેયને સારી રીતે પહોંચી વળેલા હોવાને અંગેજ છે. અર્થાત્ આ શ્રી સિદ્ધચક્ર યંત્રમાં આદર્શ પુરુષ અને તેની આદર્શતા જણાવેલી હોવાથી સંપૂર્ણ પણે સર્વ સુજ્ઞ પુરુષને આરાધવાલાયક છે. એમ માનવું પડશે. ગંભીરતાથી વિચારવા જેવું... !!! ૦ શાસનની પરંપરા અને શાસ્ત્રની આજ્ઞાથી નિરપેક્ષ બની ગમે તેવા ઉગ્ર ચારિત્ર કે તપની કાણ કેડી પણ જિનશાસનમાં નથી જ! મહના સંસ્કારની ગુલામીમાંથી છૂટવાના ભાવની મુખ્યતા વિના ઉચ્ચ કોટિની ધર્મક્રિયા પણ ભાવક્રિયારૂપ બની શકતી નથી. શ્રી જિનશાસનની મર્યાદા–સામાચારીનું યથાએગ્ય પાલન આરાધક ભાવની પ્રાથમિક બમિકા છે. Page #138 -------------------------------------------------------------------------- ________________ 1 જ જ નજર - નવપદમય શ્રીસિદ્ધચક્રના આરાધનામાં 5 સમષ્ટિવાદ. - જૈન જનતામાં શ્રી સિદ્ધચક અને શ્રીનવપદની આરાધનાની હકીકત અજાણ નથી, પણ તેના તત્ત્વ તરફ દષ્ટિ કરનારાઓએ નીચેની વાત જરૂર ખ્યાલમાં લેવી જોઈએ. અતીત, અનાગત અને વર્તમાનની, પાંચ ભારત અને પાંચ ઐરવતની ત્રીસ ચોવિસીમાં કે મહાવિદેહના અતીત, અનાગત કે વર્તમાન વીસ વિહરમાનેમાં કોઈપણ અરિહંત નામના તીર્થ.. કર થયા નથી કે જેઓશ્રીને ઉદ્દેશીને શ્રીસિદ્ધચક્ર કે શ્રીનવપદમાં આદ્યપદ અરિહંત તરીકે આરાધવામાં આવતું હોય એટલે કે અરિહંતપદની આરાધના કેઈપણ વ્યક્તિને અંગે નહિ પણ સમગ્ર ક્ષેત્ર અને સમગ્ર કાલના તીર્થંકરની આરાધનાને માટે જ તેમના અહંતપણાના ગુણને અનુસરીને સકળ કાળના, સકળ ક્ષેત્રના, સકળ અરિહંતમાં રહેલું બારગુણસહિતપણારૂપ અહંતપણું મુખ્ય ગણુને જ અરિહંતપદની આરાધ્યતા ગણવામાં આવેલી છે. આ મુદ્દાથી કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરી. શ્વરજી, ભગવાન ઋષભદેવજી વિગેરે જેવીસ તીર્થકરોની સ્તુતિ કરવા પહેલાં સકળ અરિહંતેની પ્રતિષ્ઠાના આધાર તરીકે મોક્ષ લક્ષમીના અધિષ્ઠાન તરીકે અને સ્વર્ગ, મૃત્યુ તથા પાતાળ લેકમાં અદ્વિતીય સામર્થ્યવાન તરીકે અહંતપણું ગણીને તેનાજ ધ્યાનમાં લીન થવાનું કહે છે અને સાથે તેજ અહં તેના નામ (કષભદેવજી વિગેરે) આકાર, દ્રવ્ય તથા ભાવે કરીને ત્રણે જગતના જીવોને પાવન કરનાર તરીકે તે અહંતપદને ધારણ Page #139 -------------------------------------------------------------------------- ________________ આગમજ્યોત કરનારા સર્વ ક્ષેત્ર અને સર્વ કાળના તીર્થકરેની સેવાને કર્તવ્ય તરીકે ગણાવતાં પિતે સેવા કરે છે અને કરવાનું કહે છે. - આવી રીતે સકળ ક્ષેત્રના, સકળ કાળના, સકળ તીર્થકરરૂપી વ્યક્તિઓની સ્તુતિ કરતાં ઇંદ્ર મહારાજા પણ શકસ્તવમાં અરિહંતપદને જ આગળ કરે છે, અને સૂત્રકારે જિનેશ્વરદેવની કઈક વખતે કરાતી સંક્રમણને પણ અરિહંત ભગવાનની સંક્રમણ તરીકે વખાણે છે. મૂળ સૂત્રોમાં પ્રવચન શબ્દના વિશેષણ તરીકે અહંતપદને ઘણે સ્થાને ઉપગ થએલે લેવામાં આવે છે. પ્રવચન ને જિન શબ્દ વિશેષણ તરીકે પૂર્વકાળમાં એક વાપર્યો હોય અગર ન વાપર્યો હોય તે તે પાછળથી વધારે વપરાએલા હોવાનું કારણ કુદેવ અને દેવપણાના વિભાગની જાહેરાતને જ વધારે આભારી છે. આઉપરથી આપણે સ્પષ્ટ સમજી શકીએ તેમ છીએ કે આરાધના માટે કરાયેલી અરિહંત પદની ચેજના કેઈપણ અમુક કાળ, કેઈપણ અમુક ક્ષેત્ર કે કોઈપણ અમુક વ્યક્તિને ઉદ્દેશીને નહિ તેવા સાથે અનાદિ અનંતકાળને સર્વ તીર્થકરોને આરાધવા માટેજ ગુણ મુખ્યતાની દષ્ટિએ. સમષ્ટિવાદને જણાવનારો અરિહંત એ પદ પ્રયોગ છે. આવી રીતે ક્ષેત્ર, કાળ કે વ્યક્તિની ગૌણતા કરી કેવળ ગુણની મુખ્યતા કરી સમષ્ટિવાદને સમર્થક એવા પદની આરાધના માટે કેઈપણ જગતમાં ભાગ્યશાળી બની શક્યું હોય તે તે કેવળ આ આહંત દર્શન જ છે. અન્ય દર્શનેમાં દેવ તરીકે કરાતી આરાધના એક ક્ષેત્રના, એક કાળના, કેઈએક મનુષ્યના નામનેજ મુખ્ય કરી - કરાતી દેખાય છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ર–જું - ૧૫ તેથી જિનશાસનની શ્રી નવપદની સર્વોત્તમ આરાધના ગુણપૂજાની મુખ્યતાએ ગુણી વ્યક્તિઓની સમષ્ટિગત મહત્તાને સૂચવનારી છે. આ રીતે બાકીના સિદ્ધ આદિ ૪ પદેમાં પણ જાણવું.' છેલ્લા સમ્યગ્દશન આદિ ૪ પદેની આરાધના ગુણસ્વરૂપે જ નિર્દેશી છે તે સ્પષ્ટ કરી આપે છે કે શ્રી સિદ્ધચક્રમાં જિનશાસનની ગુણપ્રધાનતાની મુખ્યદષ્ટિ મહત્વપૂર્ણ છે. શ્રી જિનશાસનના આરાધક પુણ્યાત્માઓએ આ વાત નજર સામે રાખી સઘળા જિનશાસનના સારરૂપ શ્રીનવપદની આરાધના કરી આરાધકભાવ સફળ બનાવવો જોઈએ. વાંચે !!!..... વિચારો !! ૦ પરમાત્મા, વીતરાગ, સર્વજ્ઞ તીર્થંકર પ્રભુના વચને ઉપર સાહજિક રાગ આત્મિક ઉન્નતિને પાયે છે. ૦ ગુણાનુરાગ, સ્વદેષદર્શન અને કૃતજ્ઞતાથી વિશુદ્ધિના પથે જીવન ઝડપી આગળ વધે છે. ૦ મનની ચંચલતા લક્ષ્યની જાગૃતિની મંદતા સૂચવે છે. S૦ પરસ્પર સહગની ભાવના આધ્યાત્મિક દષ્ટિ કેણથી વિકસે તે મુમુક્ષુપણું વધું ખીલે. ૦ સંસારને ભય મોક્ષ પ્રતિ રાગ ઉપજાવે છે. Page #141 -------------------------------------------------------------------------- ________________ - તi પઆગામોદ્વારકશ્રી | [સ્વનામધન્ય બહુકૃતશિરોમણિ આગમવાચનાદાતા આગમતારક ધ્યાનસ્થ વગંત પૂ. આ. શ્રી આનંદસાગરસૂરીશ્વર ભગવંતના તાત્વિક વ્યાખ્યાનના સહસ્ત્રાવાધિ સંગ્રહને તત્વજિજ્ઞાસુઓના હિતાર્થે પ્રકાશિત કરવાના દયેયથી પ્રકટ થતા આગમ ચેતના દ્વિતીય પુસ્તકમાં આ વખતે વિ. સં. ૧૯૯૨ કારતક સુદ ૨ થી આપેલા શ્રી એગશાસ્ત્ર (પ્ર-૩ શ્લોક ૧૧૯) ઉપરના મહાશ્રાવક અંગેના વ્યાખ્યાન પ્રકટ કરવામાં આવે છે. આ સંગ્રહ ૫ આગમહારકશ્રીના શિષ્યરત્ન, શાસનપ્રભાવક પ્રૌઢ વ્યાખ્યાતા શ્રી નવપદારાધનાનિષ્ઠ, શ્રી વર્ધમાનતપિનિષ્ણાત, શ્રી સિદ્ધચકારાણનતીર્થોદ્ધારક સ્વ. આ. શ્રી ચંદ્રસાગરસૂરી શ્વરશ્રીના વિશાલ સંગ્રહમાંથી તેઓશ્રીના શિષ્યરત્ન અને પૂ. આગમોદ્વારકશ્રીના હસ્તે ચરમદીક્ષિત ધર્મ નેહી મુનિવર્ય શ્રી અલ્યુ. યસાગરજી મ. પાસેથી મળેલ છે. સુજ્ઞ તત્ત્વજ્ઞ વિવેકી વાચકો એગ્ય સદ્દગુરૂ જ્ઞાનીની નિશ્રાએ * આ વ્યાખ્યાનના પરમાર્થને સમજવા પ્રયત્ન કરે એવી નમ્ર વિજ્ઞપ્તિ છે. 2 છે વ્યાખ્યાન ૧છે. વ્યાખ્યાન ૧ લું લેક સંવત ૧૯૨ કાર્તિક સુદ ૨ एवं व्रतस्थितो भक्तया सप्त क्षेक्त्या धन वपन् । કયા રાષિીનેમાથાના કદર (યોગા , રૂ, રો ૨૨૧) Page #142 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૨-જુ યોગશાસ્ત્રાને રચના હેતુ શાસકાર મહારાજા કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરિજી ભવ્ય જીના ઉપકારને માટે મહારાજા કુમારપાળના વ્રતના નિયમને સંરક્ષિત કરીને વૃદ્ધિગત કરવાને માટે ચોગશાસ્ત્રની રચના કરેલી છે. ૧-ર-૩ પ્રકાશનું વિષયદર્શન તેમાં પહેલા પ્રકાશમાં વેગને મહિમા, સંજયંગદર્શનાદિનું સ્વરૂપ, મહાવતે, અષ્ટપ્રવચનમાતાનું સ્વરૂપ અને માર્ગાનુસારીના ગુણે જણાવ્યા. બીજા પ્રકાશમાં સમ્યકત્વ, મિથ્યાત્વનું સ્વરૂપ જણાવવાની સાથે પાંચ અણુવ્રતનું સ્વરૂપ અને ત્રીજામાં ગુણવતે, શિક્ષાત્રતે જણાવ્યાં છે, તેમજ અતિચાર સંયુકત વ્રતો તે તેવા પ્રકારના સુકૃતને માટે થતા નથી માટે અવિચાર જાણવા જોઈએ અને તેનો પરિવાર કરે એઈએ. એ વાત પણ જણાવી છે. મહાશ્રાવક કેણુ કહેવાય? શ્રાવકના સ્ત્ર ધારણ કરે તે શ્રાવક કહેવાય. તત્ત્વની પ્રતીતિ થઈ ત્યાંથી શ્રાવકપણું શરૂ કરીને ૧૧મી પ્રતિમામાં સાધુપણે રહેવું. વળી પ્રતિમામાં માધુકરી વૃત્તિ કરીને સાધુની જેમ ગોચરી કરવી, અને ત્યાં પચ્ચકખાણ તિવિહં તિવિહેણું હોય, આવા ઊંચા પરિણામે પહેચેલો પણ કહેવાય કે શ્રાવક! વધુમાં તેવા શ્રાવકને આવી રીતે શ્રમણભૂત થયેલ વિવિધ હિંસા વગેરે કરવા નહિ, કરાવવા નહિ અને કરે તેને અનુમોદવા નહિ એવી પ્રતિજ્ઞાન કારણે તે શ્રાવક મહાશ્રાવક કહેવાય. મહાશ્રાવકનું લક્ષણ અને તેનું રહસ્ય શ્રી કલિકાલ સર્વજ્ઞ ભગવંત શું જણાવવા માગે છે? એ અહીં સમજવાનું છે, કેમકે બીજી જગા પર સાધુ, સાધ્વી, શ્રાવક શ્રાવિ Page #143 -------------------------------------------------------------------------- ________________ આગમત કાના લક્ષણેને અધિકાર સંભળાય છે, જાણો પણ છે, પણ મહાશ્રાવકનું લક્ષણ પ્રસિદ્ધ નથી, તે અહીં જણાવીને ગ્રંથકાર શું જણાવે છે? કંઈ નવીન નથી કહેવું, માત્ર શ્રાવકના વ્રતની નિરતિચારતા અને શ્રાવકની શાસ્ત્રમર્યાદા મુજબની પ્રવૃત્તિને મહત્વપૂર્ણ જણાવવા આશય છે. વ્રતમાં કંઇ અધિક્ત જણાવી મહાશ્રાવકપણું જણાવાતું નથી, પણ સમ્યકત્વની નિર્મળતા સાથે શ્રાવકના બાર તેના પ્રથમ જણાવેલ અતિચારોને વધુને વધુ પરિહરવાની પ્રવૃત્તિ પર ભાર દેવી સાથે પ્રતિમા વહન સુધીની ઉચ્ચ મર્યાદાઓના પાલનની વાત જણાવી શ્રાવક પણાની ભૂમિકાનો પ્રકર્ષ જણાવવાની નેમ છે. તે દેષ ટાળીને શુદ્ધ સમ્યકત્વમાં રહેવાવાળો હવે જોઈએ. તેજ મહાશ્રાવક કહેવાય છે. સમ્યક મૂલ બારે તેમાં નિરતિચારપણે સ્થિત હોય તે મહાશ્રાવક અહીં વ્રતવાળો કે ગ્રતયુક્ત ન કહેતાં વ્રતસ્થિત કો તેનું કારણ એ છે કે સામાન્ય શ્રાવક સ્થિતિએ વ્રતસહિત કહેવાય, પણ વતસ્થિત કયારે કહેવાય? યાવજીવને માટે વ્રતનું નિરચાર પણ નિયમિતપણું હેય. અશુદ્ર એ યાજજીવ માટે નિયમિત છે પણ ગુણવતે, શિક્ષાવ, ચાવજ જીવ માટે નિયમિત કયાં છે? શિક્ષાવતેમાં સામાયિક, દેશાવકાશિક તે તે પ્રતિ દિવસનુષ્ઠય છે. પૌષધ, અતિથિસંવિભાગ પ્રતિદિવસનુદ્ધેય નથી, પણ પ્રતિનિયતદિવાસાનુદ્ધેય છે. સામાયિક, દેસાવગાસિક એ બે શિક્ષાવ્રતે પ્રતિદિવસાનુદ્ધેય, પણ પ્રતિનિયતદિવસાનુદ્ધેય નહિ. અતિથિસંવિભાગ, પૌષધ પ્રતિદિવસાનુદ્ધેય નથી. જેઓ ધરણકાળની મર્યાદા નથી સમજતા, “ગ્રહણકાળ વખતે એ અર્થ કરે છે. તેઓ પૌષધ પર્વતિથિ સિવાય ન કરી શકાય એવી પ્રરૂપણ કરવાનું સાહસ કરે છે. અહીં વરિત પાઠ ધારણ કાળ Page #144 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક રજુ દેખાડવા માટે છે, ગ્રહણકાળ દેખાડવા માટે નથી. અણુવ્રતેને માટે કહ્યું કે એક વખત ગ્રહણ કરેલાં હોય તે જાવજજીવ ચાલે. ગુણવતેમાં બે વાત. એક વખત ગ્રહણ કરીને યાજજીવને માટે ગ્રહણ કરે. અથવા ઈત્વરિક પણ હોય એટલે કે થોડા કાળ ધારણ કરાય તેમ હોય. અણુવ્રત-ગુણવ્રતનું નિરૂપણ ધરણ કાળની અપેક્ષાથી વિચારાયું છે. તેથી પ્રતિનિયત-દિવાસાનુદ્ધેયમાં પ્રતિનિયત શબ્દને અર્થ એ લોકોના મતે ગ્રંથકારને અજ્ઞાની ઠરાવનાર થાય છે કેમકે પર્વ જે નાને શબ્દ ન મૂકતાં પ્રતિનિયત દિવસ આવે લાંબો શs મેલવાની જરૂર શી? પર્વનુષ્ઠય કહેવાની જરૂર હતી. - અહીં પૂ. આગમ દ્વારકશ્રીના કહેવાતા મર્મને જરા સ્થિર બુદ્ધિથી સમજવાની જરૂર છે. સામાયિક દેશાવગાશિક પ્રતિદિવસાનુદ્ધેય છે. પણ પૌષધ, અતિથિ વિભાગ પ્રતિદિવાસાનુદ્ધેય નથી. આ કથનને સ્થળ બુદ્ધિથી કદાચ એ અર્થ પણ તારવી શકાય કે “રેજ કે ગમે ત્યારે ન લેવાય, પ્રતિનિયત પર્વના દિવસે જ કરી શકાય.” પણ આ વાત તપાગચ્છની સમાચારી સાથે સંગત નથી. - તેથી વિદૃશ્ય નિશ્ચિતનીયા ની જેમ દિવસાનુદ્ધેય ને અને પૌષધ અને અતિથિસંવિભાગ આ બે વ્રત પાલન કરવાની દષ્ટિએ અર્થાત અમલમાં મુકવાની દૃષ્ટિએ પ્રતિનિયત નિયત સમય માટે જ ઉત્કૃષ્ટથી ૮ પ્રહર માટે કહી શકાય તેથી વધુ એકી સાથે કરવા માટેની પ્રતિજ્ઞા સંભવિત નથી, શાસ્ત્ર વિરુદ્ધ છે. એક સાથે પાર્યા વિના જેમ ત્રણ સામાયિક લાગેટ કરી શકાય તેમ પૌષધ પણ ૨૪ કલાકથી વધુ સમય માટે ઉચ્ચારાવી ન શકાય, ઉપધાન આદિમાં આ વાત પ્રત્યક્ષ છે. તેથી અહીં પૌષધ વિભાગને પ્રતિનિયત અતિથિસંદિવાસાનુદ્ધેય કહ્યા તેને ભાવાર્થ “તે બંને કાર્યો ર૪ કલાકથી વધુ માટે પ્રતિજ્ઞા દ્વારા કરી શકાતા નથી. એ જાણવો. આ વાત પૂ. આગમાદ્વારકશ્રીએ આની પછીના વાકયમાં સ્પષ્ટ કરી જ છે કે “ જેઓ ધરણકાળની મર્યાદા નથી સમજતા અને ગ્રહણકાળ વખતે એવો અર્થ કરે છે.......વગેરે Page #145 -------------------------------------------------------------------------- ________________ ૨૦ આગમત પ્રતિનિયત–એક દિવસમાં એક વખત ઉચ્ચાર કરીને જેનું આચરણ થાય તે પ્રતિનિયતદિવાસાનુદ્ધેય, પહેરને પૌષધ ન લેવાય, ચાર પહેરમાં એક વખત જેનું ઉચ્ચારણ હેય, એક વખત ઉવચાર કરેલે આખો દિવસ ધારી શકાય. એક જ વખત ગ્રહણ કરવાથી આખો દિવસ ચાલી શકે તે પ્રતિનિયતદિવસનુય. તેજ રીતે અતિથિ વિભાગમાં એક કલાક સુધી મહારાજ વહારશે તે ખાઈશ, પછી મહારાજ છૂટા, હું છૂટે એમ ન ચાલે આખા દિવસને અતિથિસંવિભાગ હેય, પહેરને હેય નહિ જે પ્રતિનિયતને અર્થ પર્વે કરવામાં આવે તે અતિથિસંવિભાગ એ દાન દેવાનું તે પર્વ સિવાય દઈ શકાય નહિ એ અર્થ થાય. તેથી પ્રતિનિયતને અર્થ પર્વ લઈ શકાય તેમ નથી. પ્રતિનિયતને અર્થ આખે દિવસ નિયમ, એક વખત ઉચ્ચારણ કર્યું તે જઘન્યથી ચાર પહોર તે ચાલવું જોઈએ. એક દિવસમાં વધારે વખત કે એકથી વધુ દિવસ માટે પૌષધને ઉચ્ચાર થઈ શકે નહિ, કારણ કે પ્રતિનિયત દિવસને અર્થ નિયમિત છે દિવસ જ્યાં એ છે, પણ સામાયિક, દેસાવગાસિક પ્રતિદિવસનુષ્ઠય છે. પ્રતિદિવસનુષ્ઠય એટલે પુનઃ પુનઃ ઉચ્ચરાય તે, સામાયિકની જઘન્ય મુદત બે ઘડીની છે. દિવસમાં જેનું ઉચ્ચારણ કરવામાં આવે તે વારંવાર ઉચ્ચારણ કરવું જોઈએ. આ એક કારણથી એક દિવસમાં બહુ વખત સામાયિક કરવા. સામા ઘરુનો પ્રતિ દિવસ શબ્દ એટલા માટે રાખે છે કે “ફિવર રિવર ” રેજ સામાયિક નિયમિત લેવા જોઈએ. પૌષધનું નિયમિતપણું જ ન કરી શકીએ. એક વખત ગ્રહણ કર્યું ને બે ઘડી ધારવું તેનું નામ સામાયિક. ચાજજીવનાં કયાં વ્રત અને ઈત્વરિક ક્યાં વતે? | મૂળ વાત પર આવીએ. અદ્વૈત યાજજીવને માટે હેય. ગુણવતે ચાવજ જીવને માટે ધરણ કાળની અપેક્ષાએ નિયમિત નથી, Page #146 -------------------------------------------------------------------------- ________________ પુરાક ૨-જુ આવી રીતે ગુણવતે-અશુત્ર તેને અંગે મર્યાદા ઠરાવવામાં આવી નિયમ તરીકે ધરણકાળ જણાવ્યું હોય પણ ગ્રહણકાળે પ્રતિજ્ઞા. તરીકે યાજજીવની પ્રતિજ્ઞા હેઈ શકે. પૌષધ આઠ પહેરને હેય પણ યાજજીવ પૌષધ કરીશ. હંમેશા બે, ત્રણ, ચાર સામાયિક કરીશ. ધરણકાળ તરીકે માવજછવ ન હોય તે પણ નિયમ તરીકે યાવજજીવ તરીકે હેઈ શકે. યાજજીવને માટે બાર વ્રત ધારણ કરવાની નિયમની અપેક્ષાએ અડચણ આવતી નથી. તેથી અહીં યાજજીવને માટે વતની અંદર નિરતિચાર પણે સ્થિત હોય તે મહાશ્રાવક ! થોડા કાળે કરીને છોડી દીધું તેથી વ્રતવાળે કહેવા પણ વ્રતસ્થિત ન કહેવાય. બે ઘડી શિક્ષાત્રત લીધું પછી છોડી દીધું. તે તેની જિંદગી વ્રતવાળી ગણવી કે નહિ? એ બાબત જે વિચારીએ તે તે વતવાન વયુક્ત તે ગણાય. પણ મહાશાવકના અધિકારમાં બે ઘડી વ્રત લઈને જે વ્રતવાળા કહેવડાવતા હોય કે બે ઘડી, ચાર દહાડા જેવી ટુંકી મર્યાદા વ્રતને ધારણ કરવાવાળા અહીં ઉપગી નથી. અહીં માવજાજીવને માટે પ્રતિજ્ઞાવાળે છે. જોઈએ એ જણાવવાને માટે વ્રતસ્થિત કહે છે. વળી વ્રતસ્થત એટલે વ્રતમાં ટકેલે. વ્રત લઈને પાળીને મેલી દીધાં તેમ નહિ, પદવીઓને અગે, ગુરુના લક્ષણેને અંગે પ્રવજ્યા દિનથી આરંભીને “અખલિત વતવાળે' એ શ્રાવકના લક્ષણને અનુવાદ છે. મહાશ્રાવકના લક્ષણને આગળ કહીશું. શ્રાવકોના બારે વ્રતમાં રહેવાપણું તે શ્રાવકનું લક્ષણ તે આગળ કહેવાયું પણ મહાશ્રાવક ક્યારે? નિરતિચારપણે તેમાં સ્થિત રહે ત્યારે જે શ્રાવકનું લક્ષણ કહ્યું હતું તેને અનુવાદ કર્યો. વિશિષ્ટતા કેટલી? તે વિચારવું જરૂરી છે. શ્રાવકના સામાન્ય લક્ષણમાં પલેક હિતકારી જિનવચનને. સમ્યક સાંભળે એમ કહ્યું કે ત્યાં પરલેક હિતકારી કહેવાની Page #147 -------------------------------------------------------------------------- ________________ આગમત જિનવચન જરૂર શી? સામાન્ય હિતકારી છે. તેનું કારણ એ છે કે જિનવચન જે હિત કરે છે તે બીજુ કેઈ કરી શકતું નથી. જે મનુષ્ય જેવા દેવને ગુરૂને કે ધર્મને માને તેવા સંસ્કારવાળે તે હેય. જે વખત ભગવાનને વિકાર રહિત પણે દેવ માનીએ, શુદ્ધ સંયમવાળાને ગુરુ કેવલી ભાષિત શુદ્ધ ધર્મને માનીએ તે વખત અંત:કરણ મેલું હોય તે પણ તેમાં તે છાયા પડયા વિના રહેવાની નહિ. કાળો ભમ્મુ કાચ હેય, તેમાં સાથે રાખેલી ઘેલી વસ્તુ પિતાને ભાવ ભજવ્યા વિના રહેતી નથી. એવી રીતે જિનેશ્વરને દેવ તરીકે માનનારે. સંયમીને ગુરુ, અને કેવલી ભાષિત ધર્મને માનનારે ચાહે જેવી ખરાબ લેશ્યાવાળો, અધમ વર્તનને હેય તેનામાં તે છાયા તે આવ્યા વિના રહે નહિ. દુનિયાને પુરા જે માને ધર્મ, તેવું કરે કર્મ, જેઓના ધર્મમાં કતલ કરવાની છૂટ તે ધર્મવાળાને અંગે ખૂનના ગુનાઓ કેટલા આવે? તે તપાસી જુએ. જેઓના ધર્મમાં અહિંસાને મુખ્ય સ્થાન આપ્યું તે ભલે ધર્મહીન હશે, તેમાં ખૂન કરવાવાળાની સંખ્યા કેટલી આવે? પ્રત્યક્ષ પુરા આના કરતાં બીજો ન દઈ શકે. જેનામાં દારૂની છુટ તેમાં કેટલા ગુના થાય છે? જેનામાં દારૂની બંધી, કુલાચારથી ધર્મ પાળતા હોય તેનામાં એ ઘેલછાના ગુના જવલે, ખૂનીની સાથે વાત કરવા ઊભા રહે તે જરા ઊંચું–નીચું થાય તે કહે બેસી દઈશ! અને સંસ્કારી કુળવાળે બહુ ચીડાય તે પણ શું કહે? સંભાળીને બેલજે, નહિ તે ખાસડું ઠેકીશ ક્રોધે ભાન ભૂલાવ્યું પણ ધર્મના સંસ્કાર છે. કાળી શાહી જેવા કાચમાં પણ તેની સામેની ચીજ લાલ કે પીળી હોય તેવી છાયા પડ્યા વિના રહેતી નથી. બેસે ત્યારે શું બોલવાને ખાસડું Page #148 -------------------------------------------------------------------------- ________________ ૨૩. પુસ્તક રજું ઠોકીશ. પણ છ ભોંકી દઈશ, ગળું કાપી નાખીશ એવા શબ્દો નિકળતા નથી. જે માને ધર્મ–તેવું કરે કર્મ અવિરત સમ્યગદષ્ટિ પણ શ્રાવક તરીકે ગણાય. એક વ્રત ધારણ કરે તે શ્રાવક ગણાય, ૧૧ મી પ્રતિમા ધારણ કરે છતાં જેણે કુટુંબ કબીલ સિરાવ્યા નથી તેટલું બાકી છે તે પણ શ્રાવક ગણાય. પૂર્વે જણાવ્યા પ્રમાણે સમ્યકત્વ, અણુવ્રત, ગુણવતે શિક્ષા વતે બધામાં રહેલા હોય તેને તે શ્રાવક કહ્યો. વિશેષ શું? વધારેમાં ભક્તિ, પેલા કઈ ભક્તિ વગરના હોય તેમ નહિ, પિલાની પણ દેવ, ગુરુ, ધર્મ તરફ ભક્તિ નહતી તેમ નહિ. આ ભક્તિ કયા રૂપની? સાતે ક્ષેત્રમાં અપૂર્વ ઉલ્લાસ સાથે સદ્વ્યય કરવાની તમનારૂપ ભક્તિ, કેટલાક મહાનુભાવેને તે સાત ક્ષેત્રોના નામ માલમ નહિ હશે તે ઉત્કૃષ્ટતા વગેરે ક્યાંથી જાણે? જિનેશ્વરનું મંદિર, જિનમૂતિ, જિનાગમ. આ ત્રણ ક્ષેત્ર. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા આ ચાર મળી સાતે ક્ષેત્રમાં પોતાની શક્તિ પવ્યા વગર ધનને વાવતે, અને નિરતિચાર વતવાળો હેય તે મહાશ્રાવક ગણાય. આ સાતનું નામ ક્ષેત્ર છે. નીતિમાં– “ક્ષેત્રે રાતગુn' ક્ષેત્રમાં વાવેલું દ્રવ્ય સેંકડે ગુણ હેય. પહેલાં સાતની ક્ષેત્ર તરીકે શ્રદ્ધા થવી જોઈએ. સમ્યકત્વની સ્થિતિ ક્યાં? સાતેને ક્ષેત્ર માને અર્થાત્ જેમ ખેડૂત ખાવામાં ચાહે તે દાણે લેશે, પણ વાવવામાં ઊંચામાં ઊંચે દાણ લેશે. કારણ સમજે છે. ખેતરમાં નાખવું એ ખાવાં કરતાં પણ ફાયદાકારક છે. આ સ્થિતિમાં ખેડૂત સમજે છે. ખેડૂતના જેવી બુદ્ધિ સમ્યકત્વની નિમળતાના બળે હોય તેઓને સાતે ક્ષેત્રોમાં ઉત્તમ પદાર્થો વાવવાની બુદ્ધિ થાય! Page #149 -------------------------------------------------------------------------- ________________ આગમત ક્ષેત્ર પહેલેથી રાખ્યું. સાતેનું નામ ક્ષેત્ર, ખેડૂતને ખેતર ખેવું પાલવે નહિ. બાયડી, છોકરાં વેચી દે પણ ખેતર વેચવાનો વખત ન લાવે. બાયડી-છોકરાં કરતાં પણ યાવત્ પિતાના જાન કરતાં પણ ખેતરની કિંમત ગણે છે. જ્યારે સમ્યકત્વ થાય, પિતાના કુટુંબકબીલા, જાન કરતાં, પણ ખેડૂતોને ખેતરની જમીન વહાલી હેય. તેમ આ સાતે વહાલાં હેય, તેથી સાતેને ક્ષેત્ર તરીકે માને ઉપગી ગણે, તે પિતાના ભાવીને સફળ કરી જાણે, બાયડી છેકરાં મારું વર્ષ નહિ કાઢે તે ખેડૂત સમજે છે. વર્ષ કાઢે તે ખેતર જ કાઢે છે. તેમ સમ્યગદષ્ટિ સમજે છે કે બાયડી છોકરાં મારો આવતે ભવ તે નહિ જ કાઢે. ખેડૂતને વર્ષો કાઢનારૂ જેમ ક્ષેત્ર, તેમ સમ્યગદષ્ટિને આવતા ભવને નવપલ્લવિત કરનાર તરીકે હેય તે તે સાતે ક્ષેત્ર તેથી નામ રાખ્યું ક્ષેત્ર. સ્થાન કે પાત્ર શબ્દ રાખે નહિ. સાતે સરખાં જ ને? યથોચિત સ્થિતિ પ્રમાણે સાતે સરખાં શ્રાવક, શ્રાવિકાનું વાત્સલ્ય કરનાર લાભ ન મેળવી શક! જિનેશ્વરની મૂર્તિની ભક્તિ કરનારે લાભ ન મેળવી શકે! તેમ નથી. સમ્યગદષ્ટિને સાતે ક્ષેત્ર એક કડીના છે. શાસ્ત્રોમાં તીર્થંકરપણું કેમ ઉપાર્જન થાય? તેના અનેક કારણેના નિર્દેશમાં સાત ક્ષેત્રની ભક્તિથી પણ તીર્થંકરપણું ઉત્પન્ન માય છે. એમ જણાવ્યું છે. વળી સાતે ક્ષેત્ર એક કડીના છે. કેઈપણ ક્ષેત્ર કમતી સ્થિતિનું નથી. તીર્થકરો તે મોક્ષે ગયા તેની વાત ક્યાં અને આરંભ કષાયમાં ખૂચી રહેલા શ્રાવક-શ્રાવિકા કયાં? તેની ભક્તિ ને તીર્થકરોની ભક્તિ જેડમાં મેલે તે શી રીતે મગજમાં ઊતરે? તે એનો ખુલાસે એ છે કે નાતમાં નોતરું દેવાવાળા શેઠને નેતરૂં છે કે છોકરાને પણ દે? છોકરાને જમાડવામાં શું? નાતનું Page #150 -------------------------------------------------------------------------- ________________ કરત૭ રન પંસરું પકડવાની તાકાત હજુ છોકરામાં નથી. અઢારની અંદરના બચ્ચાએ નાતનું ભલું કરી શકતાં નથી, પણ નાતને લાયક છે, તેથી તેને નેતરું છે, કેમકે ધ્યેય તે તેનું પણ જન્મે ત્યારથી પિતાની જાતિનું છે તેમ આરંભ-વિષયકષાયમાં ખૂચેલે અવિરતિવાળો મોક્ષના ધયેયવાળે છે. એમ પણ કહી શકાય કે મોક્ષની નાતના આ બધાં અંગે છે. જેમ નાતમાં અંગે હાય, એછું કે વાર કામ કરનાર હોય તેની કિંમત હેચ નહિ. સાતે ક્ષેત્ર મોક્ષને વધારવાવાળા છે. સાતેનું માક્ષ ધ્યેય છે. તેથી જ પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરિજીએ “રણ ” એ દ્વિ સમાસ કરી દીધે. સાત ક્ષેત્ર જુદાં પણ અહીં સાતેને સમાહાર કરી દીધું અને એ રીતે સાતેની એક સરખી આરાધ્યતા રાખી. આરાધ્યની અપેક્ષાએ સાતે ક્ષેત્ર સરખા. અહીં એક એવો તર્ક પણ થઈ શકે કે તે ક્ષેત્ર એક સરખા મોક્ષના થેયવાળાં છે, તે એકનું દ્રવ્ય બીજામાં જાય તે અડચણ શી? પણ જરા ગંભીરતાથી વિચારવું જરૂરી છે કે આરાધ્યતા સરખી કહેવાથી બધા સરખા ગુણવાળા છે, તેમ કહેવું નથી, તેથી અધિક-ગુણવાળાનું દ્રવ્ય ન્યૂન-ગુણવાળા ક્ષેત્રમાં ન જાય આ ઉપરથી શ્રાવકને દેવદ્ર-ચૈત્યદ્રવ્ય, ગુરુદ્રવ્ય ખાવાથી કેમ દુર્ગતિ કહી? તેને ખુલાસે થઈ જશે. મોક્ષમાર્ગની સિદ્ધિ માટે અષા ક્ષેત્રો રમાન રીતે આરાધવા લાયક છે, તે છતાં બધા સરખા નંબર નથી. ત્રિલોકનાથ તીર્થકરને જે નંબર તે જ્ઞાનને નથી. જ્ઞાને તીર્થકરને પ્રગટાવ્યા કે તીર્થકર જ્ઞાન પ્રગટાવ્યું? જ્ઞાનને તીર્થંકરે પ્રગટાવ્યું તેથી જ ડાળguત્ત તાં કહીએ છીએ. શ્રતમાં બેલીએ છીએ. “ત્રિાનું સુ કેવળી મહારાજે કહેલું શ્રત, તીર્થંકરે કહેલાં આગમો કહીએ છીએ તે તીર્થકરની કટિ ચઢતા નંબરની છે. પ્રતિમા, ચૈત્ય સામાન્ય રીતે એકસરખાં છતાં ચૈત્ય આગળ છે, બા-૨ Page #151 -------------------------------------------------------------------------- ________________ આગામીત પછી મૂર્તિ આપેલ છે. આધારનું રક્ષણ કર્યા સિવાય આધેય તરફ જનાર ભૂલ કરે છે. કુંડાના રક્ષણ તરફ ધ્યાન ન દે, ઘીના રક્ષણ તરફ ધ્યાન દે તે ? હાથમાં આવે તેવું ઘી રક્ષણાય છે, પણ તેને આધાર અત્યંત રક્ષણ કરવા લાયક છે. મતિ આરાધવા લાયક, પણ મૂર્તિને આધાર અત્ય. તેથી ચિત્ય ક્ષેત્ર પહેલે નંબરે આરાધ્ય થાય. બાકીના ચાર ક્ષેત્રમાં પાછા અનુક્રમ જ્ઞાનને આધારે જ સાધુ. - સાધુ જિનેશ્વરના એક પણ વચનથી વિરુદ્ધ હોય તે તેને જૈન શાસનમાં ઊભા રહેવાનું સ્થાન નથી. સાધુઓને આધાર, સાધુતાને લાવનાર, ટકાવનાર, વધારનાર હોય તે તે કેવળ જિનવચન છે. જ્ઞાનનું દ્રવ્ય, સાધુઓને ન ખપે. તીર્થકરનું દ્રવ્ય જ્ઞાનને ન ખપે. - સાધુઓ અને જ્ઞાન વચ્ચે કર્યો સંબંધ? આરાધ-આરાધકભાવ છે. સાધુઓ આરાધક છે. આરાધક ભાવ પિતે જેમાં રાખે છે, જેને પિતે આરાધ્ય ગણે છે તે તે ભક્તિને નુકશાન કરનારી કઈ ચીજ આરાધક તે કરી શકે જ નહિ, આરાધ્યના સાધને લેવાની સત્તા આરાધનાને નથી. જ્ઞાન-મૂર્તિ-ચૈત્ય આરાધ્ય છે. દેવદ્રવ્ય એટલે શું? દેવતાએ મેળવેલું દ્રવ્ય નથી. વ્યાખ્યા શી છે? દેવદ્રવ્ય તેને જ કહેવું કે જે દેવની ભકિત, આરાધના માટેનું દ્રવ્ય. જે તીર્થકરના દ્રવ્યને નામે રાજપાટ ઓહીયાં કરવા માંગતા હોય તેઓ દેવદ્રવ્યને અર્થ સમજ્યા નથી. ચિત્ય-મૂર્તિની ભક્તિને માટે એકઠું કરાતું દ્રવ્ય કે આવક તે દેવદ્રવ્ય. જે દેવદ્રવ્યની આવકને ભાંગે છે, કે દેવદ્રવ્ય આપતું નથી તે સંસારમાં રખડનારો છે. દેવદ્રવ્ય પૂજારીને કેમ અપાય ? અહીં સવાલ થાય છે કે દેવદ્રવ્ય સાધુઓ ન ખાઈ શકે, શ્રાવક, શ્રાવિકા ન ખાઈ શકે તે ગઠી-માળીને કેમ દેવાય છે? Page #152 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક રજુ ૨૭. ખાવામાં દેષ તે ખવડાવવામાં દેષ નહીં? તે સમજવાનું એ કરાં તેડવાને અંગે ગોઠીને તે દેવદ્રવ્ય અપાય છે? ના! ભગવાનની ભક્તિને અંગે અપાય છે. ભક્તિને માટે એકઠું કરવું દ્રવ્ય ભક્તિ કરવામાં અપાય, તેમાં ભક્ષણને સવાલ કયાં છે? તું આરસ લાવે તેને ભક્ષણમાં કરી દેજે. હીરા, મોતી, સેનું રૂપ લાવ્યા તે ભક્ષણ નથી. ચૂને, ઈટે લાવ્યા તેને અંગેનું દ્રવ્ય તે ભક્ષણ કહેવાય નહિ તે માળીને અપાય તે વ્યક્તિને અંગે અપાય છે, તેમાં ભક્ષણ નથી જે પૂજારીને, માળીને માટે નૈવેદ્ય વિગેરે આપવું હોય તે પગાર વખતે બેલી કરવી તે શ્રાવક નિર્દોષ ઠરે. છતાં દેવદ્રવ્ય ખવડાવી દે છે તે નવું બોલનારા કેટલા મૃષાવાદી? તે આપોઆપ સમજી શકશે. ગુણુની દષ્ટિએ સાત ક્ષેત્રોમાં તારતમ્યતા. મેક્ષમાર્ગ જવાને અંગે જે આ સાત ક્ષેત્ર છે, તે ગુણની મર્યાદાએ ચોક્કસ થયેલા છે. મનુષ્યો હોડી તેડીને ખીલે નહિ જ કાઢ. ચઢતા ગુણવાળાઓની ભક્તિ તેડીને હલકા ગુણવાળાની પિષણ કરવાનું પસંદ હેય નહિ. જ્ઞાનમાં જે આવક આવી હોય તે સાધુને નથી ખપતી. સાધુની આવક શ્રાવકમાં વપરાતી નથી. મોક્ષમાર્ગની અપેક્ષાએ તે સાતે ક્ષેત્રો એકસરખાં આરાધ્ય છે. તેથી અહીં સાતક્ષેત્રોને સમુદાય જણાવ્યું છે. - હવે પછી મહાશ્રાવકના બાકીના લક્ષણ તરીકે ખચને વાવવું, ધન વાવવું, ખર્ચવું વગેરે જણાવશે તે અગ્રે વર્તણાન. ભવનું ભ્રમણ શાથી? $ વીતરાગની આજ્ઞાની સ્પષ્ટ સમજણ ન થવાથી ગરનિશ્રા અને શાસ્ત્રની મર્યાદાઓની વફાદારીની ખામીથી ઉપજતી વછંદતામાંથી જનમેલ નાનાવિધ કર્મોના આધારે આપણું ભવભ્રમણ ચાલુ છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન–૨ છે एवं व्रतस्थितो भक्त्या, सप्तक्षेव्यां धनं वपन् । दययाः चातिदीनेषु, महाश्रावक उच्चते ॥ બતેની ખાસ જરૂર શાસકાર મહારાજા કલિકાલસર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિજી ભવ્યજીના ઉપકારને માટે રાજર્ષિ કુમારપાળને વ્રતની સ્થિરતા દેહતા થવા માટે યેગશાસ્ત્રની રચના કરતાં મહાશ્રાવકના લક્ષણમાં જણાવી ગયા કે – પૂર્વે જણાવેલાં બાર વતેમાં જે નિશ્ચળપણે અને નિરતિચાર પણ રહેલે હાય, ભક્તિ અને દયાના કાર્ય કરવામાં તત્પર હોય તે મહાશ્રાવક! અહીં એ સમજવું જરૂરી છે કે ભક્તિ અને દયાના કાર્યમાં, માત્ર પિષણ છે, પણ વાવેતર વિના પિષણ નકામું છે, તેથી ભારે વ્રતને અંગીકાર કરવા તે વાવેતર છે. તે સાથે પોષણ રૂપે દયા, ભક્તિ પણ જરૂરી છે. છતાં વાવેતર વિનાનું પોષણ ફાયદાકારક થાય નહિ તેમ પહેલાં વ્રતમાં સ્થિરપણું હોવું જોઈએ. ભક્તિ, દયાની જેટલી જરૂર છે. તેના કરતાં પહેલે નંબરે તેની આત્માને જરૂર છે. વતસ્થિત હેય તે મહાશ્રાવક! ભક્તિની, દયાની દ્રવ્ય થકી ખામી હોય, પણ વ્રતમાં અધિકતા થતી હોય તે તે કર્તવ્ય છે. વ્રતસ્થિતપણું કર્તવ્ય છે. પૂર્વે જણાવેલાં બાર વતેમાં સ્થિરતાવાળે જોઈએ. પૌષધ કરીશું. પણ પૂજા નહિ થાય એવું ન થાય, તેથી પૌષધ વગેરે જરૂરી કર્તવ્ય છે, કારણ તે મૂળ જડ છે. વ્રતે ધર્મની મૂળ જડ છે, તેથી મહાશ્રાવકનું લક્ષણ જણાવતાં વતસ્થિત જણાવ્યું છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ મરક ૨-૪ જેને એકલું સમ્યકત્વ હોય તે ભલે! શ્રાવક કહેવાય! બાર વતેમાંથી બે-ત્રણ વ્રત હોય તે પણ શ્રાવક કહેવાય! પણ મહાશ્રાવક તે તે કે નિર્મળ સમ્યકત્વ સાથે નિરતિચારપણે બાર વતને પાલવાની યથાશકય તત્પરતા ધરાવતું હોય! મહાશ્રાવકની વિશેષતા ! અહીં કદાચ કેઈને એ સવાલ થાય કે મહાશ્રાવકને બાર વ્રતે પાળવાના ને ! યા તે શ્રાવકની ઉંચી દશા જ ને! કે બીજુ કંઇ? તે તેના ખુલાસામાં જણાવ્યું કે “મા” એટલે કે બરવ્રતનું પાલન પણ ભક્તિ-અંતરના વિશિષ્ટ ઉમળકા સાથે હોય તે ભક્તિ કેવી? હાડોહાડ સંસારની વિષમતાના સજાગ ભાન સાથે આત્માના અખૂટ જ્ઞાનાદિ ગુણોને મેળવવાની ઉત્કટ તમનાથી ભરપૂર જે લાગણી તેનાથી ભાવિત પણું તે અહીં “ભક્તિ પદથી જણાવેલ છે, તે માટે વ્યવહારૂ દષ્ટાંત જણાવાય છે કે ભક્તિ એટલે તમન્ના ! એક વખતે સામા કાંઠે પિતાની માતા કે કરે છે. તે ધાર્યું અને વચમાં નદીનું પૂર હોય. તે વખતે પૂરને ઓળંગીને સામે કાંઠે જવા કેવા તલપાપડ હેય? સામા કાંઠે પિતાનું વતન, માતા, પિતા, પુત્ર છે એમ માલુમ પડે તે જેવી તાલાવેલી થાય. તેવી ભવ્ય જીવ જે વખતે અનાદિની મિથ્યાત્વનિદ્રાથી જાગે ત્યારે હય, અનાદિકાલથી સર્વ જ ઊંઘી રહેલ છે. ભવ્ય જીવ હાય હાય કે અભવ્ય હાય! જે સમ્યક્ત્વ પામ્યા વગરના, દેવગુરુ, ધર્મની શ્રદ્ધા વગરના તેને જ્ઞાનીઓ ભાવસુપ્ત જણાવે છે. જેમ ઊંઘમાં પડેલ પાસેની સંપત્તિ-વિપત્તિને ન સમજે. તેવી રીતે આ જીવ અનાદિથી સંપત્તિવાળો છે. એક ક્ષણ કે સમય પણ આ આત્માને એ વખત નથી કે જેમાં પિતાની પાસે સંપત્તિ ન હોય! અનંતજ્ઞાન, અનંતદર્શન, વીતરાગપણું અને અનંતવીર્ય આત્માની પાસે નહોતું. એ વખત નહિતે જેની પાસે અનંતજ્ઞાન વિગેરે નથી તે જીવ જ નથી. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૩૦ આગમોત જીવનું લક્ષણ જ એજ કે ચાહે તે સૂમ એકેન્દ્રિય હેય, કે સિદ્ધને જીવ હેય. બંને જીવ મિક્તવાળા તે છે. અનંતજ્ઞાન વિગેરે વગરને જીવ નથી. આ જીવને હંમેશા ઋદ્ધિ ઓશીકે છે, ઋદ્ધિ છેટી નથી, તેમ વિપત્તિ પણ છેટી નથી, આ અનાદિથી ક્રોધ, માન. માયા, લાભ, આરંભ-પરિગ્રહમાં ગુંચવાઈ રહ્યો છે, તેથી અન્યાય ને અનીતિને માર્ગે જવાવાળાને અપજશને છેટું નથી, અપજશ સોડમાં છે. જીવને સંપત્તિ, વિપત્તિ એશિકે છે. અને સોડમાં હોવા છતાં ખબર કેને પડે? જેની આંખે , ખુલી હેય તેને. ઊઘેલે મનુષ્ય સંપત્તિને શું સમજે ? જ્યાં સુધી આ જીવ ભવ્ય હોય, પણ મિથ્યાત્વદશામાં હતા તે વખતે ચારને જ વિચાર કરતો હતે. કંચન, કામિની, કુટુંબ અને કાયા આ ચાર કકાથી રૂંધાઈ ગયેલ હોવાથી જિંદગી સુધી. બીજો વિચાર એને આજે નહિ. તેથી હું કે તે જોવાનું ભાગ્ય જાગ્યું નહિ. બીજાને આત્માનું સ્વરૂપ જણાવનાર ન મળે, આપણને બધાં સાધને મળ્યાં છે, તે એમ કહેવું જોઈએ કે છતાં સાધને શત્રુના ટપલાં ખાઈએ છીએ, જેની પાસે સાધન ન હોય તે શત્રુની ગુલામી કરે, પણ જેની પાસે પૂરપાટ લશ્કર, હથિયાર, સાધને છે તે મનુષ્ય શત્રુની શેહમાં લેવાઈ જાય તે કેટલે જુલમ ગણ? ખરેખર દયાપાત્ર કેણુ?. - શંકડા કોણ? અફસેસ કરવા લાયકની સ્થિતિમાં મેલવા લાયક કોણ! બિચારા રાંકડા તે જ કે જેઓ જિનેશ્વરના વચનને જાણતા નથી. એને રાંકડા, ગરીબ, કે દયાને પાત્ર ગણ્યા. તેના કરતાં વધારે દયાના પાત્ર કેશુ? જેઓ જાણે છે અને કરતા નથી તે અફસોસ કરવામાં પણ અફસોસ કરવા લાયક છે, રાંકમાં રાંક છે. Page #156 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૨ ૩૧ - આપણે જિનેશ્વરને પામ્યા છીએ એ જાણ્યું, માન્યું, શ્રદ્ધા કરી છતાં તે શ્રદ્ધાને અમલ કાંઈ નહિ. જે વિચાર કર્યો હોય તે કંચન વિગેરેના જ પણ તેની જગા પર હું કોણ? મારું શું થશે! તે વિચારો કેમ નહિ? એકેન્દ્રિય વગેરે જેને કે આત્મા શબ્દને સ્વતંત્ર પ્રયોગ નથી. સંજ્ઞી પંચેદ્રિયને આ વિચાર આવે જ્યાં કે આત્મા શબ્દને યથાર્થ પ્રયોગ છે, પણ અહીં આવીને એમને એમ અહીંથી ચાલ્યા જાય તેને આત્માને વિચાર સૂઝે શાને? પરંતુ શાણપણમાં વિચાર ન આવે તે ગાંડપણમાં વિચાર ક્યાંથી લાવવા? દરેક ગતિ-જાતિમાં આ જીવ ફર્યો. નિદ્રાવાળે કહે પણ બધું ઊંઘમાં! આ જીવ રખડયો અનંત પુદગલ પરાવર્તે તે ઉંઘમાં પિતાને ન દેખે હું કેણ? એટલે ખ્યાલ જેને ન આવે તે તે દશાને ઊંઘણશી દશા ન માનવી તે કઈ દશા માનવી? આ જીવ અનંતા પુદ્ગલ પરાવર્ત સુધી રખડ. મારી સ્થિતિ કઈ? તેને વિચાર નથી. - સ્પશ વિગેર પાંચ ઈન્દ્રિયોના વિષયનો વિચાર છે. આ પાંચ વિચારે અનાદિથી હતા શેઠજીએ છ મહિના વિચાર કરીને ગાયના શિંગડામાં માથું ઘાયુ હતું એવા અનંતા પુદગલ પરાવતે વિચારથી રહ્યા છીએ. સંજ્ઞા વગરનો જીવ કેઈ ગતિ કેઈ–જાતિમાં નથી. સ્પર્શ વિગેરેના વિચારો પણ પોતાના વિચાર નહી. આત્માના વિચાર સૂઝયા નથી. હું કે મારી સ્થિતિ શી છે? તેના ઉપાયો કયા? તેને વિચાર આવ્યા નથી. શેઠજીના છ માસના વિચારે શીંગડામાં પેસવાના હતા. કેમ નિકળાય? તેના વિચાર ન હતા. વિચાર જાતિની ખામી. સ્પશ વિગેરેના વિચાર હતા. પિતાની સ્થિતિના વિચાર ન હતા. અનંત પુદગલ પરાવર્ત લુંટાઈ ગયા. હવે તે મિલકત સાચવ!!! હજુ આંખ નથી ઉઘડતી. સ્પશ વિગેરેના જ વિચારો. જ્યાં આટલી બધી સામગ્રી–સાધનો મળ્યાં છે, સોટા મારનારા મળ્યાં Page #157 -------------------------------------------------------------------------- ________________ આગમળેલ છતાં હજુ આપણી ઊંઘ ઊડતી નથી. કહે કે કલેરેફોમ લીધું છે. કલોરોફોર્મ લે તેને હથિયારથી કાપે તે ભાન હેય નહિ. તેમ આપણી સ્થિતિ મિથ્યાત્વના કલોરોફોમને લીધે બેશુદ્ધ બની છે. સ્થિતિનો ખ્યાલ આવતું નથી. ભવ્ય જીવ જ્યાં સુધી સમ્યકત્વ ન પામે, ત્યાં સુધી અનંત પુદગલ પરાવર્તની નિદ્રાવાળે, કુંભકર્ણ તે છ મહિનાની નિદ્રાવાળે, ઉઘેલું કરું જાગતાંની સાથે રમકડાને હાથમાં લે છે, જિનેશ્વરના વચનરૂપી અંજન મહાપુરુષોએ આંખમાં આંજર્યું છતાં આંખ ન ઊઘડે એમ કહેવું પડે અંજન બગડે. આજના યુઠો પડે. આંધળાને આંજીને વૈધ શું મેળવે? આંધળાને આંજેલા અંજનની જાહોજલાલી ન ગણાય. વૈદ્યની કીંતિ ન થાય. વાંક કેને? કમનસીબ દર્દી આવ્યું તેને વાંક! વિદ્ય અંજન સિદ્ધ છે. તેમ આપણા જેવા કમનસીબ દર્દીને લીધે જિનેશ્વરની દવા આજનારા મહાપુરુષોને પ્રભાવ હણાઈ જાય છતાં આંધળાની દશા તે એની એ જ છે. આંધળાને અંજન કર્યું તે તે ગયું ને? આપણા માટે મહેનત કરી તે કરતાં યેશ્ય ભવ્ય આત્માને માટે મહાપુએ મહેનત કરી હતી તે સફળ થાય ને? ખર ક્ષેત્રમાં વાવેલા દાણાની મહેનત નકામી ગઈ, સારા ક્ષેત્રમાં અનાજ વાવે તે ઊગે છે. - આપણા માટે શાસકારોની મહેનત નકામી ગઈ. તેમના શાઓને પ્રભાવ પણ ગયે, અંજનની શક્તિ દેખતાને માટે ખીલેલી છે. આંધળાને માટે વિદ્યાની શક્તિ; અંજનનો પ્રભાવ ઊડી ગ. જિનેશ્વરના એક વચનથી અનંતા મોક્ષે જાય. તે આપણા પાટે નકામા ગયાં. જિનેશ્વરનું એક વચન એ સંસાર સમુદ્રથી પાર ઉતારનાર છે. એક સામાયિક પદથી અનંતા ક્ષે ગયા છે. જે અંજન અનંતાને મોક્ષ દેનારું, એક અંજનની સળી જગતને દિવ્યચક્ષુ દેનારી તે અંજનની દાબડીએને દાબડી ખાલી થઈ ગઈ. આંધળાને અંજન Page #158 -------------------------------------------------------------------------- ________________ ૩૭ આંજી દેવામાં આવે તેની કીંમત શી ? તેમ આપણને સેંકડો લખે આપણા કાને આવે છતાં કાંઈ જ નહિ. ચક્ષુ જ નથી કે શું ? ચક્ષુ વિનાનાને ચાહે જેટલી દાબડી આજે તે કાંઈ ન વળે. આટલું બધું અંજન મળ્યું છતાં દષ્ટિ ખુલતી નથી. ભાવચક્ષુની ગેરહાજરી હજુ તે આંધળામાં ખપીએ છીએ, સ્પર્શ વિગેરેમાં ગુંચવાઈ રહ્યા છીએ. હું કોણ? તે વિચારવાની તાકાત નથી આવી, તેથી અનાદિના ઊંઘણશી, ભવ્ય હોય તે પણ અનાદિને ઊંઘણુસી કે જેને સોડની સંપત્તિની સમજણ નથી. સેડમાં રહેલી વિપત્તિને દૂર કરવાનો વિચાર થતો નથી. જે ઊ ઘણુસી ઊંઘમાંથી જાગે, સાપને દેખે તે પથારીમાં કેટલે વખત પિઢી રહે? તેમ આ જીવ બંધ પામે, આત્માનું સ્વરૂપ સમજે. ત્યાં એનું શું થાય? એકલે જાય, દેખે એટલું જ નહિ, ભય દેવ્યા છતાં ભાગવાનું સ્થાન ન મળે તે શું કરવું? ભાન ન આવે તે મુંઝાઈને રહેવું પડે. સમ્યકાથી ભાવચક્ષુ મળે ભયના સ્થાન મિથ્યાત્વ, અવિરતિ, કષાય, એગ એમને નજર દેખે, ભય લાગે હેય તે ભાગવાનું સ્થાન છે. શુદ્ધ આત્મા કેવળજ્ઞાનમય, દર્શનમય, વીતરાગતામય, અસ્તવીર્યને ધણી છે. ભયનું સ્થાન છતાં ભાગવાનું સ્થાન છતાં પણ ભાગવાને તૈયાર ન થાય. ત્યારે ખરેખર એને ભય લાગ્યું નથી. તેમ આ જીવને સમ્યકત્વ થાય તે વખતે ભયના અને નિર્ભયના સ્થાનકોને દેખે છે. દરેક ભયમાં આવી પડેલે, ભાનવાળે, નાસી જવા તૈયાર થાય. સમ્યકત્વ પામ્યાની સાથે નિભય સ્થાને-મોક્ષે જવા તૈયાર થાય. સમ્યકત્વ એટલે “પણ” ના બદલે “જ” પહેલા કાળમાં મોક્ષ હતું પણ “પણ”ના પત્થરની જોડે જકડાએલું ન હતું. ઘર, બાયડી વગેરે જોઈએ છે અને Page #159 -------------------------------------------------------------------------- ________________ ૩૪ આગમત મોક્ષ પણ જોઈએ છે. સમ્યકત્વ પામે તે મિક્ષ જ જોઈએ છે. જ'થી જકડાય સમ્યકત્વ પામેલે સંવેગમાં તલ્લીન હોય, તેને મોક્ષ સિવાય બીજાની ઈચ્છા ન હોય, જેને મોક્ષ જ જોઈએ છે. તે મનુષ્ય મોક્ષના રસ્તા છે. મિક્ષના રસ્તા તપાસતાં ચક્કસ લાગે કે આવેલું પૂર ભયંકર છે. પ્રવાહણ વિના પાર પામી શકાય તેમ નથી. તેવી રીતે અહી સંસારના ભયંકર પ્રવાહમાંથી પાર પામવાને માટે મારે પ્રવાહની જરૂર છે. જેમ પાર જવાની ઈચ્છાવાળે પ્રવહણને માટે પૂરેપૂરી અભિલાષા ધરાવે તેમ સમ્યકત્વ પામેલ મોક્ષ પામવા સાત ક્ષેત્રને પ્રવહણ દેખે. “સાત ક્ષેત્રે ભદધિથી પાર પમાડનાર છે. તેના સિવાય પાર પમાડનાર બીજી કઈ ચીજ નથી. તેટલા માટે પૂ આ. હરિભદ્રસૂરિજી ધર્મબિંદુમાં જણાવે છે. વીતરાગ, સાધુઓ ક્ષેત્ર છે. વીતરાગ લેવાથી મંદિર, મૂતિ, આગમ સાધુથી સાધુ, સાધવી, શ્રાવક, શ્રાવિકા. આ સિવાય આત્માને આગળ વધવાનું એકે સ્થાન નથી. સાતે ક્ષેત્રે કેવળ આત્માને મોક્ષે પહોંચાડવા માટે પ્રવાહણ જેવા છે. સમ્યકત્વ પૂર્વક બાર તેમાં રહેલે તેથી મહાશ્રાવક નહિ. પણ અંતરની સંવેગ ભાવના સાથે સમ્યક્ત્વ પૂર્વક બાર વતેમાં રહેલું હોય, તે મહાશ્રાવક !!! સાત ક્ષેત્રમાં “ક્ષેત્ર” શબ્દનું લક્ષણ જમીનને ક્ષેત્ર શબ્દ આપીએ છીએ. જમીનને ગુણ પડતાને બચાવી લેવાને નિર્વાહ, એકથી વૃદ્ધિ કરવાનો ગુણ જમીનને નથી. તે ગુણ કોને ? ક્ષેત્રને હજારે ગુણ બનાવવાની કે નિર્વાહનું તાકાત બનવાની તાકાત ક્ષેત્રમાં છે. આજે જિનમંદિર, જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપી ગુણેને ટકાવે છે, વધારે છે, ઊંચી દશાએ લઈ જનાર છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક રજું મૂત્તિક્ષેત્રનું મહત્વ મૂર્તિ એ અનાને આ કરનારી છે. આદ્રકુમાર અનાર્ય ક્ષેત્રવાળા. અનાર્યના પરિચયમાં તેવાને આર્યની દશાનું ભાન કરાવ્યું તે કેણે? જિનેશ્વરની મૂર્તિ એ, જે અભયકુમાર મૂર્તિને ત્યાં ન મોકલત તો ભા ન થાત નહિ. જેને બાપ-જન્મારાથી જુઠું બોલવું, શાસન બળવું છે તેને પુરાવાની જરૂર ન રહે. ચેપડા કેને ત્યાં? શાહુકારને ત્યાં, દેવાળિયાઓ ચેપડા રાખતા નથી. જેને કહ૫નાથી ઘુસેડી રાખવું છે તે બેલે છે, કે-અજયકુમારે એ મેક છે. ૧૫૩૯ સાલના આગળના કેઈપણ પુસ્તકમાં એથે મોકલ્યાનું કાઢે. એ મોક. ત્યાનું નામ નથી, તે આણે કયા જ્ઞાની પાસેથી એ લીધે? ટબામાં, ટીકામાં, ચૂર્ણિ માં કઈ જગા પર નથી. તમે લખવા માંડયું. ચેલાએ લખવા માંડયું. હિસાબ ન હય, હિસાબ મૂળને હેય. મૂત્તિવિધીઓની સ્વચ્છેદ કલ્પના - ૩૨ સૂત્રમાં છપાવ્યું છે, તેમાં લખ્યું છે કે એ મક છે. આતો હું બામણ, ફલાણાને છોકરા પણ એ તે ચંડાળ, આતે જનની લજવાય કે બીજું કઈ પ્રતિમા મોકલી તેને બદલે ઓ મોકલ્યા તેમાં નવું ઘૂસેડયું. ચેરી તે કરી પણ ચોરી કરતાં ગરાસિયાને ન આવડી. ઘીનું તેડું ચોરીને ફળિયામાં બાંધ્યું. માથાની ગરમી થાય. લગડું ચીકણું થાય તેવી રીતે આ લુખ્ખકોને નવું ઘસેડતાં ન આવડયું ચરવળે મુહપત્તિ લખ્યાં હતા તે અક્ષયકુમાર પાસે હોય તે ગણી શકાય. એ મુહપત્તી કયાંથી લાવ્યાં? ગુરુ આપે કે એમને એમ? કુચડે ફેરવે, નવું ઘસેડયું પણ ગરાસિયાની સ્થિતિમાં ચેરી કરતાં આવડી નહી. કૂચડે ફેરવનારા ચરવળે મુહપત્તી રાખનારા નહિ. રાંપીને ઘા કણ કરે? મોચી! એ Page #161 -------------------------------------------------------------------------- ________________ આગમોત મુહપત્તી ગોઠવ્યાં, તે કોણ ગઠવે! એ મુહપત્તિવાળા, એ મુહપત્તિને ધારણ કરવાનું કામ એ મુહપત્તિવાળાએ કર્યું છે. આવા સાધુ થાય પછી તેને શું કહેવું? જિનેશ્વરની મૂર્તિ અનાર્યમાં જન્મેલા, ઉછરેલા એવાઓને પણ આર્ય બનાવનારી. કેટલાકની એ સ્થિતિ હોય છે કે સૂત્રમાં કયાં કહ્યું છે? સૂત્રમાં કહ્યા વિનાનું બેલીશું નહિ એવી પ્રથમ પ્રતિજ્ઞા તે કરે? - ૩૨ સૂત્રમાં આવકે કઈ વખત ઊઠવું? જયણા કરવી તે એક જગા પર હોય તે કાઢ! લાકડાં પુંજવાનું, પાણી ગળવાનું, લખવાનું, જાપ સ્મરણ કરવાનું લખ્યું હોય તે કાઢ? જ્યારે સૂત્રમાંથી પ્રતિમા બાબત નિકળે છે. વિરોધીઓના નબળા તર્કો સૂયભિ દેવતાને અને વિવેચન છે. એ તે દેવતા અવિરતિ પણ આ પૂજા તે સમક્તિની કરવી છે ને? તીર્થકરના પૂજન દેવતાએ કર્યા છે તેને લાત મારીને? સમ્યકત્વની કરણીની વાત છે. કર્મબંધને માટે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ કારણે છે છે. તે કોઈ ગતિને અંગે ના કહેવાય તેમ છે? સૂર્યાભિ દેવતા જન્મથી સમક્તિી છે કે નહિ? સૂર્યાભિ દેવતા જે જન્મથી સમકિતી છે તે તેણે મોક્ષને માટે જે કરણી કરી તે મોક્ષની માનવી પડશે. દ્રૌપદી મિથ્યાત્વી હતી. વધારે વળામણા થયાં. દ્રોપદી સમ્યકત્વવાળી હોત, પૂજા કરતા તેણીએ મિથ્યાત્વ વાળી હતી છતાં તીર્થકરની પૂજા કરી તે વધારે વળામણાં! જોરદાર ડકે વાગતે હેય તો મિથ્યાત્વી પૂજા કરે. સિદ્ધાચળમાં અન્યદર્શની ભાગ્યે જ મળે કેસરિયાજીમાં ઘણા આવે છે. પ્રતિમાની એટલી બધી માન્યતા હતી કે મિથ્યાત્વીને પૂજા કર્યા વિના ચાલતું ન હતું. તે પણ પિતાના Page #162 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક રવિવાહની વખતે, મિથ્યાત્વી તીર્થંકરની પૂજા કરવા નિકળે તે તે પ્રતિમાની પૂજા કેટલી રૂઢ હેવી જોઈએ? આ દ્રૌપદી ભલે એક વખત મિથ્યાત્વ હોય તે પણ જિનેશ્વરની મૂર્તિ ભરાતી હતી. તેની પૂજા થતી હતી તે માન્યા સિવાય છૂટકે નથી સ્થાપનાની પૂજ્યતા બદલ સબળ તર્ક જેને સ્થાપના કે પ્રતિમા ન માનવી હોય તેને જો પિતા કહેવાને હક નથી. જન તિf નો અર્થ શું? અરિહંતને નમસ્કાર કરું છું, હાથ જોડું છું, માથું નમાવું છું. કોની સામે? ભગવાનની આગળ, પણ અરિહંત ભગવાન સામે છે કયાં? કલ્પના જ કરેલ, કપે નહિ તે નમો અરિહંતા કહે કેને? જે બાજુ ઊભું રહે તે બાજુ અહિતની મૂર્તિની કલ્પના કરે તે બનો. રિતાર્થ થઈ શકે નજર આગળ અરિહંતની કલ્પના કરવી નથી તે માથું નમાવવું તેની આગળ? ક૫ના સિવાય તમે ખો દ્રિતાને ન કહી શકે. સ્થાપના માન્યા સિવાય હાથ જોડવાનું માથું નમાવવું અસંભવિત મૃષાવાદી હોય તે સ્થાપના ન માને. નમ: કહેવાથી સ્થાપનાની સિદ્ધિ, વિશેષાવશ્યકભાગકારે જમા કહેવાથી સ્થાપનાની સિદ્ધિ માની લો સિાન સ્થાપનાની જ પૂજ્યતા, સ્થાપના માન્ય ના હોય તે તેને ઘણો સરિતામાં કહેવાને હક નથી. જે શિર નમાવી હાથ જોડવા માગતા હોય તેને નમસ્કરણીય પદાર્થ કો પડશે. આગળ ચાલીએ !!! અરિહંત એટલે ! અરિહંત શબ્દને અર્થ કો? અશકાદિ આઠ પ્રતિહાર્યોથી દેવતાની કરેલી પૂજાને લાયક તેમના ચ્યવન, જન્મ, દક્ષા, જ્ઞાન અને નિર્વાણ એવા પાંચ કલયાણકે છે. ચાર ઘાતકમને હણનારા તે અરિહંત Page #163 -------------------------------------------------------------------------- ________________ ૩૮ આગમત તે માન્યતા હોય તે ચાવીશ ન બેલે તે તે અસંખ્યાત કહે. કેવળજ્ઞાન પામનારાનું કલ્યાણક નથી. કમરૂપ શત્રુને નાશ કરનાર તે નિરૂક્તિ અર્થ છે. કેવળજ્ઞાન વીતરાગપણું પામ્યા માત્રથી નળને જિંતાન માં દાખલ થાય નહિ. જેના કલ્યાણક માનવામાં આવતાં, જેની માતાને ચૌદ વપ્ન આવ્યાં છે, જેના માટે કપર્વમાં વર્ણને કે જે પણ કુછસિ તમામ મરીયા જે જન્મથી ત્રણ જ્ઞાન સહિત, જેના પાંચ કલ્યાણક, જે અશોકાદિથી દેવતાની કરેલી પૂજાને લાયક તે અરિહંત કેવળજ્ઞાની શામાં? સાદુati gવજ્ઞાન માં ચઉશરણમાં ચોકખું છે. અતિ પૂarોથો મતિ વ્યુત્પત્તિ અર્થ સરિતા ને છે. કેસરવાળો દેખે તે કકળાટ થાય, ચંદન હોય તે કાંઈ નહિ, તે બિચારા મૂતિની વસ્તુ ન સમજે ન સમજે તે તે સારે. જાગતે ન બેલે. તેને જગાડવાને રસ્તે નહિ. જેને મેક્ષ તરફ પ્રયાણ કરવું છે તેને જિનેશ્વરની મૂર્તિ એ આત્માને આરિસ છે. પૂલ બાંધનાર મિસ્ત્રીને પ્લાનની જરૂર પડે છે. આત્માને આ સ્થિતિમાં બનાવવાનું પ્લાન મૂર્તિ છે. સ્થાપનાની મહત્તા જે દેશ દેશદ્રોહીથી ભરેલું હોય. દેશના ઉપગી પ્રાણને ગૂમ કરવા તે દેશદ્રોહીનું કર્તવ્ય છે. તેમ શાસનના દ્રોહીઓએ શાસનને પ્રાણ ગૂમ કરી નાખ્યો. તીર્થકરોને છોકરા દેવાવાળા દેવતા તરીકે જણાવ્યા નથી પણ તુ નમહિમુદનાહિતાય નાણા બોલીએ છીએ. - આત્માને કેવી રીતે રાખ!તેનું પ્લાન તે વીતરાગની મૂતિ જે દેશના ઉપયોગી પ્રાણને ગૂમ કરે, તેની જે દશા ગણાય તેવી જિનેશ્વરની મૂર્તિરૂપ આધ્યાત્મિક પ્રાણને ગૂમ કરનારાની દિશા થાય. Page #164 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૨ ૩૯ હીરે કિંમતી, ખાણ કિંમતી, પણ ઝવેરીની નજર પડે ? નહિતર ભલે હીરાની ખાણ, હી હોય તેની કિંમત નથી. પથ્થરામાં હીરામાં ફરક ઝવેરીને લાગે. પશુને પથ્થર, હીરામાં ફરક ન હોય. કળી, કાછિયે, મૂર્ખ જાનવર જે કદાચ હીરાને પથ્થરો કહી દે તેમાં આશ્ચર્યની વાત નથી ! તેમ આત્માના પ્લાનને ન સમજે. આત્માના મુખ્ય આકારને ન સમજે તેઓ મૂર્તિને પથ્થર કહી દે તેમાં વાંધો નથી. જેમ વાક્ય બોલે તેમ તેમ તેનું કુળ સાબિત થાય છે. 'यदा यदा मुमति वाक्यबाण तदा तदा-जाति-कुल प्रमाण' અનાર્યને આર્ય કરનારી ભગવાનની મૂર્તિને પથ્થરે કહે તેમાં મૂર્તિ પથ્થર થઈ જતી નથી. બેલનારની કિંમત જણાય છે, મોક્ષ માર્ગના પ્રયાણને માટે ઉપયેગી મૂત્તિને પથ્થરે કહેનારની કિંમત અંકાય છે. તે મૂતિ ઉપયેગી ક્યારે? જ્યારે આગમ વચનથી દુનિયામાં અવને ચમત્કાર જાગે ત્યારે, આગમવચનથી મૂર્તિના ફાયદા જાણવામાં ન આવે તો તે મૂર્તિ કામમાં આવે નહિ. ભગવાનનું મંદિર, મૂતિ એ બેને મહિમા આદર્શપણું સમજાવે કોણ? જિનેશ્વરના આગમ!!! ઝવેરીની કિંમત ન હોય ત્યાં હીર, હીરાની ખાણ તે પથ્થર=માટી છે. વચને વહેતાં ન હોય ત્યાં જિનેશ્વરના મંદિર, મૂર્તિ પથ્થરા છે. જ્યાં જેને શાસનને ઉપદેશ ચાલે છે ત્યાં મંદિર-ભૂતિ છે. ઝવેરીને બજાર ઊડી જાય તે મોતીની મા રેતી થાય છે. જિનેશ્વરના વચનના મહિમાને અંગે મૂર્તિ–મંદિરનો મહિમા, ઝવેરીને વેચીએ તે લાખ કેઈ ન આપે, પણ ઝવેરીની કિંમત લાખના હીરાની કિંમત આંકવા માટે એટલે ઝવેરી જે કિંમત હીરાની કરે છે, તેને લીધે હીરો કિમતી થાય છે. તેમ જિનેશ્વરનાં વચને મૃત્તિ Page #165 -------------------------------------------------------------------------- ________________ આગમનગર મંદિર કરતાં વધારે કિંમતી નથી, અનેની આશાતના ટાળવામાં આકાશ-પાતાળને ફરક છે. તેથી જ ગભારીમાં સાધુને જવાનો અધિકાર નથી. ચરમાથી હીરાનું તેજ જણાય, કિંમત માલમ પડે. તેટલાથી ચમાની કિંમત હીરા જેટલી ગણાતી નથી. જિનેશ્વરની મૂર્તિ આત્માન પ્રાણબત છે, તેની કિંમત જણાવનાર જિનેશ્વરના આગમે છે તે દ્વારાએ તેની કિંમત. પહેલું ક્ષેત્ર જિનમંદિર, બીજુ મૂર્તિનું રાખી ત્રીજુ જિનાગમનું રાખ્યું છે. આગમ તે અભ્યાસીને ઉપયોગી, છીંટે બનાતે માટે આખા લેખે આવે તે શિક્ષિતને ઉપયોગી, નમુનાની ચોપડી બાળબચ્ચાં બધાને ઉપયોગી અને એને ઈતિહાસ વિચક્ષણને ઉપગી. આગમને અભ્યાસ એ વિચક્ષણેને ઉપગી જ્યારે મંદિર, મૃતિ આ બાળ-ગોપાળને ઉપગી, આગમવચન દ્વારા એ સ્વરૂપ જાણવામાં આવે તે મતિના દેખવાથી નહિ આવે. આગમ તે અભ્યાસીને ઉપયોગી છેલ્લા ચાર ક્ષેત્રો આરાધ્ય કેમ? આવી રીતે ત્રણ ક્ષેત્ર મોક્ષમાર્ગને અંગે કેવા પગી તે વિચારી ગયા!!! હવે આ ક્ષેત્ર છે, ઉપયોગી છે, મને સિદ્ધ કરી આપનારા છે, પણ મૂર્તિ સિહનું સ્વરૂપ, સિદ્ધિનું સ્થાનક મંદિર, આગમ એ ત્રણે સિદ્ધ છે પણ જેને પિતાને સાધવું છે, સિદ્ધિ થઈ નથી તે સાધુ વગેરે તે પિતે જપી રહ્યા છે, મોક્ષને માગી રહ્યા છે, તે કેવી રીતે દેશે? જે મોક્ષને માર્ગે ચાલી રહ્યા હોય તે મોક્ષને માર્ગે જવાવાળા ને આલંબન કેમ બને ? નદીને પેલે કાંઠે પીલર હોય તે રડાં દ્વારા એ તારનાર બને. મૂતિ અરિહની છે, સંપૂર્ણ સિદ્ધિ Page #166 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક – પામેલાની છે. મંદિર અને આગમ તે સિદ્ધ છે, તે સિદ્ધિના સાધન બની શકે. પણ સાધુ, શ્રાવક વગેરે પિતે સિદ્ધિ નહિ પામેલા બીજાને સાધન કેવી રીતે બને ? સાધુ વગેરે પોતે જ મોક્ષ પામ્યા નથી. મોક્ષની સડક પર સહેલ કરે છે, તે મોક્ષના કારણે કેમ બને ? અગર તેને મોક્ષના સાધન કેમ કહેવાય? વાત ખરી ! સામે કાંઠે રહેલે પત્ર તે દેરડા દ્વારા તારે, પણ હત બેસનારને તારે. તેવી રીતે આ જિનમંદિર, મતિ, આરામની જેમ સાધુ, આવક વગેરે દ્વારા સંભળાય! પણ સંસારથી તરવા માટે પ્રવાહણની જેમ ઉપયોગી છે તે કેવી રીતે ? તે અધિકાર અગ્ર વર્તમાન !! સદા યાદ રાખો !!! ૦ સંસ્કારોને જીવનશક્તિ પર કાબૂ છે, તે હઠાવવા જ્ઞાની છે ગુરૂની નિશ્રાએ વિનય-વિવેકપૂર્વક આરાધનાના માર્ગે છે ચાલવું ઉચિત છે. ૦ જગત જે રસ્તે ચાલે તે રસ્તે ગતાનુગતિક ન્યાયે ગાડરીયા પ્રવાહની જેમ ચાલવામાં શાણપણ નથી ! ૫ણ વિવેકના માપદંડથી એગ્ય રસ્તે ચાલવામાં આપણું શ્રેય છે. ૦ મનની પ્રવૃત્તિ પર નિયંત્રણ મુક્યા વિના આત્માની શક્તિઓ ઊદર્વગામી થઈ શકતી નથી. 3 . વિચારોનું ઘડતર મહાપુરુષના સહવાસ અને પવિત્ર છે વાતાવરણમાં શ્રેયકારી બને છે. આ. ૨-૪ Page #167 -------------------------------------------------------------------------- ________________ UNES - TIMીયો વ્યાખ્યાન ૩ LIRIDIU (Dato एवं प्रतस्थितो भक्त्या, सप्तक्षेत्र्यां धनं वपन् । તથા જાતિગુ, મલાવ હથસે | શાસકાર મહારાજા કલિકાલ સર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરી. શ્વરજી મહારાજાએ ભવ્યજીના ઉપકારને માટે યેગશાસ્ત્રને રચતાં થકા શ્રાવકના બાર વતે જણાવીને શ્રાવકપણ પછી શ્રાવક કરતાં ઊંચી પાયરી કયી? તે જણાવતાં મહાશ્રાવકની વાત રજુ કરી છે. મહાશ્રાવકની વિશેષ વ્યાખ્યા તેમાં મહાશ્રાવક એટલે મહાન પ્રશસ્ત શ્રાવક તે મહાશ્રાવક! પણ પ્રશસ્તપણુ શાને અંગે છે? તે જણાવતાં ઘઉં વ્રતશિત: લેક પ્રસ્તુત કર્યો છે. અતિગાર રહિત બારે વ્રતમાં નિશ્ચળ ચિત્તવાળ ચાવજ જીવન માટે જે હેય તે મહાશ્રાવક! વળી વધુમાં જણાવ્યું કે તને ધારણ કરવાવાળેતે શ્રાવક કહી શકાય તે મહાશ્રાવકમાં વિશિષ્ટતા શું? સત્પાત્રમાં ધનને વાવતે. સપાત્રમાં ધન વાવવાનું રહસ્ય અહીં ધનને વાવવાનું કહેલ છે. તેનું રહસ્ય એ છે કે વાવવાવાળાની બુદ્ધિ મહદય તરફ હેય. જેટલું ખર્ચ કરે તેના કરતાં સેંકડો ગણે ઉદય હેય તે વાવવાનું કહેવાય. કેમકે વાવવું તે કે જેમાં આપવા કરતાં મેળવવાનું ઘણું હેય. શ્રાવક માત્રની એ શ્રદ્ધા હતી કે સાત ક્ષેત્રમાં જે વપરાય તે વ્યાજનું નથી, ઉછીનું નથી, પણ વાવવાનું છે. એનું ફળ અને કરાતા ખર્ચ વચ્ચે હિસાબ કરવાને હેય નહિ. એક દાણે વાવે હજાર દાણા આવ્યા, તેને હિસાબ કર્યો? તેવી રીતે અહીં સાત ક્ષેત્રની Page #168 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૨-જુ ૪૩ અંદર જે ધન ખર્ચાય તે ધન અને તેનાથી આત્માને સમ્યગુ. દર્શનાદિની પ્રાપ્તિ થાય તે બેની વચ્ચે કોઈ જાતને હિસાબ નથી. ખેતીના દષ્ટાંતે ભાવનું મહત્વ જેને ખેતીવાડીનો અનુભવ હશે તેને માલમ હશે કે મેટે દાણે છતાં ખેતી કરવાવાળે કાચો હોય તે ફળ મેળવી શકે નહિ. એક મકાઈના દાણે જે સરસ ખેતીમાં હોય તે તેના પર એક એક છેડે પાંચશેર કે દશ શેર સુધી આવી શકે. એ જ દાણા, એજ ખાતર, એજ પાણી હોવા છતાં ખેતીની કચાશ હોય તે બશેરનું ડું આવતાં મુશ્કેલી પડે. એક સરખો દાણે, જમીન, વરસાદ છતાં ખેતી કરવાની કુનેહમાં આટલે બધે ફરક પડી જાય છે, તેમ એકસરખું દ્રવ્ય, ક્ષેત્ર છતાં સાત ક્ષેત્રમાં વાવેલું ગુણાનુરાગભરી અનુમોદનાના બલે ઓછું-વધતું ફળ આપે છે. આ ખેતરની ખેતી આવી છે, હૃદયમાં ભાવને પ્રકાશ એ હેય કે જેનું ફળ કઈ પણ હિસાબમાં લઈ શકાય નહિ. આ બધું વાવેતરમાં બને છે. સાત ક્ષેત્રમાં ખર્ચવું તે વાવવું છે શ્રાવક માત્ર સાત ક્ષેત્રમાંથી કઈ પણ ક્ષેત્રમાં ધન ખરચે! સાત ક્ષેત્રમાં ધનનું ખર્ચવું તે વ્યય નથી. ખર્ચ ખાતે ઉધાર કરી દઈએ તે તરીકે ખર્ચ નથી, વાવેતર છે. શ્રાવકની આ શ્રદ્ધા હેવી જોઈએ. શ્રદ્ધાવાળા તે દરેક હોય! પણ મહાશ્રાવકમાં વધારે શું? વાન જે મહાશ્રાવક હોય તે તે વાવે, વાવે ત્યારે મહાશ્રાવક કહેવાય. સાતે ક્ષેત્રમાં ધનને વાવે ત્યારે મહાશ્રાવક કહેવાય. પૈસે ધમ કે ત્યાગમાં ધર્મ ? પૈસે ધર્મ કે? પૈસા હોય તે ધમ થાય. પૈસા ન હોય તે ધર્મ ન થાય. આવી રીતે બેસીને ધર્મને તિરસકાર કરનારા છે તેમણે સમજવું કે શ્રીમાનને મહાશ્રાવક કહ્યો નથી. સાત Page #169 -------------------------------------------------------------------------- ________________ આગમચેત ત્રિમાં વાપરવાને અગે મહાગ્રાવકપણું છે. વાપરવાની બુદ્ધિમાં મહાશાવકપણું છે. અંતરાયના ક્ષપશમે જેને લક્ષ્મી મળી છે. તે શ્રદ્ધાવાળો હોય, વાસ્તવિક જ્ઞાનવાળો હોય તે માલમ પડે કે પૈસે વહેતા પાણીના ઘાટ જેવું છે. ઘાટમાં પાણી આવે, તે ખેતતરમાં સી, કે ન પાએ તે પણ તે ચાલ્યું તે જવાનું. તેવી રીતે થયેલી ધનની પ્રાપ્તિ તે પણ વહેતા પાણીના ઘાટ જેવી છે. સે વર્ષ સુધી અંતરાયને ક્ષયે પશમ છે, સે વર્ષ ધન રહેવાનું છે, જેટલા દહાડા જાય છે તેટલા ઓછા છે. જેટલું ન લીધું તેટલું દરિયા તરફ! આ શાયદષ્ટિએ કહ્યું! હવે દુનિયાદારીઓ વિચારીએ ! ધર્મમાં નહીં ખર્ચનારને પૈસે કયાં વપરાય છે? આપણને જે મળ્યું છે તે અંતરાયના પશમને લીધે. પુણ્યને લીધે મળ્યું, તે મળેલાને ઉપગ ક્યાં થાય છે? પુણ્યને વધારવામાં કે અંતરાયને પશમ વધારવામાં થાય છે? પુત્રને આપ્યું, કેવળ મમતાભાવ પિષા. અમે હકદાર છીએ! એમ છોકરે બેલે છે. તમારું આપેલું નથી. અમારા હકનું લીધેલું છે. કેની જાણ બહાર છે? બાપ જે દીકરાને ન આપે તે કેટે લડીને લઈ શકે. બાયડી મહિનાના રૂપિયા હજાર કમાતી હોય તેય ભરણ-પોષણ માગે. બચાવ તમારાથી ન થાય. ન આપો તે કેદમાં બેસવાનું. આ બધા લફરા જિંદગી સુધી ગળે વળગ્યાં છે. નાનું છોકરું હેય સાધવજી મહારાજ આવે તે ખસી જશે છોકરી હશે, સાધુ આવે તે ખસી જાય છે. મહારાજ ગાડીમાં બેસતા નથી. પૈસા નથી રાખતા, તે બાળક સમજે છે. તમારા પરણનારા પરણવાના કાયદાને કેટલા સમજે છે? તે લા. ભારણ પિષણની આટલી ફરજ છે, એ ફરજ કેમ બજાવવી પડે છે? - તેની કમાણી હોય તો તે ધ્યાનમાં લેવાતી નથી. તમારી કમાઈને હિસાબે બાયડી-છોકરાંને ખેરાકી આપવી પડે. કહે કપાતિમાં પણ ખાસડાં ખાઈને હક લીધે. સાધુપણું લેનારે સાધુપણું સમજીને Page #170 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ઋજુ લે છે, પણ પરણનારા કેટલા પરણવાની જોખમદારી સમજીને પરણે છે? વેવાઈની વેઠે બધા પકડાએલા છે. વેવાઈની વેઠ કે બીજું કંઈ ! જુઓ! વ્યવહારમાં બે ભાઈ હોય! વહેંચણી થાય, અચાનક એક આસામી મરી જાય તે તંત્ર કેના હાથમાં? કાયદે પિતરાઈવે કહે છે, પણ દુનિયા બાઈના, ભાઈને કે બાપના હાથમાં મૂકે છે. આ વેવાઈની વેઠ કે બીજું કાંઈ? પિતરી આને માટે ન જામે, કાયદે ભલે કહે! પણ દુનિયા કોને જમાવે છે? વેવાઈની વેઠને માટે વૈતરું કર્યું. દીક્ષા લેવાવાળા દીક્ષાનું સ્વરૂપ નથી સમજતા ? કે પરણવાવાળા પરણેતરમાં નથી સમજતા તે તે બેલે! દુનિયાની રીત ભાઈભાંડુ, કુટુંબ-કબીલે એ સર્વ અંતરાયના ક્ષપશમથી કે પુણ્યથી મળેલી લમીના હકદાર!!! ઘરમાં એક લાખ રૂપિયા હોય તે ઘરના દશે મનુષ્યને લખપતિ ગણે. દશેય લખપતિ કેમ ગણાય છે? દશે હક ધરાવે છે. જે મિલકત મળી છે તેને હકના નામે અગર તમને ખાસડાં મારીને, તમારી વગર મરજીએ લેવાના છે. કોઈપણ વીલ, વ્યવસ્થા ન કરીએ. એમને એમ ઢળી જઈએ તે રાજ્ય લઈ શકે છે? નહિ! હકદાર ઊભા છે. શુદ્ધ શ્રદ્ધા હેય તે ધર્મમાં ખર્ચી શકાય! જે અંતરાયના ક્ષપશમથી લક્ષ્મી મળી છે, તે લક્ષમીને ખર્ચાને પુય વધારવાનો ખ્યાલ શુદ્ધ શ્રદ્ધાવાળાને આવે, તે શ્રદ્ધા સિવાય દુનિયાની માયાને ચટકે મટતા નથી. હવે શુદ્ધ શ્રદ્ધાવાળાને દુનિયાની માયા મટેલી હોય છતાં ઉદારતા કરતાં મુશ્કેલી પડે. હું લઈ જઈશ એવી ધારણાવાળો એક પણ મનુષ્ય નથી. દરેક સમજે છે અહીંનું અહીં રહેવાનું કે જેની જવાબદારી નથી, તેમાંથી નથી ખરચતે તે કેટલી અજ્ઞાનતા હોય તો? Page #171 -------------------------------------------------------------------------- ________________ આગમત બળતું રડું પણ કૃષ્ણપણ નથી થતું! જે મિલકત મળી છે, તે બળતું ઘર છે. તેમાંથી લઈ જવાનું નથી. જે મેલી જવાનું છે, તેમાંથી ખરચાતું નથી, તેમ લઈ જવાતું નથી પણ લઈ જવાતું હત તે શું થાત? મુદ્દલ ન ખરચાત. માયાને વળ કયાં સુધી દુખ દે છે? મેલી જવાનું જાણ્યા છતાં, તે નિશ્ચય છતાં તે મુકાતું નથી. સમ્યગૂદષ્ટિ હોય, સાત ક્ષેત્રને સમજતે હોય, મેલી જવાનું તે જાણતે હેય, લક્ષમી મળી હેય છતાં છૂટે નહિ તે તે શ્રાવક ન કહેવાય તે મહાશ્રાવક ક્યાંથી કહેવાય? વાવવું વિવેકને આધીન છે. ખેડૂત પણ ખેતરમાં વાવવામાં ઉદાસીન ન હોય. અખાત્રીજે બળદ લઈને નીકળે તે વખત ચાલે કરીને, લાપસી ખાઈને નીકળે, શા માટે! ઉપલક દષ્ટિએ ધાન ધૂળમાં નાંખવા જાય છે, પણ તે કેણ ગણે? બેવકૂફ? ખેડૂત ન ગણે. ખેડૂત તે વાવેતર કરું છું ! તેમ સમજે છે. તેવી રીતે શ્રદ્ધહીન લેકે ધર્મમાં ખર્ચાતા પૈસાને ધૂળ કે ધૂમાડે કહે. ખેતીના સ્વરૂપને નહિ સમજનાર, ખેડૂતને વાવેતર કરવા જતાં “ધાન ધૂળમાં નાખવા જાય” તેમ કહે છે. તેમાં બેલવા'વાળાની ન્યૂનતા છે. સાત ક્ષેત્રમાંથી કેઈ ક્ષેત્રમાં વાપરતા હોય, તેને ભવાભિનંદી કે ઇન્દ્રિયાભિનંદી જી ધૂળ કે ધૂમાડે કહે તેમાં ધર્મને ધક્કો લાગતું નથી. મહાશ્રાવક કેણુ? અંતરાયના ક્ષપશમથી કે પુણ્યથી જે ધન મળ્યું છે તે ધનને જે સતત વાવે તે તે મહાશ્રાવક! “ ન લખતાં “પર” લખ્યું કેમકે વાવવાની સાથે મહાશ્રાવકપણે સંકળાએલું છે. અને ક્રિયા યુગપદુ મનાઈ છે, એટલે વાવવાની ક્રિયા, મહાશ્રાવક થવાની ક્રિયા બંને એકી સાથે હોય છે વાવવું બંધ કરે તે મહાશ્રાવક નહીં, Page #172 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૨-જું વળી એક વખત વાવવાથી જિંદગી સુધી મહાશ્રાવકપણું મળતું નથી. સતત વાવવામાં મહાશ્રાવકપણું રહેલું છે. તેથી વાવતે મહા શ્રાવક ! એક વખત વાવી દીધું તેથી મહાશ્રાવકપણું થઈ ગયું તેમ નહિ, વાવવાને કાળ ચાલુ જોઈએ. બંને યુગ૫૬. સાત ક્ષેત્રમાં ધનને વાવતે હેય તે મહાશ્રાવક! ભાવ વાવવાના નથી, ધન વાવવાનું છે. મહાશ્રાવક હોય તે જ કલ્યાણ થાય તે હેતુ રાખતા નથી. જે ધનવાળે હોય, તે સપાત્રમાં ઉલ્લાસપૂર્વક ધન ખરચતા હોય તે તે મહાશ્રાવક કહેવાય. સપાત્રમાં ધનવાવવાની સતત પ્રવૃત્તિ જરૂરી છે એક વાતને ખુલાસો થશે કે રણશેઠ ભાવના ભાવવાવાળા બારમા દેવલોક સુધી પુણ્યના ભાગીદાર, વસુધારાના ભાગી નહિ, તે ભાગી કેશુ? અભિનવશે. તેમણે વગર ભાવે દાન આપ્યું. પુણ્યના ઉદયે મળેલી પુણ્યના પ્રકર્ષ માટે થવાવાળી તે થાઓ. ફીકર શી છે? ખાસડાં ખવડાવનારા ન ખાઈ જાય તેટલું બસ છે. મળેલું ધન વાવવું જોઈએ- એ બુદ્ધિ દરેક શ્રાવકની હેય. જેમ શુદ્ધ દેવ, ગુરુ, ધર્મ છવાદિ નવ તત્વની શ્રદ્ધા ન હોય તે સમકિતી કહી શકાય નહિ. તેમ સપાત્રમાં ધનને વાવવાની પ્રવૃત્તિ ન હોય તે શ્રાવકપણું ન ટકે ! એટલે તત્વની પ્રતીતિ હોય તે વાવેતર તરીકે : માને પણ વાવતે એટલે વાવવાની સતત પ્રવૃત્તિ મહાશ્રાવકપણા સાથે સંબંધ ધરાવનારી છે. સાત ક્ષેત્રમાં ધનનો વ્યય મહાસૌભાગ્યનું ચિન્હ છે. જુઓ! ધનનું વાવવું મહાશ્રાવકપણા સાથે કેવી રીતે સંબંધ ધરાવે છે? તીર્થકર ખુદ ચારિત્રને સવીકાર કરે છે, ત્યાં સૌનેયાની વૃષ્ટિ નથી. પણ વહેરાવનારને ત્યાં વૃષ્ટિ છે. લુખા બાકળામાં પણ સૌનેયાની વૃષ્ટિ. Page #173 -------------------------------------------------------------------------- ________________ આભાજયોત આ ઉપરથી પ્રભાવની અપેક્ષાએ સામાયિક, દેશવિરતિ, સર્વ લ્લિત કરતાં ઉત્તમ ક્ષેત્રમાં વાવવું તે વધી ગયું, દેવતાને આકાશમાં ઉઘોષણા કરવી પડે છે અને પાન મો વાન ધન્ય છે જન્મ! કયી જાપર? અહે સમ્યકત્વની કે દેસવિરતિની ઉદ્દઘોષણા થઈ? જીરણશેઠ કરતાં અભિનવ શેઠનું સાપેક્ષ મહત્વ મહાશ્રાવકપણું વ્યવહાર પ્રધાન છે. કર્મક્ષય કે તે ગુણેની વૃદ્ધિ થવી તે નિશ્ચયપ્રધાન, છરણશેઠે બારમા દેવલેક સુધીની સ્થિતિ ઉપાર્જન કરી, નિશ્ચયની અપેક્ષાએ વધી ગયા છે. અહે જન્મ!. તે અભિનવ શેઠને અને કહેવાયું, છરણ શેઠમાં કહેવાયું નહિ. સમ્યકત્વ, દેશવિરતિ આત્મકલ્યાણને માટે ઉચ્ચ શ્રેણિઓ ભલે હોય પણ સમ્યકત વિગેરે ન હોવા છતાં દેવાતું સુત્ર દાન તે ઉત્કૃષ્ટ છે. તેને અંગે અભિનવ શેઠ સરખા જેને સમ્યકત્વ નથી. કરણ શેઠ તે સમકિતી છે, દાનનો મહિમા. અહે મહાત્મા નથી કહ્યું ધન્ય જન્મ! તે કેને? દાન દેવાવાળાનો! લેવાવાળાને નહિ! લાખની હુંડી લખનારાને માએ એક જ છે કહેવાય. ધન્ય કોથળીને નથી કહેવાતું. તેથી ઘર્વ થઇ ધન વાવતે તે મહાશાવક! સપાત્રમાં ધન ખર્ચવાની વાત એ કંઈ શ્રીમતેની ભાટાઈ નથી આ ઉપરથી કોઈ એમ કહે કે ધનવાળાને તમે વધાર્યો, પણ ધાવાળાને વધાર્યા નથી, પણ ધનવાળા વધ્યા તે કહ્યું. ધનવાળા વયા તેને અર્થ એ છે કે તમે બધા અંતરાયના પાપવાળા, દાન આપનાર અંતરાયના પાપ વગરને! વાત કબુલ છે કે નહિ? કહે ? ત્યારે તમારાથી વધે છે, ન ખરચે તે પણ વધે છે. અંતરાયને ક્ષયે. પશમ થયે, એટલે ધેલ છે. શ્રીમતની ઈષ્ય મહાપાપનું કારણ છે વળી બીજી એક વાત અહીં વિચારવી જરૂરી છે કે ચેરી કરીને કોઈ અંતસય બાંધે, તમે ચેરતા નથી. લૂંટતા નથી, છતાં અંતરાય બાંધે છે. તેનું કેમ? ધનવાળાને અંગે તમારામાં Page #174 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક -જુ ઈને અગ્નિ ઝળહળી રહ્યા છે. ઉદયવાળા કરતાં ક્ષયોપશમવાળ વધે તે જન શાસનને અવિચળ નિયમ છે. “ધનવાળા વધ્યા છે. એવું કહેનારને તમે કરડવા તૈયાર છે ધનવાળા થઈને વધ્યા છે, તે તે તમે માનવા તૈયાર નથી. શું કરે? તે વખતે હાજર નહેતા, હાજર તે જોર ચાલ્યું નહિ. નહિ તે શ્રેણિકને સમવસરણમાં આગળ આવવા દેતા નહિ. સાધર્મેન્દ્રને વિવેક કેવો? જે દેવકમાં સૌધર્મઇન્દ્ર થયા હતા તે નવે ઈન્દ્રોની સાથે લડાઈ કસ્ત! તું ભલે ઋદ્ધિવાળે, પણ ભગવાનને અભિષેક તું જ કેમ કરે? અધિક ધનવાળાને ધક્કો સહન કરે તે અનાદિને વ્યવહાર થયે. ધનવાળાને ધરાવવું, આ અનાદિને વ્યવહાર! સૌધર્મેન્દ્ર પ્રભુજીના જન્માભિષેકની સઘળી સામગ્રી તૈયાર કરે, અને અમ્યુકેન્દ્રની આગળ રજુ કરે, સાહેબ! પહેલે અભિષેક આપ કરે. બધા ઈન્દ્ર અનુક્રમે કરે. સૌધર્મેન્દ્ર જે બધી સગવડ કરવાવાળા તે છેલ્લા રહે. અહીંથી તીર્થકરને લઈ ગયા કેણ? સૌધર્મેન્દ્ર, બધું સૌધર્મેન્દ્ર કરે, પણ ત્યાં જાય તે ખૂણે ઉભા રહેવું પડે. બધા કરી રહે પછી કરે. મહાપુરુષ પણું કાના અંગે ગયું? ઈન્દ્રપણાને અંગે! માટે જેઓ એ ધારે છે કે ધનવાન એટલૅ કાંઈ નહિ, તે મનુષ્ય કેટલું બધું ભાન ભૂલે છે? ધનને ભક્તિ સાથે સંબંધ નથી, તે માનવું કે સમજવું એ ભ્રમ ભરેલું છે. ધનને સુગ્યપણે વાપરવામાં મહાશાવકપણું છે અહીં ઘન વાન ધનને વાપરવાવાળે તે મહાશ્રાવક! એનું રહસ્ય પણ એ છે કે એકલા ધનનું મહત્વ નથી પણ અંતરાયના પશમથી મળેલા ધનને અંગે માલિકપણું હેય, વાપરવાને અંગે સતત તત્પરતા હોય તેનું નામ મહાશાવકપણું. Page #175 -------------------------------------------------------------------------- ________________ આગમત સાતેને ક્ષેત્ર માને, પિતાનું જીવન ક્ષેત્ર, તેવી રીતે સાતેને ક્ષેત્ર માને, મળેલું ધન ખરચે, તેને ખરચખાતું ન ગણે વાવેતર સમજે ખેડૂત ખાવામાં ખચકાય. વાવતાં ન સંકેચાય, ઉદારતાથી વાવે છે. મહામંત્રી વસ્તુપાળને શ્રી અનુપમાદેવીનો દાખલે ધ્યાનમાં લેવા જેવો છે. અનુપમાદેવીને આદર્શ વિવેક મહામંત્રી વસ્તુપાલને ત્યાં સાધુ વહેરવા ગયા છે. અનુપમા દેવીની સાડી ઉપર મહારાજની બેદરકારીથી છાંટા પડ્યા, એટલે પાસે રહેલ નેકરે કહ્યું છે કે મહારાજ ધ્યાન રાખે ! નેકરે નિમકહલાલી બતાવી છતાં શિક્ષાપાત્ર થશે. એવી સાડીઓ કેટલીએ સડી ગઈ તેમાં હતું શું? તેની કિંમત ન ગણી, કેમ? વ્યવહારથી સારું કહેનાર નેકર સજાપાત્ર કે શિક્ષાપાત્ર કેમ બન્ય? વિચાર! પરિણતિ કેવી હશે? ઉચ્ચકક્ષાની હોવી જોઈએ, તેથી જ સાડી ચીકણી થાય છે. ત્યાં બોલનારે ગેદા ખાય છે. જ્યાં ક્ષેત્ર માનવામાં આવ્યું. ખેડૂત ખેતરમાં જાય, ખેડતાં ધૂળ, કાંકરા કે પથ્થરા ઊઠે મરડો આ વાગે તેને હિસાબ નથી. તેવી રીતે અહીં જેણે સાત ક્ષેત્રે માન્યાં હોય, અંતરાયના ક્ષેપશમથી મળેલું ધન વાવવાનું છે, તેની પરિણતિ કયી સ્થિતિની હેય? મોક્ષમાર્ગને સીધો પ્રવાહ જેમાં તે ક્ષેત્ર! આવી ઉજળી પરિણતિપૂર્વક સાતે ક્ષેત્રમાં ધન વાવનારે તે મહાશાવક. ડુંગરાળ જમીન, કે મારવાડનું રેતાળ રણ હેય કે તારંગા તરફ એકલો માટી હોય તેનું નામ ક્ષેત્ર નહિ પણ સપાટ અને રસાળ જમીન હોય તે ક્ષેત્ર, તેવી રીતે લેકોત્તર માર્ગમાં આવેલ તે સાત જ ક્ષેત્ર! જીવદયા, અનુકંપાદાન જરૂરી ચીજ છતાં પણ એ મોક્ષમાર્ગના પ્રવાહમાં નથી, સાતમાં મોક્ષમાર્ગને પ્રવાહ વહે છે. મોક્ષ માર્ગની મુખ્યતાએ ક્ષેત્ર સાત જ! Page #176 -------------------------------------------------------------------------- ________________ જ તે બીજાને તે વાત તરત જય પુસ્તક રજુ ચતુર્વિધ સંઘ ક્ષેત્ર કેમ? તેના વર્ણનમાં મંદિર, મૂર્તિ આગમનું વર્ણન કરી ગયા છીએ. સાધુ વગેરે તે પોતે મોક્ષ તરફ પ્રયાણ કરે છે તે પોતે તર્યા નથી તે બીજાને શું તારશે? તે શંકાના સમાધાનને અંગે જણાવ્યું હતું કે નદીને પેલે કાંઠે રહેલું પીલર, તે દેરડા દ્વારા ઉપગી છે. પાણુમાં રહેલી હેડી પિતે તરતી જાય. બીજાને તારતી જાય છે, તેમ આ ચતુર્વિધ સંઘ પિતે તરતો જાય છે, બીજાને તારતે જાય છે, તેથી હેડી તરનારી છતાં તારક કહેવાય છે, તેવી રીતે આ ચતુર્વિધ સંઘ પિતે ભવસમુદ્રને તરનારા છતાં ભવ્યજીવને તારનારે ચતુર્વિધ સંઘ ગણાય. મોક્ષમાર્ગની ઉત્પત્તિ-વૃદ્ધિનું સ્થાન, સાધનેની પર કાષ્ટાનું સ્થાન ચતુર્વિધ સંઘ! જે મનુષ્ય નદી ઊંડી હોય, તેને પાર પામવા માગે, પિતે તરી શકતું નથી, એકલા પીલર ઉપર નજર રાખે તે શું થાય? પીલર ઉપર નજર રાખ્યા છતાં હડીનું આલંબન ન લેનારો નાશ જ પામે, તેમ જિનેશ્વરની મૂર્તિ, આગમ, મંદિરને માનનારે છતાં સાધુ વગેરેને ન માને તે દૂબનારે થાય. ચતુવિધ સંઘનું મહત્વ તીર્થકરે ચૈત્યને, મૂર્તિને, જ્ઞાનને નમસ્કાર ન કર્યો, પણ ચતુ ર્વિધ સંઘને નમસ્કાર કર્યો. સંસારસમુદ્રથી તરવાવાળાને હેડીની કિંમત ઘણી હેવી જોઈએ. આગમનું ટકવું ચતુર્વિધ સંઘ ઉપર આધાર રાખે છે, મૂર્તિનું, મંદિરનું બનવું-ટકવું ચતુર્વિધ સંઘ ઉપર આધાર રાખે છે. તેથી ચતુર્વિધ સંઘ પૂજ્ય, આરાધવા લાયક તેથી તેને ક્ષેત્ર ગયાં. આજ્ઞાપ્રધાન તે સંઘ! હાડી જરૂર તારનારી, પણ હેડી ઊંધી ન વળેલી હોય તે. ઊંધી વળેલી હોડીને શું કરવી? બેલી હોડી છેડી દેવા લાયકની ! Page #177 -------------------------------------------------------------------------- ________________ 'આગમત હેડી જરૂરી ખરી ! પણ કઈ? તરતી ! ડૂબતી કે ડૂબેલી નહિ તેમ ચતુર્વિધ સંઘ પૂજ્ય ખરે! પણ કો? જે જિનેશ્વરની આજ્ઞામાં સ્થિર હોય કે તેની સન્મુખ હેય તે. આપણુમાં આજ્ઞા-સાપેક્ષતાની ખામી છે તીર્થકરની આજ્ઞાથી વિમુખ થયેલ તેને સંઘ કહીએ, તે તે ચાલે તેમ નથી. ચારને આવી સજા થવી જોઈએ તે સાંભળીને છાતી ધડકે, કોની? તેવી રીતે આજ્ઞા વિરૂદ્ધને ડૂબતી હેડી, ડૂબેલી હેડી કહીએ, તેમાં કોની છાતી ધડકે? આજ્ઞારહિત સંઘ નહિ, હાડકાને ઢગલે, કે ભયંકર સર્ષ! ચાનક તમને કેમ ચઢી? આજ્ઞા રહિત થઈને સંઘમાં ખપવું છે, તેથી ચાનક લાગી છે. તમને અળતરા થવાનું કારણ શું? આજ્ઞારહિત સંઘને હાડકાને ઢગલે, ભયંકર સર્ષ કહ્યો તેમાં તમને ચાનક કેમ ચઢી? ગળે ઓઢી લીધી, નહિતર! તમને દુઃખ કેમ લાગ્યું? વિવેક વગરને શ્રાવક તે શ્રાવક નહિ પણ સાવજ ! તેમાં તમને ખેટું લાગ્યું કેમ? તમારે વિવેક રહિત રહેવું હોય, પાછું શ્રાવકમાં ખપવું હોય તે બળતરા થાય. સંઘ પૂજ્ય ખરે! પણ કર્યો? ' અર્થાત્ ચારે પ્રકારને શ્રમણ સંઘ તીર્થકરને નમસ્કાર કરવા લાયક, પણ તે ક્યો? તીર્થંકરની આજ્ઞાવાળે ! આજ્ઞા વગરને હોય તે આદરણીય નથી ! વ્યવહારથી તરવાની ક્રિયા જેનામાં હોય તે જ તારનારો થાય છે. વ્યવહાર ચારિત્રમાં હોય ત્યાં સુધી વાંધીએ-માનીએ તે સમકિત! વ્યવહારથી છે. માટે સારું ગણી ચાલવાનું. મોક્ષ તરફ જેનું સુકાન તે સંઘ તીર્થકને પણ પૂજ્ય ચતુર્વિધ સંઘ એ તીર્થ કરીને પૂજ્ય, તીર્થંકર પણ નમસ્કાર કરે, પણ ક સંઘ? જે કે મોક્ષ માર્ગની તરફ સુકાનવાળો હોય તે, હેડી બંદર તરફ સુકાન કરીને ચાલે ત્યાં સુધી બેસવા લાયક, તળીયા તરફ સુકાન કરે તે લાઈફ બેટમાં બેસવાનું, આજ્ઞાના Page #178 -------------------------------------------------------------------------- ________________ - પુસ્તક ૨-જું ૫૩ ધયેયવાળે ચતુર્વિધ સંઘ આરાધવા લાયક! માનવા લાયક પૂજવા લાયક! તીર્થકર કરતાં આખા શાસનમાં કોઈ ઊંચે નંબર ધરાવતું હોય તે સંઘ છે. વિવક્ષાથી તીર્થંકરથી પણ પ્રવચન ઉચ્ચ છે. પ્રવચન-ચતુર્વિધ સંઘ, આ આખા શાસનમાં તીર્થકરથી પણ સાપેક્ષ રીતે ઉત્કૃષ્ટ હોય તે તે ચતુર્વિધ સંઘ છે. તારે તે હેવી કામની! અહીં કહેવાની વાત બરાબર ધ્યાનમાં રાખવાની છે. હોડીનું સુકાન બંદર તરફ હોય ત્યાં સુધી આશરો લેવાન! હેડીનું સુકાન તળિયા તરફ જાય તે નિકળી જવાનું. તેમ આ સંઘ મેક્ષના સુકાનવાળે હોય તે આરાધવા લાયક. પણ સંસારમાં જાય એટલે કે સમાજને કે દેશને બાધ ન આવે તેવી રીતે દેવ, ગુરુ, ધર્મની ઉન્નતિ કરવી, એવી વિચારધારાથી તે સુકાન તળીયા તરફ ગયું, ચતુર્વિધ સંઘ એ પ્રહણ સમાન, સંસારસમુદ્રથી તારનાર, પણ એનું સુકાન બંદર તરફ જોઈએ. તેવી રીતે ચારે પ્રકારનો સંય તે મિક્ષના ઉદેશવાળે તે હેવો જ જોઈએ? મોક્ષના ઉદ્દેશ્ય વિનાને સંઘ તે હેય છે. જેને મોક્ષમાર્ગ તરફ ઉદ્દેશ નથી તેને ભયંકર સાપ ગણું તેનાથી ડરતા રહે! જેને જીવવું હોય તેને તળિયા તરફ સુકાન વાળી હેડીથી ડરવાનું છે. તેમ ચતુર્વિધ સંઘ તે ચારે ક્ષેત્ર આત્મહિત કરનારા ! પણ મેક્ષના લક્ષ્ય સાથે સંબંધ હોય તે ઉપસંહાર સંઘ નામનું એક ક્ષેત્ર નહિ રાખતાં ચાર ક્ષેત્ર કેમ રાખ્યાં? જેવી રીતે જિનમૂર્તિ, ચૈત્ય, એક જ કેમ નહિ? જિનેશ્વર, તેમનાં વચને, સંઘ આ ત્રણ ક્ષેત્રે કરે. આ શંકાના સમાધાનને અંગે જિનમૃતિ મંદિર બે જુદા કેમ કહ્યા તે તપાસવું જોઈએ. ચતુર્વિધ સંઘમાં ચાર ક્ષેત્ર જુદા કેમ કહ્યાં? અને તેમાં ધન કેવી રીતે વપરાય તે બધું અગ્રે વર્તમાન. Page #179 -------------------------------------------------------------------------- ________________ Raus c h und CINHA TIL વ્યાખ્યાન ૪ CIDdill(IIT-MIll एवं व्रतस्थितो भक्त्या सप्तक्षेत्र्यां धनं वपन् । दयया चातिदीनेषु महाश्रावक उच्यते ॥ શાસકાર મહારાજા કલિકાલ સર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ભવ્ય જીના ઉપકાર માટે યોગશાસ્ત્રની રચના કરતાં થકા શ્રાવકનું સ્વરૂપ જણાવ્યા પછી શ્રાવકમાં પણ એક બીજે વર્ગ હેવાનું જણાવે છે કે શ્રાવકના બે વર્ગો સામાન્ય શ્રાવક સમ્યકત્વ મૂલ બારવ્રતને ધારણ કરનારે હોય છે, પણ એક ચઢીયાત વર્ગ છે, તેનું નામ મહાશ્રાવક! પણ મહાશ્રાવકપણું કયારે આવે? પૂર્વે જણાવ્યા પ્રમાણે અતિચાર રહિત બારે વતેમાં નિશ્ચળપણે હેય થાવતજીવનને માટે પ્રતિજ્ઞા હેય, આ ત્રણ વસ્તુ સામાન્ય શ્રાવકપણામાં પણ ન હોય તેમ નથી. શ્રાવક કરતાં મહાશ્રાવકની જવાબદારી વધુ સામાન્યનું સ્વરૂપ વિશેષમાં તે હોવું જોઈએ. આર્ય મનુષ્ય કહીએ તે આર્યમાં મનુષ્યપણું તે હોવું જોઈએ. કોઈ વિશિષ્ટ સામાન્ય લક્ષણ હેય તે વિશિષ્ટતા કહેવાય. એકલું સમ્યકત્વ હેય તે પણ શ્રાવક, એક, બે કે ત્રણ વ્રત હેાય તે પણ શ્રાવક, પણ મહાશ્રાવકમાં ભારે વ્રત નિરતિચારપણે હેવા જોઈએ. સેનામાં બીજી ધાતુ ભળેલી હોય તે શુદ્ધ સોનું કહેવાય નહિ. તેવી રીતે અતિચારવાલા વ્રતે એ શુદ્ધ વ્રતે કહેવાય નહિ. મહાશ્રાવક થનારને શુદ્ધ તે જોઈએ. Page #180 -------------------------------------------------------------------------- ________________ પુરતક ૨-જુ ૫૫ એટલે મહાશ્રાવકમાં સમ્યકત્વ મૂલ બારબતે નિરતિચારપણે નિશ્ચળ૫ણે ચાવજ જીવને માટે હોવા જોઈએ. સાત ક્ષેત્રમાં ધનના સદુપગની સતત કાળજી જેમાં તે મહાશ્રાવક! વળી મહાશ્રાવક તેજ હોય કે શુદ્ધ સમ્યકત્વમૂલ બાર વતેને ધારણ કરનાર છતાં સાત ક્ષેત્રમાં ધન વાપરનાર હે જોઈ એ. સાત ક્ષેત્રમાં ધન ખરચત નહિ બેલતાં વાર કહ્યું છે, તેનું રહસ્ય એ છે કે ખેડૂત ખેતરમાં વાવવા લાયક જમીનને લગીર ખાલી રાખે નહિ. જમીન ખાલી રહે તે બળતરા થાય. તેવી રીતે આ મહાશ્રાવકને સાતે ક્ષેત્રમાં જે જે પ્રકારે ધનની જરૂર હોય તે પૂરી પાડવાની પિતાની ફરજ માને, કાંઈપણ ન્યૂનતા રહે તે બળતરા થાય. સાત ક્ષેત્રમાં દરેક ક્ષેત્ર જેના ધન વડે કરીને છવાઈ ગયેલું હોય. એકલી મૂતિ, એકલું મંદિર, એકલા આગમે કે એકલા સાધુ વગેરેને પિષવા તેમ નહિ, મહાશ્રાવકની દૃષ્ટિએ સાતે ક્ષેત્ર સંપૂર્ણ રીતે ભરાવાં જોઈએ, તે તેનું નામ વાવવું કહેવાય. વાવવામાં અધિકની આશા હેય, ભવાંતરની શ્રદ્ધાવાળો તેથી સમજે કે અંતરાયના ક્ષપશમથી મળેલી ચીજ છે, તે અંતરાયના ક્ષપશમને માટે વપરાવી જોઈએ, જેનાથી જે મળ્યું, તેનું પોષણ ન થાય તે મળેલું કામનું શું? ધર્મમાં ખર્ચવા માટે પણ ધન ઉપાદેય નથી જે કે શાસકારે ધર્મને માટે ધન મેળવવાની મનાઈ કરે છે, પૂ. આ. હરિભદ્રસૂરિ કહે છે. धर्मार्थ यस्य वित्तहा तस्यानीहा गरियसी ॥ ધર્મને માટે જેને પૈસાની ઈરછા રહે, તેવાને અનિચ્છક રહેવું તે ઈષ્ટ છે. કારણ એજ કે એક પણ પૈસે ઉપાર્જન કરે તે ન્યાયબુદ્ધિએ ઉપાર્જન કરો તે પણ તેમાં અનંતી પાપરાશિ લાગે છે. Page #181 -------------------------------------------------------------------------- ________________ આગામીત ન્યાય-નીતિથી ધનપાનમાં પણ પાપ છે? ન્યાયથી પૈસો પિા કરીને તેમાં વળી પાપની રાશિ કેમ? અન્યાયથી પસે મેળવીએ તેમાં તે પાપની રાશિ કબુલ! તેને ખુલાસે એ છે કે પૈસે ઉપાર્જન કરવા માટે જે ઈચછા થઈ તેનું સ્વરૂપ વિચારી લે. પરપરિણતિને પાટલે આપણે બેઠા કે બીજું કાંઈ થયું? તે કર્યા સિવાય પરપુદ્ગલની ઈચ્છા આત્માને હેય નહિ, આત્મા સ્વભાવમાંથી ખસ્ય, પરસ્વભાવમાં પેઠે તે જ પૈસાની ઈચ્છા થાય, પરસ્વભાવમાં પેસવું તે કેટલું અધમ? બીજી બાજુ પરિગ્રહ સંજ્ઞા થયા વગર પૈસાની ઈચછા થાય ખરી? પરિગ્રહ સંજ્ઞાને આધીન થયે, છતાં પરપુગલનું સ્વામિત્વ પિતે કરવું. મને મળે એ બુદ્ધિ થાય છે ત્યારે કહે લેજ, ન્યાયથી પણ એક પિસે પિદા કરતાં પરપરિણતિ, પરઈચ્છા, લેભ થવાને, એટલે મેળવવાની ઇચ્છા, એ જ પાપ છે, કેમ કે મળે ત્યારે સંતોષ થાય છે. ધન મેળવવામાં આર્તધ્યાન, પણ રક્ષણમાં રોદ્ર ધ્યાન !!! આના કરતાં પણ આગળ ભયંકર દશામાં જઈએ છીએ. પૈસે કેઈ લઈ જાય તો? રક્ષણ કરવાને કટિબદ્ધ, મારી ચીજ છે, હાથ તે ઉગામ! માથું ફાડી નાખું! જેલમાં બેસાડી દઉં ! ન્યાયની છતાં રક્ષણના વખતે પરિણતિ કયાં જાય છે? બીજાને આપત્તિ-નુકસાનમાં ઉતારી દે! લા કરવા સુધી તૈયારી પણ રાખવી પડે! તેથી જ વિષયના સંરક્ષણને, અર્થના સંરક્ષણને ધ્યાન કહ્યું છે. મેળવવાની ઈચ્છા તે આર્તધ્યાન, પાંચમાં ગુણઠાણે -પણ મુખ્યતાએ આરોદ્રછે, કારણ–ચોવીસે કલાક કુટુંબ-કબીલાનું ચિંતવન ! ધર્મધ્યાન ગૌણ હોય! ન્યાયે ઉપાર્જન કરનારે પણ પર પરિણતિ, પરિગ્રહ લેભ કષાયમાં ગયે. પ્રાપ્ત થાય ત્યારે સતેષ, પ્રાપ્ત થયા પછી હથિયાર ગોઠવવામાં ગયે. જેવી મિલકત તે પ્રમાણે હથિયાર રાખે. મારું કાંઈ છે નહિ એ દશાને અને આ દશાને આકાશ-જમીનનું આંતરૂ છે. Page #182 -------------------------------------------------------------------------- ________________ પુરતક -જુ ધર્મ માટે પણ પિતાની ઇચ્છા વિવેકીને ન હોય! ધર્મને માટે જેને પૈસાની ઈચ્છા, તેવા મનુષ્યને નિરિચ્છક રહેવું તે સારું છે. પરપરિણતિ, પરિગ્રહ, ઈચ્છા, લેમ તે આત્માને લેવાવાળા છે. વેપીને નિર્મળ કર તેના કરતાં પ્રથમથી ન લેપ તે સારું છે. કચરાથી ખરડાઈને છેવું તેના કરતાં સ્પર્શ ન કરે તે શ્રેષ્ઠ છે. મળ્યું છે, તે તેને સદુપયોગ કરે! ઉપાર્જન થયેલાને સદુપયોગ કરવાને છે ધર્મને માટે મેળવવાનું નથી, ધર્મને માટે ધન નહિ! ઉદ્ધારને માટે અવતાર નહિ! મળેલા ધનનો સદુપયોગ ધર્મને માટે કરવાને. આઠ કર્મમાં એક પણ ઓછું હોય તેને અવતાર થઈ શકે નહિ. ઉદ્ધારની બુદ્ધિએ કર્મ વળગાડવાના નથી. અવતાર માન્યો તો તેને ઉપગ ઉદ્ધાર માટે કરવાનું છે. અન્યમતમાં ઉદ્ધારને માટે અવતાર લે! જૈનમતમાં ઉદ્ધારને માટે અવતાર નહિ, પણ અવતાર મળે તેને સદુપયોગ કરો! માટે ધર્મને માટે ધન મેળવવાનું નહિ, પણ જે ધન મળ્યું હેય તેને સદુપયેગ ધર્મમાં કર. પાપરાશિથી આવતું ધન ધર્મમાં કેમ ખર્ચાય? અહીં ફરી એક વાત વિચારવી ઘટે કે જે વસ્તુ પરિગ્રહસંજ્ઞાથી ભથી, ઈચછાથી, પપરિણતિથી ઘેરાયેલી છે, તેને સદુપયેગ શાને? જે વસ્તુ ઝેરી હવાથી ઘેરાએલી છે તેને સદુપયેગ શાને? સદુપગ હોય જ નહિ. પણ જરા ગંભીરતાથી વિચારતાં સમજાશે કે ઝેરી હવાથી ઘેરાઈ ગયેલી, શાને લીધે મારાપણાના લીધે. તે અંશ નીકળી જાય તે ઝેરી હવા બધી ચેકખી થાય. પિતાને અંગે પરિગ્રહ સંજ્ઞા, લેભ, હર્ષ, ઈછા બધું નિકળી જાય અને એમ થાય કે આ બધી ચીજને મેક્ષમાગને ઉપયેગી બનાવું છે આ, ૨-૪ Page #183 -------------------------------------------------------------------------- ________________ આગમત દષ્ટિ ફરે એટલે ધન પર્મમાં ખર્ચાય પહેલાં મારે ને મારા કુટુંબને માટે ઉપયોગી એ બુદ્ધિ હતી. હવે આ ધનને અંગે, મોક્ષમાર્ગ અંગે ઉપયોગી એ ભાવ થાય, મોક્ષમાર્ગના સાધને માટે એ તયાર થાય એટલે મળેલી લક્ષમી વિવેકબલે સત્પાત્રમાં વાપરવારૂપની આદર્શ પ્રવૃત્તિ ધરં વાર શબ્દથી મહાશાવકની જણાવી છે. સાતેય ક્ષેત્ર સ્વતંત્ર છે- મુખ્ય છે હવે સાતક્ષેત્રમાં મંદિરનું ક્ષેત્ર, મૂર્તિનું ક્ષેત્ર જુદા કર્યા બંનેને એક રાખીને દેવક્ષેત્ર કર્યું હોય તે દેવદ્રવ્ય શબ્દ જેમ રાખે છે, તેમાંથી મંદિર-મૂર્તિ બંનેનું સંરક્ષણ થાય છે, તેમ એક જ દેવ ક્ષેત્ર કેમ નહીં! તેને ખુલાસો એ છે કે આ જે સાત વિભાગ પડયા છે, તે પેટાવિભાગ વગાસ્ના મુખ્ય છે. મંદિર, પિટાવિભાગ નહિ, મૂર્તિ, પિટા વિભાગ નહિ, જ્ઞાન, પિટા વિભાગ નહિ, સાધુ વિગેરેના પેટા વિભાગ નહિ, પેટાવિભાગ કે મુખ્ય ભેદ ગણે તે આ જ. તેથી મંદિર-મૂત્તિ જુદા રાખવાની જરૂર, જુદો ન રખાય તે મૂર્તિમંદિરના વિભાગ જુદા કરવા પડે. મંદિર ક્ષેત્ર અને મૂર્તિક્ષેત્ર વચ્ચે ભેદ કેમ! મંદિર છે તે મંદિર છે, તે સામાન્ય જનસમૂહને દષ્ટિગેચર થવાવાળી ચીજ. તેથી મંદિરને અવગ્રહ શિખર દેખાય ત્યાં સુધી, જે જગે પરથી શિખર દેખાય ત્યાંથી રાજચિહ્નો છેડવાં પડે. સંઘ લઈને આવ્યા હેય, શિખર દેખાય ત્યાં ત્રિજ કરીએ છીએ. અવગ્રહ ત્યાં સુધી, તીર્થદર્શનને મહત્સવ પણ ત્યાંથી કરીએ છીએ. પ્રતિમાને અવગ્રહ સાત કે આઠ હાથ રાખીએ. બેના અવ "ગ્રહ જુદા. મૂર્તિ દેખે ત્યાં દર્શન કરૂં છું, શિખરે ભવિષ્યની આગાહી આપી. મૂર્તિના દર્શનભવ્યાત્મા દહેરામાં જાય ત્યારે પામે. મંદિરના દર્શન સહેજે આબાળગપાળ પામે. જૈન મંદિર દેખીને જૈનપણાની Page #184 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૨– પટે ભાવના પ્રસરાય તે પહેલાં જે કાંઈ પામે તે ખર્ચે મંદિર માટે. ભગવાનની મૂર્તિને માટે દઢ સંસ્કાર છે, તેટલે ચિત્ય માટે નથી. આબુજીમાં જે મંદિર બંધાવ્યા છે આટલી રકમ ખચીને, તે શું સમજીને મંદિરને અનુમોદના લાયક બનાવવું તે પહેલું ફરજીયાત કામ. મૂર્તિને નહી બનાવવી તેમ કહેવાને આશય નથી મંદિર એ મૂર્તિને મૂળ આધાર. મંદિરને દેખવાથી થયેલ આલાદ તે બીજ. મૂર્તિને દેખવાથી થયેલ આહલાદ તે જલસિંચન. જિનમંદિરનું અલૌકિક મહત્વ મૂર્તિનું સ્થાન, લેકેનું આવવું મંદિરને અંગે બનવાનું. મંદિરની કિંમત ન હોય તે મૂર્તિ હોય તે પણ તણાઈ જાય છે. મૂતિને જે મહિમા તે મંદિરને અંગે, જે રક્ષણ તે મંદિરને અંગે, લોકેનું આવવું તે મંદિરને અંગે, ભાવને ઉલ્લાસ તે પણ મંદિરને અંગે. આગળ વધીએ તે શાસકારે કહે છે કે મંદિર એ જ શાસન છે. મૂર્તિ ભલે ઉપકારી છે પણ મૂર્તિ એ શાસન નહિ, મંદિર એ શાસન. મંદિર હોય તે સંઘનું એકત્ર થવું. ચતુર્વિધ સંઘને દર્શનની ફરજ કયારે પાડી શકે? મંદિર હોય તે, મૂતિ મન માને ત્યાં રાખવી હોય તો ચતુર્વિધ સંઘને એક સરખે લાભ મળે નહી. ધર્મના બીજ વાવનાર તે મંદિર છે. એક બાજુ શ્રાવક-શ્રાવિકાને અંગે ફરજીયાત રાખ્યું કે ત્રિકાળ દર્શન થવાં જોઈએ. ઉપધાનવિધિમાં માળાની પહેલાં ત્રિકાળવંદનને અભિગ્રહ દઈ દે. સવારે દર્શન ન થાય ત્યાં સુધી પાણી મોંમાં નાખવું નહિ. બપોરે દર્શન ન થાય તે ભોજન નહિ. સાંજે દર્શન ન થાય તે પ્રતિક્રમણ નહીં. જિનમંદિરનું વ્યાવહારિક મહત્વ મંદિરમાં ત્રણ કાળ સંઘને મેળાવડો થાય. ત્રણે કાળ શ્રાવક શ્રાવિકા જાય તે સંઘના મેળાજડાનું સ્થાન. ગામમાં હેરૂં હેય કયાં દર્શન કર્યા વિના વિચારો તે સાધુને પ્રાયશ્ચિત્ત. શ્રાવકેને ત્રણ Page #185 -------------------------------------------------------------------------- ________________ આગમવાત કાળ જવુ, સાધુએ પણ દર્શન કર્યા વિના આગળ જવું નહિ. જિનેશ્વરને લાભ મંદિર મેળવી આપે. સાધુ હોય તે સહેજે ધર્મના અક્ષરે સાંભળવાના મળે. જે મંદિર અને મૂર્તિ ધર્મવાળાને લાવનાર. મુનિને સમાગમ , જેઓ મૂતિ નથી માનનારા તેને સંમેલનનું સ્થાન તે રાખવું પડે. આર્યસમાજી મંદિર, ઢુંઢીયા સ્થાનક રાખે છે. ચતુર્વિધ સંઘના સંમેલનનું સ્થાન ચૈત્ય. સાધુ, સાધ્વી, શ્રાવક શ્રાવિકા થવાનાં તે તેનાથી, સાધુ ત્યાં આવે તેથી ઉપદેશ, તેથી સાધુ સાવી વગેરેની ઉત્પત્તિ, સંમેલનનું સ્થાન માની લઈએ તે તે સ્થાનમાં અધ્યક્ષ તરીકે સર્વગુણસંપન્ન જોઈએ, જેની આજ્ઞામાં બધાને વર્તવું પડે તે અધ્યક્ષ કોણ? વીતરાગ પરમાત્મા, કે જેની આજ્ઞા બહાર કેઈ જઈ શકે નહિ. આ સમજાશે તે મંદિર, મૂર્તિ જુદા કેમ રાખ્યા? તેની કેટલી જરૂર છે? તે સમજાશે ! આગમક્ષેત્રનું મહત્વ આગમ નામનું ક્ષેત્ર જુદું હોય તેમાં નવાઈ નથી. અધ્યક્ષના વચને, આજ્ઞાએ સોનેરી અક્ષરે લખાય તેમાં આશ્ચર્ય નથી. રાજા મહારાજાની આજ્ઞા પત્થરમાં, ત્રાંબામાં કેતરાય છે. સર્વગુણસંપન્નની આજ્ઞાને ક્ષેત્ર ગણવું, તેમાં ધન ખર્ચવું તે ભાગ્યશાળીને હોય. આ ત્રણ ક્ષેત્ર સિદ્ધ, જિનેશ્વર સિદ્ધ, તેથી મૂતિ-આગમ સિદ્ધ. સાધુ-સાધ્વીક્ષેત્ર કેમ? સાધુ-સાધ્વીને ક્ષેત્ર કેમ બનાવ્યાં હેડી તરતી તરતી બીજાને તારે છે, તેમ ચતુર્વિધ સંઘ પિતે સંસાર સમુદ્ર તરે છે, પણ તરતે બીજાને તારે છે. સાધુ ક્ષેત્ર વિચારીએ તે સાધુને પ્રથમ રાખ્યું કે બીજે પાપ કરતે હેય તે પાપના પ્રસંગને નિષેધ પ્રાપ્ત થાય. તે નિષેધ ન કરે તે સાધુને પાપ લાગે. કરવું, કરાવવું, અનુમેદવું, પકડી રાખ્યું છે. પણ મોટા ભેદે વિચાર્યા નથી. પ્રાસંગિક અનુમોદનાના ત્રણ ભેદ અનુમેહનાના ત્રણ ભેદે છે. પ્રશંસા અનુમોદના, સંવાસ Page #186 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક રજુ અનુમોદના અને અનિષેધ અનુમોદના. પ્રશંસા અનુમોદના કેઈકે ધ્યાનમાં લીધી હશે. બાકી અનિષેધની અનુમોદના તે ઘણાના મગજમાં જ આવી નહીં હોય! જે પાપ કરી આવ્યા તેની પ્રશંસા કરવી તે પ્રશંસા અનુમેહના. એક ઘરમાં ૧૫ રહેતા હોઈએ, તેમાંથી કઈ કઈને અડપલું કરી આવે તો છાયા પંદરની પડી, સંવાસને લીધે સહવાસ ન હોય તે છાયા ન પડત. છાયાએ પાપને પિયું તેનું નામ સંવાસ. અનુમોદના જે પાપનું કારણ માલમ પડયું તેને રોકીએ નહિ, તે અનિષેધ અનુમોદના, કરવું જોઈએ નહિ તેમ જાહેર કરવું જોઈએ. ત્રિવિધ–ત્રિવિધ ત્યાગ કરવાવાળા સાધુ સાવઘમાં વર્તનારાને સાવધના ત્યાગને ઉપદેશ આપે. કર્તવ્યનું કહેવું જ પડે. સાધુ મેક્ષના માર્ગને ઢંઢેરો પીટવા નિકળ્યા કે આ રસ્તે ચાલે. દરેક વાતની તમારા વિનય, વિયાવચ્ચ ને જરૂરી સઘળાની મદદ કરીશું પણ ચાલે! આચાર્ય, ઉપાધ્યાય, પન્યાસ થયા હોય પણ ધ્યાનમાં રાખજે કે સાધુપણાના વર્ગમાં આવ્યા વિના આચાર્યો વિગેરે હેતા નથી. મોક્ષમાર્ગને ચાલવાવાળાને પિતે મદદગાર છે. મેક્ષમાર્ગ વહેતે હો. સાધુનું મહત્વ મેક્ષમાર્ગના સહાયક રૂપે છે ભીલ-કેળી વળાવા તરીકે આવીને નિવિદાપણું કરે છે. તમે મેક્ષમાર્ગના વળાવા તેને અંગે નમસકાર! સાધુને તેને અંગે નમસ્કાર! પંચમહાવ્રતધારી થયા તે તમને ફાયદે. તપસ્યા કરે તે તમને નિર્જરા શાસનને શું ? સહાયક, અસહાયકને સહાયક સાધુને અંગે નમસ્કારનું કારણ હોય તે સંયમમાં સહાયક તેથી. જાને જવું છે, માલ ઉડાવવા છે. દાયજો દેવાની વખતે કાનફિડ કહેનાર જાનમાં જઈ શકે નહિ. જે હેતુથી તમને નમસ્કાર Page #187 -------------------------------------------------------------------------- ________________ આગમતા કરવાનું છે, તે હેતુ સારે નહિ તે નમસ્કારને લાયક સાધુ નથી. જે મોક્ષમાર્ગમાં મદદ કરવાને કટિબદ્ધ થએલે હેય તે નમસ્કારને લાયક છે. મોક્ષમાર્ગની અંદર મદદ કરનારા સાધુ છે. સાધુક્ષેત્ર મોક્ષ માર્ગમાં મદદ કરનાર, લશ્કર ભૂખે મરતું , હેય તે તેને લૂંટીને લેવાની સત્તા. લશ્કરનું રક્ષણ રાજ્યમાં જરૂરી ગયું છે. તેમ આ મોક્ષમાર્ગનું સાધન, તેને અંગે લશ્કરી હેય. તે તે. સાધુવર્ગ છે, માટે સાધુક્ષેત્ર સાધુક્ષેત્રનું અપૂર્વ મહત્વ આગમ એ સાધુને આધીન, મતિ, મંદિરને વહીવટ, ઉપદેશ સાધુને આધીન, સાધુક્ષેત્ર જરૂરી છે તેમાં ને ન પાડીએ ! પણ સાવીઓ બાઈ જાત તે પણ પૂજ્ય ક્ષેત્રમાં? આરાધ્ય ક્ષેત્રમાં? તે અહીં શાંત ચિત્તે વિચારે તે માલમ પડશે કે મોક્ષમાર્ગની મુસાફરીને હક પુરુષને છે, સ્ત્રીઓને નથી ! એમ જૈને બોલી શકે નહિ. હક બંનેને હેય, તે સ્ત્રીને મોક્ષમાર્ગમાં મદદ કરનાર વર્ગ કયો? સાધુવર્ગ મદદમાં ઊભા રહે તે શું પરિણામ થાય? નવ વાડનું રક્ષણ, સ્ત્રીનું રક્ષણ બેને વિરોધ કષાંતે મટે નહિ. જ્યારે સ્ત્રીઓને મોક્ષપ્રાપ્તિને અધિકાર છે તે મોક્ષપ્રાપ્તિને માટે તૈયાર થયેલે વધેલે વર્ગ માન્યા સિવાય છૂટકો નથી. સાધ્વી વગે" માનવા સિવાય છુટકે નહિ. સાધ્વીક્ષેત્ર જુદુ કેમ! શાસ્ત્રોમાં સાધુની વાત આવે છે. ઉપલક્ષણથી સાધ્વીની વાત લઈ લેવાય. સાધ્વી ક્ષેત્ર જુદું કેમ પાડે છે? સાધુઓને અંગે જેટલી જવાબદારી નથી તેનાથી સેંકડેગણી જવાબદારી સાવીઓને છે. વિહારને અંગે સાધુ બે હોય તે છૂટ. સાવીને અંગે ત્રણ. મકાનની બહાર નિકળવું તેમાં ત્રણ જોઈએ. સાધ્વીઓને વિહાર પ્રથમ મુશ્કેલ હતો. સાધ્વીઓને પંચકલ્પી વિહાર, સાધુઓને નવકલ્પી Page #188 -------------------------------------------------------------------------- ________________ વિહાર, સાધ્વીને બે મહિના રહેવાનું, આચાર્યને ગણ માસકલ્પ પર કરે, ત્યારે વૃદ્ધોને ચારે બાજુ મોકલે. તે સંઘાટક સાધુએ સાવીને લાયક ક્ષેત્રની તપાસ કરે. રહેવાના મકાન તે બધું મળી જાય. સાધ્વીને માટે આખી ખડકીને એક માલિક, તે ખડકીની અંદર બાઈ વર્ગ ભાવિક, તે માલિકને લાવવાનું પૂછાય. જેવી રીતે મા-બેટીનું રક્ષણ કરે છે, તેવી રીતે સાધ્વીઓનું રક્ષણ કરે તે લાવું! ગીતાર્થ સાધુ તપાસ કરીને આચાર્ય પાસે જાય. પછી આચાર્ય જાય. તપાસીને ચગ્ય લાગે. ગીતાર્થ સાધુઓ પાછા સાધવી હોય ત્યાં જાય. ગીતાર્થ સાધુઓ આગળ-પાછળ સાધવી, પિશાબ-સ્થડિલની મર્યાદા બાંધી. સે ડગલાંની નિશાની. ગીતાર્થ સાધુઓ પાછા વળે નિશાની કરે. વચમાં રોકાઈ જાય. સાધ્વી નિશાની કરે ત્યારે સંઘ ચાલે. માલિકને ભળાવે છે. આનું રક્ષણ તારે કરવાનું. પછી ગીતાર્થ સાધુએ આચાર્ય ભેગા મળે. આટલી જોખમદારી સાથે વિહાર થતા હવે તે રાજાની રાણી તળાવ પર છૂટથી ફરી શકે, પણ મર્યાદા શી ચીજ છે? તે કહેવું પડે. સાવીને કાપડ જોઈએ તે સીધું ન લેવાય. સાવક્ષેત્ર એ સાધુક્ષેત્ર કરતાં ઘણીજ અમદારીવાળું સ્થાન, તેને ઉપલક્ષણુમાં લઈએ તે ન પાલવે, તેથી જ લેવું પડે. શ્રાવક-શ્રાવિકાક્ષેત્રનું મહત્વ સાધુ-સાધ્વી જુદાં લે તે ચાલે. બંનેની પ્રવૃત્તિ અલાયકી, શ્રાવક-શ્રાવિકા ક્ષેત્ર જુદાં કરવાની જરૂર શી? શ્રાવક ક્ષેત્ર કહેશે એટલે શ્રાવિકા ક્ષેત્ર ચાલી જશે. શ્રાવક-શ્રાવિકા એ બે ક્ષેત્રો જુદાં ગણવાની જરૂર છે. શ્રાવક કે શ્રાવિકાને અંગે આરાધ્યપણું નથી. બંનેનું સ્વતંત્ર આરાધ્યપણું છે. શ્રાવિકાએ ફરજ અદા કરી તેથી શ્રાવકને કાંઈ નથી તેમ નથી, કોઈનું કરેલું કેઈને મળતું નથી, શ્રાવકનું કરેલું શ્રાવિકાને મળતું નથી. ધર્મ ઉત્પન્ન થાય ત્યાં ટી જાય છે. શ્રાવક કરે તે તેના આત્મામાં ધર્મનું વાસિત પશુ. કેટલીક Page #189 -------------------------------------------------------------------------- ________________ આગમચોત જગા પર મીએ ધર્મ પામી હોય, પુરુષે ધર્મ પામેલા ન હોય અને ધર્મના ધારી બનવાની દરેકને છૂટ. તે શ્રાવક ક્ષેત્ર સ્વતંત્ર, શ્રાવિકા ક્ષેત્ર સ્વતંત્ર છે. ઉપસંહાર તે સાતે ક્ષેત્ર સ્વતંત્ર છે. હવે સવાલ એ રહો કે-સાતે ક્ષેત્રમાં ધન વાપરવાનું કહ્યું. મંદિર, મૂર્તિ, આગમમાં ધન કેવી રીતે વાપરવું? સાધુ-સાધ્વીમાં ધન કેમ વપરાય? શ્રાવક-શ્રાવિકા પિતાના પગ પર ઉભા રહેવાવાળા તેને ધન કેમ આપવું? મહાશ્રાવકપણું જણાવતાં ધન વાવતે કહી દીધું. ધન કેવી રીતે વવાય ? ધનનું વાવવું કેમ બને ? નિગ્રંથ ક્ષેત્રમાં ધન વાવવામાં અવિરોધપણું કેમ? તે સમજાવાશે. સાતે ક્ષેત્રમાં ધન વાવવાનું સાધન હળ, તરીકે શું છે? ભકિત રૂપી હળે કરીને ધન વાવ્યું છે? ભક્તિ કેને કહેવી? તે બધે અધિકાર અગ્ર વર્તમાન જ્ઞાનાચારની મર્યાદા છે વીતરાગ પ્રભુની વાણી સાંભળતાં હૈયામાં ભવને ભય જાગે, વિષયે પ્રતિ વિરાગ જમે અને ! વિવેકને પ્રકાશ ઝગમગે ત્યારે સમજવું કે મેહના સંસ્કારની ભૂમિકા નબળી છે. ( ૦ આ જાતનું શ્રવણ વિધિપૂર્વક જ્ઞાનાચારની મર્યાદાનું પાલન ગુરૂમુખે, કરવાથી સહેલાઈથી પ્રાપ્ત થાય છે. Page #190 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૫ છે. एवं व्रतस्थितो भक्त्या सप्तक्षेश्यां धन वपन् । दयया चातिदीनेषु, महाश्रावक उच्यते ।। ઉપક્રમ શાસકાર મહારાજા કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્ય જીના ઉપકારને માટે, રોગશાસ્ત્રની રચના કરતા થકાં પ્રથમ પંચ મહાવ્રત, સમ્યફવ, બાર વ્રત તથા તેના અતિચારે જણાવી ગયા. તે જણાવીને શ્રાવકનું સ્વરૂપ સૂચવ્યું. હવે મહાશ્રાવકની વ્યાખ્યા વિચારાય છે. મહાશ્રાવકનું સ્વરૂપ સમ્યક્ત્વ મૂલ અતિચાર રહિત બારે તેને નિશ્ચલચિત્ત ચાવજ જીવને માટે જે કારણ કરે, તે ઉપરાંત ભક્તિ – અંતરંગ જલાસ સાથે વ્રતમાં સ્થિતપાછું તથા સાત ક્ષેત્રમાં ધન વાવવાપણું હેય તે તે મહાશ્રાવક કહેવાય. સાધ્વીનું ક્ષેત્ર કેમ? તે અંગે સાત ક્ષેત્રે પ્રથમ જણાવી ગયા. તેમાં પ્રથમ ચાર ત્રનું સ્વરૂપ વિચાર્યું હવે વિચારવા જેવું એ છે કે સાધ્વી ક્ષેત્ર જુદું કેમ પાડયું? આચારાદિના વર્ણનમાં જેમ સાધુને કહીને સાધ્વીને ઉપલક્ષણથી લેવામાં આવે છે, તેમ ક્ષેત્રના હિસાબે સાવીને ઉપલક્ષણથી કેમ ન લીધી? તેનું કારણ એ છે કે સાધુના રક્ષણની જે જવાબદારી છે, તેના કરતાં સાધ્વીના રક્ષણની જવાબદારી માટી છે, સાથ્વીના વિહાર, કે તેઓ માટે વસ પાત્ર કેમ લેવાં? તે વાતને શાસ્ત્રોમાં સ્વતંત્ર રીતે મહત્વ આપેલ છે. Page #191 -------------------------------------------------------------------------- ________________ આગમોત જેને દશ પૂર્વ સંપૂર્ણ ન થયાં હય, તે આચાર્યને જિનકલ્પ લે હોય તે પણ સાથ્વીની સંભાળ કરનારા કેઈન દેખાય તે તેનાથી જિનકલ્પ લેવાય? જિનકલ્પ સરખી ઉત્કૃષ્ટ ક્રિયા, તે પણ સાવીને સંભાળનાર ન હોય તે લેવાય નહિ. ગણધર શબ્દને વિશિષ્ટ અર્થ જે પદવી બાર અંગેના રચનાર, ચૌદ પૂર્વના રચનાર મળે છે, તે પદવી સાથ્વીને સંભાળનારને મળે છે. એટલે કે જેમ દ્વાદશાંગીના રચયિતા મહાપુરુષોને ગણધર કહેવાય છે, તેમ આખા સંઘની રત્નત્રયીને અનુકૂળ યોગ્ય જવાબદારી સાચવનારને પણ ગણધર શબ્દથી સંબેધાય છે. તેથી શ્રી ભદ્રબાહુ સ્વામી વગેરેએ શ્રી કલપસૂત્રમાં અને શ્રી સુધર્માસ્વામીજી વગેરેએ શ્રી આચારાંગમાં આચાર્ય–ગણધર જુદા કહ્યા. શ્રી સુધર્માસ્વામી વખતે ગણધર હતા, પણ શ્રીભદ્રબાહુસ્વામીજીના સમયમાં રુઢ અર્થવાળા ગણધર ન હતા, તે પછી. જે આચાર્ય, ઉપાધ્યાય કે ગણધરને આગળ કરીને વિહરતા હોય, તેને પૂછીને સર્વ કાર્ય કરી શકાય, આંખ ઊઘાડવા, મીંચવા સિવાય બધું કાર્ય પૂછીને જ કરાય, તપ, અણસણ વગેરે બધું ગણધરને પૂછીને કરાય, એમ કેમ કહ્યું? - પૂ. આ. શ્રી ભદ્રબાહુવામીજીએ જણાવ્યું કે સાધુ–સાવીને, ઉપાધ્યાય, ગણધર, આચાર્ય વગેરેને પૂછ્યા વિના કંઈ થાય નહિ, જ્યારે ગણધરને સંભવ નહોતો તે ગણધર લીધા કયાંથી? ગણધરને આગળ કરી વિચરનાર સાધુ” એમ કેમ કહ્યું, પૂ. શ્રી સુધર્માસ્વામીએ ગણધર લખ્યું તેમાં સમજીએ કે તે વખતે ગણધર હાજર હતા, પણ પૂ. આ. ભદ્રબાહુસ્વામી વખતે ગણધર ન હતા, થવાના ન હતા, ગણધર શબ્દ આચાર્ય Page #192 -------------------------------------------------------------------------- ________________ શબ્દ છતાં જુદે લેવાની જરૂર શી? એટલે સમજાય છે કેસાવીને સંભાળનાર સાધુ તે ગણધર આ ઉપરથી આપણે સમજી શકીશું કે સાવક્ષેત્રની આચાર્ય કે સંઘને માથે કેટલી જવાબદારી છે? આટલી જવાબદારીવાળું જે સ્થાન હોય તેને જુદું ક્ષેત્ર ગણયા વિના કેમ ચાલે? આટલા માટે સાધુનું ક્ષેત્ર છતાં સાધ્વીનું ક્ષેત્ર જુદું ગણવું પડે. શ્રાવકનું ક્ષેત્ર કેમ? હવે વિચારવાની જરૂર છે કે-શ્રાવક ક્ષેત્ર કેમ? શ્રાવકક્ષેત્ર જુદું ન હોવું જોઈએ, કેમકે શ્રાવકે આરંભ-પરિગ્રહ, વિષયકષાયમાં રાચેલા. જિનેશ્વર વીતરાગ સ્વરૂપ, આગમો ગુણરૂપ, સાધુ-સાધ્વીએ નિરારંભ-નિપરિગ્રહને ઢઢરે વગાડનાર, પેદા કરનાર, પિષનાર છે. તીર્થકરેની મહત્તા શાના લીધે? જિનેશ્વર મહારાજનકે આગમને એક બાજુ મેલી દઈએ તે. કંઈ ન રહે. કારણ જિનેશ્વર પિતે કેવળજ્ઞાન પામ્યા પણ જિનેશ્વરપણું કાને અંગે? તીર્થ પ્રવર્તાવવાને અશે. તે વાત એક બાજ મેલીએ, પછી જિનેશ્વરમાં શું? જગતના ઉપકાર માટે જે વસ્તુ જોઈએ તે જિનેશ્વરમાં રહી નહી. કેવળજ્ઞાને સરખા છતાં વીસને માનીએ, કારણ? તીર્થને પ્રવર્તાવનાર તેઓ છે તેથી સ્તવીએ, સામાન્ય કે વળી અને તીર્થકર વચ્ચે ફેર છે? વળી કેવળજ્ઞાનીઓના કેવળજ્ઞાનમાં કે તીર્થકરના કેવળજ્ઞાનમાં ફરક નથી. પછી વીસી કેમ પકડવી? અસંખ્યાતા છ ગઈ અને આ ઉત્સર્પિણ-અવસર્પિણીમાં કેવળજ્ઞાન પામ્યા છે, પણ તીર્થકરો તે ચોવીશ હોય. તીર્થની સ્થાપના-પ્રવૃત્તિ કરનાર તે ૨૪ હોય. Page #193 -------------------------------------------------------------------------- ________________ આગમત ત્રણ પદે જેના મોઢામાંથી નીકળે અને ભાગ્યશાળીને સાંભળવામાં આવે અને તેને ઉત્કૃષ્ટ કૃતજ્ઞાની બનાવે.તે ગણધર નામકર્મવાળા અનંત ગુણવાળા હોય, તેઓને વિશિષ્ટ ક્ષયે પશમ હાય, ઉત્કટ શ્રુતજ્ઞાન હોય. જિનવાણીનું મહત્વ આ રીતે તીર્થનું સ્થાપન, પ્રવૃત્તિ, તે તીર્થકરનું મેટું જરૂરી કાર્ય. તીર્થનું સ્થાપન, ચતુર્વિધ સંઘની સ્થાપના, ચૌદ પૂર્વે, અંગેનું રચવું–થવું તે જિનની વાણું ઉપર આધાર રાખે. જ્યાં સુધી વાણી ન હોય ત્યાં સુધી ગણધર થવાને વખત નથી. - જિનેશ્વરની વાણી એજ ગણધર પદવીનું તિલક, શાસનનું મૂળ વાણી ન હોય તે ગણધર થવાને, ચૌદ પૂર્વે કે બાર અંગ થવાને વખત નથી. જિનેશ્વરની વાણીને લીધે બધો વખત આવ્યે. દિગબરની માન્યતા જિનેશ્વરની વાણીને માનનારા આપણે છીએ, નાગા હોય તે ન માને. દિગંબરની માન્યતા છે કે જિનેશ્વર વાણી બોલતા નથી. જિનેશ્વરના મેંઢામાંથી ઇવનિ નિકળે છે. સવાર પૂરવાવાળું હાર્મો નીયમ હોય તે સ્વર પૂરે જાય. તેમ માત્ર તીર્થકરોને ધ્વનિ હોય તે ધ્વનિને ફક્ત ગણધરો સમજે. ગણધર જગતને સમજાવે. આ જગો પર ગણધરવાણી કહેવી કે જિનવાણી કહેવી?કહેવું શું? વાણ જ નથી તે જિનવાણી કહેવી શી રીતે? ગણધરે ત્રણ શબ્દથી પ્રતિબોધ પામીને રચના કરે. તે પછી ભગવાન અનુજ્ઞા કરે, પછી પણ ભગવાન પર પહેર દેશના કર્યું જ જાય. પ્રભુના મુખથી નિકળેલી વાણી માનનારને દિવસના પહેલા પહેરે, અને છેલ્લા પહોરે દેશના માનવાની અપેક્ષાએ જિન આગમ માનવાને હક્ક છે. જેઓ આવી વાણી માનતા નથી, તેમને એ આગમ માનવાને હક નથી. તેમના મતે તે જિનેશ્વરે કશાની પ્રરૂપણા કરી નથી. તેમને તે ગણધરની પ્રામાણિકતાને આધારે માનવાનું. Page #194 -------------------------------------------------------------------------- ________________ પુસતક રજુ જિનવાણુ વનિરૂપ ન હોય. અહી એટલા સુધી કહ્યું કે પહેલે પહાર જિનેશ્વર દેશના કરે. બીજે પહોર ગણધર દેશના કરે, તેથી લોકોને પ્રતીતિ થાય કે જેવી જિનેશ્વરની વાણી તેવી ગણધરની વાણી! પણ જિનેશ્વરની વાણી ન માનવાવાળાને ગણધરના વચન દ્વારા પ્રતીતિ કરવાની ! વાણી ન માનનારાને મેળવવાનું શી રીતે ? છવાસ્થના વચનમાં જ ઉછરવાનું. કેવળ ગણધર-છદ્યસ્થ જે કહે તે જ માની લેવાનું. પતે તીર્થંકરના વચન સાથે મેળવણી ન કરી શકે. પ્રભુની વાણી માનનારા બંનેના ઉપદેશ મેળવી શકે. ધ્વનિ માનનારા બંનેને ઉપદેશ મેળવી શકે નહિ. તેમને તે. ગણધર કહે તે તત્વ તેમને “ળિguળાનં તત્ત' તે નહિ. તેઓ -આગમ વિદ્યમાન નથી એમ ચેકખા શબ્દોમાં કહે છે. ગણધરની વાણું વિચછેદ થઈ ગઈ છે. નાગા થઈ ગયા, પરંપરામાંથી આવતું ન મળ્યું ત્યારે શું કરવું? દિગંબરની વિચિત્ર ધારણું કન્યા ખેાળું છું, મળતી નથી” એમ જાહેર કરવા કરતાં “મારે. પરણવું નથી” એમ જાહેર કરવું પડે, પરંતુ “હું ખેળું છું, પણ કંઈ આપતું નથી” એવું જાહેર કરવા કેઈ તૈયાર નથી. એને કહેવું પડે કે “ઘણી મળે, પણ લેવી નથી.” તેમ આ નાગા થઈ ગયા. તેને પરંપરાથી ભુત મળે કયાંથી? જે વખતે દિગંબરને મત નિકળે, તે વખતે પરંપરાએ શ્રુત ભણાતું હતું, પુસ્તક-નિરપેક્ષ વાચના હતી તે પછી પરંપરાનું ન મળે તે સ્વાભાવિક છે, પણ જે કેટલાંક પુસ્તકે, તે પણ મળે નહિં, પુસ્તકસાપેક્ષ જ્ઞાન કે પુસ્તક નિરપેક્ષ-પરંપરાનું જ્ઞાન તેને ન મળે, તે પિતાની પાસે જે છે તે જ જ્ઞાન કરી દેવું પડે. એક નને સે રાગને હણે છે જ નહિ. Page #195 -------------------------------------------------------------------------- ________________ *, * આગમત વિક્રમ સંવત ૧૩૬માં એ લોકો કબુલ કરે છે, એ લોકો જુદા પડયા. વિક્રમની સં. ૧૩૯ માં એ લોકો જુદા પડયા તેમ આપણે કહીએ છીએ. બે ત્રણ વર્ષને ફરક તે માટે ન ગણાય. તે વખતે પુસ્તકસાપેક્ષપણું નહોતું તે સ્વાભાવિક તેથી પુસ્તકમાપક્ષ જ્ઞાન ન મળ્યું, તેમજ પરંપરાનું જ્ઞાન ન મળ્યું. તે કહેવું જ પડે કે હતું જ નહિ. તેમના મતે “જિન આગમ જેવું ક્ષેત્ર નથી' તેમ જ સૂત્ર, જિનવાણ જેવી વસ્તુ નથી. આચાર્ય વાણું માનનારા દિગંબરે જેમ આપણે જીવવિચાર વગેરે મોઢે કરીએ છીએ તેમ તેઓ તત્વાર્થ ગ્રંથ મેઢ કરવાને, તેના ઉપર આખે આધાર બા. જૂનામાં જુનું આગમ-શાસ્ત્ર ગણે તે તે તસ્વાર્થ તત્વાર્થ પહેલાનું સૂત્ર, ગ્રંથ કે શાક તેને નથી, શ્રી તત્વાર્થ સૂત્ર ઉમા. સ્વાતિજીનું ઉદધરેલું તે રહ્યું છે તે વખતના બીજા ગ્રંથ કેમ ન રહ્યા. એટલે માત્ર આચાર્ય વચને તેમને છે. જિનવાણું નથી? પરાકને સુધારવાની તાકાત આચાર્ય વચનમાં નથી, કેમકે તેઓ અતીન્દ્રિય જ્ઞાની નથી. પુણ્ય-પાપના વિચારો જણાવે તે પ્રમાણભૂત ગણી શકાય નહિ. વિચ્છેદ માન્યા પછી આચાર્યોએ ઉભા કર્યા, તેમ તે લેકે માને છે. વિચછેદ થઈ ગયા પછી શાસ્ત્રો બનાવ્યા તેમ કબુલ કરે તે તે શાસ્ત્રની પ્રામાણિકતા કેટલી? કહે કપિત! વિદ્યમાન હોય તે તેને અનુસારે બનાવેલા કહી શકીએ ! અકકલવાળે સૂત્ર વિચ્છેદ થયા પછી આચાર્યના વાક્યને જિનવાણી તરીકે માની શકે ખરે? જિનવાણું માને તે જ આગમ ક્ષેત્ર સંભવે જિનઆગમનું ક્ષેત્ર તાંબરને છે. દિગંબરોને નથી. જયારે આટલા શાસ્ત્રોનું જ્ઞાન આચાર્યો રાખી શકયા તે સૂત્રના કલેકે ને સાચવી શકયા તે તે આચાર્ય કેવા? ગણધરનું જાય તે જવા દે, આપણું રહેવા દે !!! Page #196 -------------------------------------------------------------------------- ________________ પુતિક જવાનું હિંગખરને વિનવાણી ન માનવાથી જ્યાં-ત્યાંથી ઉપાડવાનું જ કામ કરવું પડ્યું. શ્રી તત્વાર્થસૂત્ર વેતામ્બર ગ્રંથ છે. શ્રી તત્વાર્થ વેતાંબરને લીધે. કેમ કે-તે સૂત્રની કેટલીક બાબતે કહી આપે છે કે શ્વેતાંબરનો છે. જૂએ એના મુદા આ રહ્યા!!! ૦ અવધિ-મનઃપવને ફરક દેખાડનાર જે સૂત્ર કર્યું. ત્યાં સ્વામિ વિશેષ કરવાની જરૂર ન હતી. તેમને તે લિંગ–વિશેષ કરવાની જરૂર હતી. અવધિજ્ઞાન એ લેકે ચારે ગતિમાં માને છે મન:પર્યવ જ્ઞાન એમને સાધુપણાને અંગે માનવાનું. સાધ્વીને તે થાય નહિ તે સવામીવિશેષની જગે પર લિંગવિશેષ કહેવું જોઈતું હતું. ૦ વળી “gવા ”િ જિનેશ્વરમાં ૧૧ પરિષહ હોય, કેવલીને આહાર માનવો નથી તે સુધા કયાંથી માનશે.? તે અગિયાર પરિષહ કેમ માનશે? તે નવી વ્યાખ્યા કરી. “ gs કિને સમિત તિ શે” એટલે કેવલીમાં ૧૧ નહિ. ગુણઠાણામાં પરિષહના અવતાર વખતે નકાર ઘા. છતાં શું થયું? તે વિચારવા જેવું છે! પ્રતિજ્ઞા તેડીને લસણ ખાધું પણ તાવ તે ન ગયે. ૧૧ નહિં એમ માન્યું, છતાં બાવીસમાંથી ૧૧ નહિ તે ૧૧ના ૧૧ રહ્યા. તેથી શું થયું! તે જરા વિચારવા જેવું છે! પ્રતિજ્ઞા તેડીને લસણ ખાધું પણ અંતે તાવ તે ન ગયે. નકાર નાખે. ૧૧ નહિ એટલે ૧૧ ગળે લાગ્યા. ૧૧ નહિ કેમ કહેવું પડયું ? ઉમાસ્વાતિ તમારા હોય તે તેની પહેલાં પણ વેતાંબરે હતા. જિનેશ્વરના ૧૧ પરિષહેને માનનાર શ્વેતાંબર ન હોય તે ૧૧ને નિષેધ કેમ કરવો પડે? ૧૧ પરિણાહ "માનવાવાળા શ્વેતામ્બરે હતા, તેમની હયાતીમાં કરેલું સૂત્ર પરિષહના અવતારનું હોઈ શકે. Page #197 -------------------------------------------------------------------------- ________________ માગમ જયોત ૦ દિગંબર પૌષધ-સામાયિક માને કે નહિ?એ શિક્ષાવ્રત ખરા કે નહિ? સામાયિકમાં બે ઘડી બાઈઓ-ભાઈઓએ નાગા રહેવું જોઈએ, સામાયિકમાં સાવધને ત્યાગ ખરો કે નહિ તેને નગ્નપણે સામાયિક-પૌષધ કરવા જોઈએ. તેમાં ઉપકરણ રાખવાની છૂટ હોય તે શાયો તાંબરના છે. ૦ પૌષધના અતિચાર દેખાડતાં જણાવે છે કે પડિલેહ્યા વગરપ્રમાર્યા વગર સંથારે મુક, વસ્તુ લેવી-મુકવી તે પૈષધના અતિચાર. આ પૌષધના અતિચાર દેખાડનાર આચાર્ય પૌષધમાં ઉપકરણને માને છે, તે ઉપકરણને સાવધ નથી ગણતા તે સાધુતાના ઉપકરણે સાધુતામાં સાવઘ કેમ ગણાય? ૦ તપસ્યાના અધિકારમાં બાહ્ય-અભ્યતર ઉપધિને ત્યાગ જણાવ્યું છે, જ્યારે ઉપકરણ પણ ન હોય તે બાહા ઉપધિ ક્યાંથી આવી? ઉમાસ્વાતિ જે તત્ત્વાર્થના કરનારા તેમણે તે સાધુને સંયમની ઉપાધિ રાખવી તે વાત કબુલ કરી છે. ૦ શ્રી તત્વાર્થમાં પુલાક-બકુશની વાત છે તેમાં બકુશ કે? ઉપકરણ-શરીરની ટાપટીપવાળા, કિંમતી ઉપકરણની ચાહનાવાળા. - મોક્ષને માટે ૧૦ મા અધ્યાયમાં દ્રવ્યલિંગ-ભાવલિંગની વાત કરી છે, દિગંબરને લિંગનો વિકલ્પ કેમ? ઉપકરણ માનવા નથી તે વેષમાં ફરક ક્યાંથી? ઓછા માનતા હોય તેને વિકલ્પ હોય જેને માત્ર ભાવલિંગ તેને વિકલ્પ શાને ? સાધુના વિભાગમાં લિંગને વિકલ્પ નથી, આત્માની પરિણતિમાં વૈકલ્પિક વસ્તુ નથી તે પછી સિદ્ધ થવાને અંગે લિંગ શબ્દ મે તે વૈકલ્પિક શી રીતે વિકલ્પિક ભાવ નથી ત્યાં સુધી વિકલ્પની વ્યાખ્યા શી રીતે? આ રીતે ૭ મુદ્દાઓ પર વિચાર કરીશું તે જણાશે કે દિગંબરેએ આ ગ્રંથ ચેરીને લીધે. નાસતા ભૂતની એટલી પેઠે તત્વાર્થ મહા કહીને ચલાવવું પડયું, તેના ઉપર આધાર રાખીને ચલાવવું પડયું. Page #198 -------------------------------------------------------------------------- ________________ ભજતા રહ્યું આગમક્ષેત્ર મહત્તવનું છે! એટલે જિનાગમ ક્ષેત્ર દિગંબરોને નથી. શાસનના છેડા સુધી જિન આગમાં રહેવાનાં, થોડા રહે, વધારે રહે ! પણ આગમાં રહેવાના તેથી જન આગમ એ ક્ષેત્ર. શ્રાવક-શ્રાવિકા ક્ષેત્રની મહત્તા મૂળવાત આપણી એ કે મંદિર-મૂતિ જેવી રીતે બને ઉપકાર કરનાર છે, તેના કરતાં બલકે તેથી અધિકપણે જિનઆગમ નામનું ક્ષેત્ર ઉપકારી છે. એ ત્રણેને ચલાવે કે? સાધુ-સાધ્વી સાધુએ નિરારંભ-નિષ્પરિગ્રહપણામાં ચાલનાર ! સાવી પણ નિરારંભ-નિપરિગ્રહણમાં ચાલનાર! આ પાંચે નિરવ મોક્ષના સાધક તેથી ક્ષેત્ર તરીકે હોય તેમાં આશ્ચર્ય નથી, પણ શ્રાવક-શ્રાવિકા ક્ષેત્ર તરીકે કેમ? ઉષર ક્ષેત્રમાં વાવ્યું તે જાય, હળ-બળદિયા ભારે મર, બી જાય, મહેનત જાય, બળદ ભારે મરે, શ્રાવકને ક્ષેત્ર તરીકે ઠરાવે તે શી રીતે સંગત બની શકે? આરંભ-પરિગ્રહમાં રાચેલા, વિષય-કષાયમાં માચેલા કા તેની ના ન કહી શકીએ તે એને ક્ષેત્ર કેમ કહ્યું? મોક્ષમાર્ગના સહાય કારક તરીકે કેમ ગણાય? તે આને ખુલાસે એ છે કે કમને કરેલું કાર્ય એ ગુનેગારીનું સ્થાન નથી. એને છૂટકે ન હતા, માણસે કામ કર્યું, તે ગુનેગારીમાં સ્થાન નથી. એનું મન નહતું, માટે “બળાત્કારે બાવળીઓ રોપાવ્યું હોય તે ગાળ રે પાવનારને તેવી રીતે અહીં પણ જેને આરંભ વિષય વગેરેમાં માચેલે વર્ગ કહે છે, તેને પ્રવર્તેલે કહે! મારવું, પ્રવર્તવુંમાં આકાશ-જમીન જેટલું આંતરૂં છે. પ્રવતે કર્મના બળાત્કારે છે. આ. ૨–૫ Page #199 -------------------------------------------------------------------------- ________________ આગમજ્યોત સમ્યગ્રદર્શનની મહત્તા સમ્યગ્દર્શન પામ્યા પછી વિષય-કષાયની, આરંભ-પરિગ્રહની પ્રવૃત્તિ થાય તે કમરના બળાત્કારથી હોય. ચોથા ગુણઠાણા પછી જે કોઈ બંધ ચાહે તે મોહનીયને તે ચાહે તે જ્ઞાનાવરણીયને હેય તે ઉત્કૃષ્ટ થાય તે પણ અંત કોટાકોટિ સાગરોપમને જ, એટલે કે મેહનીને સમ્યકત્વથી પડયા પછી પણ બાંધે તે અંત કેડીકેડીથી અષિક કોઈ દિવસ બધે નહિ. સમ્યક્ત્વના પ્રભાવથી ઉત્કૃષ્ટ બંધ થાય-ન થાય તેનું રહસ્ય અહીં બે મત છે એક મતે સમ્યફ રહે તે બાંધે નહિ પણ સમ્યકત્વથી પી જાય તે પણ કડાકડીથી અધિક બાંધે નહિ! જ્યારે બીજા મતે સમ્યકત્વ હેય ત્યારે મોહનીયને બાંધે તે પણ અંતઃ કેટકેટિથી અધિક ન હોય, પણ સમ્યક ત્વથી ખસી ગયેલ હોય ત્યારે સિત્તેર કોટાકોટિ પણ બાંધે છે. શાસ્ત્રાનુસારી રીતે વિચારતાં બંને મત પરસ્પર વિરોધી દેખાતા છતાં નય-સાપેક્ષરીતે ગ્ય લાગે છે. કેમકે – જે મને સમ્યક્ત્વની હાજરીમાં મેહનીયને બંધ છે જ નહિ તે સ્વાભાવિક છે – સુર્યના પ્રકાશમાં અંધકાર ટકી ન શકે? પણ જે તે સમ્યકત્વની હાજરીમાં પણ અંતઃ કટાકેટિથી વધુ બંધ ન હોવાનું છે, તે વાત પણ સમ્યકત્વ દરેકને ક્ષાયિક ન હોય તેથી સમ્યકત્વની મંદતાએ મોહનીય બંધાય, પણ સમ્યક્ત્વના પ્રભાવથી અંતઃ કટાકેટિથી વધુ નહી ! તે પણ સ્થિતિબંધ હોય, રસબંધ તે નહીં જ! તેથી સમ્યકૃત્વની હાજરીમાં મેહનીયને બંધ હોવા છતાં પણ નથી એમ ગણાવી શકાય? આ રીતે સમ્યકૃત્વ પામ્યા પછી અંતઃ કોટાકેટિથી વધુ બંધ ન હોય એ મતનું રહસ્ય એ છે કે – ગ્રંથિભેદ માટેનું અપૂર્વકરણ આખા ભવચક્રમાં એક જ વાર થાય છે–તેથી સમ્યક્ત્વ વમ્યા પછી Page #200 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૨-જું ૭૫ પણ અંતઃ કોટાકેટિથી વધુ બંધ ન સંભવે! ૭૦ કેડાહિની સ્થિતિ બાંધે તે ફરી ગ્રંથિભેદ માન રહો, તેથી અપૂર્વકરણ શબ્દમાં રહેલા અપૂર્વ શબ્દનું મહત્વ ન રહે? વળી સમ્યક્ત્વ વમ્યા પછી ૭૦ કોડાકડિની પણ સ્થિતિ બંધાય એ મતનું રહસ્ય એ કે – સમ્યકત્વની ગેરહાજરીમાં મેહ નીય શેર કરી જાય અને સિત્તેર કેડાકડિને બંધ થઈ જાય પણ તે સ્થિતિબંધ જાણ. રસબંધ નહિ ! અપ્રાપ્ત-સમ્યકત્વી જેવા તીવ્ર રસને બંધ કરે તેવા તીવ્ર રસને બંધ વમેલ સમ્યકત્વવાળો ન કરી શકે-એટલે ૭૦ કડાકડિને સ્થિતિબંધ કદાચ હોય પણ રસબંધની દૃષ્ટિએ અંતઃ કડાકડિથી વધુ ન હોય? - એટલે કે સમ્યકત્વ પામ્યા પહેલાં મેહનીયની રસની જે સ્થિતિ હતી, તે સ્થિતિ સમ્યકત્વ પામ્યા પછી હેય નહિ. એકંદરે ચાહે તો સ્થિતિ કે સની અપેક્ષાએ ગણે પણ એટલી વાત તે ચેકસ થઈ કે ચાહે તે સ્થિતિ કે રસ એવી ચીજ કે સમ્યક્ત્વથી ખસી ગયા પછી બંધાય નહિ! સમ્યકત્વને અહો જાયે એટલે તે સમક્તિ ભલે ચાલ્યું જાય પણ જેમ ચક્રવર્તી સૂરાઈ ગયા પણ તેમનું નામ ન ચૂરાય, તેમ તે અ ન ખસે, તે પછી સમ્યકત્વ વિદ્યમાન હોય તે સમ્યકત્વની અસર શું ચાલી જાય? સમ્યફલ્વીની મનોદશા એટલે કે સમ્યકત્વ પામેલે મનુષ્ય આરંભ-પરિગ્રહ વગેરેમાં પ્રર્વતે પણ તે પ્રવૃત્તિ કેવી? દુરાચારી સ્ત્રીના જેવી ! જેમ દુરાચારી શ્રી ભરથારને સાચવે ખરી? ના! તેની તે દાનત બીજે. તેવી રીતે સમ્યકત્વ પામેલે આરંભ વગેરેમાં પ્રવતે પણ લક્ષ્ય બીજે કુલટા આખો દિવસ ભર્તારનું કામ–ચાકરી કરે, પણ દષ્ટિ બીજે. તેમ આરંભ-વિષય વગેરેમાં સમ્યકત્વી પ્રવર્તે, પણ લાગણી નિરારંભ નિષ્પરિઅહમાં? નિરારંભ-નિષ્પરિગ્રહણનો પ્રસંગ આવ્યે તે Page #201 -------------------------------------------------------------------------- ________________ આગામીત ચાહે તે હોય તેને ધુતકારતાં વાર ના લાગે. કારણ રંગ અહિં છે; પ્રવૃત્તિ ત્યાં છે. - આ રીતે નિરારંભ વગેરેપણને અગે, મોક્ષમાર્ગ અને રંગ રહેલ છે, તે તેટલા માત્રથી શ્રાવક ક્ષેત્ર રૂપ નથી, તેમ કહી શકાય નહિ. - દબાણથી ચાહે તે કરવું પડે તેથી બેઈમાન ન ગણાય. નાનું છોકરું મોઢામાં ગુંગા નાખે તેથી ગંદું ન કહેવાય! કમને સોપશમ નથી કરી શક્યા તેથી આરંભ-પરિગ્રહ વગેરેમાં પ્રવર્તે તેથી મિક્ષ માર્ગની બહાર નિકળી ગયા નથી. શ્રાવક-શ્રાવિકા ક્ષેત્રનું રહસ્ય આમ છતાં એમ લાગે કે ગમે તેમ પણ સંસારી કીચડમાં ફસાયેલાને ક્ષેત્ર મનાય જ કેમ? તે જરા ગંભીરતાથી વિચાર કરે-કે સાધુ-સાધવીએને પણ ક્ષેત્ર કેમ મનાય? તેઓ કષાયથી પીડાયેલા છેજ? હવે તે સંસારી કીચડમાં ફસાયેલા છે તેથી શ્રાવક શ્રાવિકાને ક્ષેત્ર ન માની શકાય તે કષાયથી ખરડાયેલા સાધુ-સાધ્વીને પણ ક્ષેત્ર કેમ મનાય? કેમકે કષાય ભયંકર કે આરંભ-પરિગ્રહ ભયંકર? આરંભ-પરિગ્રહ કરતાં કષાય ભયંકર છે. આરંભમાં વર્તન વાવાળે પણ કષાયના ક્ષયની શ્રેણિમાં ચઢી ગયો તે તેને આર. જન્ય બંધ નથી.. કષાયનું સાપેક્ષ મહત્વ નદી ઉતરવાં કેવલજ્ઞાન થાય છે કે નહિ? ભરત ચક્રવતીને કેવલજ્ઞાન કેમ થયું? આરંભ-પરિગ્રહ જે કષાય ન હોય તે આત્માને નુકશાન કરે નહિ. પરંતુ કષાય જેડે હોય તે નુકશાન કરે. કષાય વધારે કલંક દેનારી ચીજ છે. તે કષાયવાળાને ક્ષેત્ર તરીકે કેમ માની શકાય? " Page #202 -------------------------------------------------------------------------- ________________ મરતક - પણ કાયવાળા પિતે કષાયને નિદવા પૂર્વક નિષ્ઠાવાયના માર્ગ તરફ ધસી રહ્યા હોઈ સાધુ-સાધ્વીઓના નિગ્રંથ માર્ગ તરફના ધસારાની અનુમોદના છે, તેમ અહિં પણ સમ્યકત્વ પામ્યા ત્યારથી મોક્ષમાર્ગ તરફ ધસી રહેલે, વિરતિ પામે તે ક્ષમાર્ગ તરફ ધસે છે. નિર્ગથ માર્ગ તરફ ધસવાને અંગે સાધુની અનુમોદનાની જેમ શ્રાવક-શ્રાવિકાની પણ મિક્ષ તરફના ધસારાની અનુમોદના હોઈ શકે? સાધુ કે શ્રાવકને મોક્ષને છોડીને કેઈ અભિલાષા હોય જ નહિ! તેનું જ નામ સંવેગ !!! શ્રાવકેએ પણ મેશના સ્વરૂપને સાંભળીને અનાદિકાળની વાસનાની કુરબાની કરી નાખી. એકજ ધ્યેય મોક્ષનું? આ રીતે શ્રાવક-શ્રાવિકાવર્ગ અનાદિના મોહના મૂળ કાપી નાખ્યા. મોક્ષ તરફ પ્રયાણ કર્યું, માટે તેને ક્ષેત્ર માનવામાં વા વાંધો નથી. શ્રાવકની ભક્તિમાં આરંભની અનુમોદના ન લાગે? અહીં કોઈ એમ શંકા કરે કે-શ્રાવકો છ કાચના ટામાં પ્રવર્તે લા છે તેમની ભક્તિ કરીએ તે તેની અનુમોદના ન લાગે? વાત આમ તે સાચી લાગે ! પણ જરા ઉંડાણથી વિચાર કરો કે પ્રમત્ત ગુણઠાણે રહેલા સાધુ સંયમી છતાં પ્રમાદી તે ખરાંને? તે સાધુની ભક્તિમાં તેમના પ્રમાદની પણ અનુમોદના થાયને? વળી તેઓના કષાયની અનુમોદના કેમ ન લાગે? બારમા ગુણઠાણા સુધી કોઈ પણ ગુણવાનની ભક્તિ કરશે તે ઘાતકર્મની અનુમોદના લાગ્યા કરો, ઘાતકર્મને નાશ બારમાના છેડા પછી હોય છે. - તે જેમ ગુણવાન પુરુષે મેક્ષ તરફ જાય છે. કર્મ હલકા કરે છે, તેની અનુમોદના કરીએ છીએ તેમ અહીં પણ સાધુની તે રીતે અનુમોદના કરેને? નહીં તે ઘાતકર્મની અપેક્ષાએ બારમા સુધી અનુમોદના ન રહે, અને વિચારતાં તે જિનેશ્વર એક જ ક્ષેત્ર રહે Page #203 -------------------------------------------------------------------------- ________________ આગમત અરે! જિનેશ્વર શરીરવાળા છે, ત્યાં સુધી જે ભક્તિ કરીશતેની અનુમોદના લાગી જશે તે પછી સિદ્ધને માનવા રહ્યા? સિદ્ધ થશે કયારે? સમ્યકત્વ પામ્યા વગર? સાધુપણું પામ્યા વગર? એ વગર તે નહિ. તેથી મોક્ષનું નિશાન થયું હોય તેને ક્ષેત્ર તરીકે માનવા જોઈએ. જિનચૈત્ય વગેરે પાંચ ક્ષેત્રે છે, તેમ આ શ્રાવક-શ્રાવિકા રૂપ બે ક્ષેત્રે જે મોક્ષ તરફ તાકી રહેલા છે, તેમને ક્ષેત્ર તરીકે માનવા જોઈએ. ઉપસંહાર - આ ઉપરથી સમજાશે કે-સાતક્ષેત્રે એક સરખાં છે, તેમાં કઈ જાતને ફરક નથી. જિનચૈત્યમાં દ્રવ્ય વાપરીએ તે ૧૦૦ટકા, મૂત્તિમાં વાપરીએ તે ઉલ્ટકાને લાભ, આવકમાં વાપરીએ તે ૪૦ ટકાનો લાભ તેવું ઓછાવત્તાપણું ક્ષેત્રને અંગે નથી. દરેક ક્ષેત્રમાં એ સે ટકા લાભ. આ વાત ધ્યાનમાં રાખશે તે વીસે સ્થાનક આરાધે તે તીર્થકરપણું મેળવે, એક પણ આરાધે તે તીર્થંકરપણું મેળવે. ૨૦નું જે ફળ તે ફળ એકમાં. એકમાં જે ફળ તે ફળ બે-ત્રણમાં. આરાધનામાં કે ફળમાં ફરક નથી. બધામાં નિશાન એક જ છે. જે સડક પર ચઢ છે, ચાહે તે બોકડે બેસીને, ઘોડાગાડીમાં કે પાઠ પર બેસીને જાએ તે પહોંચવાનું લક્ષય ગામને દરવાજે છે, દરવાજે પહોંચવા માટે જુદા જુદા વાહને ને ઉપગ હોય છે તેમ સાત ક્ષેત્ર છે, પણ એકે એાછુંવતું નથી. સાતે ક્ષેત્રની આરાધ્યતા કેમ? વળી અહીં સાત સમુદાય એકઠો કર્યો છે કે સાતે ક્ષેત્રમાં ધન વાપરવું. એકથી બેડો પાર થઈ જાય તે સાતનું શું કામ? પાંચે પરમેષ્ઠીને નમસ્કાર કરવાની જરૂર શી? બજારમાં લાભ થાય તેમ Page #204 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૨-જુ લાગતું હોય. તે નેતાં બધાને દેવાં પડે! ધીરે તેવા બધાને નેતરાં દેવા પડે. મેક્ષ થઈ જાય, ક્ષપકશ્રેણિ થઈ જાય, ત્યાં સુધી બધાને નેતરાં દેવાના. તેમ આ રીતે આ આત્માને કયા કારણથી ક ભાવ જાગશે! તેને પત્તો નથી. કયા આલંબને સાયિક ભાવ પામશે ? તેને પત્તો ન હોય, તેથી જેટલા શાહુકાર છે તેમને ત્યાં ચેખા મેલવા પડે! જેટલા શાહુકાર કર્મથી બચાવનારા, તેમને ત્યાં ચેખા મૂકવા-તેમાં બેટું શું? કર્મને ક્ષપશમ શાથી થશે? તેને પત્તો નથી, તેથી પાંચ પરમેષ્ઠી-નવપદોને જાપ કરીએ છીએ, તેમ સાતે ક્ષેત્ર સરખાં છે, તેથી કેના આલંબનથી બેડો પાર થશે? તેને પત્તો નથી, માટે બધા આરાધવા જોઈએ. તેથી સપ્તક્ષેત્રમાં એક સરખે આરાધ્યભાવ, સાતે ક્ષેત્રમાં ધન વાવે. ધન શબ્દથી શું લેવું? મહાશ્રાવકનું લક્ષણ થયા પછી દયા શી ચીજ છે? વગેરે મહાશ્રાવકનું સંપૂર્ણ લક્ષણ જણાવાશે તે અગ્રે વર્તમાન !!! નિકાચિત કર્મ તોડનાર તપસ્યા કઈ? ક્ષપટ્ટેણિ કર્મ પ્રકૃતિ નિકાચિત હોય તે પણ તેને તેડી નાખે. અપૂર્વકરણમાં નિકાચિત કર્મોને પણ તેડી નાંખે “તપાળિયા" તપસ્યા કરીને નિકાચિતને નાશ કરાય, આયંબિલ, એકાસણા નહીં. પણ અપૂર્વકરણ વખતે જે અધ્યવસાયે તે ધ્યાનરૂપ તપસ્યા છે. તેનાથી નિકાચિતને નાશ થઈ શકે, સમ્યક્ત્વનું અપૂર્વકરણ તે સાતે કર્મની અંતઃ કોટાકેટીથી જેટલી અધિક સ્થિતિ હોય તેને તેડીને સાફ કરે. ત્યારે ગુણઠાણાનું અપૂર્વકરણ સાતે નિકાચિત હોય તે તે પણ અંત કોટાકેટી છે. તેમાં જે નિકાચિત હોય તેને પણ તેડી નાંખે; આટલી બધી અપૂર્વકરણની તાકાત હોય છે!!! ડશક પ્રકરણ વ્યાખ્યાન સંગ્રહ ભાગ ૨ પાના નં. ૨૨૩ Page #205 -------------------------------------------------------------------------- ________________ ત્રણ પ્રકારના જ્ઞાનનું સ્વરૂપ શ્રવણ કરાતા પદાર્થની ઓળખાણ થાય, પણ હેય-ઉપાદેયના નિર્ણયરૂપ સુધારે ન થાય તે વિષયપ્રતિભાસ જ્ઞાન. પદાર્થની ઓળખ સાથે તે પદાર્થ આત્માને કેટલો હિતકર અને કેટલે હાનિકર છે? એ વિચારણા સાથે આત્મા સાથે વહેંચાણ કરે તે આત્મપરિણતિ જ્ઞાન. હેય-ઉપાદેયના નિશ્ચયપૂર્વક યથાશક્તિ પ્રવત્ત ન હોય તેનું નામ સંવેદનતત્વ પ્રથમ વિષયપ્રતિભાસમાં હેય-ઉપાદેયની વિચારણા વગર માત્ર પદાર્થની ઓળખ હોય. બીજા આત્મપરિણતિ જ્ઞાનમાં વર્તન વગર હેય-ઉપાદેયની વિચારણું રૂપ પરિણતિ હોય. ત્રીજા તત્વસંવેદનમાં હેય-ઉપાદેયના નિશ્ચયપૂર્વક પ્રવર્તન હોય, આગમ દ્વારકની અમૃત દેશના વ્યાખ્યાન ૬ પા. નં. ૯૯” વીતરાગ પ્રભુની વાણી કેવી? વીતરાગ-સર્વજ્ઞ ભગવંતની વાણી = = મોહ વિષનું વારણ છે! = આત્મશુદ્ધિનું કારણ છે! = કષાયનું મારણ છે! Page #206 -------------------------------------------------------------------------- ________________ સંવત વિરનિ. સં. ૧ યુngણવત્તzતુપાળ- 1 આગમારક ૨૪૯ समत्थो धम्मो વિ. સં. ૨૦૦૯. ધર્મ એટલે વર્ષ ૮ તે શબ્દ વ્યુત્પત્તિ પ્રમાણે પુરતક શ્રાવણ ધર્મની વ્યાખ્યા ધર્મ કે ? બાલ, મધ્યબુદ્ધિ અને બુધજીને દેશના કરવા યોગ્ય અલંકાર અને ઉપમાથી અસીમ સુભગતાવાળે, લૌકિક–લેકાર સર્વસુંદરતાનું સાધન અને વર્તમાન જીવનના સુખ અને નિર્વાહના સાધનભૂત સમગ્ર પદાર્થોની સૃષ્ટિને ધારણ કરનાર એવા ધર્મની વ્યાખ્યા કલિકાલ સર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરિજીએ શ્રુતકેવલી સમાન શ્રીધર્મઘોષસૂરિજીના મુખે જણાવી અને વર્તમાન જીવનના સાધનોની ધારણા રૂપે ધ ધાતુને ધારણ કરવારૂપ એક ભાગ જણાવ્યું. ધર્મની આરાધ્યતા કરી અપેક્ષાએ? વિચક્ષણ પુરુષો વિચાર કરવાથી સમજી શકે તેમ છે કે ધર્મપદાર્થની વાસ્તવિક કિંમત કે જરૂરીઆત ઈહભવન સાધનની આ. ૩–૧ Page #207 -------------------------------------------------------------------------- ________________ આગમજ્યોત પ્રાપ્તિને અંગે જેટલી સાધ્યકટિમાં આવતી નથી, તેના કરતાં કંઈ અધિકJણે ધર્મની જરૂરીઆત બાહ્યદષ્ટિવાળાને પણ પરભવના જીવન-સંબંધી સાધનની પ્રાપ્તિની અપેક્ષાઓ રહેલી હોય છે. કારણ કે આ સુખના સાધનની પ્રાપ્તિના કારણભૂત ધર્મ એ ગત ભવના પુણ્યરૂપ હેવાથી સિદ્ધરૂપ છે અને તેથી તેની સાધ્યતા ન હોય અને તે કારણથી તેનું ઉપદેશ્યપણું પણ ઘટાડવું મુશ્કેલ છે, અનુવાદની કેરિએ ધર્મના ઈહલૌકિક સાધનેને ફળરૂપે બતાવાય તે જુદી વાત છે બીજું આ લેકના સાધનને મનુષ્ય કર્મથી પ્રાપ્ય ગણવા કરતાં ઉદ્યમથી પ્રાપ્ય ગણી શકે, જો કે વ્યવહાર પ્રસિદ્ધ કલ્પવૃક્ષાદિક સાધને કેવળ ભાગ્યથી પ્રાપ્ય છે, છતાં પણ દેવતાઈ સાધનો દ્વારા તેની તેવી અનુકૂળતા પ્રાપ્ય ગણી, ઉદ્યમથી પ્રાપ્ય પણ ગણી શકે. અર્થાત્ ઈહલૌકિક સાધનના કારણ તરીકે ધર્મની અસાધારણપણે હેતુતા સાબિત કરવી ઘણી મુશ્કેલી પડે છે, અને તેથી કર્મ સિદ્ધિ એ વ્યવહારને વિષય થઈ શકતું નથી. વ્યાવહારિક દષ્ટિએ પણ ધર્મની આરાધ્યતા જે ઈહલૌકિક ફળના સાધન દ્વારા ધર્મ-કર્મના સિદ્ધિ છે વ્યવહારને વિષય થઈ જતે હેત તે જગતમાં સંખ્યાને અંગે, સ્પર્યાદિક વિષને અંગે, સુવર્ણાદિક ધાતુઓને અંગે, યાવત ઉદ્યોતઅંધકારને અને જેમ કોઈપણ બાલ, જુવાન, વૃદ્ધ, આર્ય, અનાર્ય કે સમ્યગ્દષ્ટિ-મિથ્યાષ્ટિમાં વિવાદ (મતભેદ) હેતે નથી, તેવી રીતે કર્મસિદ્ધિમાં પણ મતભેદ હેત જ નહિ; - એટલે સ્પષ્ટ સમજાય છે કે વર્તમાન જીવનના નિર્વાહના સાથનેના અતીન્દ્રિય સાધન તરીકે ધમની કે કર્મની સિદ્ધિ કરવી એ મુશ્કેલ છે. . . . . ' - જો કે કર્મની કે ધર્મની સિદ્ધિ માનનારાઓને ઈહલૌકિક જીવનના સાધનો પણ ધર્મથી પ્રાપ્ય છે, એમ સ્પષ્ટપણે જાણી-માની Page #208 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩–જું શકાય તેમ છે, પણ જેઓ ધર્મ-કર્મની સિદ્ધિ માનનારાનથી, તેઓને તે ઈહજીવનના સાધનની પ્રાપ્તિ ધર્મ-કર્મના પ્રભાવે થએલી હોવા છતાં પણ તેને નવી શ્રદ્ધા કરાવવાને માટે તે સાધને સમર્થ થઈ શકતા નથી. મહત્તવની વાત અહીં એક ખાસ વાત છે. જે કંઈપણ આરિતક કે નાસ્તિક, સમ્યગ્દષ્ટિ કે મિથ્યાદષ્ટિ, સમજદાર મનુષ્ય હોય છે, તે એટલું તો જરૂર માને છે કે આ વર્તમાન જીવનને નાશ માનવાની બાબતમાં કેઈને પણ મતભેદ નથી. એટલું જ નહિ પણ વર્તમાન જીવનમાં પરંપરાથી મળેલ, માતા-પિતાએ અર્પણ કરેલ કે પોતાના ઉદ્યમથી જિંદગીની જહેમત એકઠું કરેલ કંચન, કામિની, કુટુંબ અને કાયા વિગેરે સુખ પામવાની ઈચ્છાએ મેળવેલા સકળ સાધન મેલીને જવું પડે છે, અર્થાત્ આ ભવમાં જે જે મેળવેલું કે મળેલું તે બધું મલવાનું જ છે. હિંદુ શબ્દનું રહસ્ય ' જેક પરભવની હયાતી માનવામાં જાણીતા થએલા વર્તમાન જનેમાં બે ભેદ પડે છે, એક ભેદ એ છે કે જેઓ વર્તમાન જીવનમાં આચરેલા કર્તવ્યના ફળ તરીકે કયામત કે ન્યાયને દિવસે મળતી બહેનત (સ્વ) કે દેખ (નરક) ની ગતિ થવી માને છે પણ તે બહેત કે ઝખના જીવન પછી અન્ય જીવને માનવા માટે તેઓ, તેઓના ધર્મશાસ્ત્રો, તેઓના ધર્મપ્રરૂપક, સર્વથા ચૂપકીદી ધારણ કરી રહેલા છે, એટલું જ નહિ પણ માનમાં અંધ બનેલે આંધળે રૂપ-રંગની વાત કરનાર ઉપર રોષ કરે તેવી રીતે તે કેવળ બહેનત અને દેઝખને માનનારા પિતાના મતમાં બંધ થઈ જવનું અનેક ભવમાં હિંડવું (ભટકવું) માનવાવાળા હિંદુઓ તરફ અત્યંત તિરસ્કારની નજરથી જુએ છે, અને તે, “હિંડ્ર” શબ્દ તરફ ધિક્કાર વરસાવવા માટે તે હિંદુશને અર્થ જ કાફર એ કરવા લાગ્યા. Page #209 -------------------------------------------------------------------------- ________________ આગમત આ જીવનમાં મેળવેલી કે મળેલી બધી વસ્તુ મેલી જ દેવાની છે, તે પછી ભવિષ્યના ભવનું સુંદર જીવન અને તેના નિર્વાહના સાધન મેળવવાની ચિંતા પરભવની હયાતી માનના હરકોઈ મનુષ્યને પણ થાય તે સ્વાભાવિક જ છે. હિંદુ શબ્દની વ્યુત્પત્તિ એક વગ' જયારે આવી રીતે કેવળ એક ભવ માનવામાં લીન થએલે છે જયારે બીજો વર્ગ કે જેને આપણે હિંદુ તરીકે ઓળખીએ છીએ તે આત્માને એકેક ભવથી બીજે બીજે ભવે હિંદવાવાળો (ભટકવાળ) માની આત્માને હિંદુ તરીકે ઓળખે છે (જુઓ ભગવતીજી સત્ર શતક ૨૦ ઉ. ૨) અને તેવા હિંડુ આત્માને માનવાવાળા જન તેિજ હિંદુ તરીકે ઓળખાવા લાગ્યા આ જ કારણથી જેન, શિવ, વૈષ્ણવ, બૌદ્ધ, વગેરે સમગ્ર અનેક ભવ માનવાવાળો સમુદાય “હિંદુ' તરીકે ઓળખાવા લાગે, અને તે જ કારણથી આ હિંદુસ્તાનમાં રહેવાવાળા મનુષ્ય અનેક ભિન્ન-ભિન્ન મતવાળા છતાં પણ એક “હિંદુ’ નામથી ઓળખાવા લાગ્યા. હિંદ શબ્દની ભ્રામક વ્યાખ્યા કે વર્તમાનમાં કેટલાકની કાપના સિધુ નદી'સિંસ્થા શબ્દ મળમાં લઇ હિંદુસ્થાન એ શબ્દ બનાવે છે, જેને એવી રીતે સિંધુ નામથી ગોઠવણ કરી ષની માત્રા ઘટાડવા માટે એરંગીનાએ પ્રયત્ન કર્યો છે, પણ સિંધુ નદી શિવાય બીજા દ્વારા પૂર્વ, પશ્ચિમ ઉત્તર કે દક્ષિણમાં હિંદુઓ કે ઈતરાની જાવણ–આવણ ન હતી એમ માની શકાય તેમ નથી અને તેવું માનવાને પુર પણ નથી. હિંદુસ્થાનની ચારે બાજુ રહેવાવાળી વસતિ આત્માના અનેક ભવાંતરને માનવાવાળી હતી અને છે. Page #210 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક -જુ ભવિષ્યની જીંદગીને આધાર ધર્મ ઉપર છે. આ બધું કહેવાનું તત્વ એટલું જ છે કે વર્તમાન જગતમાં વર્તતે જનસમુદાય આ જિંદગી સિવાય અન્ય જિંદગીની હયાતી તે માને છે, અને ભવિષ્યની જિંદગીની એકલી હયાતી જ માને છે તેમ નહિ, પણ ભવિષ્યની જિંદગીની સુંદરતા અને અસુંદરતા પણ માને જ છે. જ્યારે વર્તમાન જનસમુદાય ભવિષ્યની સુંદર અને અસુંદર બે પ્રકારની સ્થિતિ માને છે, ત્યારે પરમાત્માના માર્ગની શ્રદ્ધાવાળા જનસમુદાયની માફક, વર્તમાન જગતને સમગ્ર જનસમુદાય પણ ભાવી પિતાની જિંદગી અસુંદર ન થતાં સુંદર થાય એવું છે તે સ્વાભાવિક છે, પણ તે ભવિષ્યના જિંદગી સુંદર મળે અને અસુંદર ન મળે તે તેના આ ભવના કર્તવ્ય ઉપર આધાર રાખે છે, અને તે સુંદર જિંદગીને મેળવી આપનાર કે અસુંદર જિદગીને દૂર કરનાર એવાં જે જે કાર્યો ને તે ધર્મશબ્દથી કહેવાય છે. ધર્મ શબ્દની વ્યુત્પત્તિ. તેટલા માટે ધર્મ શબ્દને પારલૌકિક જિંદગીને અંગે સંબંધ દર્શાવવા અર્થે ધર્મ શબ્દમાં રહેલા બે ધાતુનો અર્થ જણાવતાં ધર્મ શાસ્ત્રકારો સ્પષ્ટપણે જણાવે છે કે દુનિકપતતુષાર્થ " અર્થાત્ દુર્ગતિમાં પડતા જીવને જે માટે સકાર્યો બચાવી લે છે, તે માટે તે કાર્યોને ધર્મ એમ કહેવામાં આવે છે. જગતમાં કેટલીક વસ્તુઓ જેમ સ્વભાવથી ખરાબ હોય છે, તેમ કેટલીક વસ્તુઓ ખરાબ સંગને અંગે ખરાબ હોય છે, અને બુદ્ધિશાળી પુરુષને ખરાબ સંગને અંગે ખરાબ રૂપે દેખાતી અસલ વસ્તુને શોધવાનું જરૂરી હોય છે. શુદ્ધિના અંગ તરીકે ધર્મનું મહત્વ જગતમાં દેખીએ છીએ કે ખાણમાંથી શોધેલા હીશ નિકળતા નથી, શોધેલું સોનું નિકળતું નથી દરિયામાં એક મોતીના ઢગલા Page #211 -------------------------------------------------------------------------- ________________ આગમત હેતા નથી, જો કે તે હીરા, સેનું અને મોતી સ્વભાવે શુદ્ધ વરૂપ હોય છે, પણ ઈતરના સંગોમાં તે ખરડાયેલા રહે છે અને તેથી તેને મૂળથી અશુદ્ધરૂપે આપણે દેખીએ છીએ, અને શપક મહાશયેના પ્રયત્નોથી જ તેના મૂળ શુદ્ધ સ્વરૂપને પ્રગટ થતું આપણે જોઈ શકીએ છીએ, તેવી રીતે શાક અને પરીક્ષાની દૃષ્ટિએ સૂક્ષમ બુદ્ધિથી જેનાર મનુષ્ય સ્પષ્ટપણે જાણે, માને અને ઉપદેશ છે કે આ આત્મા પણ તે હીરા, મોતી અને સેનાની માફક ભવિષ્યમાં શુદ્ધતમ સ્વરૂપવાળે થવાને હેઈ શુદ્ધ સ્વરૂપ છતાં પણ કર્મરૂપ અન્ય પદાર્થના સંયોગથી અશુદ્ધસ્વરૂપને ધારણ કરનારા થયે છે, અર્થાત્ કેઈપણ આત્મા અનાદિથી શુદ્ધ સ્વરૂપવાળે છે જ નહિ. જો કે શાસણ પુરુષ સિદ્ધ મહારાજાઓને અનાદિ માને છે, પણ તે સિદ્ધનું અનાદિપણું કાલના અનાદિપણાને આભારી છે, પણ કોઈપણ જીવ શાસએ એ તે માનેલે નથી કે જેને કમરૂપ ઇતર પદાર્થોને સંગ હોય જ નહિ. અર્થાત્ સર્વજીવ કર્મરૂપ ઈતર પદાર્થથી અનાદિથી વિંટાએલા છે, અને તેથી સર્વજીવ અનાદિથી સ્વસ્વભાવને ભલેલા હાઈ પરસ્વભાવમાં પડેલા છે એમ જે શાક માને છે તે યુક્તિયુક્ત લાગે છે. હવે વિચારવાની જરૂર એ છે કે ઈતર સંગ છે, પણ તે આત્માની માનસિક, વાચિક અને કાયિક એ ત્રણે પ્રકારની શુભ કે શુદ્ધ પ્રવૃત્તિ ઉપર જ આધાર રાખે છે, અને તેવી શુભ કે શુદ્ધ પ્રવૃત્તિને આધાર તેના તેવા પરિણામ ઉપર રહેતું હોવાથી અને પરિણામને આધાર મુખ્ય ભાગે ચપુરુષના સમાગમ, તેના ઉપદેશનું શ્રવણ અને તે પુરુષે ઉપોલ તત્વને અંશે કે સર્વથા થતા અમલ ઉપર રહે છે, અને તેવા સપુરુષના સમાગમ વિગેરે સાપને ઘણાજ અ૫પુરુષને પ્રાપ્ત થતા હેઈ અનુભવસિદ્ધ એ વાત માનવી પડે છે કે સામાન્યપણે જીવમાત્ર અશુભ કર્મોના સાગ તરફ દેરાઈ રહ્યો છે, અને તેના ફળે અનુભવી રહ્યો છે. Page #212 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩-જું આ બધી વાત ધ્યાનમાં લઈ શાસકારે જીવમાત્રને દુર્ગતિમાં એટલે ભવિષ્યની અશુભ જિંદગીમાં પડતાં બચાવનાર પ્રવૃત્તિને ધર્મ શબ્દમાં રહેલા ધાતુના ધારણુરૂપ અર્થના આધારે જણાવે તેમાં આશ્ચર્ય નથી. આ વિવેચનથી જ દુગતિમાં પડતાજ હતા અને તેને ધારણ કરનારા પદાર્થની જરૂરજ હતી એમ માનવામાં સંશયને અવકાશ રહેતો નથી. સદગતિધારણુરૂપ અર્થનું સૂચન. જેકે કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિજીએ ધાતુના એકલા ધારણ અર્થને જ આગળ કરી આચાર્ય ભગવાન ધર્મશેષ સારના મુખે ટુતિ પતાસુધrofia gશે એટલું જણાવેલું છે, પણ તેજ કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિજીએ શ્રીગશાસ્ત્ર વગેરે શાસ્ત્રોમાં દુર્ગતિમાં પડતા જીવોને બચાવવા રૂપ ધારણ અર્થ લેવા સાથે સદ્ગતિમાં સ્થાપવારૂપ પિષણ અર્થ પણ લીધેલ છે. પણ ભૂતકેવળી સમાન શ્રી ધમષસૂરિજીના મુખમાંથી તે અર્થતે સદ્ગતિમાં ધારણ કરવારૂપ પિષણ અર્થ નથી લીધે, તેમાં કેઈપણ પ્રકારે વિરોધ લઈ શકાય તેમ નથી, કારણ કે જેમ એક ત્રાજવાનું અવનમન તે બીજા ત્રાજવાનું ઉન્નમન અને એક ત્રાજવાનું ઉન્નમન તેજ બીજા ત્રાજવાનું અવનમન છે. જેમ તે તુલાનું ઉન્નમન અને અવનમન ક્રિયા અને ભાવવરૂપ હાઈ અભાવરૂપ કહી શકાય નહિ પણ ઉન્નમન, અવનમન બંને સદુભાવ સ્વરૂપ છે. તેવી રીતે જેટલા અંશે આત્માને દુર્ગતિનું નિવારણ થાય તેટલે અંશે સદ્ગતિની પ્રાપ્તિ થાય છે, અને જેટલે અંશે સદ્ગતિની પ્રાપ્તિ થાય તેટલે અંશે દુર્ગતિનું નિવારણ થાય છે, એટલે જેમ તુલાનું ઉન્નમન કે અવનમન કે બને કહેવામાં કોઈ પ્રકારે વિરોષને Page #213 -------------------------------------------------------------------------- ________________ આગમત અવકાશ નથી, તેવી રીતે અહીં પણ દુર્ગતિનું વારણ કે સદ્ગતિની પ્રાપ્તિ એ બંને કે બંનેમાંથી કેઈપણ એક કહેવામાં વિરોધની શંકાને અવકાશ નથી. દુર્ગતિના નિવારક તરીકે ધર્મનું મહત્વ એટલી શંકા જરૂર થાય કે દુર્ગતિનું નિવારણ કહેવાથી જેમ સદ્ગતિની પ્રાપ્તિ સૂચિત થાય તેમ સગતિની પ્રાપ્તિ કહેવાથી દુર્ગતિનું નિવારણ પણ સપષ્ટપણે ઇવનિત થતું હતું તે પછી કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરિજીએ દુર્ગતિના નિવારણના કથનથી ગતિની પ્રાપ્તિનું ધ્વનિતાણું કર્યું પણ સદ્દગતિની પ્રાપ્તિના કથનથી દુર્ગતિના નિવારણનું વનિતાણું કેમ કર્યું નહિ? આના ખુલાસામાં એ સમજવાનું કે આ આત્મા અનાદિના વિવિધ કર્મસંગથી અજ્ઞાની હાઈ દુર્ગતિ તરફ દોરાએ રહેલ છે, માટે તે દુર્ગતિથી બચવાના સાપને તરફ સહેજે તેની વૃત્તિ થઈ આવે, અને તેથી દુર્ગતિની પ્રાપ્તિના સાધનેને દૂર કરવાને ઉપદેશ કરવા તૈયાર થાય તેમાં આશ્ચર્ય નથી. જગતના નિયમ પ્રમાણે સારું પ્રાપ્ત કરવા પહેલાં બેટાથી દૂર રહેવાની પ્રાથમિક જરૂર ગણીને પણ દુર્ગતિનિવારણ દ્વારા ધર્મશબ્દના “” ધાતુને ધારણરૂપ અર્થ જણાવ્યો હોય તે પણ નવાઈ નથી. આ બધી હકીકત સદ્દગતિ શબ્દ દેવ અને મનુષ્યગતિરૂપ સાંસારિક શુભ ગતિને ઉદેશીને કહેવામાં આવી છે, પણ જે માણારૂપ અસાંસારિક શુભ ગતિની પ્રાપ્તિને અને જે પિષણ અર્થ લઇ વાત કરવામાં આવે તે પૂર્વે જણાવેલ તુલાનમને ન્યાય તે નહિ અને મેશરૂપ સદ્દગતિની પ્રાપ્તિ કરાવનાર સદનુષ્ઠાન પણ ધર્મ છે એમ ગણી રોગશાસાદિકમાં કહેલે મોક્ષ સુધીની સદ્ગતિને માર્ગ છે. વધુ આ સંબંધી ગ્ય જ્ઞાની ગીતાર્થ ગુરૂની નિશ્રાએ સમજવા પ્રયત્ન કર. Page #214 -------------------------------------------------------------------------- ________________ FISI-OHOY 1 TELE TET ..? ? * . છે [ આ શીર્ષક નીચે આગમવાચનાદાતા, આગમાત્રુચ્છિત્તિપોષક પ્રવર પ્રવચન પ્રભાવક, આગમજ્યતિર્ધર, બહુશ્રત-સૂરિશેખર ધ્યાનસ્થ–સ્વર્ગત આગમોદ્ધારક આચાર્યદેવશ્રીના પ્રાસંગિક લખાયેલા નિબંધ, અપાયેલા છૂટક તાત્વિક વ્યાખ્યાને, વગેરે જૂના સંગ્રહમાંથી પસંદ કરી રૂચિકર શૈલિએ સંપાદિત કરી આપવાનો પ્રયત્ન કરવામાં આવે છે. વિવેકી વાચક મહાનુભાવો જ્ઞાની–ગુરુના ચરણમાં બેસી તાવિક દષ્ટિની કેળવણુ સાથે વિનીતભાવ કેળવી આ સંગ્રહમાં જણાવાયેલ તાવિક વિગતેના મર્મને સમજવા પ્રયત્ન કરે એ ઈચ્છનીય છે. S પરમપવિત્ર પર્યુષણ પર્વની મહત્તા, તેની છે. આરાધના સંવત્સરી પૂર્વેના દિવસમાં કેમ? તે દરેક ધર્મવાળા પિતાપિતાના ધર્મના ઉદ્દેશ પ્રમાણે પર્વો માને છે, અને પોતપોતાના ધર્મના ઉદ્દેશને અનુસાર તે ધર્મને માનનારા સર્વ મનુષ્ય તે તે પર્વોમાં તે તે સત્કાર્યોનું આચરણ કરે છે. - ક્રિશ્ચિયન નાતાલના દિવસોને મુસલમાને રમઝાન મહિનાને, વિષ્ણવ અને શિવ પુરુષોત્તમ માસને માને છે અને નવા જમાનાના આ. ૩-ર Page #215 -------------------------------------------------------------------------- ________________ આગમત નવા મતને માનનારા લોકે તે તે નવા નવા મતને પ્રવર્તાવનારાઓના જન્મ કે મરણ, જય કે પરાજ્યને ઉદ્દેશીને કે તેને તેવા કેઈપણ અપૂર્વ મનાએલા કાર્યને ઉદ્દેશીને પર્વને ઉજવે છે. કેટલાક મતવાળાએ તે પિતપતાના આચાર્યોની ગાદીનશીન ક્રિયાના મહત્સવને ઉજવે છે. શ્વેતાંબર સંઘમાં પણ કેટલાક પિતાના ગુરુની મરણતિથિ કે પાટોત્સવના દિવસેને પર્વ ગણી તે તે દિવસે તે તે પવિત્ર કાર્યો કરી ઉજવણી કરે છે. પરંતુ પર્યુષણ પર્વ એ સમગ્ર જૈનશાસનનું અપૂર્વ મહત્તમ પર્વ છે. તે પર્વ કેઈપણ તીર્થકર ભગવાનની વ્યક્તિને કે કેઈપણ ગણધર મહારાજની વ્યક્તિને યાવત્ કોઈપણ આચાર્ય, ઉપાધ્યાય કે સાધુની વ્યક્તિને ઉદ્દેશીને પ્રવતેલું નથી, પણ તે પરમપવિત્ર પર્યુષણ પર્વ ભગવાન વીતરાગના માર્ગના દયેયને ઉદેશીને જ પ્રવર્તેલું છે. જો કે તે પર્યુષણ પર્વમાં પહેલા અને છેલા તીર્થકર મહારાજાના શાસનમાં સર્વ મુનિઓને સર્વકાળે પાંચ દિવસમાં નવ વાચનાએ કલ્પસૂત્રનું કથન કરવાને નિયમ છે. અહીં કેટલાક એમ સમજતા હોય છે કે શ્રી કલ્પસૂત્ર પૂ આ. ભદ્ર બાહુસ્વામીજી પૂર્વેન હતું પણ પૂ. આ. શ્રી ભદ્રબાહુસ્વામીજીએ શ્રી દશાશ્રુતસ્કંધ નામના છેદસૂત્રના આઠમા અધ્યયનપણે પર્યુષણકલ્પ નામે અદયયન દ્વારા વર્તમાનનું કલ્પસૂત્ર ગોઠવ્યું ન હતું તે પહેલાં પણ પૂર્વગતકૃતમાં રહેલું તે કલ્પાધ્યયન સર્વ સાધુઓ કથન કરતા અને સાંભળતા હતા. - પર્યુષણકપની ભગવાન ભદ્રબાહુસ્વામીએ નવી જ ઉત્પત્તિ કરી છે એમ નથી, પણ ભગવાન ભદ્રબાહુસ્વામીની પહેલાં પણ ગથરાએ પૂર્વગતશ્રતની અંદર તે પર્યુષણકલપની સંકલના કરેલ જ હતી. એટલે પૂ. આ. શ્રી ભદ્રબાહુસ્વામીજીએ તે માત્ર નિયંહણ-પૃથસ્થાપના જ કરી. Page #216 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩-જું કદાચ શંકા કરવામાં આવે કે ગણધરોએ પૂર્વગતશ્રુતમાં રચેલા પર્યુષણુકલ્પમાં અને પૂ. આ. શ્રી ભદ્રબાહુસ્વામીજીએ ઉદ્ધત કરેલા પર્યુષણકલ્પમાં આચાર્ય મહારાજ દેવદ્ધિગણિક્ષમાશ્રમણ સુધીની પરંપરા કેમ આવી? - કેક એમ પણ કહે કે વાસ્તવિક રીતિએ એમ કેમ ન માનવું કે આ પર્યુષણકલ્પની રચના આચાર્ય ભગવાન દેવદ્ધિગણિક્ષમાશમણજીએ કરેલી હોય? અને તેઓશ્રીએ પિતાની તે સ્વતંત્ર રચના છે, એમ જણાવતાં ભગવાન મહાવીર મહારાજથી ગુરુ સુધીની બધી પિતાના પાટપરંપરા આપી હેય. આવી રીતે થતી શંકાના સમાધાનમાં સમજવાનું કે ભગવાન ગૌતમ સ્વામીના પૂર્વગતશ્રત પણે રચેલા પર્યપણુક૯૫માં કે શ્રુતકેવલી યથાર્થ યુગપ્રધાન ભગવાન ભદ્રબાહુ સ્વામીજીના રચેલા પયુંષણક૯પમાં આચાર્ય મહારાજ દેવદ્ધિગણિક્ષમાશ્રમણજી સુધીની પાટ પરંપરા ભવિષ્યના જ્ઞાનને હિસાબે લખી શકે તેમ છતાં પણ ન લખી હોય, પણ તીર્થકર મહારાજાઓના ચરિત્રે જે તે કલ્પસૂત્રમાં વર્ણન કરવામાં આવે છે તે બધા ચરિત્રે ભગવાન ગણધર મહારાજાની વખતે ન હતાં, અગર પૂ. આ. શ્રી ભદ્રબાહુસ્વામીજી પૂર્વગતશ્રતના પ્રથમાનુગમાં આવતાં તીર્થકરોના ચરિત્રથી અજાણ્યા હોય અને પર્યુષણુક૯પમાં ન ઉતર્યા હોય એમ કહી શકાય નહિ. જેમ ભગવાન તીર્થંકર મહારાજના ચરિત્રે હંમેશને માટે નિયમિત હતા તેવી રીતે સાધુઓની વર્ષાકાળની મર્યાદા રૂપ ધર્મ કે જેમાં ચાતુર્માસનું અવસ્થાન, વિકૃતિઆદિને ત્યાગ, અનેક પ્રકાર જીની યાતના, લેચનું વિધાન, તપસ્યા અને તેના પારણાને વિશે તપવિશેષને અંગે ગ્રહણ કરાતા જલવિશે, વર્ષાકાળને અને ગેચરી પાણીનું બંધારણ, બહાર નીકળેલા સાધુ-સાધવી એને વરસાદના રોકાણને લીધે થતા અવસ્થાનની વિધિ તેમજ થએલા કે Page #217 -------------------------------------------------------------------------- ________________ આગમજ્યોત થતા કલેશને શમાવવા અને તે શમાવવાને વિધિ એ વગેરરૂપ સામાચારી કે જે સાધુપણાનું મુખ્ય કર્તવ્ય છે તે ભગવાન ગણધરની વખતે કે શ્રુતકેવલી શ્રીભદ્રબાહુસ્વામીજીની વખતે ન હોય એમ કોઈપણ અક્કલવાળે માની શકે તેમ નથી. - આ કારણને અંગે શ્રીકલ્પસૂત્રના અંતમાં પૂ. શ્રી ભદ્રબાહુસ્વામીજી જણાવે છે તે પ્રમાણે આ પર્યુષણુક૫ની હયાતી ભગવાન મહાવીર મહારાજના વખતે પણ હતી અને તે કપની આરાધનાનું ફળ ભગવાન્ મહાવીર મહારાજે શ્રીમુખે રાજગૃહી નગરીના ગુણશીલ ચિત્યની અંદર સમસ્ત સાધુ, સાધ્વી, શ્રાવક, દેવ અને દેવીઓની વચ્ચે જાહેર રીતે ફરમાવેલ છે " આ ઉપસંહારનું સૂત્ર ભગવાન શ્રી ગૌતમસ્વામીજીએ પૂર્વગત કૃતના પર્યુષણાકામાં મ્યું હોય અને તેને અનુસારે ભગવાન ભદ્રબાહુવામીએ પર્યુષણું કપમાં ઉપસંહાર જણાવ્યું હોય તે તે કેઈપણ પ્રકારે અસંગત નથી ઉપરની હકીક્ત વિચારતાં પયુર્ષણ કલ્પના પ્રથમ તીર્થકર ચરિત્રરૂપી અધિકાર માટે તેમજ ત્રીજા સામાચારી રૂપ અધિકારને માટે નુતન રચના કે કલિપતપણું માનવાને અવકાશ નથી, પણ શંકાકારના જણાવેલા મુખ્ય મુદ્દા પ્રમાણે સ્થવિરાવલીના અધિકારને માટે કૃત્રિમ માનવા સાથે પૂ. આ. શ્રી ભદ્રબાહુ સ્વામીજીને કરેલ તે અધિકાર નથી એમ માનવાને કદાચ મન દેરાય. પણ તેમાં અત્યંત વિચારને અવકાશ છે. કેમકે દરેક ધર્મમાં હોય છે તે કરતાં પણ જૈન ધર્મમાં તત્વત્રયીની માન્યતા વિશે એતપ્રેત થએલી અસલથી જ છે, અને આ પર્યુષણક૫માં તીર્થકર મહારાજાઓની આવલી (પરંપરા) ને જણાવીને જેમ દેવતંત્ર તરફની લાગણી શાસ્ત્રકારે પ્રદર્શિત કરી ભવ્યજીને તેવી લાગણી ધરાવવા ભગવાન તીર્થ: કરના ચરિત્રે જણાવ્યાં અને ધર્મતત્વની રીતિ-સામાચારી નામના Page #218 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩-જુ ત્રીજા અધિકાર દ્વારા જણાવી દેવ અને ધર્મ એ બને તનું આરાધન કરવાને રસ્તો આ પર્યુષણક પદ્વારા ઉજજળ કર્યો તેવી રીતે ગુરુતત્વના આરાધના માટે ગણધર આદિ સ્થાવિરાના ચરિત્રનું કથન કરવું જરૂરી હોઈ ભગવાન ગણધર મહારાજાએ પૂર્વગતશ્રતના પર્યુષણકલ્પમાં સમગ્ર ગણધરનાં ચરિત્રે, ગણધરઆવલીના મૂળભૂત તીર્થકર મહારાજના સંક્ષિપ્તતમ ચરિત્રની સાથે ચરિત્રે રચે અને તે દ્વારા ગુરુતત્વને ઝળકાવે તેમાં કોઈપણ પ્રકારે આશ્ચર્ય નથી, પણ આ ઉપરથી એટલું તે નક્કી થાય કે દરેક વખતના કિલ્પકથન કરનારા તથા તેને શ્રવણ કરનારા ભગવાન તીર્થકરોના ચરિત્રમાં તેમજ ચતુર્માસની સામાચારીમાં જિનપ્રણીત માર્ગને અનુસરનારા હેઈ કાંઈપણ ફેરફાર કે નૂતન રચના ન કરે તે પણ ગુરુતત્ત્વને અંગે ગણધર આદિ સ્થવિરાવલી વર્ણન કરવાની હોવાથી પિતપોતાના પરમ પૂજ્ય આરાધ્યપાદ ગુરુ મહારાજ સુધીની વિરની પરંપરા વર્ણન કરે અને તેથી પૂ. આ. શ્રી ભદ્રબાહસ્વામીજીએ પિતાના આરાધ્ય પાદ ગુરુ મહારાજ સુધીની સ્થવિરેની પરંપરા વર્ણવી હોય અને તેથી જ પૂ. આ. શ્રી દેવદ્ધિગણિક્ષમાશ્રમણુજીએ પિતાના આરાધ્ય પાદ ગુરુ મહારાજની પરંપરાને જણાવી હોય તે તેમાં આશ્ચર્ય નથી. આ કારણથી મધ્યકાળમાં દરેક ગ૭વાળાઓ પિતપેતાની ગુરુપરંપરા સ્થવિરાવલીની વખતે વાંચતા હતા એમ મધ્યકાળના તે તે લેખે ઉપરથી સ્પષ્ટ જણાય છે. આવી રીતે વસ્તુતત્વ હોવાથી પર્યુષણકપમાં પૂ. આ. શ્રી દેવદ્ધિગણિક્ષમાશ્રમણજી કે જેઓ સમગ્ર સિદ્ધાંતને પુસ્તકારૂઢ કરનાર હતા તેઓએ સ્થવિરાવલકથનને સાચવવા પિતાના ગુરુ સુધીની માત્ર પરંપરા લખી છે, પણ તે પરંપરા દેખવા માત્રથી તે પર્યુષણક૫ની રચના શ્રી દેવગિણિક્ષમાશમણુજીએ કરી Page #219 -------------------------------------------------------------------------- ________________ આગમજાત છે એમ કહેવું તે પ્રથમાનુગ આદિ શાસ્ત્રોની રચનાના કે કલ્પસૂત્રતા જિનાવલી, સ્થવિરાવલી અને સામાચારી રૂ૫ વાગ્યના અજાણપણાને જ આભારી છે. આ શ્રી કલ્પસૂત્રનું સાધુસમુદાયમાં પ્રાચીન કાળથી વાચન હતું એટલું જ નહિ પણ ચતુર્વિધ સંઘ સમક્ષ પણ આ શ્રી કલ્પસૂત્રનું વાચન શ્રી નિશીથચૂર્ણિકાર ભગવાનના ઘણા પહેલા કાળથી આનંદપુર નગરમાં હતું એમ શ્રી નિશીથચૂર્ણિને જાવનાર દરેક સુજ્ઞ કબુલ કરશે, આ રીત પૂર્વકાળથી નિયમિત પૃથગૂ વાંચનને અંગે જ આ શ્રી કલ્પસૂત્ર ઉપર વિશેષથી ચૂર્ણિ, પંજિકા વિધવિધ અંતર્વોચ્ચ અને કેઈપણ બીજા સૂત્ર ઉપર નહિ તેટલા પ્રમાણની સકાઓ થએલી છે, અને કેઈપણ સૂત્રની મૂળની પ્રતે જેટલા પ્રમાણમાં હોય છે, તેના કરતાં ઘણું મોટા પ્રમાણમાં એકલી કલ્પસૂત્રની મૂળની પ્રતે ઘણા પ્રાચીન કાળથી લખાતી આવે છે. વળી કેઈપણ અંગ, ઉપાંગ કે છેદસૂત્રની મૂળની પ્રતેને શ્રીસંઘે શણગારી નથી તેવી રીતે આ શ્રી કલ્પસૂત્રની મૂળની પ્રતેને સુવર્ણ, રજતના ચિત્રથી ચીતરાવીને શણગારી છે એટલું જ નહિ પણ સુવર્ણ, રજતની શાહીઓ બનાવીને તેથી આ શ્રી કલ્પસૂત્રના પુસ્તકો લખાવીને આ શ્રી કલ્પસૂત્રના મહિમાને ઘણા પ્રાચીન કાળથી જગજાહેર રાખે છે. યાદ રાખવાની જરૂર છે કે પૂ. આ. શ્રી દેવગિણિક્ષમાશ્રમણજીએ જે આ શ્રી કલ્પસૂત્રની રચના કરી હતી તે પિતાના પૂજ્યપાદ ગુરુ મહારાજ સુધીની પટ્ટાવલી શ્રી કલ્પસૂત્ર ત્રીજા સામાચારીરૂપ વાગ્યને પૂરું કર્યા પછી જ આપત. વળી પિતાની એકલાનીજ ગુરુપરંપરા જેમ ઈતર ગ્રંથકારે પિતાના ગ્રંથના અંતભાગમાં આપે છે તેવી રીતે પૂ. આ. શ્રી દેવગિણિક્ષમા. શ્રમણજી પણ જે શ્રી કલ્યસત્રના કર્તા હતા તે તેના અંતમાં માત્ર પિતાની ગુરુપરંપરા જ આપત. Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૧ “પુસ્તક ૩ કેઈપણ ગ્રંથકાર, કોઈપણ ગ્રંથના અંતમાં આ શ્રી ક૯૫સૂત્રની પેઠે અન્ય અન્ય શાખાઓ અને અન્ય અન્ય કુળના વર્ણને આપતા નથી અને સંક્ષિપ્ત અને વિસ્તાર રૂપે કલપસૂત્રમાં આવેલું સ્થવિરાવલીનું વર્ણન પિતાની પાટ પરંપરા માટે નહિ, પણ માત્ર વિશેની પરંપરાના વર્ણન માટે જ છે એમ સુજ્ઞ પુરુષે તો સમજ્યા સિવાય રહેશે નહિ. વળી વીરમહારાજની દશમી સદીમાં ગ્રંથકારો પિતાનાં સ્પષ્ટ નામ લખવા પણ તૈયાર ન હતા તે પછી તે અરસામાં ગ્રંથકાર તરીકે પિતાની આટલી બધી શાખાઓ અને કુળની અને સંક્ષિપ્ત વિસ્ત પરંપરા દર્શાવવા તૈયાર થાય એ કલ્પના જ વિવેકી પુરુષના હૃદયમાં સ્થાન કરી શકે નહિ. ઉપર જણાવ્યા પ્રમાણે છે કે પર્યુષણ પર્વમાં સર્વકાળ સર્વ સાધુઓ શ્રી પર્યુષણુકલ્પનું કથન અને શ્રવણ દરેક સ્થાને પર્યુષણાની વખતે કરે છે, પણ તે શ્રી પર્યુષણુકનું કથન અને શ્રવણ જેમ વર્તમાનકાળમાં શ્રાવણ માસના કૃષ્ણપક્ષના અંત ભાગથી શરૂ થાય છે તેમ સર્વકાળે તે શ્રાવણમાસના કૃષ્ણપક્ષથી શરૂ થતું હતું એમ નિયમ નથી, કારણ કે જ્યારે આષાઢ સુદિ પુનમે ચાતુર્માસની સ્થિરતા નિયમિત થતી ત્યારે તેની પહેલાંના પાંચ દિવસમાં પર્યુષણાકલ્પનું કથન અને શ્રવણ થતું હતું. પછી પાંચ પાંચ દિવસની વૃદ્ધિએ જેને જેને જ્યાં જ્યાં જેમ જેમ સ્થિરતાનું નિયમિતપણું થતું તેમ તેમ તે તે સાધુઓ તે તે સ્થાને સ્થિરતાની પહેલાંના પાંચ દિવસમાં કલ્પનું કથન અને શ્રવણ કરતા હતા. અને તે રીતે કલ્પના કથન અને શ્રવણને વખત શ્રાવણમાસના કૃષ્ણ પક્ષના અંતભાગમાં નિયમિત ન રહેતાં માત્ર સ્થિરતા કરવાની યોગ્યતા ઉપરજ તેના કથન અને શ્રવણને નિયમ હતું, પણ તે પાંચ પાંચ દિનની વૃદ્ધિને નિયમ શ્રીશ્રમણ સંઘે જ્યારથી બંધ કર્યો અને ચાતુર્માસને માટે અવસ્થાનને નિયમ Page #221 -------------------------------------------------------------------------- ________________ આગમત આષાઢ શુક્લ ચતુર્દશીથી નિયત કર્યો ત્યારે આ શ્રીકલ્પસૂત્રના વાચન અને શ્રવણને નિયમ શ્રાવણમાસના કૃષ્ણપક્ષના અંતભાગથી મુકરર કર્યો. કારણ કે પૂર્વકાળમાં જ્યારે પાંચ પાંચ દિનની વૃદ્ધિથી અનિયમિતપણે અવસ્થાનરૂપી પર્યુષણ થતાં હતાં ત્યારે પણ તે અવસ્થાનરૂપી પર્યુષણની અંત્ય મર્યાદા તે ભાદ્રપદના શુક્લ પક્ષમાં જ હતી. તે ભાદ્રપદના શુક્લ પક્ષમાં તે અન્ય કઈ અવસ્થાન માટે અનુકૂળ સ્થાન ન મળે તે વૃક્ષની નીચે પણ અવસ્થાનરૂપ પયુંષડ્યા કરી દેવાની સખત આજ્ઞા હતી, આ રીતે છેલ્લા અવસ્થાનરૂપ પર્યુષણના અંત દિવસને જ સાંવત્સરિક પર્વ સકળ સંઘ ગણતું હતું, અર્થાત્ અવસ્થાનરૂપ પર્યુષણમાં અનિયમિતપણું છતાં પણ સાંવત્સરિક પર્વનું અનિયમિતપણું હતું પણ નહિ અને થઈ શકે પણ નાહ. આ કારણથી શ્રીકલ્પસૂત્રકાર મહારાજા કલ્પસૂત્રના સામાચારી પ્રકરણમાં વિગ્રહ શમાવવાના અધિકારમાં “અન્નેવ” એમ કહી સાંવત્સરિક દિવસને ઉદ્દેશ નિયમિત દિવસે જણાવે છે, આ ઉપરથી સાંવત્સરિક દિવસનું અવસ્થાનરૂપ પર્યુષણના કાલની માફક અનિયમિતપણું નથી એમ સ્પષ્ટ કરે છે. વળી વિચારવાની જરૂર છે કે દરેક સમુદાયને દરેક વર્ષે અવસ્થાન પર્યુષણાનું અનિયમિતપણું હેય પણ સાંવત્સરિક પર્વનું અનિયમિતપણું થઈ શકે નહિ, કારણકે સૂત્ર, અર્થ, ભજન અને આલાપના મહિના-મહિનાના હિસાબે સમુદાય, ઉપાધ્યાય અને આચાર્યો કરેલા પરિવારમાં બાર માસની મુદત ઘટી શકે નહિ, પણ મુદતને વધારે થાય. વળી સાંવત્સરિક પ્રતિક્રમણને અંગે એક સંવછરીથી બીજી સંવચ્છરીની વચ્ચે બાર માસ કરતાં અધિક કાળ થતાં સંવછરી Page #222 -------------------------------------------------------------------------- ________________ Beli whas ou asleer en te bele moje aran પુસ્તક ૩-જુ પડિકમણું કર્યા પછી તે રાત્રિએ થએલા કષાયની સાત બાર માસ કરતાં અધિક થઈ જઈ વ્યવહારથી અનંતાનુબંધીના ઘરના તે કષાયો થઈ જાય અને તેવા કષાયવાળાને શ્રીશ્રણસંઘમાં સ્થાન ન હોય એ વાત શીકપસૂત્રના નિયંહણાના અધિકારને સમજવાવાળે સહેલાઈથી સમજી શકે તેમ છે. આ બધી હકીકત વિચારતાં સ્પષ્ટ માનવું પડશે કે અવસ્થાનરૂપ પર્યપણું અનિયમિતકાળે થતી હતી, ત્યારે પણ સાંવત્સરિક પર્વરૂપ પર્યુષણ નિયમિત કાળે જ થતી હતી, અને તેથી પાંચ-પાંચ દિવસની વૃદ્ધિનો વિધિ બંધ પડતાં પર્યુષણકલ્પને કથન કરવાને અને શ્રવણ કરવાને રિવાજ નિયમિત ભાદ્રપદ શુકલ ચતુર્થીરૂપ સાંવત્સરિક પર્વ સાથે સંબંધિત જ પાંચ દિવસમાં રાખ્યો, અને શ્રી જીવાભગમ આદિ શાસ્ત્રોમાં પર્યુષણાની આરાધના આઠ દિવસની સ્પષ્ટ અક્ષરે જણાવેલી રહેવાથી સંવછરીના દિવસને આશ્રયીને જ આઠ દિવસના પર્યુષણ નિયત થયાં છે, અને તેથીજ શ્રાવણ વદ બારસથી સામાન્ય રીતે પર્યુષણનો પ્રારંભ થાય છે. (–અપૂર્ણ) POCO0002010009 ઉ.પ...દે...શા...મૃત - સંસ્કારની પકડ ઢીલી થયા વિના વીતરાગના શાસનની આરાધના સફળ થતી નથી. - તેથી ગુરુના ચરણમાં વિનીત ભાવે સમર્પણ અને સ્વચ્છ અને નિરોધ દ્વારા સંસ્કારોની પકડ ઢીલી કરવા પ્રયત્ન કરે જરૂરી છે. આ. ૩-૩ Page #223 -------------------------------------------------------------------------- ________________ એ શ્રી સિદ્ધચક્ર યન્ત્રમાં કર્ણિકા સ્થાને છે ( શ્રી અરિહંત કેમ? ત્રિલોકનાથ તીર્થકર ભગવાનરૂપી અરિહતેની તે સિદ્ધ કરતાં પણ પ્રથમ આરાધ્યતા કેમ? શાસનનાયક ભગવાન મહાવીર મહારાજથી અવિચ્છિન્નપણે ચાલ્યા આવતા શ્રી જૈનસંઘમાં કે તે જૈનશાસનમાંથી સાધમિ. પણાના પણ સંબંધ વિનાના અને વસવાળા જન મૂળ સંઘમાંથી ઉતરેલા હાઈ પિતાને દિગંબર*એટલે દિશારૂપી વસ્ત્રવાળા, તરીકે જાહેર કરનાર દિગંબર જેમાં અને શાસ્ત્રીય રીતે તથા લૌકિક રીતે પણ સ્થાપના નિક્ષેપાની આરાધ્યતા સિદ્ધ છતાં જેઓએ ભગવાન જિનેશ્વરદેવની પ્રતિમાની માન્યતા અને પૂજા વિગેરે ઉડાવી દીધા તેવા સ્થાનકવાસીઓમાં પણ શ્રી સિદ્ધચક્ર અને શ્રીનવપદપદ્મની માન્યતા જાણબહાર નહિ હવા સાથે ઘણી જ પ્રચલિત છે. * કોઈપણ જૈનાગમમાં જૈનેને મૂળ શાખાને તાંબર તરીકે જણાવી નથી. શ્વેતાંબર તરીકે મૂળ શાખાને વિશેષણ તરીકે લગાડવાને પ્રસંગ દિગંબરોની ઉત્પત્તિ પછી ઘણા સૈકા થઈ ગયા પછી જ શાસ્ત્રોમાં ઉપલબ્ધ થાય છે અને તે જૈન મૂળ શાખામાંથી નીકળેલા દિગંબરોને માટે દિગંબર એવો શબ્દ તેમના મૂળ પુરુષ કુંદકુંદ (કૌડિન્ય)થી શરૂ થયેલ છે, અને તેથી જ વર્તમાનમાં પણ સમજદાર જેને પોતાને માટે જેનશબ્દની પાછળ વેતાંબર શબ્દથી ઓળખાણ જવલેજ આપે છે, કારણ કે જુદા પડનારા દિગંબર જૈનેની પાછળ દિગંબર એવો શબ્દ જોડવાની જરૂર પડે તે સ્વાભાવિક છે, પણ મૂળ શાખા૫ જૈનેને તે દિગંબરોથી ભિન્નતા બતાવવા ખાતર પણ શ્વેતાંબર વિશેષણ લગાડવું વ્યાજબી નથી. જે દિગંબર અને વેતાંબર બંને વિશેષણથી બંને ઓળખાય તો મૂળ આદિ જૈનધર્મ પાળનારી કઈ જનતા હતી તે પારખવું મુશ્કેલ પડે ! Page #224 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩ આ નવપદમય સિદ્ધચક્રની આરાધના દરેક આસો અને ચૈત્ર માસમાં સુદી સાતમથી પૂર્ણિમા સુધીના દિવસોમાં કરવામાં આવે છે, તે વાત જગપ્રસિદ્ધ છે જ. જોકે સામાન્ય રીતે શ્રી સિદ્ધચકની-નવપદની આરાધના બારે માસ અને ત્રીસે દિવસ જૈનેમાં પ્રચલિત છે જ અને તેથી ઘણા જૈને પિતાને ઘેરે, મુસાફરીમાં શ્રીસિદ્ધચક્રના યંત્રને ગટ્ટાના નામે રાખે છે અને ઘણા મોટા ભાગે જેનધર્મના ચૈત્યમાં શ્રી નવપદજીનાં યંત્ર એકાદ નહિ પણ મોટી સંખ્યામાં હોય છે અને તે દરેકની પૂજા પ્રતિદિન દરેક જેને કરે છે, તેમાં પણ શ્રી સિદ્ધચક્રના યંત્રે જેવી રીતે અને જેટલી સંખ્યામાં અસલ જેનેના મંદિરમાં મળે છે, તેના હજારમાં ભાગે પણ જેનેમાંથી નીકળેલા દિગંબર જૈનેના હજારે મંદિર છતાં પણ મળતાં નથી, છતાં તે દિગંબર જૈનોની તે શ્રી નવપદમય શ્રી સિદ્ધચક્રની પ્રતિદિન આરાધ્યતા હોય તેમાં કંઈ વાંધો નથી. (૧૮ મા પાનથી ચાલુ) એ પણ યાદ રાખવાની જરૂર છે કે સહસ્રમલ દિગંબર જૈનેએ સર્વથા સાધર્મિકપણામાંથી કાઢી જ નાખ્યો છે, અને તેથી ઈતર નિદ્ધવોને માટે કરેલા અશનાદિને આધાકર્મ માનીને ત્યાગ કરવામાં તે નિદ્ધને બારે પ્રકારના સાધુવ્યવહારથી દૂર કરવા માટે શ્રીસંઘે કાયોત્સર્ગ કરેલો અને તે દ્વારા તેઓને દૂર કર્યા છતાં તે ઈતર નિહ્મને રજોહરણાદિ વેષ જૈનસંધના સાધુ જેવો હોવાથી શ્રી જૈનસંધના સાધુઓથી તેઓની ભિન્નતા લેકમાં જાહેર હેય પણ ખરી અને કદાચ ન પણ હોય. તેથી તે ઈતર નિહ્નોને માટે કરેલા અનાદિકનું આધાકમપણે જયાં નિદ્દો ભિન્ન થયાનું જાહેર હોય ત્યાં ગણવામાં આવે નહિ, પણ જે ગામમાં લેકમાં તે ઈતર નિહ્નોનું ભિન્ન પણું રજોહરણદિ વેષની સામ્યતાને લીધે જાહેર ન હોય તે રથાનમાં તે ઇતર નિદ્ધ માટે કરેલા અશનાદિકને આધાકમ ગણીને વર્જવા જોઈએ એમ ઈતર નિદ્ધ માટે આધાક વર્જવા • માટે વિકલ્પ જણાવે છે, પણ બોટિક (દિગંબર)ને માટે ભિન્નતા લોકોમાં સ્પષ્ટ હોવાથી તેના સાધુ માટે કરેલા અનાદિક આધાકમ કહેવાય નહિ, કેમકે તેમને શ્રીસંઘે બહાર કાઢ્યા છે, અને લોકોમાં પણ તે બહાર કાઢેલા તરીકે જાહેર થએલા છે. Page #225 -------------------------------------------------------------------------- ________________ - પુસ્તક ૩જું પણું અસલ જૈનસંઘમાં આસો અને ચૈત્રના મહિનામાં સુદિ સાતમથી પૂર્ણિમા સુધીના નવ દિવસોમાં એક એક પદની એક એક દિવસે સ્વતંત્ર આરાધના કરી જે એલીજીના વતે દરેક વર્ષે બે બે વખત કરાય છે, તેને તેમજ તે આરાધનાને અંગે તે એળીજીના દિવસમાં લાગેલા નવ દિવસ સુધી વર્ણ પ્રમાણે નિયમિત એક ધાનવાળા કે સામાન્ય રીતે જે આયંબિલે કરાય છે, તેને પડછાયે પણ અસલ જૈનસંઘમાંથી નીકળેલા દિગંબરે કે સ્થાનકવાસીઓમાં જણાતું નથી. અસલ જૈનેની બહોળી વસતીવાળા કેટલાક ગામોમાં તે તે ઓળીજીના દિવસે લોકોને આરાધના અને તપની સગવડ માટે જુદી જુદી સારી રકમ કાઢીને તેના વ્યાજમાંથી કે જુદા જુદા ગૃહસ્થ જુદા જુદા દિવસનું ખર્ચ નિયમિત આપવાનું રાખીને ચાલુ વ્યવસ્થા કરે છે.* *આ સ્થાને એક વાત વિચારણીય છે કે મુંબઈ નગરની શ્રીનવપદ સમાજની ટાળી દરેક વર્ષે આસો મહિનામાં પરદેશ જવાથી વિરાધનાના સંભવથી આસો મહિનામાં આખી ટોળી બહાર લઈ જતા નથી, પણ ચૈત્ર માસની ઓળીજીના વખતે તે સમાજ કેઈ૫ણ તીર્થસ્થાન કે તેવા ઉત્તમ સ્થાનમાં નિરૂપાધિપણે શ્રીનવપદજીની આરાધના કરવા માટે ઉપડી જાય છે અને જે સ્થાને સમાજ જનાર હોય છે તે સ્થાને અન્ય દેશોમાંથી પણ શ્રીનવપદજીની આરાધના માટે લેકોને એકત્રિત કરે છે. તે સમાજની તે તે સ્થાનમાં તે તે વખતની કરેલી આરાધનાને જોનારા અને અનુભવનારા ખુલ્લી રીતે મુક્તકંઠે કહે છે કે એક જિંદગીનો અપૂર્વજ ધર્મારાધનાને પ્રસંગ છે. તે સમાજે તે શ્રીનવપદજીની આરાધના કરવા માટે તીર્થાદિ સ્થાનમાં જતાં અને આરાધના કરતાં જોઈતા અનુકૂળ નિયમો પણ કરેલા છે અને તે નિયમો તેના રિપોર્ટ ઉપરથી જોઈ શકાય છે, પણ આ સમાજનું જે તીર્થાદિ સ્થાને શ્રીનવપદજીની આરાધના માટે જવું થાય ત્યાં સકળ દેશના લોકોને દૂર હોવા વિગેરેના કારણથી દરેક વખતે દરેક દેશવાળાને આવવાનું ન થાય એ સ્વભાવિક હોઈ દીર્ધદષ્ટિથી જે તેઓ જુદા જુદા પ્રાંતમાં પ્રતિવર્ષે શ્રીનવપદજીની આરાધનાને લાભ લેકે લઈ શકે એવી ગોઠવણ થાય, તો તે ઘણું અનુકૂળતાભરેલું ગણાય. Page #226 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩-જુ પૂર્વોક્ત રીતિએ સામાન્ય નવપદની સામુદાયિક આરાધના જે પ્રતિદિન જેને કરે છે, અને પૃથફ-પૃથફ પદની પૃથફ-પૃથક્ દિને જે આરાધના શ્રીઓનીછમાં કરાય છે, તે શ્રી સિદ્ધચક્ર અને શ્રીનવપદજીમાં અરિહંતપદની જ પ્રથમ આરાધનાને પૂજ્યતા હોય છે. તેનું શું રહસ્ય છે! તે આપણે વિચારીએ! કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરિજીએ પજ્ઞશબ્દાનુશાસનમાં તે વ્યાકરણને (શબ્દાનુશાસનને) સર્વ ધર્મવાળાને અનુકૂળ ગણાવવા છતાં પ્રારંભમાં અરિહંત ભગવાનનું ધ્યાન કરવાને અંગેજ અરિહંત મહારાજને જણાવનાર “અહમ' શબ્દનો ઉચ્ચાર કરે છે, અને તેની પજ્ઞ વ્યાખ્યા કરતાં તેજ ભગવાન હેમચંદ્રસૂરિજી તે અરિહંતપદને શ્રીસિદ્ધચક્રના આદિબીજ તરીકે જણાવે છે, અર્થાત આ શ્રીનવપદરૂપે કે અન્ય કોઈ વરૂપે સિદ્ધચક્રની કલ્પના કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિજીના જમાના કરતાં ઘણા જૂના જમાનાની છે, અને તેથી જ ભગવાન્ હેમચંદ્રસૂરિજીના વખતે તે શ્રી સિદ્ધચક્રજીની આરાધ્યતા ઘણા જ ઊંચે દરજજે ગણાઈ હશે અને તેથી જ તેના આદિબીજ તરીકે શ્રી હેમચંદ્રમહારાજે “અહમ' પદને ગણાવ્યું છે, અર્થાત્ શ્રી સિદ્ધચક્રજીની આરાધનાને અંગે થતી પ્રવૃત્તિ કોઈ અન્યમાંથી અનુકરણ કરીને લેવામાં આવેલી નથી, પણ ઘણા જૂના જમાનાથી અસલ જૈનસંઘમાં ચાલુ જ છે. વળી રાજા વિક્રમાદિત્યને પ્રતિબદ્ધ કરનાર ભગવાન સિદ્ધસેનદિવાકરજી મહારાજ પણ “કલ્યાણમંદિર” નામના તેત્રમાં “પૂર निर्मलरुचेय दिया किमन्यदक्षस्य संभव पद ननु कर्णि काया" . આવી રીતે જે ભગવાન અરિહંતને કમલના એક મુખ્ય ભાગરૂપ કર્ણિકામાં બિરાજમાન કરી સ્તુતિ કરે છે તે એ નવપદજીને પદ્યરૂપે ગોઠવે તો જ બની શકે. Page #227 -------------------------------------------------------------------------- ________________ આગમજ્યોત . એમ હોવાથી ભગવાન સિદ્ધસેન દિવાકરછની વખતે પણ શ્રીનવપદજીની પાવા તરીકે કલ્પના હેઈ તેની કર્ણિકામાં ભગવાન અરિહંતનું સ્થાન પ્રસિદ્ધિમાં આવેલું હોવું જોઈએ, અને તેથી શ્રીનવપદજી કે શ્રીસિદ્ધચક્રની માન્યતા ભગવાન સિદ્ધસેન દિવાકરજીની પહેલાંની માની શકાય. આવી રીતે શ્રી સિદ્ધચક્રના આદિબીજ તરીકે અથવા શ્રીનવપદજીરૂપી પદ્યની કણિકાના સ્થાનને શોભાવનાર તરીકે ભગવાન અરિહંતને કેમ ગયા? તે આ સ્થાને વિચારવું પ્રસ્તુત છે. કારણ કે જૈનશાસના અને તેને અનુસરનારાઓના નિયમ પ્રમાણે તે અધિક ગુણવાળાને અધિક પદ મળવું જોઈએ અને તે અપેક્ષાએ ચાર અઘાતીકમથી બંધાએલા એવા અરિહંત મહારાજા કરતાં ચાર ઘાતી અને ચાર અઘાતી એમ આઠે કર્મોથી સદાને માટે સર્વથા મુક્ત થયેલા એવા સિદ્ધ મહારાજાએ છે અને તે સર્વગુણુવાળા હોવા સાથે અરિહંત મહારાજાઓને પણ અમુક વખતે આરાધવા લાયક હેઈ સર્વોત્કૃષ્ટ મનાવવા જોઈએ, અને તે સિદ્ધ મહારાજાઓને જ શ્રી સિદ્ધચક્રના આદિબીજ તરીકે શ્રીનવપદરૂપી પદ્મના કર્ણિકાભાગને શોભાવનારા ગણવા જોઈએ. છતાં ઉપર જણાવેલું સિદ્ધપણું પ્રાપ્ત કરનાર કે તે સિદ્ધપણાના માર્ગને સ્વયં એકાકિપણે આચરી તે આચરવાના મુખ્ય ફળ કેવળ જ્ઞાનને મેળવી શ્રોતાઓને તે રસ્તે લાવી સિદ્ધપણું પ્રાપ્ત કરાવનાર ભગવાન અરિહંતે જ છે. એટલે કે સિદ્ધ મહારાજાના સામર્થ્યથી અરિહંતપણાની કે અરિહંતની ઉત્પત્તિ કે સ્થિતિ નથી, પણ ભગવાન અરિહંતેના સામર્થ્યને આધારે જ સિદ્ધોનું થવું અને તે સિદ્ધ મહારાજાઓના સ્વરૂપની જાહેરાત થવા સાથે તેઓનું આરાધ્યપણે જગતમાં સિદ્ધ થાય છે અને પ્રસરે છે. આથી અરિહંતાદિકને જણાવનાર એવા આચાર્યાદિક કે જેઓ ભગવાન અરિહંતની પર્ષદારૂપ છે, તેઓને અરિહંતાદિકને જણાવનાર Page #228 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩-છું . તરીકે અરિહંતાદિક કરતાં પ્રથમ નમસ્કાર કરવા લાયક ન ગણ્યા છતાં ભગવાન્ અરિહંતને સિદ્ધ મહારાજ કરતાં પણ પ્રથમ નમસ્કાર કરવા લાયક ગણ્યા છે, તેથી શાસ્ત્રકારો પણ ભગવાન તીર્થકરોએ સ્થાપેલા તીર્થને આલંબને થનારા સિદ્ધને તીર્થસિદ્ધ તરીકે જણાવી સિદ્ધ પણાના મૂળ કારણ તરીકે અરિહંત ભગવાને છે, એમ જણાવી ભગવાન તીર્થકરોની પ્રથમ નમસ્કરણીયતા અને આરાધ્યતા સાબિત કરે છે. તેથી ભગવાન અરિહંત કે જેઓ અશોકાદિ આઠ પ્રાતિહાર્ય અને અપાયાપરામ આદિ ચાર અતિશને ધારણ કરનાર છે, તેઓને શ્રી સિદ્ધચક્રના આદિબીજ તરીકે અને શ્રીનવપદ્મની કર્ણિકાને સ્થાને યોગ્ય ગણ્યા છે. હિત...ક. ૨સદુપદેશ. I ૦ ભાવેની શુદ્ધિ અને મલિનતાના આધારે જીવન શક્તિઓને વિકાસ-હાનિ થાય છે. ૦ વીતરાગની વાણી હૈયામાં જચી ત્યારે ગણાય, જ્યારે કે સંસારના સુંદર પણ પૌગલિક પદાર્થો હૈયામાં મોહ ન ઉપજાવે. વીતરાગની ભક્તિ મનની શક્તિઓને તોડી નાંખનારી હોય છે. છે. ૦ જગતને રાજી રાખવામાં શાણપણ નથી, પણ આપણુ વૃત્તિઓને આજ્ઞાના કેન્દ્રમાં ટકાવી રાખવામાં ડહાપણ છે. Page #229 -------------------------------------------------------------------------- ________________ I ( શ્રી નવપદની વિશિષ્ટ આરાધના કેમ? શ્રી સિદ્ધચક શબ્દનું રહસ્ય શ્રી સિદ્ધચક્રમાં આરાધ્ય પદેની સંખ્યાને અંગે જોડાએલા નવના અંકને ચાહે જેટલા પૂર્ણક ગુણાકાર ગુણીએ તે પણ તે ભિન્નતાને ધારણ કરતું નથી. નવને એકે ગુણતાં તે નવ આવે જ છે, પણ તેને બેએ ગુણીએ તે અઢાર આવે તેમાં પણ આઠ ને એક નવજ થાય. ત્રણે ગુણતાં સત્તાવીસ આવે તે સાત ને બે નવજ થાય. યાવત્ નવે ગુણીએ તે પણ મેક ને આઠ નવજ થાય, વીસે ગુણીએ તે એકસો એસી થાય, તેમાં પણ આઠ ને એક નવજ થાય. એવી રીતે કઈ પણ પૂર્ણ કરી ગણવામાં આ નવ અંકનું અભેપ છે. આ આ અંકનું અભેદ્યપણું દષ્ટાંત તરીકે સમજી દાષ્ટ્રતિક તરીકે તે એ સમજવાનું છે કે અનંતી ચોવીસીઓ અને વસીએ થઈ ગઈ, અને અનંતી ચેવાસીઓ અને વીસીઓ થશે, તે પણ આ નવપદજીવાળું સિદ્ધચકે કોઈપણ કાળે ચલાયમાન થવાનું નથી. . અર્થાત્ કોઈપણ ભૂતકાળ કે ભવિષ્યકાળ એ પૂર્વે હતું નહિ કે ભવિષ્યમાં આવશે નહિ કે જે કાળે જગતમાં નવપદજીનું ચલિતપણું હોય અને સિદ્ધચકનું સામ્રાજ્ય ન ચાલતું હોય. દરેક આસ્તિક શ્રોતાઓને એ વાત પૂરેપૂરી ખ્યાલમાં હશે કે પષણ માસીની અઠ્ઠાઈઓ અશાશ્વતી એટલે અનિયમિત છે અર્થાત તે અઠ્ઠાઈએમાં અજિતઆદિ બાવીસ તીર્થંકરની વખતના દેવતાઓ નંદીશ્વરદ્વીપમાં ભ્યિમિતપણે અઠ્ઠાઈમોત્સવ ન પણ કરે. પરંતુ શ્રીસિહચક્ર એટલે નવપદજીની આરાધનાવાળી આસો અને ચૈત્ર માસની અઠ્ઠાઈઓમાં તે દરેક તીર્થની વખતે દેવતાઓ નરીશ્વરીપે નિયમિત અઠ્ઠાઈમહેસૂવ કરેજ છે, અને તેથી તે બે Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૫ પુસ્તક ૩-જું આસે અને ચિત્રની નવપદજીની અઠ્ઠાઈઓ-શાશ્વતી છે, એમ શાસ્ત્રકારોએ ખુલલા શબ્દોમાં જણાવ્યું છે આવી શાશ્વતી અને દેવતાઓને પણ આરાધવા લાયક એળીની અકૂઈને આરાધવામાં કયે મનુષ્ય કચાશ રાખે? અન્ય પર્વે આરાધવામાં દેવ, ગુરુ કે ધર્મ એ ત્રણમાંથી કઈ કઈ એકની જ મુખ્યતા હોય છે, ત્યારે આ શ્રી સિદ્ધચક એટલે નવ પદજીની આરાધનામાં તે દેવ, ગુરુ અને ધર્મ ત્રણે તત્વની એકસરખી રીતે મુખ્યતા છે. આ નવે પદમાં પણ એ જાણવા જેવી ખૂબી એ છે કે પહેલું દેવતત્વ લીધું છે, અને તેના બે પદો છે. જ્યારે બીજું ગુરુતત્વ લઈ તેમાં આચાર્યાદિક ત્રણ પદો રાખ્યાં છે, અને ત્રીજું ધર્મતત્વ લઈ તેના સમ્યગ્દર્શનાદિ ચાર પદે રાખ્યાં છે. એટલે પહેલાંના બે, બીજાના ત્રણ અને ત્રીજાના ચાર એમ મળી ત્રણે તત્વના નવપદે સ્થાનથી એક એક વૃદ્ધિવાળાં કરેલા છે. - ભગવાન અરિહંત વિગેરે નવ આરાધ્ય પદેને ચકના આકારે ગોઠવેલા હેવાથી તે નવપદના યંત્રની સ્થાપના ચક્રના આકારને ધારણ કરે છે, અને તેથી તેને સિદ્ધચક્ર કહેવાય છે. એ નવપદજીના યંત્ર, મંડળ કે ગટ્ટામાં અરિહંત મહારાજને કર્ણિકાસ્થાને બિરાજેલા જેમ ગણાય છે, તેમ સ્થાપનાના આકારની અપેક્ષાએ જ્યારે ચક તરીકે કહેવામાં આવે ત્યારે ત્રિલોકનાથ તીર્થકરે તે નવપદ રૂપી ચક્રની નાભિને સ્થાને બિરાજમાન થએલા ગણાય. આ ચક્ર ચાલતું નહિ પણ સ્થિર હોવાથી તે નવપદના ચક્રમાં સિદ્ધ મહારાજા જ ઉચ્ચ સ્થાને બિરાજમાન થએલા છે, અને તેથી આ યંત્રને સિદ્ધ મહારાજા બીજે સ્થાને છતાં પણ સૌથી ઉચ્ચ સ્થાને આવવાથી શ્રી સિદ્ધચકયંત્ર તરીકે જાણવું, માનવું કે જાહેર કરવું તે એગ્ય છે. Page #231 -------------------------------------------------------------------------- ________________ અષ્ટ મંગલિક તે શું? ને તેમાં આદ્ય કેણુ? અને તેની મહત્તા શી? 6 સામાન્ય રીતે અષ્ટમંગલ નામથી જેને પ્રજાને મોટે ભાગે તે પરિચિત છે. પરંતુ અષ્ટ મંગલમાંના પ્રત્યેક મંગલને જાણવા માટે ઘણે છે વર્ગ તૈયાર થયેલું હોય છે. ખરી વાત એ છે કે આ જાણવામાં આવતા અષ્ટમંગલે જગતની સામાન્ય સ્થિતિની અપેક્ષાએ સ્વયં આકારથી મંગલ તરીકે ગણાયેલા છે. હજાર વર્ષ પહેલાંના શિલાલેખેમાં પણ લેખની આદિમાં જે સ્વસ્તિક દેખવામાં આવે છે, તે પણ એ જ વસ્તુ પુરવાર કરે છે કે સ્વસ્તિકનું આલેખન આકાર તરીકે હંમેશા મંગલ તરીકે ગણવામાં આવ્યું છે. વર્તમાનકાળમાં જે કે અમુક પ્રજાએ સ્વસ્તિકને પિતાનું રાષ્ટ્ર ચિઠ્ઠ બનાવેલું છે, પરંતુ આર્ય સંસ્કૃતિને ધારણ કરનારાઓ એ. સ્વસ્તિકને ઉપગ રાષ્ટ્રચિહ્ન તરીકે નહિ, પરંતુ સ્વયં માંગલિક છે એમ ગણીને કરતા હતા. આ કારણથી હજાર વર્ષના શિલાલેખમાં જે જે શિલાલેખે ધાર્મિક વિષયના હેય છે, તેમાં જ મુખ્યતાએ સ્વસ્તિકનું ચિન્હ હેય છે, પરંતુ દુનિયાદારી સંબંધી જે જે શિલાલેખો છે અગર રાજામહારાજા શ્રેષ્ઠિ-શાહુકારની કીતિને માટે કરવામાં આવેલા શિલાલેખેને વિષે વસ્તિકને સ્થાન મળેલું નથી. એટલે સ્પષ્ટપણે સમજી શકાય છે કે સ્વસ્તિક એ કેઈપણ દેશ, રાજ્ય કે પ્રજાનું ચિન્હ નથી, પરંતુ તેના સ્વાભાવિક માંગલિકપણાને લીધે ધર્મસ્થાનમાં અને ધર્મકાર્યમાં કોતરવામાં કે આલેખવામાં આવેલ છે. Page #232 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩-જું ૨૭ જો કે આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજ અષ્ટ મંગલના નામે ગણાવતાં દર્પણને પ્રથમ અષ્ટ મંગલમાં પ્રથમ ગણાવે છે. પરંતુ મૂલસૂત્રમાં ઘણે સ્થાને અષ્ટ મંગલને ગણાવતાં પ્રથમ સ્વસ્તિક નામના અષ્ટમંગલને ગણાવતાં પ્રથમ સ્વસ્તિક નામના અષ્ટમંગલને સ્થાન આપવામાં આવ્યું છે. આ અષ્ટમંગલનું આકાર માત્રથી એટલું બધું ઉત્તમપણું જગતમાં વ્યાપક હતું કે જેને લીધે રાજા-મહારાજાઓ જ્યારે જ્યારે ભગવાન જિનેશ્વર મહારાજા વિગેરેને વંદન કરવા જતા હતા. ત્યારે ત્યારે તે અષ્ટમંગલના જુદા જુદા આલેખેને ધારણ કરનારાં પાટિયાં અગર તેવી રીતે કોતરીને બનાવેલા લેખેને લઈને અનેક પુરુષે ચાલતા હતા. વૈમાનિક દેવતાઓમાં ઉત્પન્ન થયેલે સૂર્યાભદેવ કે જેની પૂજાની ભલામણ સૂત્રમાં સ્થાન સ્થાન ઉપર પૂજાના વિષયમાં કરાય છે, તે સૂયભદેવતાએ પણ પિતાના વિમાનમાં રહેલા સિદ્ધાયતનની અંદર રહેલી ભગવાન જિનેશ્વર મહારાજની મૂર્તિની પૂજા કરતાં અષ્ટમંગલનું આલેખન કર્યું છે. તિષ્ઠલેકની અંદર પણ વિજયદેવતાએ કરેલી ભગવાન જિનેશ્વર મહારાજની પૂજામાં પણ અષ્ટમંગલનું આલેખન કરેલું, એમ શ્રી જીવાભિગમ સૂત્રમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે. આ બધી હકીકત ઉપરથી આ વાત સ્પષ્ટ થશે કે જગતના સ્વભાવને લીધે સ્વસ્તિક આદિનું આલેખન મંગળરૂપ ગણવામાં આવ્યું છે. આ કારણથી આચાર્ય મહારાજ શ્રી જિનભદ્ર ગણિક્ષમા શ્રમણુજી શ્રી વિશેષાવશ્યક ભાષ્યની અંદર સ્થાપના મંગલ તરીકે સ્વસ્તિક આદિ અષ્ટમંગલિકની સ્થાપનાને જણાવે છે. એટલે હજારો વર્ષોથી અષ્ટમંગલની સ્થાપના મંગલરૂપ ગણાયેલી છે, એ માનવામાં કોઈપણ જાતની શંકાને સ્થાન નથી. Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૮ આગમત આ સ્થાને એક વાત જરૂર વિચારવા જેવી છે કે આ અષ્ટમંગલને આકાર માત્ર પૂજાના સાધનરૂપ છે અને તેથી સ્થાને સ્થાને તેનું આલેખન કરવાનું જણાવવામાં આવેલ છે, પરંતુ મંગલની અધિકતા ગણીને તેની ઉપર પુષ્પ વિખેરવામાં આવે તે તેટલા માત્રથી તે અષ્ટમંગલનું સાધનપણું મટી સાધ્યપણું શું થઈ જતું નથી? અષ્ટમંગલના આલેખનમાં ચોખા અને તાંડુ () વિગેરે સાધનને ઉપયોગ કરવાનું ઉપર જણાવવામાં આવ્યું છે. તેથી અષ્ટમંગલને અભિષેકાદિના વિષયમાં ન લઈ શકાય તે સ્વાભાવિક છે, પરંતુ તે ચેખા આદિના અષ્ટમંગલના ઉપર ફૂલે વિખેરી તે રૂપ પૂજા કરવામાં આવે તેમાં કંઈ આશ્ચર્ય નથી! અષ્ટમંગલિકને ક્રમ જે અષ્ટમંગલનું આલેખન ઉપર જણાવવામાં આવ્યું છે. તે અષ્ટમંગલને ક્રમ શ્રી દેવેન્દ્રસૂરિ મહારાજ આ પ્રમાણે જણાવે છે, ૧દર્પણ, ૨ ભદ્રાસન, ૩ વર્ધમાન, ૪ શ્રીવત્સ, ૫મસ્યયુગ, ૬ પૂર્ણકલશ, ૭ સ્વસ્તિક, ૮ નંદાવર્ત, ઉપર પ્રમાણે જણાવેલા આઠ મંગલમાં દર્પણને પદાર્થ તરીકે મંગલ ગણવામાં આવ્યું નથી પરંતુ દર્પણના આકારને અષ્ટમંગલના પદાર્થ તરીકે ગણવામાં આવ્યું છે. અને આ દર્પણના આકારની પેઠે બીજા આગળ કહેવામાં આવશે તેવા મત્સ્યયુગલ આદિ મંગલ પણ પદાર્થ તરીકે મંગલરૂપ નથી, પરંતુ તેના આકારો જ મંગલરૂપ છે. સામાન્ય સમજણને ધરાવનાર મનુષ્ય પણ સમજી શકે છે કે ડાબા કે જમણા અંગૂઠે રહેલા જવના આકારે જ મનુષ્યની ભાગ્યવત્તાને સૂચવનાર છે. પરંતુ અંગૂઠે ચડી દીધેલા જ ભાગ્યવત્તાને સૂચવનાર નથી. એટલે જેમ સામુદ્રિકની અપેક્ષાએ અંગૂઠામાં રહેલાં જવેના આકારે મંગલ તરીકે ગણાય છે. વળી મસ્યાનું ચિન્હ ભાગ્યશાળીઓના હાથ ઉપર હોય છે તેવું સામુદ્રિક શાસ્ત્રમાં નિશ્ચિત Page #234 -------------------------------------------------------------------------- ________________ છતાં હાથમાં માછલાં રાખવાથી તે ઉત્તમતા આવી જતી નથી, એ સ્પષ્ટ છે. એટલે સામુદ્રિક શાસ્ત્રની અપેક્ષાએ જેમ જવ અને મત્સ્યની પદાર્થ દ્વારા ઉત્તમતા નથી, પરંતુ આકાર દ્વારા જે ઉત્તમતા છે તેવી રીતે અત્રે પૂજન આદિ અધિકારમાં પણ દર્પણદિકની સ્વયં ઉત્તમતા નથી, પરંતુ આકાર દ્વારા ઉત્તમતા છે. અને તેથી સૂત્રકારોએ અષ્ટમંગલનું આલેખન જ પૂજાવિધિમાં જણાવ્યું છે અને શ્રી દેવેન્દ્ર સૂરિજીએ પણ અષ્ટમંગલનું આલેખન જ જણાવેલું છે. ધ્યાન રાખવું કે સૂત્રકાર મહારાજ કે શ્રીદેવેન્દ્રસૂરિજીએ અષ્ટમંગલને ધરાવવાનું કે ચઢાવવાનું જ થતું નથી. આ ઉપરથી પણ સ્પષ્ટ થાય છે કે અષ્ટમંગલનું આલેખન જ માત્ર મંગલરૂપ છે અને એ અષ્ટમંગલમાંના કોઈપણ દર્પણ કે મર્યા યુગલ જેવા મૂલ પદાર્થની સાથે કેઈપણ જાતને મંગળપણને સંબંધ નથી. અહીં વાચકે એક ખાસ વાત ધ્યાનમાં રાખવાની કે આઠ દિવસને અછાહ્નિકા મહત્સવ હોય છે. અને આઠ દિવસની અઠ્ઠાઈ હોય છે, છતાં તે દરેક દિવસને અઠ્ઠઈ મહોત્સવ તરીકે અને અઠ્ઠાઈ તરીકે ઓળખવામાં આવે છે. એવી રીતે આ સ્વસ્તિકાદિક કે દર્પણદિક તરીકે આલેખના આઠે આકારને અષ્ટમંગલ તરીકે ગણવામાં આવે છે, છતાં તેના એકેક આકારને પણ અષ્ટમંગલ તરીકે ગણવામાં આવે છે, તેથી જ સૂત્રમાં અને ગ્રંથમાં અષ્ટમંગલના ચલાવવામાં તથા આલેખવામાં આ૬ એમ કહી પાછાનિ એમ જણાવવામાં આવે છે. એટલે તે આઠે સમુદાયમાં જેમ અષ્ટમંગલ સંજ્ઞા છે, તેવી જ તેના સ્વસ્તિકાદિ એકેકમાં પણ અષ્ટમંગલ તરીકેની સંજ્ઞા સમજવાની છે, અથવા તે અષ્ટ અષ્ટમંગલ આલેખવાનું પણ હોય તે - નવાઈ જેવું નથી. કેટલાકનું કહેવું એમ પણ થાય છે કે નથી તે એક મંગલની અષ્ટ સંજ્ઞા, નથી તે આઠ વખત અષ્ટમંગલ આલેખવાનું, કિન્તુ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૩૦ આગમત દરેક મંગલની જ અષ્ટાક્ટ સંજ્ઞા છે. સુજ્ઞ મનુષ્ય તે જે મંગલની આકૃતિ દેખશે અને તે આકૃતિ યથાસ્થિત ચિત્રામણમાં કેટલાક ગ્રંથમાં દેખાલી આકૃતિ પ્રમાણેનું ચિત્ર હશે તે દરેકમાં આઠઆઠ ખુણા અગર આઠ આઠ એક જાતના ગોળ વિગેરે આકારે જઈ શકશે અને તેથી એકેકની પણ અષ્ટાષ્ટ સંજ્ઞા હાય તો નવાઈ જેવું નથી. સમ્યકત્વી કોણ? મેક્ષ પણ જોઈએ” એ ઈચ્છા પ્રથમ ગુણ સ્થાનકે અને મોક્ષ જ જોઈએ” એ ઈચ્છા એથે ગુણ સ્થાનકે. ચોથે ઈચ્છા ખરી પણ ઈચ્છા માત્રથી કામ ન થાય; સિદ્ધિ ન સાંપડે. પહેલે ગુણ સ્થાનકેથી કે થે ગુણ સ્થાનકેથી અનાદિ કાળથી આજ પર્યત ક્ષે ગયેલ નથી, કોઈ મેસે જ નથી કે કોઈ મોક્ષે જશે નહિ. સાધન, ઉદ્યમ હેય પણ ઈચ્છા સાથે મળે તે જ એ ઇચ્છા ફળે. ઈચ્છા તીવ્ર છતાં સાધન-સામગ્રી ન મળે તે ઈચછા, ઈરછા જ રહે, કામ ન થાય, સાધન-સામગ્રી સંપૂર્ણ સાંપડી જાય તે ઈચ્છા વિના પણ કાર્ય સિદ્ધ થઈ જાય, થાય. દરેકને-જીવ માત્રને મનુષ્ય, તિર્યંચ કે દેવ-સર્વને સુખી થવાની ઈચ્છા હોય તેમાં ના નહિ, કિનતુ ઈચ્છા માત્રથી સુખ સાંપડી જાય નહિ. સુખી થવાનાં સાધને જોઈએ. સાધને મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. પૂઆગમ શ્રી પ્રશમરતિ વ્યાખ્યાન વ્યાખ્યાન ૩ પૃ. ૧૮ Page #236 -------------------------------------------------------------------------- ________________ એ સકળ જીવ હિતકારી છે આગમોની મહત્તા I अधयारे महाघोरे, दीवो ताण सरीरिण। एवमण्णाणतामिस्से, भीमणम्मि जिणागमो॥ ભાવાર્થ –અત્યંત ગાઢ અંધકારમાં જેમ દવે પ્રાણીઓને રક્ષક છે, તેમ અજ્ઞાનના ગાઢ અંધકારમાં જિનાગમે અત્યંત ઉપયોગી છે. સકલ જેની જનતાને આ વાત તે ધ્યાનમાં જ છે કે જેનશાસનનું મુખ્ય ધ્યેય મોક્ષની પ્રાપ્તિ સિવાય બીજું કાંઈ નથી. જે કે અન્યમતવાળાએ પણ જેનાથી ઉન્નતિ અને મોક્ષની સિદ્ધિ થાય તેને ધર્મ કહે છે, અને જૈનશાસકારો પણ તેજ પ્રમાણે મેક્ષ અને વર્ગની સિદ્ધિને કરનાર એટલે સ્વર્ગ અને અપવર્ગને દેનાર ધર્મ છે, એમ કહી ધર્મના સ્વર્ગ અને મોક્ષ બંને ફળ જણાવે છે, છતાં જેનશાસકારે સ્વર્ગને ઉદ્દેશ તરીકે નહિં જણાવતાં ખેતીમાં પરાળ થાય તેની માફક માત્ર આનુષંગિક જણાવેલ છે, એટલું જ નહિ પરંતુ જિનેશ્વર મહારાજના કોઈપણ શારામાં દેવપણું, ઇંદ્રપણું, ચકીપણું કે રાજાપણા વિગેરે માટે ધર્મક્રિયા કરવાનું જણાવાયું નથી, જે કે શુદ્ધધર્મના આચરણથી દેવપણું વિગેરે થાય છે, અને શાસકારો પણ તપ-સંયમથી દેવતાપણું, સમ્યકત્વથી વૈમાનિકપણું એક દિવસના ચારિત્રથી પણ વૈમાનિકપણું, ઉપશમણિમાં કાલ કરવાથી લવસમમ દેવપરું વિગેરે જણાવી ધર્મનું ફળ સવર્ગ છે એમ જણાવે છે, તેમ શ્રી જિનેશ્વર મહારાજની પૂજા, સામાયિક, પૌષધ અને શ્રાવકપણાથી પણ દેવપણું થવાનું જણાવે છે, પરંતુ તે બધા Page #237 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩જું ફળને તેઓ પરાળની માફક આનુષગિક ફળ તરીકે જણાવે છે, એટલું જ નહિ, પરંતુ એ વર્ગાદિપ્રાણિરૂપ અસ્પૃદયરૂપ આનુષગિક ફળને જેઓ મુખ્ય ફળ તરીકે ગણે તેને સમ્યકત્વ થયેલું નથી એમ ચોક્કસપણે ગણે છે, અને તેવા છને મિથ્યાત્વીની દશામાં ગણે છે, આ કારણથી શાસકારો પંચપરમેષ્ઠિને નમસ્કાર કરવા જેવી એક હાની ક્રિયામાં પણ સર્વ પાપના નાથદ્વારા મેક્ષરૂપી ફલ. જણાવે છે. ધ્યાનમાં રાખવાની જરૂર છે કે જે કાળમાં મોક્ષની પ્રાપ્તિ થવાની યોગ્યતા હોય તે જ વખતે જૈનધર્મને માનનારાઓએ મોક્ષને ઉદ્દેશ રાખવે એમ નથી, પરંતુ પાંચમા આરા જેવા મોક્ષ પ્રાપ્તિ ન થઈ શકે તેવા પણ વખતમાં ધમની ક્રિયા મોક્ષના ઉદેશથીજ કરવાની છે, અને તેથી શાસ્ત્રકારે બુદ્ધિથી થતી ધર્મની આરાધના માટે આઠ ભનું નિરંતરપણું માને છે. એ અપેક્ષાએ વર્તમાન પાંચમા આરામાં પણ દરેક ભવ્ય આત્માએ સર્વ કર્મના ક્ષયરૂપી મોક્ષને ઉદ્દેશ રાખીને દેશવિરતિ કે સર્વવિરતિધર્મમાં પ્રવર્તવાનું હોય છે. - તે ધર્મ અન્યમતની અપેક્ષાએ ભલે એકલા તત્ત્વજ્ઞાન સ્વરૂપ કે ક્રિયા સ્વરૂપ ભલે હોય, પરંતુ જૈનધર્મની અપેક્ષાએ એકલી કિયામાં પૂર્ણ ધર્મ નથી. તેમજ એકલા જ્ઞાનમાં પણ ધર્મ નથી, કિન્તુ જેન ધર્મની અપેક્ષાએ તે જગતમાં જેમ રથમાં બે ચક્ર જોઈએ. અને તે બંને સરખાજ હોવાં જોઈએ. તેવી જ રીતે જ્ઞાન અને ક્રિયા બંને હવા સાથે બંનેની સરખાવટ હોવી જોઈએ. - આ કારણથી શ્રી જનશાસનમાં દ્વાદશાંગીની ઉત્પત્તિની સાથે જ સંયમધર્મરૂપી ક્રિયાની પ્રવૃત્તિ માનવામાં આવી છે અને પાંચમા આરાના છેડે સંયમધર્મની સ્થિતિ માનતાં છેલ્લાં દુઃ૫સહસૂરિને શ્રી દશવૈકાલિક વગેરે આગમના જાણકાર માન્યા છે અને તેથી જ તેમને સંયમવાળા પણ માન્યા છે. Page #238 -------------------------------------------------------------------------- ________________ ૩૩ પુસ્તક ૩–જું એટલે સંયમ ધર્મના શુછેદની સાથેજ શ્રતમને વિચ્છેદ માનવામાં આવ્યા અને શ્રતધર્મ ચુછેદની સાથે જ સંયમષમને મ્યુચ્છેદ માનવામાં આવ્યો, એટલે કૃતધર્મ અને સંયમ ધર્મની પ્રવૃત્તિ જેમ સાથે થાય તેમ નિવૃત્તિ પણ સાથેજ થાય. માટે સંયમધર્મને કે જૈનધર્મને જેને જેને લાભ લેવો હોય તેને મૃતધર્મની પ્રવૃત્તિમાં પ્રથમ નંબર રાખવું જોઈએ. આ વાત જેઓના ધ્યાનમાં હોય તેઓ ભગવાન જિનેશ્વર મહારાજે અર્થ થકી પ્રવર્તાવેલા અને ભગવાન ગણધર મહારાજે સૂત્રથકી ગુંથેલા આગમને જૈનધર્મના આધાર તરીકે માનવામાં કદી પણ કચાશ રાખશે નહિં. આ વસ્તુ જ્યારે વિચારવામાં આવશે ત્યારે મહારાજા કુમા રપાળે, મંત્રી વસ્તુપાલ-તેજપાલે અને સંગ્રામની વિગેરે ભાવિક શ્રાવકોએ શાદ્ધારને માટે અનર્ગલ દ્રવ્ય કેમ ખરચ્યું? તે સમજી શકાશે. અને તે સમજવામાં આવશે. આ ઉપરથી કઈ પણ શ્રદ્ધાળુ મનુષ્ય શ્રતધર્મ એટલે આગમની અવિચ્છિન્નતા માટે કટિબદ્ધ થયા સિવાય રહેશે નહિ. ધ્યાન રાખવું કે ખુદ ગણધર મહારાજના સંયમ અંગીકારની વખતે જ ઈંદ્ર અને દેવતાઓ જે સુગંધિ ચૂર્ણ અને પુષ્પની વૃષ્ટિ ગણધર મહારાજના મસ્તકે દ્વાદશાંગીરૂપી આગમની અનુજ્ઞા-વખતે કરો છે અને શાસ્ત્રકારોએ સ્થાને સ્થાને લખી છે. આ વાતને ધ્યાનમાં લેનાર સુજ્ઞ મનુષ્ય આગમ ઉપર જરૂર અવિચલ પ્રીતિ ધારણ કરી તેની સુરક્ષાને માટે તન, મન અને ધનથી કટિબદ્ધ થશે. $ “નિશ્રાવર્તીપણું અને વિધિપૂર્વકની આ ક્રિયા ધર્મરથના બે ચક્રો છે. આ, ૩-૪ Page #239 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકના કર્તા કોણ? { ગણધર ભગવાન કે સ્થવિર મહારાજ? આવશ્યક સૂવને પલટે થયો છે કે મૂળરૂપ જ છે? ૧. શ્રી આવશ્યકનિક્તિને ઘણી જગ પર અંગબાહ્યદિના વિચારમાં આવશ્યક તરીકે ગણવામાં આવે તો તે વ્યાપેય અને વ્યાખ્યાનને અભેદ માનીને સમજવું અને તે નિર્યુક્તિની અપેક્ષાએ આવશ્યક એટલે આવશ્યકનિર્યુક્તિનું સ્થવિરકૃત પણે જણાવ્યું છે. બાકી શ્રી આવશ્યકસૂત્ર તે ભગવાન મહાવીર મહારાજેજ અર્થથી જણાવ્યું અને ભગવાન ગૌતમસ્વામીજીએ ગુથેલું છે. એ હકીક્ત ઉદેશાદિદ્વારોને જણાવનાર ગાથાને કારણ અને પ્રત્યયદ્વારને સમજનાર સ્પષ્ટ સમજી શકે તેમ છે. ૨. શ્રી અનુગારસૂત્રમાં ઉદ્દેશ-સમુદેશાદિ વિધિને અંગે થએલા પ્રશ્નોત્તરમાં સામાન્ય શ્રતના ઉદ્દેશાદિને પ્રશ્ન કર્યા પછી આદિમાં શ્રી આવશ્યકના ઉદ્દેશાદિને પ્રથમ જણાવ્યા છે, અને પછી આવશ્યકળ્યતિરિક્ત તરીકે સર્વ સૂબેને જણાવ્યાં છે તે ઉપરથી સર્વ સૂત્રોની આદિમાં શ્રી આવશ્યકની સ્થિતિ જણાય છે. ૩. શ્રીભગવતીજી વગેરેમાં જે જે સાધુ અને સાવીને અંગે અગિયાર અંગના અધ્યયનને અધિકાર આવે છે. ત્યાં સામાયિકઆદિ ૧૧ અંગેનું અધ્યયન જણાવાય છે, તેથી શ્રી આવશ્યકનું અધ્યયન અંગપ્રવિષ્ટના અધ્યયન વખતે પણ પ્રાચીનકાળથી જ પહેલું થતું હતું, એમ માનવું પડે. ૪. ભગવાન્ ભદ્રબાહુ સ્વામીજીએ કરેલી આવશ્યકનિક્તિમાં થતજ્ઞાનની આદિ કઈ? અને અંત ક? એ પ્રશ્ન થયે છે, તેના ઉત્તરમાં જણાવ્યું છે કે શ્રુતજ્ઞાનની આદિમાં સામાયિક અધ્યયન છે Page #240 -------------------------------------------------------------------------- ________________ પ પુસ્તક ૩અને અંતમાં બિંદુસાર કે જે ચૌદમુ પૂર્વ . તે છે, આવા ઉત્તરને અનુસારે સામાયિક આવશ્યકનું સ્થાન અંગપ્રવિષ્ટ જે આચારાંગાદિક કે શેષ કાલિક-ઉત્કાલિક કરતાં પહેલું છે એમ સપષ્ટ થાય છે. આવશ્યકનિયુક્તિજ સ્થવિરકૃત હેવાથી સર્વ કૃતેમાં, આવશ્યકતા ઉદેશાદિ પહેલા હેવાથી, ૧૧ અંગના અધ્યયનમાં સામાયિકનું અધ્યયન પહેલું હોવાથી, તેમજ સર્વ શ્રુતજ્ઞાનની આદિમાં સામાયિક ગણેલું હોવાથી સામાયિક આદિ અધ્યયનરૂપ આવશ્યક ગણધર મહારાજથી ચાલેલું છે, એમ મનાય. ૫. ભગવાન મહાવીર મહારાજે સામાયિક અધ્યયન અર્થ થકી કહ્યું અને ગણધર મહારાજે તે સામાયિકની સૂત્ર તરીકે રચના કરી. એમ શ્રી આવશ્યકનિર્યુક્તિમાંગલ્યું માસ મા વિગેરે વાક્યોથી જણાવ્યું છે. શ્રી અનુગદ્વારસૂત્રમાં શ્રી આવશ્યકસૂત્રના અને આત્માગમજ તીર્થકરોને હેાય અને ગણધર મહારાજાઓને આવશ્યકના અર્થને અનંતરાગમ હોય અને આવશ્યસૂત્રને આત્માગમ હોય એમ સ્પષ્ટપણે જણાવેલું હોવાથી તે તે આવશ્યક સૂત્ર ગણધર મહારાજે કરેલું છે એમ નિશ્ચિત થાય છે. અહીં એક પ્રશ્ન થાય કે આવશ્યકસૂત્રને અંગપ્રવિષ્ટ સૂત્ર તરીકે ગણાવ્યું નહિ અને અંગખાદા તરીકે કેમ ગણાવ્યું? આવી શંકાના સમાધાનમાં સમજવાનું કે પાક્ષિકસૂત્રમાં જ્યાં મૂળ આવશ્યકસૂત્રને (નહિ કે આવશ્યકનિયુક્તિન) નિર્દેશ કરાય છે ત્યાં વાણિજ્ઞિ આપવામાં આવતું નથી, પણ દશવૈકાલિક વિગેરે ઉત્કાલિક અને દશાશ્રુતસ્કંધ વિગેરે કાલિકને નિર્દેશ કરાય છે ત્યાં જળાિિહ એવું વિશેષણ આપે છે, અને અનુગદ્વારમાં શ્રી આવશ્યકને મૂળરૂપ રાખી, તેનાથી વ્યતિરિક્ત તરીકે કાલિક, ઉત્કાલિક વિગેરે ભેદે જણાવાય છે તેમજ સૂત્રમાં સામાયિક વિગેરે ૧૧ અંગના અધ્યયનને Page #241 -------------------------------------------------------------------------- ________________ આગમત ઉલ્લેખ આવે છે, તેથી આવશ્યકસૂત્રને અંગપ્રવિણથી દૂર લઈ જઈ શકાય તેમ નથી. ૬. ગણધર મહારાજે કરેલું હોય તે અંગપ્રવિષ્ટ સૂત્ર કહેવાય, એવા પારાવાર્થ વાના પાઠને અનુસરીને જે અધિકાર લેવાય છે, તેમાં અંગપ્રવિષ્ટસૂત્રે ગણધર મહારાજના જ કરેલાં હેય, અર્થાત્ અંગપ્રવિષ્ટ એવા અંગેની રચના ગણધર મહારાજ સિવાય અન્યની ન હોય એવી રીતે અન્યગવ્યવચ્છેદ કરી અર્થ કર વ્યાજબી છે, તેવી જ રીતે સ્થવિરએ કરેલાં જે જે સૂત્ર હોય તે અનંગપ્રવિષ્ટ એટલે અંગ. બાહ્યા જ હેય એમ નિશ્ચય કરે, અને તે નિશ્ચય કરવાથી આવશ્યક સત્ર ભગવાન ગણધરોનું કરેલું છતાં અનંગપ્રવિષ્ટ હોય એમ માનવામાં કંઈપણ અડચણ આવે નહિ ગણધર મહારાજાઓએ જે કરેલું હોય તે બધું અંગપ્રવિષ્ટ હોય એ માન્યતા ભૂલભરેલી છે, પણ અંગપ્રવિષ્ટશા ગણધરના જ કરેલાં હોય એ માન્યતા વ્યાજબી છે, અર્થાત્ અંગબાહા શ્રત ગણધર કે અન્ય સ્થવિરકૃત હોય તેમાં અડચણ નથી. ૭. બાપત્તા સુધારવાનો વાણિએવું જે વિશેષ આવશ્યક ભાષ્યનું વાક્ય અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય સૂત્રોના લક્ષણને અંગે છે તેને પણ શ્રીમાલયગિરિજી મહારાજ એ અર્થ જણાવે છે કેuળા શા વિગેરે ત્રણ નિષદ્યાથી થએલ જે સૂત્રો તે અંગપ્રવિષ્ટ કહેવાય, બાકી તે ત્રણ નિષદ્યા સિવાય ભગવાન્ ગણધર મહારાજના પ્રશ્નપૂર્વક કે પ્રશ્ન સિવાય પિતે ભગવાને વતઃ કહેલું કે અન્ય સ્થવિરેના પ્રશ્નોપૂર્વક કહેલું તે બધું મુલ્કલકથન કહેવાય અને તેની જે રચના થાય, તે બધું અનંગપ્રવિષ્ટ સત્ર કહેવાય. આ. શ્રી મલયગિરિજીનું વચન વિચારતાં આવશ્યક અનંગપ્રવિષ્ટ પણ હોય, અને ગણધર મહારાજનું પણ કરેલું હોય, એમ માનવામાં કઈ જાતની હરકત નથી. Page #242 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩-૪ ૮. દિવસની શરૂઆત સૂર્યોદયથી થાય છે અને તેથી રાત્રિના અંતે થનાર રાત્રિક પ્રતિક્રમણ જ પાંચે પ્રતિક્રમણેમાં પહેલું હોવું જોઈએ, એવી શંકાના સમાધાનને અંગે આવશ્યકમાં જણાવવામાં આવ્યું છે કે તીર્થની સ્થાપના દિવસે જ થાય છે, અને દિવસે તીર્થની સ્થાપના થયા પછી પહેલામાં પહેલું સાંજે દેવસિક પ્રતિક્રમણ જ કરવાનું હોય છે, તેથી પાંચે પ્રતિકમણેમાં પહેલું દૈવસિક પ્રતિક્રમણ રાખ્યું છે. આવી રીતે આપેલા સમાધાનથી સ્પષ્ટ થાય છે કે તીર્થસ્થાપનાને દિવસે જ સાંજ થવા પહેલાં ગણધરેએ શ્રી આવશ્યકની રચના ભગવાન તીર્થકરેના વચનને અનુસરીને કરી અને તે આવશ્યક સૂત્રથી સાંજે પ્રતિક્રમણ કર્યું. અર્થાત્ ગણધર મહારાજાઓએ ૧૧ અંગની રચનાને દિવસે જ આવશ્યકસૂત્રની રચના કરી. ૯ ભગવાન્ પાર્શ્વનાથજીના તીથ કરતાં જુદાપણે ભગવાન મહાવીર મહારાજના તીર્થમાં સાધુપણું લેતી વખતે જ સામાન્ય રીતે નિ મત્તે સૂવથી સામાયિક ચારિત્રને ઉચાર થતું, પણ પ્રાણાતિ પાત આદિન વિરમણરૂપ તેના વિભાગથી ઉચ્ચાર થતું ન હતું, પણ વડી દીક્ષા થાય ત્યારે જ વિભાગથી મહાવ્રતને ઉચ્ચાર થત હતા, અર્થાત્ મહાવીર મહારાજાના શાસનની શરૂઆતમાંજ સામાયિક આવશ્યકને સ્થાન હતું. (તત્વથી ૧૧ અંગની રચના કરતાં પહેલાં પણ એટલે ગણધરોની દીક્ષા થતી વખતે જ સામાયિકના અર્થ અને સૂત્રનો ઉચ્ચાર ખુદ તીર્થકર ભગવાનના મુખે જ થતું હતું.) ૧૦ ભગવાન પાર્શ્વનાથજીના તીર્થમાં પ્રતિક્રમણ કરતા ન હતા એમ ન હતું, પરંતુ અજિતનાથજી વિગેરે બાવીસ તીર્થકરોના સાધુએ લાગેલા નું પ્રતિક્રમણ તે કરતા જ હતા, પણ તે પ્રતિ ક્રમણ તેઓ દેષ લાગે તે જ વખતે કરતા હતા. જે દેષ દિવસે લાગ્યો તે દિવસે, રાત્રિએ લાગે તે રાત્રિએ, અને તેમાં પણ પહેલે પહેરે લાગે તે પહેલે પહેરે અને છેલ્લે પહોરે લાગ્યો તે છે પહેરે લાગેલા દેશનું પ્રતિક્રમણ કરી લેતા હતા, છતાં ભગવાન Page #243 -------------------------------------------------------------------------- ________________ આગમજ્યોત પાર્શ્વનાથજી કે અજિતનાથજી આદિ બાવીસ તીર્થંકરનું શાસન સપ્રતિક્રમણ તરીકે ગણાયું નથી, પણ ભગવાન મહાવીર મહારાજનું શાસન સપ્રતિક્રમણ તરીકે ગણાયું છે, તેનું એ જ કારણ છે કે ભગવાન્ મહાવીર મહારાજના શાસનમાં અને પ્રતિદિન પાક્ષિકઆદિ દરેક પર્વે પ્રતિક્રમણ કરવાનું નિયમિત જ છે, તે પછી ભગવાન મહાવીર મહારાજના શાસનની સ્થાપનાને દિવસે જ ભગવાન ગણધર મહારાજાદિ સર્વ સાધુઓને પ્રતિક્રમણ કરવું જ પડે અને તેથી તે પ્રતિક્રમણ સૂત્ર ગણધર મહારાજને તે તીર્થસ્થાપનાના દિવસની સાંજ પહેલાંજ બનાવવું પડે. ૧૧ શ્રમણ ભગવાન મહાવીર મહારાજે જ દીક્ષા લેતી વખતે સર્વ પાપને નહિ કરવાની પ્રતિજ્ઞા કરતાં સામાયિક ઉચ્ચરેલું છે, એ વાત આવશ્યક નિર્યુક્તિ અનેકવાર્થભાષ્ય વિગેરે શાસ્ત્રોના જાણકારાથી અજાણ નથી, તેમજ કેવળ ઉત્પન્ન થયા પછી ગણધરાદિને દીક્ષા આપી, ત્યારે પણ સર્વ સાવધના ત્યાગરૂપ સામાયિક આવશ્યકની તે જરૂર પડી જ છે, છતાં અહીં એકલા સામાયકરૂપ આવશ્યક વિચાર નથી લેવાને, પણ છએ આવશ્યકને વિચાર લેવાને હેવાથી સપ્રતિકમણ ધર્મનું વિવેચન કરવાની જરૂર પડી છે. ૧૨ ભગવાન મહાવીર મહારાજે સુરભિપુર આગળ ગંગા નદી ઉતરીને ઈર્યાવહિયા પડિક્કામી એ આવશ્યકને ચેખો લેખ હોવાથી પ્રતિક્રમણ આવશ્યકને ઈર્યાવહિયા રૂપ વિભાગ કેવળજ્ઞાન કરતાં પ્રથમ પણ હતું એમ માનવું જોઈએ. - ૧૩ આવશ્યકના જે સૂવો વર્તમાનમાં છે, તે જે અન્યના કરેલાં હેત કે પલટાવેલા હેત તે નિર્યુક્તિકાર ભગવાન આ વર્તમાન સૂત્રેની ઉત્પત્તિ શી જિનેશ્વર ભગવાન અને ગણધર મહારાજથી જણાવત નહિ, તેમજ અનુગદ્વારમાં સામાયિક આદિ સૂત્રને ગણધર મહારાજના આત્માગમ તરીકે જણાવત નહિ. Page #244 -------------------------------------------------------------------------- ________________ જે પુસ્તક ૩-જું આ લેખને સાાંશ – ૧. આવશ્યક સૂત્ર જે વર્તમાનમાં છે તે અસલથી છે. આ આવશ્યકસૂત્રનું કથન અર્થ થકી ભગવાન મહાવીર મહારાજે કરેલું છે અને સૂત્રથકી તેની રચના ગણધર મહારાજે જ કરેલી છે. તીર્થસ્થાપનાને દિવસે જ આવશ્યકત્રની રચના થએલી છે. અંગપ્રવિષ્ટ નહિ છતાં પણ આવશ્યકસૂત્રની રચના ગણધરે એ જ કરેલી છે. છે સાચા અધ્યાત્મીની સ્થિતિ કેવી હોય? જે તાત્વિકજ્ઞાન પામ્યું નથી અને વ્યાવહારિક ક્રિયાથી છટકી જાય તે બિચારા આધ્યાત્મિકમાં આવી જાય પણ તે બિચારા કિયાએ કર્મ બેલી એને છોડે, પણ છોકરા કે સ્ત્રી આવે ત્યારે સામા જાય. સાચા અધ્યાત્મીની સ્થિતિ આવી હોય? સિત્તર વર્ષે કરે આવે તો તેને તુરત ખેાળામાં બેસાડે. “બ્રહ્મજ્ઞાન પાયા નહિ ઔર કમ કિયા છટકા ગયા એટલે સાચી નિશ્ચયદશા આવ્યા પહેલાં વ્યવહાર-ક્રિયાને તજે તે તે બંને બાજુ રખડે છે. અરે, છેતીયું પહેરવું છે તે પણ ક્રિયા છે છતાં નાગો કેમ ફરતે નથી! તે કહે છે. કે- દુનિયા બોલે ત્યાં ઢગ છે. જ્યાં ધમની, સામાયિક, પ્રતિક્રમણાદિની વાત થાય ત્યાં ક્રિયા કહી તરછોડે, તેને વિચાર ન કરે કે આ તાવને લાવનારી છે કે નહિ? વકીલનું માથું કેણ વધારે ખાય? સામો કાયદાને ભણેલ વકીલ હોય છે, તેમ અહિં જૈનશાસનના ભણેલાઓનું માથું કેઈ ખાતા હોય તે જૈનશાસનના બે શબ્દ ભણેલા જ ખાય છે. –નવપદ મહાસ્ય (૨૦૦૫) જ્ઞાનપદ વ્યાખ્યાન પૃ. ૬૯ માં છે ) Page #245 -------------------------------------------------------------------------- ________________ માર્ગાનુસારીના ૩૫ ગુણે અને ધર્મરત્નની યોગ્યતાના ર૧ ગુણોનું અદ્દભુત રહસ્ય (૭) [પૂ. આગમપ્રજ્ઞ આગમોદ્ધારક દયાનસ્થ સ્વર્ગત આચાર્યદેવશ્રીએ ટૂંકા પણ માર્મિક નિબંધમાં ખૂબ જ મહત્વના વિચારે ભવ્યજીના હિતાર્થે રજૂ કર્યા છે. ખૂબ જ ગંભીરતાથી વિવેકીએએ અવધારવા જેવા છે. –. શાસકાર મહારાજા શ્રીમાન શાંતિસૂરીશ્વરજી મહારાજે ભવ્ય જીના ઉપકારને માટે “ધર્મરત્ન પ્રકરણમાં શ્રાવકને લાયક એકવીસ ગુણ તથા તેના દષ્ટાંતે કહી શ્રાવકનું કર્તવ્ય જણાવેલ છે. આ સાંભળી કેકને એમ થાય કે શ્રાવકના ગુણ એકવીસ ગણવા? માર્ગાનુસારીના પાંત્રીસ ગુણ ગણવા કે સમ્યક્ત્વને અણુ બત ગણવા? ગણવું શું? વાત ખરી? જે વ્યવસ્થાપૂર્વક વસ્તુ સ્થાપી શકે તેને અડચણ આવતી નથી. પાંત્રીસ માર્ગાનુસારીના ગુણ આખા કુટુંબને મારગને લાયક બનાવી દેવા માટે જરૂરી છે. " ખેડૂત ખેતર ખેડી તૈયાર કરે, વરસાદને સંજોગ જે વખતે થાય તે વખતે ખેડની મહેનત સફળ થાય, તેમ દરેક શ્રાવકે પિતાજા કહેબને પાંત્રીસ માર્ગાનુસારી ગુણેમાં તૈયાર કરવાનું છે. જે કુટુંબ તેવું તૈયાર થયું હોય તેને જે વખતે ગુરુઆદિની સામગ્રી મળે, ધર્મની સાસરી મળે, ધર્મનું બીજ ઉગી નીકળે.. Page #246 -------------------------------------------------------------------------- ________________ પુરત, ૩-જુ જેમ ખેડાયેલી જમીનમાં પાણી ઉપગી થતું જાય, વગર ખેડાયેલીમાં પાણી આવે પણ નીકળી જાય, ખેડાયેલીમાં પાણી પચે ને તે પાણી ઉપયેગી થાય છે, અંદર પચે છે ને ખેતીમાં ઉપયોગી થાય છે, તેમ આપણાં કુટુંબને તે વખતે ગુરુનું એક વચન પરિણમવાવાળું થાય. વગર ખેડાયેલા ખેતરમાં પાણી આવે, ઉપરની જમીન લીલી થઈ પાણી વહેવા લાગે છે પણ અંદર પરિણમતું નથી. તેમ ગુરુ મેક્ષ, ક્ષપકશ્રેણિ, દેશવિરતિ, સર્વવિરતિને ઉપદેશ આપે, પણ માત્ર કાનને સારો લાગે, અંદર રમે નહિ. ખેડડ્યા વગરના ખેતરમાં પાણી પચતું નથી, અંદર કેરી જમીન રહે છે, તેમ આપણા કુટુંબને માર્ગાનુસારી ગુણથી સંસ્કારિત કર્યું ન હોય તે ગુરુ ઊંચે ઉપદેશ આપે, છતાં તે વખતે સાંભળી ખુશ થાય, પછી કાંઈ નહિ. હજુ આત્મા ખેડાયો નથી, ખેડા હોય તે એકેએક વચન રમવાવાળું થાય. ખેડાયેલી જમીનમાં બબ્બે ઇંચ વરસાદ થાય તે પણ કચરે થતું નથી, કારણ કે પાણી ઝીલી શકે છે, ઉતર્યું જ જાય. જેટલું ઉતરે તેટલું ખેતીમાં ઉપયોગી થાય. તેમ જિનેશ્વરનાં વચને, ગુરુનાં કથન, ધર્મનાં આચરણે સાંભળે તે વખતે પરિણમે કચરે ન થાય. - આપણે બે વચન સાંભળીએ તે ડહાપણ ગણીએ, કે બે વચન બોલતાં આવડયાં તે બહાદુરમાં ગણાવા માગીએ. ખેડાયેલી જમીનમાં કચરો મુશ્કેલીથી થાય છે. . . માટે પાંત્રીસ માર્ગાનુસારીના ગુણ કટુંબને ખેડવા માટે છે. - આથી પાંત્રીસ ગુણ ન હોય તે ધર્મ પામે નહિ એમ કહેવું નહિ. કેટલાકને માર્ગાનુસારી ગુણે લાવવા નથી ને બીજા તે ગુણ વગર ધર્મ પામે તેને બેટા ગણાવવા છે. અહીં સુદ્દો ધર્મ પિતાને કરે નથી ને બીજા કરે તે મને વગેવ છે. જેમ સ્વાતિ નક્ષત્ર વખતે છીપલી ખુલ્લી હોય, પાણીને છાંટે પડયો Page #247 -------------------------------------------------------------------------- ________________ આગમ જયોત કે તેનું મેતી થાય છે, તેમ આવું સંસ્કારી કુટુંબ હેય તે એક ગુરુનું વચન, તીર્થકરનું કથન, એક ધર્મનું આચરણ બધાને આચ રવા-અનુમેદવાલાયક બની જાય. આથી એ અર્થ ન લે કે માર્થાનુસારીના ગુણ ન હોય તે ધર્મ કરે છે તે ખેટે છે. માર્ગાનુસારીના ગુણ ન હેય ને સમ્યમૃત્યુ પામેલા હોય, મહાવતે પામ્યા હોય એવાં સેંકડો દષ્ટાંતે જોઈએ છીએ. પ્રભવે ચાર, સ્થૂલભદ્ર, ઈલાચીકુમાર કયા માર્ગાનુસારી ગુણેથી તયાર હતા? ચેરને, લંપટીને, ઘાતકીને ધર્મ કઈ રીતિએ મળે? આ ધારણા વાસ્તવિક નથી! પણ આપણા કુટુંબમાં ધર્મનાં બીજ અચલ ફળીભૂત કરવાં હોય, તે માર્ગાનુસારીના ગુણથી સંસ્કારિત કરવાની જરૂર છે. ચક્રવતીના ચર્મરત્નમાં બળદ જોડવા પડતા નથી. હળથી ખેડવું પડતું નથી. સવારે વાવે ને સાંજે ઊગે. તે ઉપરથી એમ ન કહેવાય કે એ અનાજ નકામું છે. વગર ખેતી, વગર હળ કે બળદે સવારે વાવેલું સાંજે ઊગે તે ઊગેલું ખોટું નથી. આપણે ખેડૂત હેઈએ ને વાવીએ તે પણ ખોટું નથી.' તે તત્વ એ છે કે ચર્મરત્નમાં વગર ખેતીએ, વગર બળદે કે હળે એક જ દિવસમાં ભલે ખેતી થઈ જતી હોય તે ખેતીને બેટી કહેવા તૈયાર નથી. પણ અમારે અનાજ ઊગાડવું હોય તો અમારી ફરજ છે કે બળદ, હળ, લાવી ખેડવું. આથી વગર પાંત્રીસ ગુણે ધર્મ પ્રાપ્ત કર્યો હોય તેને ધર્મ નથી પામ્યા એમ કહી ના શકાય. માનુસારીના ગુણ આખા કુટુંબને સંસ્કારિત કરવા માટે છે, ઘરમાં સાપ પેઠે કે ડર લાગે. તેમ પહેલેથી આવતે કુસંસ્કાર ન રાક તે ભાવિ વિચિત્ર થાય! માટે પાંત્રીસ ગુણથી કુટુંબ એવું ખેડી નાખે કે જેથી એક નાનું બચ્ચું એક ગુણ વગરનું ન હોય, તેવા વખતમાં ગુરુનું એક વચન અસર કરનારૂં થાય. Page #248 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩-જુ હાલમાં સાંભળી સાંભળી ખંખેરી નાંખવા જેવું થાય છે, તેનું એક કારણ છે કે માર્ગાનુસારીના ગુણના સંરકાર કુટુંબમાં પેઠા નથી. - ઘરમાંથી ચીજ જાય તે ઊંચા-નીચા થાઓ છે, ઘરમાંથી ગુણ ગય. તે કશું થતું નથી. પચાસ-સે રૂપિયાની ચીજ જાય તે આખા કુટુંબની જડતી લઈ નાખે છે. પણ આ પાંત્રીસ ગુણ ગયા તે ખટકે છે? ગુણની કિંમત ન હોવાથી આવતા અવગુણ તિરસ્કારપાત્ર નથી. તેથી આંખ મીંચી જોઈ રહેવાય છે. કેમકે હજી આખા કુટુંબને પાંત્રીસ માર્ગાનુસારી ગુણથી સંસ્કારિત કરવાનો પ્રયત્ન થતું નથી. એકવીસ શ્રાવકના ગુણ પિતાના આત્માને તૈયાર કરવા માટે છે. જ્યાં સદ્દગુરુનાં વચને, જિનેશ્વરના વચને સાંભળવામાં આવે તરત કપડું ખાઈએ તૈયાર હોય તે ઉપર રંગ પડે તે ચળમજીઠ થાય, વસ્ત્ર ખટાઈવાળું કરાય છે તેમ પોતાના આત્માને એકવીસ ગુણથી એ તૈયાર કરે કે જેથી ધર્મરંગ પાકે થાય. પણ ૨૧ ગુણોથી આત્માને તૈયાર ન રાખેલ હોય તે ગુણે તો છે એજ છે. જે કપડું ખટાઈવાળું ન કર્યું હોય તે રંગ એ જ છે, રંગમાં ફરક નથી, પણ બેમાં ફરક પડે છે. એકવીસ ગુણથી સંસ્કારવાળે થયે હેય તે ઉપર ધર્મને રંગ એ નિશ્ચળ થાય કે મરણ પર્યત ખસે નહિ. ધર્મસંગે વચનની મહત્તા મજબૂત થઈ જાય! - પ્રાચીન કાળમાં એક વચન જીંદગીના ભાગે કબૂલ થતા. એક વાત, છંદગીને ભેગ કબૂલ, પણ આ નહિ! હંસ-કેશવે એક રાત્રિભોજનનો ત્યાગ ગુરુ મહારાજના અક સ્માત જેને લીધો છે. એક રાત્રિભેજનને ત્યાગ નભાવવા માટે કઈ દશા ભોગવવી પડી ! એના નિયમભંગની ખાતર એના માબાપ દિવસે રાંધે નહિ ને દિવસે ખાય પણ નહિ. છોકરાને ભૂખ્યા મેલી માબાપને ખાવાને વખત છે. Page #249 -------------------------------------------------------------------------- ________________ આગમત સંસ્કાર નહિ પામેલું કુટુંબ, તેની અંદર ઉપવાસ કેટલી ભારે ચીજ? તેવા વખતમાં સાત દિવસ સુધી ભૂખ્યા રહેવાનું થાય છે એક જ ગુરુનું વચન કેવું અહીં ચોટી ગયું છે? ખટાઈ લગાડી હોય ત્યાં ભૂલેચૂકે લાગેલે ડાઘ સાબુએ છેવાથી પણ જાય નહિ તેમ એકવીસ ગુણથી સંસ્કારિત આત્માને શાસ્ત્રની એક વાત લાગી જાય તે હજારો ઉપાયે ખસે નહિ છેવટે માબાપ ઘરમાંથી નીકળી જવાનું કહે છે. આજકાલની પેઠે સંતતિને નિર્બળ કરનારા, માલદારની આંખમાં મરચાં નાખનારા કાયદા તે વખતે ન હતા. આજે બાપ મિલકતને માલિક ગણાય, પણ વડીલે પાર્જિત મિલ્કતની વ્યવસ્થા કરવાને હક બાપને નથી. છોકરાને કેડી નથી આપવી એમ કહે તે આજ ન ચાલે. છેક કામ પડે તે મર્યાદા છોડીને બેલી શકે કે ખાસડાં મારીને લઈશ. કેર્ટથી આપવું જ પડે. કુટુંબની દ્રસ્ટી જેવી સ્થિતિ છે. ખાસડાં ખાઈ તેની મિલ્કતનું રક્ષણ કરવાનું છે. એ છેકરાને બરોબર સરખા ભાગે આપવું જ પડે. પરિણામ એ કે બાપથી જુદે રહે. બાપ મર્યા પછી બમણા આપીશ, એમ લખી આપે. તે દહાડે એ જ મિલ્કત ફનાફાતિયા કરે. આવી નિર્માલ્યા દશા તે વખતે નહતી. તે વખત પહેલાંના કાળમાં ન હતા! બાપે ઘરમાંથી નિકળી જવાને હુકમ કર્યો. શા ઉપર મિલકતને હક છેડી દેવાનું થાય છે? એક વચન ઉપર. ગુરુ મહારાજ પાસે રાત્રિભેજન ન કરવું તે વચનની ખાતર મા કલેશ કરે છે, બહેન રૂવે છે, બાપ કાઢી મૂકે છે. કુટુંબ, માલ-મિલકતને છેલ્લી સલામ કરી નિકળી જવું પડે છે. એક વચનને રંગ ભૂલાતું નથી. એક જ વચન ખાતર મા-બહેન કલ્પાંત કરે તેની દરકાર નહિ, બાપ કાઢી મેલે તેની દરકાર નથી. તમામને લાત મારી એકીસાથે નિકળી જવું તે એક ધર્મની ખાતર. જે આત્માના ગુણે આત્માએ પ્રગટાવ્યા, તે સંસ્કારપૂર્વક પ્રગટાવ્યા હોય, તે ખટાઈવાળા લુગડામાં પડેલા ડાઘ સાબુએ પણ ન જાય, તેમ Page #250 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક કે શું એકવીસ ગુણથી જેણે આત્માને સંસ્કારિત કર્યો હોય તેને એકવચન આવી જાય તે દુનિઆના હજારે નુકસાનથી તે ખસે નહિ. આ બે વસ્તુમાં જરૂર બે મત નથી, પણ તેને ઉલટા રૂપમાં ન પરિણમ. એકવીસ ગુણવાળે ઉત્તમ, પંદરવાળે મધ્યમ, અગિયાર ગુણવાળે જઘન્ય જાણો! આપણા આત્માને તૈયાર કરવા માટે સમજવું જરૂરી છે. તેથી એ ગુણ વગરના ધર્મરત્ન પામી ગયા, તે ધર્મરત્નની કિંમત ઘટાડવા માટે એવા દાખલાની જરૂર નથી. - ઝવેરી બજારમાં જાવ, કેઈ પૂછે ગજવામાં ચેકબેક છે? લાખને ચેક દેખાડો તે બરાબર, દસ-વીસ હજારનો ચેક દેખાડે તે ઠીક, પાંચ-સાત હજાર હોય તે ઠીક, પણ મુદલ ખાલી હાય તે? ચેક લખવાની તાકાત ન હોય તે માલ કાઢ, દેખા કહે તે દેખાડે? વ્યાવહારિક રીતિએ ઝવેરી તે જ લાયક કે જેની પાસે નાણાની સગવડ હોય, તે જ વેપારને લાયક. ભલાભાગ્યશાળી હોય ને ઠેસ વાગે, ઇટ ઉખડે ને હીરે મળી જાય પણ? જેની પાસે પાંચ-પચીસ હજાર ન હોય તે તે હીરો તે હીરે ન કહેવાય? નસીબદારીના જોરે બહાર ઝાડ નીચે સૂતા ને રાજ્યાભિષેક થશે. વ્યવહારથી રાજ્યની લાયકાત કહેવાય? લશ્કરનું જોર હુંશીઆરી ઉપર રહે છે, તેથી તે વસ્તુ ન હોય, કેઈ પુણ્યાય સરખા, મૂળદેવ સરખાને રાજ્યપ્રાપ્તિ થાય તે તે રાજ્ય ન કહેવાય તેમ નહિ. રાજ્યના પૂર્વે કારણ ન હોય તેથી મળેલા રાજ્યને અયોગ્ય કહી શકાય નહિ. તેમ એકવીસ, પંદર, અગિયાર ગુણવાળા અનુક્રમે ઉત્તમ, મધ્યમ, જઘન્ય ગુણવાળા તે અધિકારીરૂપે નિર્ણય કરનારા છે. તેથી તે ગુણ ન હોય તે ધર્મરત્ન માનવાનું નથી, તેમ બની શકતું નથી. Page #251 -------------------------------------------------------------------------- ________________ આગમત નદીના પથરા જેના ધર્મના પ્રભાવે રત્ન થયા છે. બહાર ઝાડ નીચે સૂઈ ગયા, પાંચ દિવ્ય આવી અભિષેક કરી રાજ્ય આપી ગયા. આથી મળેલું રાજ્ય છેટું છે, તેમ કહી શકાય નહિ, કારણથી રાજ્ય મેળવવું હોય તેને લશ્કર, તીજોરી ને ચાલાકી હેવી જોઈએ. તેમ આપણા આત્માને ધર્મથી સંસ્કારિત કરવું હોય તેણે એકવીસ ગુણે મેળવવાને ઉધમ કરવું જ જોઈએ. આથી પાંત્રીસ માર્ગાનુસારીના ગુણે કુટુંબને, એકવીસ ગુણ આપણા આત્માને સંસ્કારિત કરવા માટે છે. એ વચને બીજાના ધર્મના લેપ માટે ન વપરાય ! રકમ ભૂલી જશે તે જેટલે ગોટાળે છે, તે કરતાં રકમ ઉલટી લખી તે બમણે ગોટાળો. પાંચસે જમેને બદલે ઉધારમાં લખ્યા તે હિસાબમાં ડબલ ગેટાળો. પાંત્રીસ કે એકવીસ ગુણ ન જાણ્યા તે કરતાં બીજાના ધર્મરત્નને લેપવામાં લે તે બેવડું નુકસાન છે. તમારા કઢાથી પેલાને ધર્મ જતો નથી. તમારા નહિ ગણવાથી એના આત્માને નુકસાન નથી. બેવડા નુકસાનમાં આવી ન પડે તેટલા માટે આ વિભાગ જણાવવાની જરૂર પડી. પાંત્રીશ ગુણ કુટુંબને સંસ્કારિત કરવા માટે અને એકવીસ ગુણે પિતાના આત્માને ધર્મ માટે તૈયાર કરવાને અંગે છે. હવે આ સાંભળ્યા પછી જે એક વસ્તુ ન આવી તે દસ્તાવેજમાં આખી ઈમારત લખી, પણ એક નામ ફરી જાય તે તમારું લેણું કેટલું રહેશે તેમ અહીં પાંત્રીસ માર્ગાનુસારીએ તથા શ્રાવકના એકવીસ ગુણાએ અનુક્રમે કુટુંબ અને આત્માને સંસ્કારિત કર્યા, છતાં ધમ એ જ રત્ન છે! આ વસ્તુ તમારા ને આખા કુટુંબને હોય તે તે ગુણેને અંગે તમે લાભ મેળવી શકશે ! દીવાળી, માસી, સંવત્સરી સાચવવાં જોઈએ એ દષ્ટિ આવી જાય તે, આ એક વ્યવહાર છે, ત્યાં ભવાંતર માટે જે આત્માને માર્ગની અંદર દેરી જવાને તેમાંનું કાંઈ પણ બની શકે નહિ. એકજ મુદ્દાની ખામીથી. કેમકે-ધર્મ એ જ રત્ન છે, ધર્મ રત્ન જ છે, ધર્મ સિવાય બધી ચીજ ગળે પડેલી ઉપાધિ છે, આ જાતની સમજણની ખામી છે! Page #252 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩-જી . આ રત્ન તરીકે અને દુનિયા ઉપાધિ તરીકે આ શબ્દ બેલ સહેલું છે. છેકરાને સારી નોકરી મળે ત્યારે જે ઉલ્લાસ થાય છે તે ઉલ્લાસ ધર્મ કરવામાં આવ્યો? ચક્રવર્તીના સામા ત્રાજવામાં કુલાચારનું જેનપણું લેવું છે ને તે પણ ભારે ગણવું છે. ચક્રવતીની રિદ્ધિના સામા ત્રાજવામાં કુલાચારે જનધર્મપણું મૂકવું છે. ચાકર, ગુલામ, દરિદ્ર થાઉં, ધર્મને ધારી નહિ. માત્ર અધિવાસનાની સાથે જૈની કહેવડાવવાની સાથે બીજા ત્રાજવામાં ચક્રવતી પણું તુચ્છ ગણવું છે. નામ જન આગળચક્રવર્તીપણાની રિદ્ધિને તુચ્છ માને તે જ પર જૈનધર્મ પામ્યા તે કેટલા આનંદમાં હોવા જોઈએ! આપણને પદગલિક વસ્તુના લાભથી જે આનંદ થાય ને ધર્મના આનંદને તપાસી લે. (અધિવાસિત એટલે દીક્ષાના આગલા દહાડે કપડાં અધિવાસિત કરવાં પડે છે.) છેકરાને સારે શેઠ મળે તે વખતે જે આનંદ થાય છે તે આનંદ અહીં ધર્મમાં તપાસો. ઉપાધાનમાં પેઠા હશે, તેને ઘરમાંથી પહેલાં ના કહી હશે. પછી પેસી ગયા હશે તે કહેશે કે માનતું નથી. સારી નોકરીની સંભાવના હોય તે કંકુને ચાંલ્લો કરી નાળિએર આપીએ છીએ. કમાવાને ચાન્સ હોય તે રાતના સવપ્ન પણ સેવાય છે. આમાં રોકાતે રહેતા નથી. કરે તે કરવા દે. કયાં ખોટું કામ છે? પહેલું કર્યું છે તેને થાબડવા માટે આ કહે છે નહિતર પહેલાં થયું કેમ? કેટલાક હિતશત્રુઓ કહે છે કે બને નહિ એને માટે એમ કહીએ છીએ. ઘર કરી ન શકું પણ તેડી તે શકીશ. હું ઉપધાન કે ત્યાગ ધર્મ કરી શકીશ નહિ. આવી સ્થિતિવાળા ધર્મને રત્ન ગણે છે એ શા ઉપર? માટે પ્રથમ “ધર્મજ રત્ન છે ને ધર્મ રત્ન જ છે આ બે નિશ્ચય પાકા કરી! લે એટલે આ કૃત્ય પણ ઉદય કરનારૂં થશે. વધુ ગીતાર્થ જ્ઞાની ગુરૂની નિશ્રાએ સમજવા વિવેકીએ પ્રયત્ન કર. Page #253 -------------------------------------------------------------------------- ________________ ધર્મમાં સૂક્ષ્મ બુદ્ધિની જરૂર ( [ આગમધર બહુકૃત સૂરિપુરંદર ગીતાર્થ મૂર્ધન્ય પૂ. આગામેદ્વારક આચાર્યદેવશ્રીએ પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વર રચિત શ્રી અષ્ટક પ્રકરણના જ્ઞાનાષ્ટકના પ્રથમ ક ઉપર આપેલ વ્યાખ્યાનેમાંથી અધુરા મળેલા એક વ્યાખ્યાનને વ્યવસ્થિત કરી ભાવુકજનેના હિતાર્થે રજૂ કર્યું છે. R.] सूक्ष्मबुद्धया सदा ग्राह्यो ઘમ ઘમffબર્નર સુક્ષ્મ બુદ્ધિથી પરીક્ષા કરી ધર્મ ગ્રહણ કરે ધના ફેટા ઘણુ એ જ ધર્મનું મહત્વ! શાસ્ત્રકાર મહારાજા શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્યજીના ઉપકાર માટે ધર્મોપદેશ કરતાં થકા જણાવી રહ્યા છે કે આ સંસારમાં ગમે તે નાસ્તિક હેય કે આસ્તિક હય, યાવત્ લકત્તરદર્શનને માનનાર હોય તે બધાને ધમને અગ્રપદ આપવું પડે છે. જેને અખિલ વિશ્વ અગ્રપદે સ્થાપે તેની ઉત્તમતામાં બે મત હઈ શકે નહિ. પણ ઉત્તમ પદાર્થોની નકલ વધારે હોય છે-થાય છે. હીરા, મેતી, સોનું, ચાંદી વગેરેની બનાવટ થાય છે, એની નકલ થાય છે, એનાં ઈમીટેશન નીકળે છે, પણ ધૂળ, કેલસા, લે, તાંબુ વિગેરેની બનાવટ કે નકલ કઈ કરતું નથી. નકામી મહેનત કોણ કરે? જેમાં સામાને સારી રીતે કરી શકાય તેની બનાવટ દુનિયા કરે છે. શાકભાજીમાં ઠગાઈ ઠગાઈને શું ઠગાએ? એક, બે પૈસા! ચાંદીમાં બે-ચાર રૂપિયા ઠગાઓ! સેનામાં પચીસપચાસ રૂપિયા, જ્યારે મોતી, હીરા વગેરેમાં હજાર રૂપિયા ઠગાઓ. કેમકે મોટી ચીજમાં મોટી ઠગાઈ ચાલી શકે. Page #254 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩-જી નકલ કિંમતી ચીજની થાય છે. જેમ ચીજ વધારે મૂકવાળી હોય, તેમ તેની નકલે બજારમાં વધારે થવાની. નકલ કરનારા એવા અક્કલ વગરના નથી હોતા કે સામાન્ય ચીજોની નકલ કરવાની માથાકૂટમાં પડે. “જેની નકલ વધારે તે ચીજ વધારે કિંમતી” આટલી વાત ધ્યાનમાં લેશે તે “ધર્મો ઘણા દેખાય છે. એ જાણી કંટાળો નહિ આવે પણ એ વાત મનમાં બરાબર કસશે કે ધર્મ એ ચીજ અતિ કિંમતી છે. વળી શાક લેવામાં ભૂલે તે દિવસ બગડે. વસ્ત્રાલંકાર લેવામાં ભૂલ તે માસ કે વર્ષ બગડે. આ પરણવામાં ભૂલે તે જન્મ બગડે. પણુ-ધર્મ અંગીકાર કરવામાં ભૂલે તે ભવ બગડે. ધર્મ અતિ મૂલ્યવાન છે માટે તેની નકલે પારાવાર છે. અકકલા ધરાવનાર મનુષ્ય ધર્મના વધારે ફાંટા દેખી મૂંઝાય નહિ, અકળાય નહિ. ધર્મ અતિ કિંમતી હાઈ ફાંટાઓ સાહજિક અને પરમ આવશ્યક છે. સાચે જ એ વાત પણ હૃદયમાં બરાબર ઠસાવે કે જે મૂંઝાઈ જાય તે ધર્મને લાયક નથી. ચલણી સિક્કા કે નેટની બનાવટે થયા કરે છે, પણ તેથી કોઈ મુંઝાઈને તેને વ્યવહાર બંધ કરતું નથી. કેમકે સૌને એની જરૂરિયાત છે. એમ કિમતી એવા ધર્મની પાછળ નકલને ડર તે રહેવાને જ! અલબત્ત એની તપાસ રહે, પકડાય તેના પર કેસ ચાલે, એ બધું ખરું, પણ કહેવાનો મતલબ એ છે કે બનાવટી સિકકા કે નેટ થવા છતાં લેક સિક્કા અને નેટનો વ્યવહાર અટકાવતા નથી, પણ નાણું જોઈ તપાસીને, ખણણણ ખખડાવીને લે છે, સોનું વગેરે કસ વગેરેથી ચોક્કસ તપાસીને લે છે. આ. ૩-૫ Page #255 -------------------------------------------------------------------------- ________________ ખાગમખ્યાત એ જ રીતે ધર્મને અથી ધર્મની વધારે શાખાઓથી મૂંઝાય નહિ, પણ પરીક્ષાપૂર્વક અંગીકાર કરે. ભવભવ ઉપકારી એવા ધર્મની હજાર નકલે હેય, તેથી ગભરાવાની જરૂર નથી. એથી તે ધર્મની આવશ્યકતા ખાસ સિદ્ધ થાય છે. માટે બારીક બુદ્ધિથી પરીક્ષા કરી ધમને ગ્રહણ કરે. જગતના પદાર્થોમાં તે નકલી આવી જશે તે ચે થોડું ઘણું તે મળશે, ચાલીસ કે પચાસ રૂપિયે શેરની ચાંદીને બદલે જર્મનસીવર આવી જશે તે પણ બે અઢી રૂપિયા તે ઉપજશે. સાચા મિતીને બદલે કલ્ચર મળ્યું તે યે કાંઈક મળશે. પણ-ધર્મ એ એવી ચીજ છે કે એમાં જે ભૂલ થઈ તે મળવાની વાત તે દૂર રહી, પણ જન્મોજન્મ ખેવાનું થશે. લેવાના દેવા થશે. પરિણુમે બંધ’ એ પ્રમાણ કયાં લાગુ થાય? ' ધર્મને જે બારીક બુદ્ધિથી નહિ જોવામાં આવે અને ગ્ય પરીક્ષા કર્યા વગર જે ધર્મ અંગીકાર કરવામાં આવશે તે બુદ્ધિ જે કે ધર્મની જ રહેશે, પણ તેનાથી આત્મામાં ધર્મ થયો હશે તેને પણ નાશ થશે. કદાચ પ્રશ્ન થાય કે ક્રિયાથી કર્મ હાય તે ભલે હે, પણ પરિણામ તે ધર્મના છે ને ! જે એ જ દષ્ટિએ વિચારાય તે ગાય, એકડા વગેરેને મારનારના પરિણામ ધમના હેવાથી તેને ધર્મ થાય એમ માનવું? આસ્તિકે દરેક ક્રિયા કરે તેમાં ધર્મના પરિણામ હેય માટે તે બધું ઘમ થઈ જાય ? ધર્મની બુદ્ધિમાત્રથી ધર્મ ન ગણાય. સૌ પિતે જે જે મંતવ્ય માને છે તેને ધર્મ જ કહે છે. અને માને છે, પણ તે ધર્મ જ નથી. પિયાની ક્રિયામાં અમે કઈ કહેતું નથી કે માનતું નથી. યજ્ઞાદિ કરનારાઓ પણ પિતાના પરિણામને ધર્મના જણાવે છે, તે એ ઘર અષમ પણ ધર્મ ગણવે ખરે? Page #256 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩ ૫૧ જેમ પરિણામ એ શાત્રે કહ્યા તેમ અધમ પણ છે, એમ પણ શાત્રે જ કહ્યું છે ને! જે પરિણામે ધર્મ જ માનીએ તે અધર્મ રહ્યો ક્યાં? કેમકે પરિણામ તે કઈપણ અધર્મના ધરાવતું નથી. અધર્મને ધર્મ માનવામાં મિથ્યાત્વ છે, એમ પણ શાશા જ કહે છે ને ! અધર્મને ધર્મ માનવામાં જે મિથ્યાત્વ તેની અને ધર્મને અધર્મ માને અને પરિણામને ધર્મ માને તેની સંગતિ શી રીતે કરવી ? આશ્રવ એ કર્મબંધનું કારણ છે. કર્મબંધના કારણે એ છે. સંસાર-પરિભ્રમણનાં કારણે આરંભ-સમારંભ, વિષય-કલાચાદિ છે, તેમાં ધર્મ માનો તે મિથ્યાત્વ એમ સ્પષ્ટ કથન છે. પરિણામે ધમ શી રીતે? હવે વિચારવું જોઈએ કે ! પરિણામ પ્રમાણ કહેવાય તે ધર્મને અંગે નહિ. જો એમ હોય તે મુદેવાદિને માનનાર પણ માને છે તે સુદેવાદિ તરીકે, તે તેને સુદેવ, સુગુરુ, સુધર્મની આરાધનાનું ફળ થાય ખરૂં? નહિ જ! પરિણામ સુદેવ, સુગુરુ, સુધર્મની આરાધનાના છતાં તે આરાધના કુદેવ, કુગુરુ, કુધર્મ હોવાથી તે આરાધનાનું ફળે તેવું એટલે કે સુદેવાદિની આરાધનાનું ફળ મળતું નથી. ત્યારે હવે પરિણામ પ્રમાણ કયાં ? શુભ પરિણમે શુક્રિયા શરૂ કરી હોય તેમાં આકસિમક ક્રિયાને પલટ થઈ જાય તે પણ ત્યાં બધ પરિણુએ થાય. | દષ્ટાંત તરીકે-મુનિ મહારાજ ઈસમિતિથી ચાલી રહ્યા છે. ઇર્યા. સમિતિમાં ઉપગ પૂરેપૂરો છે નજર કરી કરીને પગ મૂકાય છે, ત્યાં જીવ નથી. એમ નિર્ધાર કરીને પગ ઉપાડે, પગ નીચે માંડવા જતાં અચાનક ખીસકોલી જેવી જાત દેડતી પગ નીચે આવી ગઈ. પ્રાણુવિહાણી થઈમરી ગઈ! ક્રિયા અહીં પંચેન્દ્રિયપ્રાણીની હિંસાની થઈ, છતાં પરિણામ ઈર્યાસમિતિની ક્રિયામાં. પરિણામ જીવમાત્રને Page #257 -------------------------------------------------------------------------- ________________ પર આગમોત બચાવવાના હતા, આ પરિણામની પવિત્રધારાની અપેક્ષાએ ખીસકોલીને જીવ પગ તળે આવીને ચગદાઈ મરી ગયે, છતાં એ મુનિરાજને પંચેન્દ્રિયની હિંસાનું પાપ નહિ લાગે. કેમકે ચેષ્ટા પણ જીવ બચાવવાની જ હતી, પરિણામ પણ બચાવવના જ હતા અને બુદ્ધિ સાથેજ પ્રયત્ન પણ બચાવવાને હતે. જ્યાં શુભયોગથી અને શુભ વિચારથી કાર્ય શરૂ કર્યું હોય ત્યાં ગને કદી ઉથલે થાય પણ શુભ પરિણામના ગે બચાવ છે, પરિણામે બંધનું પ્રમાણ આ રીતે આવા પ્રસંગે ગ્રાહ્ય છે. જ્યાં ત્યાં નહિ. શુભાગે શુભવિચાર શરૂ થયા હોય ત્યાં આકસ્મિગે પ્રવૃત્તિને પલટો થઈ ગયો ત્યાં પરિણામે બંધનું પ્રમાણ ખરું. પ્રયને ધર્મના હોય અને બુદ્ધિ પણ ધર્મની હેય તે જ ધર્મની ઉત્પત્તિ થવાની. નહિ તે બુદ્ધિ ધર્મની ભલે રહે, પણ ધર્મને નાશ થશે. બુદ્ધિ અને ક્રિયા ઉભય ધર્મનાં હેવાં જોઈએ. જો એમ ન હોય તે ગાય, બકરા અને અશ્વાદિને હોમમાં મારનારાઓ બુદ્ધિ ધર્મની જ ધરાવતા હતા, માટે શું એ ધર્મ? હરગીજ નહિ! અરે! ક્રિયા પણ ધર્મની હોય, બુદ્ધિ પણ ધર્મની હોય, છતાં અજ્ઞાનવશાત્ ધર્મને નાશ થાય. દણત–એક આચાર્ય વિહાર કરતા કરતા એક નગરમાં ગયા. સભા સમક્ષ આ મુજબ નિરૂપણ કર્યું કે “સુપાત્રદાનમાં અનાજ, પાણી, વસ, પાત્ર, વસતિ વગેરે દેવાય. એ બધામાં લાભ છે. એ લાભ કેવા ટકે તે ટકે, નહિ તે ઉખડી પણ જાય. સુપાત્રદાનનો લાભ ક્યારે ઉખડી જાય તેને પત્ત નહિ. સુપાત્રે વસ્ત્રાદિ દેવાથી લાભ ચક્કસ, પણ ઉખડીએ Page #258 -------------------------------------------------------------------------- ________________ ૫૩ પુસ્તક ૩-જુ જાય. સુપાત્રદાન દઈને મમ્મણ જે વિચાર આવે તે એ લાભને ખસતાં શી વાર? પરંતુ વૈયાવચ્ચને લાભ ખસી શકો નથી. વૈયાવચ્ચેથી ઉપાર્જન કરેલું શુભકર્મ નિંદા-ગહદ્વારા પણ મૂલ વસ્તુથી ખસતું નથી. વૈયાવચ્ચનું ફલ અપ્રતિપાતી છે. શ્રીતીથ. કરદેવ વૈયાવચ્ચને શાસન સાથે જોડે છે.” કેઈએ પ્રશ્ન કર્યો કે “મહારાજ! તમારી સેવાભક્તિ કરે તે વધારે કે વિયાવચ્ચ કરે તે વધારે ?” મહારાજે કહ્યું, “મારી સેવા કરે તે બીમારની ભક્તિ કરનાર હોય. અને જે બીમારની વૈયાવચ્ચ કરે તેજ મને માનનાર હોય. અર્થાત મને માનનારે લાનાદિની જરૂર વિયાવચ્ચ કરનાર હેય. સંગ્રામમાં બીમાર લશ્કરીની ઘણી ચાકરી કરવામાં આવે છે. માંદા સાધુની દરકાર કરે તેજતે શાસનને માનનારે ગણાય, શ્વાન, વૃદ્ધ, બાલ વગેરે મુનિની માવજત કરનાર હોય તેજ મને માનનારો ગણાય.” - આચાર્ય મહારાજનું આ પ્રવચન સાંભળી એક ભાવિક શ્રાવકે પ્રતિજ્ઞા કરી કે- “બીમાર સાધુની માવજત કર્યા વગર ખાવું નહિ.” એ શ્રાવક રજ પ્રતિજ્ઞા બરાબર પાળે છે. કાયમ મુનિ મહારાજાઓની ખબર લે છે. તથા જે બિમાર હોય તેની માવજત કરે છે, પછી જ ભેજન કરે છે. એક દિવસ એ આવ્યું કે ગામમાં કોઈ મુનિ માંદા નહોતા. આ તે ખુશી થવા જેવી વાત હતી, પણ અજ્ઞાનવશાત્ આ શ્રાવક વિચારે છે કે- “હું કે નિભંગી! કેઈ મુનિ માંદા ન પડ્યા, બીમાર ન થયા તેથી મને માવજતને લાભ ન મળે.” વિચાર! બુદ્ધિ તે માંદાની માવજતની છે. બુદ્ધિ ખોટી નથી, નિયમ બેટ નથી, પણ અજ્ઞાને કઈ દશા ઊભી કરી? “કઈ મુનિ માંદા પડે તે માવજતને લાભ મળે,” આજ કે? આ ભાવના! શાથી? અજ્ઞાનથી વૈયાવચ્ચ જેવી સારી ચીજ પણ ધમને બદલે અધર્મી નીપજાવનાર થઈ. Page #259 -------------------------------------------------------------------------- ________________ ૫૪ માગમજ્યોત જૈન શાસનમાં બારીક બુદ્ધિ એ ધર્મની જ છે. સલમબુદ્ધિ સિવાય ધર્મ જાણી શકાય નહિ. ધર્મના જુદા જુદા ફાંટા દેખી કંટાળવું નહિ. વધારે કિંમતી ચીજની નકલ વધારેજ હેય. વેપારી જેમ વધારે બનાવટેથી મુંઝાતું નથી, પણ જઈ તપાસીને સારે માલ ખરીદે છે, તેમ અહી પણ તેવા સદાગર બનવું, કિમિયાગર બનવું. હજારે નકલી ધર્મમાંથી સૂક્ષ્મબુદ્ધિથી પરીક્ષાપૂર્વક સત્યધર્મને અંગીકાર કરે. પરીક્ષા માટે બુદ્ધિ તે જોઈશે. ઉપર જઈ ગયા કે પેલા પ્રતિજ્ઞા કરનાર શેઠે અજ્ઞાનને લીધે મુનિ માંદા ન પડયા, એવી ભાવના કરી ધમને અધર્મ બનાવ્યું. બુદ્ધિના અભાવે ધમબુદ્ધિ છતાંયે ધર્મને નાશ થાય. તે ઉપર લૌકિક દૃષ્ટાંત ઃ એક વ્યાસજીએ કથામાં કહ્યું કે શન પુરિમાણોતિગુણાતિ કારઃ અનાજ આપનારને તૃપ્તિ મળે છે, પાણી આપનારને સુખ મળે છે. એક ડોશીમાએ આ સાંભળીને વિચાર્યું કે-અનાજ દેવાનું કામ માલદારનું છે, પણ પાણી તે મફતીયા ચીજ છે. પાણીને વેરે કોઈ જગ પર નહિ હોય. હવા, પાણી પ્રતિબંધ વગરના હોય. એમ વિચારીને પાણી પાવાનું નક્કી કર્યું. રોજ જે આવે તેને પાણી પાય છે. એક દિવસ પાણી ભરવા જવાનું મોડું થયું. ડોશીમા ડે મોડે કૂવે પાણી ભરવા ગયાં. તે વખતે કૂવે બીજું કંઈ નહતું. જ્યાં પાણી ભરવાની તૈયારી કરે છે ત્યાં એક તરસથી ટળવળને વાછરડા આવ્ય. ડેશીએ જોયું કે આ વાછરડો બહુ તરો છે, માટે આને પાણી પાવામાં બહુ લાભ છે, પણ જો પાણી સામટું પાવામાં આવશે Page #260 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩-જું તે આફરો ચડશે, તથા મરી જશે. અને વળી વખત થઈ ગયે છે એટલે હવે કઈ કૂવે આવશે નહિ કે જે એને ફરીને પાણી પાય. માટે સીધે એને કૂવામાં જ ઉતારી મુક ઠીક છે. ત્યાં એને જેમ જેમ પાણી પીવું હશે તેમ તેમ પશે. ડેશીએ તે એને ગળે દેરડું બાંધીને ઉતાર્યો કૂવામાં! અને પિતે ખૂબ પુણ્ય બાંધ્યું-એમ વિચારતી હરખાતી-હરખાતી જાય છે. મહામે કોઈ મળ્યું, પેશીમાને ખૂબ ખૂબ હરખાતાં જોઈ કારણ પૂછ્યું, ડોશીમાએ જણાવ્યું કે આજ તે વાછરડાને અખંડ પાણી પીતે કર્યો, છે, કૂવામાં જ ઉતાર્યો છે. પેલા સાંભળનાર દયાલુએ કૂવામાંથી બહાર કાઢ્યો. કહેવાની મતલબ કે ડોશીમાએ બુદ્ધિથી એ પણ ન વિચાર્યું કે કૂવામાં વાછરડે જીવશે કે મરશે? ઉપસંહાર શા દષ્ટિએ જે ધર્મ બારીકબુદ્ધિથી વિચારીને ન થાય તે ક્રિયા તથા બુદ્ધિ અને ધર્મની છતએ ધર્મને નાશ થાય છે. તેથી જ્ઞાનીએ જણુવે છે કે જૈનશાસનમાં ધમની જહ બારીક બુદ્ધિ છે. સંસારની જડ શું ? સંસારની જડ રાગ-દ્વેષ. રાગ-દ્વેષ પદુગલિક ભાવનાની તીવ્રતાથી ઉપજે છે. પણ તેથી પુદ્ગલ પ્રતિ આકર્ષણ કે વળણ સંસારની S જડ છે. Page #261 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્વાર્થસૂત્રના છે “શા ાિ ” (અ. ૩. સૂ.) સુત્ર સંબંધી કે દિગંબરમાન્યતાનું માર્મિક નિરાકરણ [જયપાદ, ઔદયુગીન આગમ પ્રજ્ઞ શિરેમણિ, તાત્વિક વ્યાખ્યાતા ગીતાર્થ શિરે વસ, આગદ્ધારક ધ્યાનસ્થવર્ગત આચાર્યદેવશ્રી શાસનના વિવિધ પ્રભાવના આદિના કાર્યો કરવા સાથે સ્વપક્ષીયપરપક્ષીય વિરોધીઓ તરફથી થતા આક્રમણના સચોટ શાસ્ત્રીય રદીયાવાળા લખાણે અવારનવાર “શ્રી સિદ્ધચક્ર” પાક્ષિકમાં આપતા, તે એક લઘુનિબંધ “શ્રી સિદ્ધચક” (વર્ષ ૭, અંક ૯)ના અગાલેખમાં દિલહીથી પ્રકટ થતા દિગમાસિક “અનેકાંત”ના લેખના જવાબરૂપે આપેલ, જે જિજ્ઞાસુઓના હિતાર્થે અહીં વ્યવસ્થિત રીતે પુનઃ પ્રકાશિત કરાય છે. ત] . મારાપ્તિ બક્ષીતાઃ એવી રીતે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજીએ જેને અંગે પિતાના શ્રી સિદ્ધહેમ શબ્દાનુશાસનમાં લખ્યું છે, એવા શ્રી ઉમાસ્વાતિવાચકજીએ શ્રીજિનપ્રવચનના એકદેશને સંગ્રહ કરનાર એવું શ્રીતનવાર્થસૂત્ર રચેલું છે. શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજ જયારે શ્રીતત્ત્વાર્થ કારને ઉમાવાતિના નામથી સ્પષ્ટપણે જાહેર કરે છે, ત્યારે દિગંબરે પિતાના કોઈ પ્રૌઢગ્રંથકારે તેઓને નહિ જણાવેલ એવા શ્રી ઉમાસ્વામી નામથી જાહેર કરે છે, ' વિચારણીય વાત તે એ છે કે ત્યાગી થયા પછી તેમના નામ સાથે સ્વામી શબ્દ જોડાયે ગણાય તે શું સંસાર અવસ્થામાં Page #262 -------------------------------------------------------------------------- ________________ પુરવક ૩-જું પ૭. તેઓનું તે દિગંબરે ઉમા એવું નામ માને છે અને જે ઉમા એવું નામ કહે છે તે નામ સીપણામાં જ રહેનાર હોવાથી કહેના રની બુદ્ધિની કિસ્મતજ કરાવે. ઉપર જણાવેલ શ્રીતત્વાર્થ સૂત્રના કરનાર શ્રીઉમાસ્વાતિ કે ઉમાસ્વામી છે? એ હકીકત તેમના સૂત્રોમાં જણાવાયેલી નથી. પરંતુ તેઓશ્રીએ જ તે તરવાર્થ ઉપર જે ભાષ્ય રચ્યું છે. તેમાં પિતાને વાચક પણે જણાવવાસાથે ગુમાાતિના શાણા એમ જણાવી પિતાનું નામ ઉમાસ્વાતિ હતું એમ સ્પષ્ટ જણાવેલ છે. વળી પિતાનું વાચકપણું જણાવવાથી તેઓશ્રી વેતાંબર સંઘમાં હતા એમ જણાવે છે, કેમકે દિગંબરો કે જેઓ તાંબરમાંથી નીકળેલા હોવાથીજ પિતાના નામને અંતે અંબરશબ્દ લગાડે છે. તેઓની પરંપરામાં વાચક કે તેની વંશપરંપરા લેવાતી નથી. વેતાબરમાં તે શ્રીનન્દસર અને આવશ્યકાદિમાં વાચક અને તેની પરંપરા લેવાયેલી છે. આ શ્રીતત્ત્વાર્થસવમાં કેઇપણું સૂત્ર શ્વેતાંબરાની માન્ય તાથી પ્રતિકૂલ નથી, પણ પાવરા વિશે એવું જે નવમા અધ્યાયમાં સૂત્ર છે, તે દિગંબરોના મતનું સર્વથા ખંડન કરનાર છે. તેમજ શ્રીતવાઈ બાર દેવકને જણાવનાર છે, તેથી સાચે દિગંબર તે આ તત્વાર્થ પિતાના મતનું છે એમ કહેતાં રસ ધ્યાપાર: એ ન્યાયને આધીન થાય. આટલું બધું છતાં બન્ને સંપ્રદાયે આ તત્ત્વાર્થ સૂત્રને માન્ય રાખે છે, એ વાત તે નિર્વિવાદ છે, પરંતુ આ સૂત્રને તવા થસવ તરીકે કહેવાને હક શ્વેતાંબરેનેજ છે, કારણ કે તેઓએ તાર્થના ભાષ્યને માન્ય કર્યું છે અને એમાં તરવાળવાના વિગેરે વાક્યો આ શાસ્ત્રના તત્વાર્થ નામને જણાવનાર સ્પષ્ટપણે છે. દિગંબરના મત પ્રમાણે તે નાનાગિન એક્ષમા એ સૂત્ર આઘમાં હોવાથી ક્ષમા કે એવા બીજા નામથી જ આ સૂત્ર કહેવાય. Page #263 -------------------------------------------------------------------------- ________________ આગમત આ વિષયની અધિકજિજ્ઞાસાવાળાએ સરણારરકત્તામાં જેવી, એમ આ સ્થાને ભલામણ કરવી ઉચિત ગણીને વિરમવું ઉચિત છે. શ્રીતત્વાર્થસૂત્ર ઉપર કરેલ ભાષ્યને દિગંબર પણ નથી માનતા, તેમાં કેટલાદ તરફથી વિવેચનની અપૂર્ણતાઆદિ કારણે કહે વામાં આવ્યાં છે, પરંતુ કયું વિવેચન પૂછું અને કહ્યું વિવેચન અપૂર્ણ કહેવાય? એ માત્ર દષ્ટિના આધારે હોવાથી તેનું સમાધાન ગ્ય વિવેચન દરેક સૂત્ર ઉપર છે છતાં ન આપી શકાય તે સ્વાભાવિક છે. પરંતુ અનેકાંત નામના પત્રથી તવાર્થભાષ્યને અંગે આર્ય અને સ્વેચ્છની ચર્ચા ઉભી કરી જે ઉહાપોહ કર્યો છે, તેના સમાધાનની ઉપયોગિતા ગણવામાં આવી છે. ૧ જનસૂત્રમાં શિાળિયા ભુcuી નિri રણમાં રામg એમ શ્રી પરણવણા સૂત્ર આદિના પાઠથી સ્પષ્ટ જણાવેલ છે કે જ્યાં તીર્થંકરાદિ ઉત્પન્ન થાય એવા અંગ, મગધાદિ સાડી પચ્ચીશ દેશમાં જન્મ પામનારા મનુષ્ય જ આર્ય કહેવાય છે. - ૨ રિવર પુળાવિ દુજી શ્રી ઉત્તરા. ચાઉં નાપાથર્યોપરિક્ષણમ્ શ્રી ઉત્તરાધ્ય. વૃત્તિ. આ વાકયથી સ્પષ્ટપણે સમજી શકાય તેમ છે કે શાસ્ત્રકારો આર્યશબ્દથી સાડી પચ્ચીશ અંગ, મગધાદિ દેશેને કે જે ભગવાન જિનેશ્વરાદિની ઉત્પત્તિનું સ્થાન છે તેને લે છે અને તે દેશમાં ઉત્પન્ન થયેલા મનુષ્યને આર્ય કહે છે. * પૂજ્યપાદ આગમેદ્વારકીએ ગુર્જરભૂમિમાં જન્મ લીધેલ હેવા છતાં સંસ્કૃત-પ્રાકૃત ભાષા પર મેળવેલ અપ્રતિમ પ્રભુત્વની જેમ હિંદી ભાષા પર પણ કે અજબ કાબૂ મેળવેલ હતો તેની પ્રતીતિ આ પુસ્તકથી થાય છે. આ પુસ્તક શ્રી ઋષભદેવજી કેશરીમલજી જૈન પેઢી, રતલામ (મ પ્ર.)થી વિ. સં. ૧૯૯૩ માં પ્રકાશિત થયેલ છે. Page #264 -------------------------------------------------------------------------- ________________ પુરત, ૩ ૩ શ્રીવાર્થભાષ્યકાર પણ કારર્જેિસિપુ ડરઘરેલુ જ્ઞાતાઃ એમ કહી સાડી પચ્ચીશ દેશમાં જન્મેલાને આર્ય સ્પષ્ટ કહે છે. ૪ આ ઉપરથી સાડી પચ્ચીશ અંગ-મગધાદિ દેશે સિવાયના દેશમાં જન્મ પામેલાને અનાર્ય અથવા સ્વેચ્છ કહેવાય, એ ચેકખું છે. ૫ ભગવાન ઉમાસ્વાતિજી પ્રશમરતિપ્રકરણમાં પણ ગુણવર્ગમૂક્યારેરા વિગેરે કહીને દેશમાં જન્મ થવાની અપેક્ષાએ આર્ય-અનાર્યતા જણાવે છે. ૬ શ્રી આવશ્યકનિર્યુક્તિમાં મારા લિસ કરી છેઅર્થ એમ જણાવીને દેશની આયતા અને અનાયતા જણાવી છે. ૭ શ્રીઉત્તરાધ્યયનમાં આર્યક્ષેત્રની દુર્લભતામાં પણ મિક શા એમ કહી દેશની અપેક્ષાએ આર્યતા સાથે અનાર્યતા જણાવી છે. ૮ શ્રી આવશ્યકમાં મia-રાપિરા મુખરો શિgિ દિશા એમ કહી મગધાદિ દેશને આર્ય તરીકે જણાવે છે. ૯ દિગંબરેએ જ્યારે આર્ય શબ્દ “ઝ ધાતુ ઉપરથી બનાવ્યું છે. ત્યારે શાસ્ત્રકારોએ સાદુ વાતાઃ સર્વદેખેંચ થાઃ એમ પૃષદરાદિથી બનાવેલ છે. એટલે અનાય કે àછમાં કેઈ ગુણવાન નથી, કે ગુણવાથી સેવાયેલા મનુષ્ય નથી એમ નહિ પરંતુ “જે દેશમાં ભણ્યા-ભણ્ય-ગમ્યાગમ્ય-ધમધમ વિભાગ ન હોય તે છે, ગણાય છે. ૧૦ મતે શબ્દની વ્યુત્પત્તિ તરીકે “અવ્યક્ત ભાષાવાળા મ્યુચ્છ કહેવાય” એમ જણાવાય છે, છતાં શ્રી મલયગિરિજી શ્રી શ્રીજીવાભિગમમાં તથા શ્રી શાંતિસૂરિજી શ્રી ઉત્તરાધ્યયનવૃત્તિ Page #265 -------------------------------------------------------------------------- ________________ આગમોત માં મોક્ષમાર્ગ પ્રવર્તેલા શિષ્યોને અસંમતવ્યવહારવાળાઓને સ્વેચ્છ ગણાવ્યા છે અને તે પણ દેશની અપેક્ષાએ કહ્યા છે. ૧૧ કેટલાક ઉચ્ચત્ર આદિથી આર્ય કહેવાય છે એમ કહે છે, પણ તેઓએ વિચારવું જોઈએ કે પૃથ્વીકાયાદિમાં પણ ઉચ્ચ ગોત્રાદિ તે છે. શ્રી તવાર્થભાખ્યકાર તે ફરમાવે છે કે રાઈ-નાસિરથાર માનષ્યિપુરનિર્વસુરજૂઅર્થાત્ ઉચ્ચગેત્રને ઉદય તે દેશ, જાતિ અને કુલાદિ જે હેય તેની પ્રશંસાને બનાવે છે, એટલે હાય આર્ય હેય કે અનાર્ય હાય પણ ઉચ્ચગોત્રનો ઉદય હોય તે તેને ઉત્કર્ષ થાય છે. ૧૨ શ્રી તત્વાર્થકારે અંતરદ્વીપના મનુષ્યોને અનાર્ય એટલે સ્વેચ્છમાં કેમ ગણ્યા છે? એવી શંકાનું સમાધાન સ્પષ્ટ શ્રી તત્ત્વાર્થકારે ક્ષેત્રની અપેક્ષાએ કર્મભૂમિ અને અકર્મ ભૂમિ એવા બેજ વિભાગ રાખ્યા છે. - જ્યારે શ્રી પન્નવણા અને શ્રીજીવાભિગમસૂત્રમાં કર્મભૂમિ, અકર્મભૂમિ અને અંતરદ્વીપ એમ ત્રણ વિભાગ રાખેલા છે. એટલે શ્રી તત્વાર્થકરને સ્વેચ્છની ગણતરીમાં અંતરીપ ગણાવા પડ્યા છે. જે પ્રમાણે પજ્ઞ ભાષ્યમાં અંતરદ્વીપવાળાઓને સ્વેચ્છ તરીકે ગણાવ્યા છે, તેવી જ રીતે તે પજ્ઞભાષ્યને નહિ માનવા વાળા છતાં પણ અનુકરણ કે નકલ કરનારા દિગંબરાચાર્યોએ પણ સર્વાર્થસિદ્ધિ, રાજવાર્તિક અને કાર્તિક નામની શ્રી તત્ત્વાર્થની ટીકાઓમાં પણ અંતરદ્વીપના મનુષ્યોને અનાર્ય એટલે સ્વેછે જ ગણવેલ છે. જે તે સર્વાર્થસિદ્ધિ વિગેરે ટીકાકારોએ પજ્ઞભાષ્યનું અનુકરણ કે નકલ ન કરી દેતા માનુણોત્તરામનુષ્ય એ સૂત્ર પછી સર્વ કર્મભૂમિ આદિ મનુષ્યના આર્ય અને અનાર્ય એવા ભાગ Page #266 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક – ૬૧ ન રાખતાં માત્ર કર્મભૂમિમાં આર્ય-અનાર્ય બે ભાગ રાખી અંતરદ્વીપવાળા બધા મનુષ્યને સ્વેચછ તરીકે ગયા. પણ અકર્મભૂમિ બાબત કેમ કંઈ બોલતા નથી? ૧૩ એવી શંકા થાય કે જ્યારે આર્ય-અનાર્ય તરીકેના વિભાગ કર્મભૂમિમાં જ જણાવવા છે, તે પછી માતૈ-રાણા-પિતા: રમૂથોડા રેવાકા: એવા કર્મભૂમિને કહેનાર સૂત્રની પછી જ ના રિા એ સૂત્રનું કથન કેમ ન કર્યું? આ શંકાના સમાધાનમાં સમજી શકાય તેમ છે કે ના ની માફક તાજુ એવું પદ મહેલવું પડત, વળી એ પદથી અકર્મભૂમિ પણ આવી જાત, અને અંતરદ્વીપને વિભાગ તે અદ્ધર જ રહેત. ૧૪ બત્રીસ વિદેહરૂપ મહાવિદેહ ક્ષેત્ર છતાં જ્યારે દેવકુફ અને ઉત્તરકુરૂને સર કહીને છોડ્યા તે પછી સમાનતાની ખાતર ભરત, અરાવતની સીમામાં નીકળી આવેલા અને હૈમવતઆદિથી ખુદ સંબંધ વગરના અંતરદ્વીપને વર્જવાની ઘણી જ આવશ્યકતા હતી, છતાં તે ન વજવામાં આવ્યા તેનું સ્પષ્ટ કારણ એ જ રહે છે કે આર્ય અને સ્વેચ્છના વિભાગમાં કમભૂમિના સ્લે ની સાથે તે અંતરદ્વીપવાળાને ઓછ તરીકે ગણી લીધેલા છે. ૧૫ શ્રીપ્રશમરતિની અંદર મનુષ્ય પાર્ગમૂસા-જેરા ઈત્યાદિ લેવાથી સ્પષ્ટ થાય છે કે કર્મભૂમિમાં જ આર્યાનાર્ય વિભાગ લે ઇષ્ટ, છે અને શ્રીપણુવણુ તથા શ્રીજીવાભિગમમાં પણ તેવી રીતે આર્યા–નાટ્યવિભાગ લીધો છે. સમગ્ર મનુષ્યના જે બે ભાગ કરવા ઈષ્ટ ગણીયે તો સંપૂન મનુષ્યના પણ બે ભાગ માનવા પડે. ૧૬ વસ્તુતઃ મનુષ્યના આર્ય અને અનાય' એમ બે વિભાગ કરવા માટે આ આ મિરાંગ સૂત્ર નથી પરંતુ મોક્ષમાર્ગ Page #267 -------------------------------------------------------------------------- ________________ કર આગમત બતાવવાને ઉદ્દેશ હેવાથી આર્યની ગ્યતા જણાવીને આર્યમનુમધ્યપણાની દુર્લભતા આ સૂત્રથી ધ્વનિત કરવાની છે. . આ કારણથી દેવતાઓમાં નિયમિત આરાધનાવાળા કાંતિને જૂદા સૂત્રથી જણાવવામાં આવેલા છે. ૧૭ મનુષ્યમાં પણ આર્ય અને સ્વેચ્છ એવા બે વિભાગ નજણાવવા પુરતું આવે એ સૂત્ર છે, પરંતુ મનુષ્યના આર્ય અને મ્યુચ્છ એવા બે જ વિભાગ છે, એમ જણાવવા માટે આ સૂત્ર નથી. એટલે અકર્મ ભૂમિઓ અને સંમૂછિમને આર્યાનાર્ય તરીકે વિભાગ કરવાનું રહેતું નથી. અને તેટલા માટે નોડલ આદિની માફક જે આ જીરા એવું સૂત્ર કર્યું નથી. ૧૮ આર્યક્ષેત્રમાં ઉત્પન્ન થયેલાને જ અનેક પ્રકારના આ છતાં આર્ય તરીકે લેવા છે, માટે તે આર્યોને વિભાગ નામકર્મ આદિની જગે પર નહિ લેતાં અહિં ક્ષેત્રના અધિકારમાં લીધું છે. ૧૯ કર્મભૂમિમાંજ આર્યાનાર્યને વિભાગ લેવા માટે ભાષ્યમાં રાગ ગાઃ iાવા, મિતુ એમ આદિમાં જણાવે છે. નહિતર પહેલેથી અશિસિપુ ના જ્ઞાતાઃ એટલું જ માત્ર કહત. ૨ પ્રકા આમાં ક્ષેત્રાર્યને ભાષ્યમાં પહેલા જણાવ્યા છે, તે પણ ક્ષેત્રની અપેક્ષાએ અહિ આર્યતા લેવી એ જણાવવા માટે બસ છે. - કુલાર્ય વગેરે ભેદે નિક્ષેપાના અધિકાર નામાદિ નિક્ષેપો જણ વવાની માફક પ્રાસંગિક છે અને તેથી મારૂથર્મભૂષાર્થ છે એમ પ્રશમરતિમાં કર્મભૂમિ કહીને, પછી આ દેશ જણાવે છે. ૨૧ ક્ષેત્રમયની જગે પર સાડી પચીશ દેશમાં જન્મેલાને લેવાયે કહા, તેથી શાક-વનાદિ તેના જન્મલાઓ ક્ષેત્રથી અનાર્ય Page #268 -------------------------------------------------------------------------- ________________ પુરત ૩ ગણાઈ જ ગયા માટે ભાષ્યમાં શકચવનાહિને અનાય' તરીકે જણાવેલ ન હોય. ૨૨ કર્મભૂમિની અકર્મભૂમિથી ભિન્નતા ગણીને ક્ષેત્રાદિ સર્વ પ્રકારના આર્ય ભેટોથી શૂન્ય એવા અંતરદ્વીપવાળાને અનાર્ય તરીકે ગણાવાય. ૨૩ અદ્ધિ પ્રાપ્ત શ્રી તીર્થંકરાદિ જરૂર કુલાદિથી આર્યજ હોય છે માટે અદ્ધિ પ્રાપ્તાય ભેદ લીધો નથી, અને તેથી જ શ્રી સ્થાનાંગજીમાં દિશા વિનંતમgણા વગેરે સૂત્રે સામાન્યપણે કહ્યાં છે. ૨૪ ભાષાય તે માત્ર સ્વેચ્છની અસ્પષ્ટ વાણી અને તેમાં અર્ધમાગધીના વ્યવહારની શુન્યતા જણાવવા માટે રહે. તેથી સાડા પચીશ દેશમાં પ્રવર્તાવાવાળી અર્ધમાગધીથી આ ગણાવ્યા અને સાથે તે દેશોમાં બ્રાહ્મી લિપિની પ્રવૃત્તિ જણાવીને શ્રી પ્રજ્ઞાપનાકારે આર્ય ક્ષેત્રમાંજ ભાષાર્થનું પર્યવસાન કર્યું. ૨૫ એ પણ યાદ રાખવાનું છે કે અનાર્ય એવા પણ કર્મભૂમિનાં ક્ષેત્રો મોક્ષને માટે સર્વથા અયોગ્ય નથી, છતાં તેથી ભિન્નપણે આર્યક્ષેત્રની જે પ્રાપ્તિ તે મોક્ષસાધનની પ્રાપ્તિની સરલતાની અપેક્ષાએ લીધી. તેવી રીતે અધમ કુલ અને અધમ જાતિમાં સાધનને સર્વથા અભાવ નથી, છતાં કુલ-જાતિની અનુકુલતા હોવાથી કુલાય અને જાતિઆર્ય કહેવાની જરૂર રહે છે, તેથી શ્રીસ્થાનાંગસમાં રિવા જારિયા અને દિશા ાિ એમ સૂત્રો સ્પષ્ટપણે જણાવ્યાં છે. ૨૬ વળી આયશ અને આર્યક્ષેત્ર સિવાયના ક્ષેત્રને નિતિકાર વગેર ક્ષેત્ર અને દેશ તરીકે નહિં ગણતાં કુશ અને મુક્ષેત્ર તરીકે છે. માટે મga૦ એ ગાથામાં આયક્ષેત્ર અને આર્યદેશ જણાવવા માટે શિર એટલેજ શબ્દ વાપરે છે, અને તેવી જ રીતે શીતસ્વાથ Page #269 -------------------------------------------------------------------------- ________________ માગમત ભાષ્યકાર પણ અહીદ્વીપમાં અન્ય દેશે છતાં પણ બસે પંચાવન દેશેનેજ આર્ય તરીકે જણાવે છે. ૨૭ વળી શ્રીઉત્તરાધ્યયનસૂત્રના કમપત્રક અધ્યયનમાં આર્યપણાની દુર્લભતા જણાવીને તુરત અહીન-પંચેન્દ્રિયપણાની જે દુર્લભતા જણાવી છે, તે પણ કુલ અને જાતિના આર્યભેદને આર્યવમાં લઈને જણાવેલો છે, એમ સ્પષ્ટ થાય છે. ૨૮ વળી એ પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે શિલ્પ એ. આચાર્યના ઉપદેશથી થયેલ કર્મ જ છે, માટે શિલ્પ અને કર્મા એકલા જણાવે છે તેમાં મતભેદ રહેતો નથી. કર્મ અને શિલ્પ બને અનેક પ્રકારના તે છેજ. ૨૯ દર્શન, જ્ઞાન અને ચારિત્રને તે ઉપદેશ દઈ મોક્ષમાર્ગ જણાવવાના હેવાથી જ્ઞાનાદિ આર્યોન કહે તેથી કંઈ વ્યાખ્યાની ન્યૂનતા નથી. શ્રીસ્થાનાંગસૂત્રમાં પણ કુલાદિઆર્યો જણાવ્યા છતાં જ્ઞાનાદિ આર્યો નથી જણાવ્યા ૩૦ જે આ પ્રીતત્વાર્થ ભાષ્ય શ્વેતાંબરનું અને સ્વપજ્ઞ ન હેત તે જ્ઞાનાદિઆને પ્રજ્ઞાપનાની માફક જરૂર જણાવત પણ સ્થાનાંગસુત્રની માફક તેને અવિવક્ષિત કરત નહિ. ૩૧ દિગંબરટીકાકારોએ એ સૂત્રની વ્યાખ્યામાં દર્શનાર્ય અને ચારિવાર્ય એમ બે ભેદે તે લીધા છે, અને જ્ઞાનાર્ય ભેદ નથી લીધે એ વિચિત્રપણું જ છે. ૩ર જ્ઞાનઆર્યને બુદ્ધિમાન ગણીને આર્યને અંતભેદ ગણ દિગબરેનેજ ચેય ગણાય. - ૩૩ ચારિત્રઆર્ય માન્યા છતાં કર્મઆર્યમાં અનવઘકર્મ આર્ય ગણવા ગણવા તે પણ દિગંબરેને જગ્ય. ૩૪ અલ્પ-સાવા આદિકને કમર્ચ ગણી વ્યાવહારિક ક્રિયા Page #270 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩રૂપ કર્મની અપેક્ષાએ કર્યું ન માનવા અને ચારિત્રઆર્યતાને મૂલમાં ન સમજવી તે તેઓને જ શોભે. ૩પ છે કે બીજી જગે પર કર્મભૂમિપણે મોક્ષના સાધનભૂત સમ્યગ્દર્શનાદિની ક્રિયા અથવા અસિ-મષી કૃષિની ક્રિયાને લીધે જ ગણવામાં આવે છે, તેથી અસિઆદિની અપેક્ષાએ કર્મભૂમિપણું લેતાં જ્ઞાનાર્ય આદિ ભેદે તેવા પડે. પરંતુ શ્રી ઉમાસ્વાતિવાચક નાનક જર્મનઃ રિતિમા નમૂના f અર્થાત્ મોક્ષ (કર તી) ક્રિયાની સિદ્ધિ કરનાર ભૂમિઓ છે, તે કર્મભૂમિ કહેવાય છે, એમ વ્યુત્પત્તિ ધારતા અને કહેતા હોવાથી તેમણે જ્ઞાનાદિ આ કહેવાની જરૂર ન રહે, તેમનાં વિવક્ષાથી તે કર્મભૂમિઓમાં જ જ્ઞાનાદિઆર્યો છે. ઉપરના વિવેચનથી ભાગ્યની પજ્ઞતા, વેતાંબરતા અને સંપૂર્ણ વ્યાખ્યાદિતા સિદ્ધ થશે એ આશા યોગ્ય જ ગણાય. મા...ર્મિ...ક..સ..દુ....દે... શ ૦ ખાવામાં ગળપણને પસંદ કરનારી જીભ કડવી ભાષા કેમ વાપરતી હશે? એ વિચારતાં આપણું સંસ્કારપરા ધીનતા જરૂર સમજાઈ જશે. ૦ દુષાની કોડે મણની શિલા નીચે દબાયેલ આત્માને | મુક્ત કરાવનારી જિનશાસનની ક્રિયાઓમાં સાવધ થવું આપણી ફરજ છે. ૦ લખી રોટલીથી પણ પેટ તે ભરાઈ જાય છે, પરંતુ દષ્ટિ ઉત્તમોત્તમ પદાર્થોથી પણ તૃપ્ત થતી નથી. આ. ૩-૬ Page #271 -------------------------------------------------------------------------- ________________ છે શાસન નાયક ચરમતીર્થંકર પ્રભુ મહાવીર છે સ્વામીના કલ્યાણકની આરાધનાનું રહસ્ય–મહત્વ [ સ્વનામધન્ય ગીતાWશિરોમણિ, આગમપારદશ્વા, આગમવાચનાદાતા, ધ્યાનસ્થ, વર્ગત, પૂજ્ય આગાહારકશ્રીએ શાસન નાયક તરીકે પ્રભુ મહાવીર દેવના કલ્યાણકોની આરાધના કરવાની મહત્તા અને રહસ્ય આ લઘુલેખમાં જણાવેલ છે. પ્રાસંગિક આમાં વર્તમાનયુગના ગાડરીયા પ્રવાહની જેમ જયંતિની ઉજવણીનું તૂત જે ચાહ્યું છે તેના પ્રતિ પણ પૂજ્યશ્રીએ મામિક અંગુલિનિર્દેશ કર્યો છે. જે ખૂબજ ગંભીરભાવે સમજી અવિવેકભરી જયંતિની ઉજવણીની ક્રિયાને તિલાંજલિ આપવી જરૂરી છે. ૪૦] રૈલોક્યનાથ ભગવાન મહાવીર જે મહાપુરુષના અવ્યાબાધ પ્રભાવશાળી વચનથી વર્તમાનકાળમાં ભવ્ય પ્રાણીઓ હેય-ઉપાદેયનું ભાન કરી વજેવાલાયક આરંભ-પરિગ્રહ તથા વિષય-કષાયથી વિરમવાપૂર્વક આત્માના સ્વરૂપમય સમગ્ર દર્શન લાયક જ્ઞાન અને ચારિત્રને પરમ શ્રેયકર હેઈ આદરે છે અને અનંત દુઃખમય સંસાર-સમુદ્રથી પોતાના આત્માને ઉદ્ધાર કરે છે, તે બીજા કેઈજ નહિ પરંતુ ચરમ તીર્થકર ભગાવન શ્રી મહાવીર મહારાજા વર્તમાન શાસનના માલિકજ છે. Page #272 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩– Fe યાદ રાખવાની જરૂર છે કે બુદ્ધિશાળી મધ્યસ્થ પુરુષોએ પરમેશ્વરને ભૌતિક પદ્માના અવનવા ઉત્પાદ, સ્થિતિ કે નાશને અંગે પૂજ્ય માનેલા હાતા નથી, પશુ— જગતભરના દુઃખાત—અશરણુ આત્માઓને આત્માનું અવ્યાબાધ સ્વરૂપ જણાર્થી, તેના માગેર્યાં સમજાવી, તેને અમલમાં મુકવા સાધના બતાવી વ્યક્તિ વિશેષના કોઈપણ પ્રકારના તફાવત વિના અવ્યાબાધ માક્ષપદને પ્રાપ્ત કરાવવા તૈયાર થનાર પરમ જ્ઞાની ચથા તત્ત્વ-ઉપદેશક મહાપુરુષનેજ પરમેશ્વર તરીકે માનેલા હોય છે, અને એવા મહાપુરુષ વર્તમાન શાસનના પ્રણેતા ભગવાન મહાવીર છે. સામાન્યષ્ટિએ અનાદિકાલના મહાબળવાન ક્રમ-પટલના આવરણુથી જીવામાં ગુણુના આવિર્ભાવ નથી હોતા છતાં પૂર્વભવના પુણ્યના ચેગે જેઓને મનુષ્યત્વાદિક સામગ્રી મળી છે, તેઓને મહાપુરુષના વચનાનું શ્રવણુ મળતાં આત્માના અવ્યાબાધ ગુણાનું ભાન થવા સાથે તેની પરાકાષ્ઠાપ્રાપ્તિને પરમ પુરુષાર્થ તરીકે માનવાનું થાય છે, છતાં તે પરાકાષ્ઠા પામવાનું સામર્થ્ય તે જ્ઞાનાદિકની પરાકાછાને પામેલા મહાપુરુષાની દ્રવ્ય અને ભાવ ઉભય પ્રકારની ભક્તિરૂપી ગ’ગાપ્રવાહુંથી કર્મ પટલ તણાઇ જવાને લીધે જ મેળવી શકાય છે, અને તે ભક્તિના પરમ પ્રકષ` તે મહાપુરુષના ગર્ભ્રાદિક કલ્યા શુક દિવસેાને ઉદ્દેશીને અવિચ્છિન્નપણે વહેં એ હકીકત વાંચકાના અનુભવથી બહાર નથી. આ કાણુથી અસંખ્યાત કાડાકેાડી જોજન દૂર રહેલા અને વિષયમાં અત્યંત આસક્ત એવા પશુ ઇંદ્રાદિક તેવા ભગવાનના ગભ’-જન્માર્દિકને ઉદ્દેશીને અહીં નદીશ્વરદ્વીપ અઠ્ઠાઈ મહાચ્છવ કરવા આવે છે. પુજ્ય આચાય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી પ'ચાશકશાસ્ત્રની આ દર સ્પષ્ટપણું ફરમાવે છે કે— 66 લેાક્ય પૂજિત ભગવાન તીર્થંકરાના કલ્યાણક દિનાને Page #273 -------------------------------------------------------------------------- ________________ આગમજાત ઉદ્દેશીને દરેક ભવ્યએ દ્રવ્ય-ભાવભક્તિ વિગેરેમાં જરૂર પ્રવૃત્ત થવું જોઈએ.” * જે મનુષ્ય ભગવાનને કલ્યાણક મહત્સવના દિવસોએ દ્રવ્યભાવ ભકિત વિગેરેથી ભગવાનની આરાધનામાં વિશેષે પ્રવૃત્ત થતા નથી, અને સંસારીના જન્મ, વિવાહ આદિ જેવા કૃત્યને અંગે ભગવાનની આરાધનામાં વિશેષ પ્રવૃત્ત થાય છે, તેઓ વસ્તુત ભગવાનની સાચી આરાધનામાં પ્રવર્તેલા નથી એમ સમજવા કે કહેવામાં બાધ નથી. આ કારણથી વર્તમાન સમયમાં પણ સકલ ભવ્ય છાએ અન્ય નિમિત્તે ભગવાનની આરાધનાની પ્રવૃત્તિ કરવા પહેલાં ત્રણજગતના નાયક ભગવાન તીર્થંકરના ગર્ભદિક કલ્યાણક દિવસમાં દ્રવ્યભાવભક્તિ વિગેરેથી આરાધના કરવા તત્પર રહેવું જોઈએ. " કેટલાક વ્યાખ્યાતા અને ઉપદેશકે વર્તમાન શાસનના અધિપતિ ભગવાન મહાવીર મહારાજને ચૈત્ર સુદિ તેરસને દિવસે જન્મ કલ્યાણકને દિવસ ઉજવતાં મહાવીર જયંતિને દિવસ કહી ભગવાનના મહિમા વિગેરેનું સભા સમક્ષ ગાન કરે છે તેઓએ ધ્યાન રાખવાની જરૂર છે કે – દેવ-દાનવથી પૂજિત એવા તીર્થકરેને જ ફક્ત લગાડતા કલ્યાણક એવા પવિત્ર શબ્દને છોડીને જયંતિ સરખા હરકે ઐતિહાસિક સારા મનુષ્યને અગે વપરાતે શબ્દ ગોઠવીને ત્રિલોકપ્રભુના સન્માનમાં શબ્દથી પણ અવનતિ કરવી નહિ. પરમ તારક જિનેશ્વરના કલ્યાણકનું આરાધન કરવાવાળા ભવ્ય આત્માઓએ પોતપોતાના સ્થાને પણ વિશેષથી પૌષધાદિક ધર્મક્રિયા અને રથયાત્રાદિક ભક્તિ કરવામાં આદરપૂર્વક પ્રવૃત્ત થવું જોઈએ, અને તેમ કરવામાં આવે તે જ યથાર્થ રીતે કલ્યાણકની આરાધના કરી ગણી શકાય. જો કે આ અવસર્પિણીને અંગે અનંતર કે પરંપર ઉપકાર દ્વારા ચોવીસ તીર્થંકરો જગતમાત્રના ઉપકારી છે, અને આત્માના અવ્યા Page #274 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩–જું બાધ ગુણાદિકની અપેક્ષાએ ગ્રેવીસ તીર્થંકમાં કેઇપણ પ્રકારે તરતમતા નથી, તે પણ નજદીકમાં વર્તમાન શાસનને સ્થાપનાર જિનેશ્વર ભગવાન મહાવીરદેવને અનહદ ઉપકાર આ શાસન ઉપર રહેલે છે. વાસ્તવિક રીતિએ તે ભગવાન મહાવીર મહારાજની ત્રિકાલાબાધિત વાણુંના પ્રભાવથી જીવાદિક તના જ્ઞાનની માફક ભગવાન રાષભદેવ આદિક ત્રેવીસ તીર્થંકરના યથાવત્ વૃત્તાંતને-ભા. જાણી શકે છે. " તેથી વર્તમાન શાસનના અધીશ્વર ભગવાન મહાવીર મહારાજના કલ્યાણક દિવસને આરાધવાની દરેક ભવ્ય જીને જરૂર છે. . સમજવાની જરૂર છે કે ભગવાન મહાવીરદેવે કરેલું તા. નિરૂપણ અને તીર્થકરનું ઈતિવૃત્ત બીજાતારા કે બીજાના ઉપદેશે જાણેલું ન હતું, પણ તે સ્વયંભૂ મહાત્માએ પિતાના જ્ઞાનથી જ અવકીને નિરૂપણ કરેલું હતું. માટે આચાર્યાદિકની માફક ભગવાન તીર્થકર કથિતના કથક નથી પણ સ્વયંભૂ કેવળ જ્ઞાનથી જાણેલા તના કથક છે, “ માટે તેઓના અપ્રતિમ ઉપકારને અને પરાકાષ્ઠાપ્રાસગુણેને સંભારીને દરેક ભવ્યએ એમના કલ્યાણક દિવસે તો એમની આશ, ધનામાં જરૂર પ્રવૃત્ત થવું જોઈએ. વીતરાગની ભક્તિ • I છે વીતરાગની ભક્તિ વિધિપૂર્વક કરવાથી અનેક જન્મના ફિલષ્ટ કર્યો પણ તુટી જાય છે. Page #275 -------------------------------------------------------------------------- ________________ સાધુવિહારની મહત્તા સુવિહિત સાધુઓના વિહારનાં વિવિધ ફળે . [આગમ-મર્મજ્ઞશિરેમણિ, આગમતલસ્પર્શી, મહત્વપૂર્ણ વ્યાખ્યાનકુશળ, બહુશ્રુતપુંગવ, ધ્યાનસ્થ સ્વગત પૂ. આગામે દ્વારક આચાર્યદેવશ્રીએ તા. ૨૧-૧૧-૩૪ ના શ્રી સિદ્ધચક (પાક્ષિક) માં પૂ. શ્રમણ-શ્રમણીઓના ગ્રામાનુગ્રામ વિહારના માર્મિક રહસ્યને જણાવનાર લખ લખેલ, તે અહીં વર્તમાનકાળે વિહારની મર્યાદાઓને વ્યવસ્થિત કરી ગ્ય લાભ પૂ. સાધુ-સાધવી ભગવંત આપી શકે, તે સદાશયથી પુનઃપ્રકાશિત કરાય છે. હ] જન-જનતા એ વસ્તુ સારી પેઠે જાણે છે કે સંસારને ત્યાગ કરી મોક્ષમાળાને સાધવામાં મશગુલ બનેલા મુમુક્ષુઓ એક સ્થાનના પ્રતિબંધવાળા હોતા નથી. શાસ્ત્રકારોએ પણ નિત્યવાસને કરનારા સાધુઓની દશા અધમતમ ગણાવી તેઓને સાધુપણાથી દૂર રહેલા ગણાવ્યા છે, તેથી પાસસ્થા વિગેરે પાંચ કુગુરુઓની માફક નિત્યવાસીને પણ અવંદનીય ગણવેલ છે. - શારામાં સાધુઓના વિહારને માટે આઠ મહિનાના આઠ કલ્પ અને ચોમાસાના ચાર સહિતાને એક કલ્પ એમ નવ કલ્પથી વિહુર જણાવેલ છે. છે કે દુનિ, રાગ, અશકિત વિગેર કારણથી માસાકલ્પની મર્યાદાએ ક્ષેત્રમંતર ન થાય અને તેથી તેનું ભાગ્ય (માલિકીપણું) Page #276 -------------------------------------------------------------------------- ________________ BATE Boga જતું નથી તે પણ દુભિક્ષાદિક કારણ સિવાય શાસ્ત્રોમાં માસકમ્પની મર્યાદા રોષકાળ માટે નિયમિત છે, અને તેથી સાધુઓના દશ પ્રકારના આચારને અંગે માસકલપ નામને નવમો કલ્પ ભગવાન જહાવીર મહારાજના શાસનમાં અવસ્થિત એટલે નક્કી તરીકે માને છે. - દશ કલ્પને જણાવનાર શ્રી બૃહત્કલ્પ, શી પંચવસ્તુ, મી પંચાશક, શ્રી પ્રવચન સારોદ્ધાર યાવત્ શ્રી પયુષણ કે૯૫ની વિવિધ ટીકાગોમાં શ્રી મહાવીર ભગવાનના શાસનને અને દશે પ્રકારના કલ્પનું નિશ્ચિતપણું જણાવતાં મારકપ નામના કલ્પનું પણ નિશ્ચિતપણુંજ જણાવેલું છે. વર્તમાનમાં જે કોઈપણ સ્થળે જે કોઈપણ મહાત્મા અધિક રહે છે તેમાં જો શાક્ત કારણ ન હોય તે તે પ્રમાઈ ગણાય. શાસકારોએ ત્રિભોજન વિરમણને છ જણાવેલું છે જેમાં એવા પાંચ મહાવ્રતને પાક્ષિક સૂત્રમાં આવા જણાવતાં કારષિrs રિપબિ એ વાક્ય સ્પષ્ટપણે જણાવ્યું છે અને ટકાકારે તેની સ્પષ્ટ વ્યાખ્યા કરી છે કે વિહાર ન કરે અને પાસક૯પાદિક મર્યાદા ન સાચવે તે તે મહાવતેને અંગીકાર નિષ્ફળ છે. આ બધી હકીકત વિચારનાર મનુષ્ય સહેજે સમજી શકશે કે ચતુર્માસની પૂર્ણતાએ દરેક સાધુ જ્યાં ચતુર્માસ કર્યું હોય તે ક્ષેત્રથી વિહાર કરવાને તૈયાર થાય, તેમાં તેમના સાધુપણાની રક્ષા છે. ઉપર જણાવ્યા પ્રમાણે સાધુઓને વિહાર કરવો આવશ્યક હોવાથી શાસ્ત્રકારોએ વિહાર કરતાં માર્ગમાં આવતી નદીના ઉલંથનની અને કદાચ વધારે પાણી હોય અને બીજેથી કરીને ન જવાય તેમ હોય તે સામે કિનારે દેખાતું હોય તે વહાણ વિગેરે દ્વારા પણ નદી ઓળંગવાની છૂટ આપી છે, અને તેથી શાસકારા કરાર એમ કહી નહી ઉતરનાર ત્રિકાનાથ તીર્થ Page #277 -------------------------------------------------------------------------- ________________ આગમત કરની આજ્ઞામાં છે, પણ આજ્ઞાને ઓળંગનાર નથી એમ સ્પષ્ટ જણાવે છે. ભગવાન જિનેશ્વર મહારાજનું તાત્પર્ય નદીના જલના છોની વિરાધના ઉપર નથી, પરંતુ તેવી રીતે નદી ઉતરીને પણ સાધુએ અપ્રતિબદ્ધ વિહારી રહેવું જોઈએ, એમ જણાવી સાધુએના અપ્રતિબદ્ધ વિહારીપણામાં તાત્પર્ય રાખેલું છે. આ ઉપરથી જેઓ એકાત દ્રવ્યહિંસાના પરિહારમાં ધર્મ અને જિનેશ્વર મહારાજની આજ્ઞા સમજતા હોય તેઓએ દ્રવ્યહિંસાના પરિહારનું બાધ્ય પણું અને ચારિત્રઆદિકનું રક્ષણીયપણું આંખ મીંચીને વિચારવું જોઈએ. ઉપર જણાવ્યા પ્રમાણે સાધુઓને પિતાના ચારિત્રના રક્ષણને માટે છે કે વિહાર કરવાને છે, છતાં તેવી રીતે વિચારવાથી જુદા જુદા સ્થાનના પર્યટનમાં શ્રીજિનેશ્વર મહારાજની જન્મ, ક્ષિા, કેવળ અને નિર્વાણની ભૂમિએ રૂપી પવિત્ર તીર્થોના દર્શનને લાભ મળે અને તેથી સમ્યક્ત્વની અત્યંત નિર્મળતા થાય એ હકીકત શાસ્ત્રોક્ત હવા સાથે વિહાર કરનારાઓને અનુભવસિદ્ધ છે. . વળી સુવિહિત સાધુસમુદાયના આવવા-જવાથી તીર્થસ્થાનને મહિમા વધે અને તેથી અનેક ભવ્ય આત્માઓ ઉ૯લાસવાળા થઈ તીર્થભક્તિમાં તન, મન અને ધનથી પ્રવૃત્ત થાય એ સ્વાભાવિક છે. માનો ચેન ઇતઃ a verઃ એ ન્યાય ખરેખર આવી રીતે સાધુ મહાત્માઓના પર્શ આદિના પ્રભાવથી તીર્થના પ્રકૃષ્ટ મહિનામાં લાગુ પડે છે. વર્તમાનકાળમાં પણ છે જે તીર્થસ્થાનમાં પવિત્રતમ સુવિહિત મહાત્માઓનું જવું વિગેરે થાય છે, ત્યાં ત્યાં તીર્થને મહિમા અત્યંત વધે છે અને જે તીર્થો ઘણા મોટા છતાં પણ સુવિહિત સાધુ મહાત્માઓના આવાગમનથી શૂન્ય હેય તેને મહિમા તે વધતું નથી એ પ્રત્યક્ષ દેખાય છે. આ કારણથી ગુજરાત દેશની અંદર રહેલા સામાન્ય તીર્થની મન અને ધન આખર આવી ગયા Page #278 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩ ૭૩ પણ જાહેજલાલીને અન્ય દેશના મહાતીર્થો પણ પહોંચી શક્યાં નથી, એ વાત સ્પષ્ટ દીવા જેવી છે. આ ઉપરથી સ્પષ્ટ થશે કે સાધુ મહાત્માઓના વિહારનું ફળ તીર્થોની ઉન્નતિ પણ છે. જેવી રીતે ચિત્ય અને તીર્થોની જાહેજલાલીથી સાધુ મહાત્મા અને ઈતર જૈનેને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ, શુદ્ધિ અને વૃદ્ધિ વિગેરે પુરુષના વિહારથી થાય છે, તેવી રીતે સપુરુષોને પણ દેશ-દેશાંતરમાં ભ્રમણ કરતાં કઈતેવા દર્શન-પ્રભાવક સમ્મતિતર્ક આદિ શાસ્ત્રોને ધારણ કરનારા મહાપુરુષને વેગ મળે અને તેમની પાસેથી તે તે દર્શન–પ્રભાવક શાસ્ત્ર ગ્રહણ કરવા દ્વારા તેમજ દર્શન-વિઘાતક શંકાઓના સમાધાન મેળવવા દ્વારા સમ્યગ્દર્શનની પ્રભાવના અને નિર્મળતા થાય તે પણ વિહારને ગુણ છે. દર્શનપ્રભાવક શાસ્ત્રોની માફક બીજાં પણ નવા-નવા શાસ્ત્રો જાણનારા, અપૂર્વ સૂત્રાર્થને ધારણ કરનારા તેમજ વાચનાદિક સ્વાધ્યાયમાં અત્યંત નિપુણ એવા મહાપુરુષોના ગે વિહાર કરનાર સાધુમહાત્માને અપૂર્વ જ્ઞાનને લાભ થાય તે કાંઈ ઓછો લાભ નથી. જેવી રીતે પૂર્વે દર્શન અને જ્ઞાનને લાભ વિહાર દ્વારા જણાવ્યું તેવીજ રીતે શ્રાવકાદિકના કુટુંબનું મમત્વ, ગ્રામ, ઉપાશ્રય વિગેરે ક્ષેત્રની પ્રતિબદ્ધતા તેમજ ભક્ત અને સ્વજન સંબંધી કુટુંબ ઉપર મમત્વભાવ એ સવ ચારિત્રના પ્રાણને સર્વથા નાશ કરનાર છે. તેનાથી બચવા માટે ચારિત્રની રક્ષાના અર્થી સાધુઓને વિહારની આવશ્યકતા હોય તે સ્વાભાવિક છે ઉપર જણાવ્યા પ્રમાણે સુવિહિત સાધુ મહાત્માઓના સમ્યમ્ દર્શન, જ્ઞાન, ચારિત્રના ઉદયમાં હેતુભૂત જેમ તેમને વિહાર છે, તેમ શ્રાવક-શ્રાવિકાના ઉદયને માટે પણ મહાપુરુષોના વિહારની આવશ્યકતા ઓછી નથી. વાચક સ્પષ્ટપણે સમજી શકે છે કે જે જે કાલે જે તે ક્ષેત્રમાં Page #279 -------------------------------------------------------------------------- ________________ હિમાણમજાતા સુવિહિત સાધુ મહાત્માઓને વિહાર થતું હતું કે થાય છે તે તે કાલે તે તે ક્ષેત્રે ધર્મના કેન્દ્ર તરીકે રહેલાં છે. વર્તમાનકાળમાં ગુજરાત દેશે કેન્દ્રપણાનું કાંઈ સર્ટિફિકેટ મેળ વેલું નથી અને મગધ, મારવાડ, મેવાડ, માળવા, મહારાષ્ટ્ર વિગેરે દેશેએ ધમના કેન્દ્રપણામાં રાજીનામું આપ્યું નથી, પણ સદીઓથી ગુજરાતમાંથી ભવ્યાત્માઓ પોતાના આત્માને ઉજજવલ કરનારા અને ચારિત્રમાર્ગે પ્રયાણ કરી સ્વ-પપકારને સાધનારા થયા છે અને તેથી વર્તમાનમાં ગુજરાત જનધર્મનું કેન્દ્રસ્થાન બનેલું છે. છે કે ઉપર જણાવેલા મગધાદિક દેશમાં સુવિહિત સાધુઓને વિહાર થતું જ નથી એમ કાંઈ નથી, પણ ગુજરાતની અંદર જે સ્થાના સ્થાન પર આહલાદ ઉપજાવનારાં ચિત્ય, ગુરુ અને ધર્મ, મનેહર મૂતિઓ અને લેકેની ભાવભક્તિ વિહાર કરનારા પૂજ્ય મહાત્માઓના સમ્યગ્દર્શનની વૃદ્ધિમાં કારણભૂત થાય છે તે અપૂર્વ જ છે. અનુભવી મનુષ્યો પષ્ટપણે સમજી શકે તેમ છે કે તીર્થો, ચ, ગુરુ અને ધર્મ એ સર્વને ઈજારા જાણે ગુજરાતે લીધે ન હોય તેમ સ્પષ્ટ દેખાય છે. યાદ રાખવાની જરૂર છે કે આચાર્ય, ઉપાધ્યાય, પંન્યાસ કે ગણી એવી ઊંચી પદવીને નહિ ધારણ કરનારા સામાન્ય સાધુઓથી પણ જૈન-જનતા અપુર્વ લાભ મેળવી શકી છે – સાધુ વિહારના વિશિષ્ટ ફળ - ૦ સામાન્ય કે વિશેષ કોઈપણ સાધુના દર્શન કરનાર જેનને પિતે જૈન છે એવું ભાન થાય છે, આ કારણથી જે જે સ્થાને સામાન્ય કે વિશેષ સાધુ મહાત્માઓન વિહાર તે નથી, તે તે સ્થાનના જે પિતાવા જતત્વને બલી જાય છે, Page #280 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩-જું ૦ સામાન્ય કે વિશેષ સાધુમહાત્માના સમાગમમાં આવવાવાળા મનુષ્ય જીવાદિક તત્વ અને દેવાદિક રત્નત્રયીને સમ્યગ્ર રીતે ઓળખનાર થઈ સમ્યગ્ધર્મને પામી શકે છે. ૦ સામાન્ય કે વિશેષ સાધુમહાત્માઓના સમાગમમાં આવનારા. મનુષ્ય સંસારનું આરંભ-પરિગ્રહમયપણું અને વિષય-કષાયમરાપણું સમજી તેને ભયંકર ગણી ચારિત્રરત્નને આદરવા તત્પર થાય છે. ૦ આરંભ-પરિગ્રહની આસિકતને લીધે કે બીજા કેઈ પણ કારણથી જે લેકે ચારિત્રને ગ્રહણ નથી કરી શકતા, તેઓ પણ સર્વથા પાપ છોડવારૂપી સાધુપણું જરૂરી છે, એમ માનવાપૂર્વક હિંસાદિક પાપની કંઈક કંઈક અંશે પણ વિરતિ કરનારા થાય છે, તે પણ સાધુ મહાત્માઓના થતા સમાગમને આભારી છે. ૦ જગતમાં જાહેર પ્રસિદ્ધ થયેલ જીવદયા, રાત્રિભોજનનો. પરિહાર, અનંતકાય અને અભક્ષ્યને ત્યાગ વિગેરે જેનપણાને સામાન્ય આચાર, છે, તેને પણ ૫રિચય સાધુમહાત્માઓના સમાગમથી થાય છે. ૦ સામાયિક, પૌષધ વિગેરે સાધુપણાના મહેલની નીસરણરૂપ ગણાતાં શિક્ષાત્રતે પણ ત્યાં આચરી શકાય છે અને રસમય બને છે કે જ્યારે સામાન્ય કે વિશેષ કઈ પણ સાધુ મહાત્માના સમાગમમાં અવાય. ૦ અનુકંપાદિક પાંચ દાનમાં ઉત્કૃષ્ટતમ તરીકે ગણાતા સુપાત્રદાનને આચરીને તેને લાભ મેળવવાને માટે શ્રાવક-શ્રાવિકા વર્ગ સાધુ મહાત્માઓના વિહારથી થતા સમાગમને લીધે ભાગ્યશાળી બને છે. . ૦ પૂજા, પ્રભાવના, સાધમિક વાત્સલ્ય અને વિનય, વૈયાવચ્ચે આદિનું સ્વરૂપ, તે કરવાથી થતા લાભ વિગેરે જાણી તેમાં તેમાં પ્રવૃત્તિ કરવાનું અહોભાગ્ય પણ સાધુ મહાત્માઓના વિહારથી થતા સમાગમને આભારી છે. Page #281 -------------------------------------------------------------------------- ________________ ૭૬ આગમજ્યોત ૦ચત્ય, પ્રતિમા, પાંજરાપોળ, ઉપાશ્રય વિગેરે ઉપયોગી સ્થાનના લાલે પણ સાધુ મહાત્માના સમાગમથી ઘણી મોટી સંખ્યામાં લેનારા થાય છે. ૦ અન્ય ધમીએ કે જેઓના દેવ વિષય-કષાયમાં રચેલા, ગુરુએ આરંભ-પરિગ્રહમાં મસ્ત બનેલા અને ધર્મ કે જે દયાના દેશથી પણ દૂર દેડી ગએલે હોય છે તેવાઓ પણ અઢાર દેષ રહિત વીતરાગ પરમાત્મા દેવ ઉપર, પંચમહાવ્રતપાલક, કંચન કામિનીના ત્યાગી એવા ગુરુ ઉપર અને જગતના જીવમાત્રને હિત કરનાર દયાપ્રધાન સંયમ આદિ ધર્મ ઉપર જે જૂઠા કટાક્ષ કરતા હેય તેનું યથાર્થ સમાધાન મેળવી કુદેવ, કુગુરુ અને કુધર્મના ત્રિવિધ ત્રિવિધ ત્યાગ કરવા પૂર્વક સુદેવ, સુગુરુ અને સુધમને - અંતઃકરણથી મોક્ષ પ્રાપ્ત કરવા માટે આરાધના કરવાનું સુવિહિત સાધુઓના સમાગમથી બને છે. ઉપસંહારમાં જણાવવાનું કે તે તે ક્ષેત્રોમાં વિચરતા તે તે મહાત્માઓએ તથા તે તે ક્ષેત્રમાં રહેલ શ્રાવક-શ્રાવિકાઓએ આ લેખ ધ્યાનમાં રાખી પિતાનાથી બની શકે તેટલે લાભ દેવા અને લેવા તૈયાર થવું અને તેમાં આત્માનું શ્રેય છે એમ માનવું એ જ આ લેખને ઉદ્દેશ છે એને સર્વ સફળ કરે. ટંકશાળી સુચના I ૦ શાસ્ત્રીય મર્યાદાના લક્ષ્ય વિના કરાતી ધર્મક્રિયા વર વિનાની જન જેવી છે. S , કર્મ સિવાય કોઈને પણ દુશમન માનવા તે મિથ્યાત્વનું ચિહ્ન છે. I ૦ કર્મક્ષયના ધ્યેયને કેન્દ્રમાં રાખી સઘળી પ્રવૃત્તિ કરે તે જૈન. ૧ ૦ પર પ્રાણની પીડાના રક્ષણ માટે બેલાતું જુદું તે જુઠું નથી પણ સત્ય છે. છે. ૦ ભંગ થઈ જવાના ભયથી વ્રત-નિયમ ન લેવા તેવી માન્યતા વાળા છવો ધર્મની ભૂમિકા પામી શકતા નથી. Page #282 -------------------------------------------------------------------------- ________________ છે 22 . ૫. આગદ્ધારક આચાર્યદેવશ્રીની સિંહઘોષણા ચતુર્વિધ શ્રીસંઘના નાયક રૂપે શ્રમણ સંઘનું કર્તવ્યા - [ આગમના માર્મિક અભ્યાસી ધ્યાનસ્થ સ્વર્ગત પૂ. આગમદ્વારકશ્રીએ આજથી ચાર દસકા પહેલાં સાધુસંઘની કર્તવ્ય દિશા તરફ આંગળી ચીંધવારૂપે જે સિંહષણા જવલંત શબ્દમાં કરી હતી તે આજના તબકકે વધુ ઉપયોગી હેઈ શ્રી સિદ્ધચક (પ્રથમ વર્ષ અં ૨૦)માંથી ઉદ્ધત કરી અહીં પુનર્મુદ્રિત કરવામાં આવે છે. a] રાજસત્તાનું પિતાનું બળ જે ચાલે છે, તે જેટલું તેની શક્તિને અવલંબીને હેય છે તેટલું જ તેના વિશાળ પ્રાપેગેન્ડાને પણ આભારી છે. એક સામાન્ય ગામડામાં રહેતા ગામડીયાને પણ એ શક્તિની પ્રચંડતાને ખ્યાલ હોય છે અને તે સામાન્ય ગામડી પણ એ રાજસત્તાના ધુરંધરો હજાર કે લાખે ગાઉ દૂર હોવા છતાં, તેમને નમે છે. એ સઘળું થવામાં એક જ વસ્તુ કારણભૂત છે અને તે એ છે કે રાજસત્તાના ધુરંધરેનું પોતાની સત્તાને ગૌરવશીલ રાખવા માટેનું એકધારું કાર્ય રાજસત્તાની ગૌરવશીલતા પોષવાની પાછળ લેવાતે પરિશ્રમ આમ અનન્ય હોય છે. એ પરિશ્રમ કરતાં ધર્મસત્તાના ગૌરવને અખંડિત રાખવા માટે લેવાનારે પરિશ્રમ પણ ઓછો ન હૈ જોઈએ- એ છે ન હોઈ શકે. રાજસત્તાને અને ધર્મ સત્તાને જ્યારે ન્યાયના અખંડ અને અભંગ ત્રાજવામાં નાખીને તેળીએ છીએ, ત્યારે હંમેશા ધર્મ Page #283 -------------------------------------------------------------------------- ________________ આગમજ્યોત સત્તાનું ત્રાજવું નમી જાય છે. તેના ગૌરવ તરફ સહદય આપણા -નયને ખેંચાય છે અને એ ગૌરવને આપણું હૈયું ભાવભીની આંખે નમી પડે છે. એક તરફ અમુક એક સંસ્થા કે મંડળને વાળ છે, બીજી તરફ સ્વાર્થ તદ્દન પ્રજાળી નાંખવામાં આવ્યું છે. એક તરફ પિતાનાં વચને મનાવવા પહેલી સૂચના, પછી આગ્રહ, પછી આજ્ઞા અને પછી દંડ જાય છે, બીજી તરફ સનાતન સત્ય,તે કઈ સ્વીકારો કે ના સ્વીકારે તેની પરવા વિના માત્ર રજૂ કરવામાં જ આવે છે. એક તરફ ધારાના ગુણગાન ગવાય છે, બીજી તરફ માત્ર જીવદયાના વાતાવરણનું રાજ્ય વિવરે છે. આ છે ધર્મસત્તાની ગૌરવશીલતા! આ છે તેની મહાનતા!! આ છે તેની ઉત્તમતા!!! આવી ધર્મસત્તા એટલે ધર્મનું વાતાવરણ સંસારમાં પ્રવર્તા “વવાને માટે આપણે હિમાલયે તેડી નાંખીએ, સમુદ્ર સૂકવી નાખીએ કે બીજી કઈ અશક્ય ઘટના સિદ્ધ કરીએ, તે પણ ઓછી છે. હવે આપણે વિચારીએ કે એ ધર્મનું વાતાવરણ ભૂમિતળમાં ઉતારવા આપણા શા પ્રયત્ન છે? – શા પ્રયત્ન હોવા જોઈએ! આ સંબંધમાં ચતુર્વિધ સંઘની એટલે – સાધુ – સાધ્વી – શ્રાવક અને શ્રાવિકા-એની ફરજ કાંઈ ઓછી નથી. તેમાં પણ ચતુર્ભોધ સંઘના નાયક તરીકે શ્રમણસંઘની વધુ છે. જ્યારે ચાતુર્માસને આરંભ થાય છે ત્યારે સાધુ મહારાજે અને સાધ્વીજીઓની સ્થિરતા જ્યાં ત્યાં નિશ્ચિત થઈ જાય છે. આ સંજોગોમાં ધમનું વાતાવરણ સમત ભારતવર્ષમાં એવી રીતે જાગૃત થવું જરૂરી છે, એવી રીતે પ્રસારી દેવું ઘટે કે એકવાર ફરી જૈનદર્શનની નામનાથી અને તેના સત્ય સિદ્ધાંતની સુવાસથી જગતને પ્રાણીવર્ગ પ્રફુલ્લિત બની રહે. જેનદર્શનના વિશાળ કમળાકરમાં ઉગેલા Page #284 -------------------------------------------------------------------------- ________________ રામ : - - - - * * * * કમળસમાન આગામોને પરાગ સર્વત્ર પ્રસરી રહે, અને જૈનવની દિવિજયી છાયામાં જૈનજનેતરને માફો વિશ્રામ મળતાં તેઓ પિતાના જીવનના અહેભાગ્ય નીરખી શકે. પણ એ મને શી રીતે? એને એક જ માર્ગ હેય. જૈનદર્શન ચાતુર્માસ માટે શ્રાવક શ્રાવિકાઓ માટે જે ધમ કાર્યો જ્યા છે, તેને બની શક્તી શક્તિએ એકેએક જૈન ગૃહસ્થ અને જૈન સન્નારી ઊંચકી લે. સ્થળે સ્થળે નિવાસ કરી રહેલા સાધુજી મહારાજા અને સાધ્વીજી મહારાજાએ ધર્મદેશનાની ભવ્ય ઘોષણાથી સમગ્ર સ્થાનને ગરજાવી મૂકે અને તે એવી રીતે ગરજાવી મૂકે તેની સુવાસ દૂર દૂર ફેલાઈ જે સ્થળે સાધુમહારાજે કિંવા સાધવજી મહારાજેને નિવાસ ના હેય ત્યાંના પણ હજારો માનવજી ટેળેટેળા સાધુજી મહારાજાએ પાસે ધર્મદેશના શ્રવણ કરવા ધસી આવે અને એ ધર્મદેશનામાંથી દરેક ભવ્યજીવ પોતાની બુદ્ધિશક્તિ પ્રમાણેને લાભ ઉઠાવી પિતાનું જીવન સાર્થક કરે. ગ્રંથમાં ધર્મને નામે જે શિથિલતા ભરાઈ હય, જમાનાવાદને નામે અંધકારવાદ અંધમાં ઘુ હેય બહાચર્યની મહત્તાના થશેગાનને બદલે તેના ભંગમાં જ આનંદ માનવાની ઘોષણું સંભળાતી હોય અને કર્મને નાશ કરવાની વાતને ઠામે પ્રતિપળે કર્મ સંચય વધારવાની જ લગની પ્રવર્તમાન થતી હોય. એ ભયંકર ભાવનાના નાળાં, એ વિષમૂલ્ય વાતાવરણનો કાદવ અને એ અનાય જનતાને શેલત અનર્થવાદ, સઘળાંને સઘળાના પ્રભાવને નિર્મૂળ કરીને ત્યાં એક ધમનું જ સુંદરતમ સામ્રાજ્ય પ્રવર્તાવવાની ચાતુમસ એ સેનેરી તક છે. આ ધર્મના પ્રત સમાન કહેવાતા પ્રગતિમાન વિચારેના મિથ્યાપણને તેડવા એકેએક સાધુજી મહારાજ પિતાના શબ્દ શબ્દને Page #285 -------------------------------------------------------------------------- ________________ આગમજાત ઉપયોગ કરે અને એ ભવ્ય દેશનાને શ્રાવક-શ્રાવિકાગણ ઝીલી લઈ તેની મધુરતાને પરાગ, એ બાબત પર ધાર્મિક કાર્યો પર ઉદાસીનતા ધરાવતાઓને પણ હૈયામાં ફેરવી દઈ ચાતુર્માસ સફળ કરે એ જરૂરનું છે. જે ધમેં જગતને અભયદાન આપ્યું છે, જે ધર્મ માત્ર સઘળા અહિક કાર્યોને તેના સાચા સ્વરૂપમાં જણાવી તેની પાર્થિવતા – ક્ષણ ભંગુરતાના ડંકા વગાડ્યા છે અને જે ધર્મ આત્માની અમરતાના અમૃત અવનિને સમજાવ્યાં છે, તે ધર્મની રક્ષા માટે તેના અનુયાયી તરીકે આટલું કરવાની શું આપણી ફરજ નથી? અને એ ફરજ ચૂકે તે? કહેવું જ જોઈએ, કે ફરજ ચૂકનારનું જૈનસંઘમાં સ્થાન છે, એમ કહેવું બેશક અગ્ય છે. અવિરતિની ભયંકરતા !!! xxx જીવને અવિરતિ એ વિકાર છે. જે સમયે કર્મ આવે તેમાંથી અવિરતિ પિતાને ભાગ પડાવી લે. વિકાર સંગ મળવાથી વધે જ જવાને, અવિરતિ એ વિકાર છે. જે સમયે કર્મ બંધાય તેમાંથી અવિરતિને હિરસો ચાલુ રહે. કરવાથી જેટલે કાળ ન કાઢ પડ્યો, | તેટલે કાળ ન કરવાથી કાઢ પડ્યો. સૂકમ એકેદ્રિય જીવે અવિરતિના વિકારને લીધે કર્મ બાંધનાર છે. સિદ્ધને અવિરતિને વિકાર નથી. જે રાક ખાય તેનું ગુમડું થાય તેમાં ભાગ જાય. સિદ્ધ મહારાજને કર્મ આવતાં નથી. (આ સ્થાનાંગ સૂત્ર વ્યાખ્યાન ભા. ૧, વ્યા. ૨૩, ૩૧૪) Page #286 -------------------------------------------------------------------------- ________________ આગામીત w વીર નિ, સં. - આ આગમેસં. ર૫૦૦ संसारस्स अणिट्ठयाए વિક્રમ સં. ને બાહ્ય વેર ૨૪૩૦ વર્ષ ૮ છે સાચો વૈરાગ્ય ક્યો? શું પુસ્તક માહ અને કેવી રીતે? S. જિનેશ્વર ભગવાનના વચનના આધારે સંસારનું સ્વરૂપ વિચારનાર વિજ્ઞપુરુષોને સંસાર–કારાગારની કુત્સા થાય, તેમાં આશ્ચર્ય નથી, છતાં કદાચિત્ મોહની પ્રબળતાથી વિષયમાં આસક્ત થવાને લીધે સંસારને મોહ ખરાબ જાણ્યા છતાં છૂટે નહિ અને અસાર લાગેલા સંસારને પણ જે જીવ વળગવા જતા હોય તેને અનુભવવી પડતી સંસારની વિચિત્ર લીલા પણ કેઈક હલકમીને વૈરાગ્યનું કારણ બને છે, તેથી શ્રી સિદ્ધર્ષિ મહારાજ વૈરાગ્યના કારણે જણાવતાં નીચે જણાવેલાં પણ કારણે જણાવે છે - 6 ભાર્થી વિપરીત પણાને આચરે, ૦ પુત્ર અવિનીતપણું કરે, ૦ છોકરી મર્યાદાને ઓળંગે, ૦ બહેન કુળની મર્યાદાને પ્રતિકૂળપણે આચરણ કર, Page #287 -------------------------------------------------------------------------- ________________ આગમોત ૦ ધર્મ દ્વારા ખરચાતા ધનને અંગે ભાઈઓ (કુટુંબીઓ) અનુમોદના ન કરતાં અપમાન કરે, ૦ “ઘરના કામમાં આ ઢીલે છે એમ કહી દુનિયાદારીના સ્વાર્થમાં રાચેલા માત-પિતા લેકેની સમક્ષ પણ તિરસ્કાર કરે, ૦ કુટુંબવર્ગ નેહને લાયકના કોઈપણ સંસ્કાર આચરે નહિ, પણ વિરુદ્ધ પુરુષના જેવા આચારો આચરે, ૦ દાસ-દાસી આદિ પરિવાર પણ આજ્ઞા પ્રમાણે વર્તે નહિં, ૦ અત્યંત લાલન-પાલન કરીને પણ પિષાયેલું શરીર અધમ મનુષ્યની માફક સર્વ ઉપકારને ભુલી જઈ રોગાદિ વિકારોને આગળ કરીને જીવને પરાધીન કરે, - ૦ કેઈ તેવા લાભાન્તરાયના ઉદયથી - પિતાને કે વડીલેને ઉપાર્જન કરેલે ધનસંચય વિજળીના વિલાસની માફક અકાળે નાશ પામી જાય, આવી રીતનાં દસ કારણે એકી સાથે અગર ઓછા-વત્તા બને, તે સિવાયનું બીજુ તેવું રાજ રોગ કે પરાભવ વિગેરેનું આકસ્મિક કારણ મળી જાય ત્યારે પણ સંસારની અસારતા સમજનાર ભાગ્યશાળી છવને ખીર ખાઈને તૃપ્ત થયેલા મનુષ્યને ખાટી, ઠંડી અને દુર્ગધી રાબ રીતે અરૂચિ કરનારી થાય. તેવી રીતે આ આખો પણ સંસારને પ્રપંચ જે મોહના ઉદયના લીધે અસાર છતાં સારરૂપ લાગતું હતું, તે અત્યારે મેહરૂપી મદિરાના છાકટાપણને નાશ થવાથી યથાવસ્થિતરૂપે મનમાં ભાસે છે. Page #288 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક-૪ .. - પરિણામે સંસાર એટલે માતા-પિતા, કુટુંબ-કબીલે અને આરંભ–પરિગ્રહનો ત્યાગ કરી આત્મકલ્યાણના કારણરૂપ અને ત્યાગધર્મના પ્રાણભૂત પ્રવ્રયાને અંગીકાર કરે છે. ઉપરની વાત વાંચી-વિચારીને સત્ય રતે શ્રદ્ધા કરવાની જરૂર છે તે એ કે દુનિયાદારીના કોઈપણ દુઃખદ પ્રસંગને અંગે સંસારથી થતે વૈરાગ્ય અને પ્રવજ્યા પ્રત્યે થતા અનુરાગ એ આત્મકલ્યાણને માર્ગ હઈ જ્ઞાનગર્ભિત વૈરાગ્યથી વિરોધી નથી પણ તેને પિષનાર જ છે. કેટલાક અજાણ અને સાચી શ્રદ્ધાથી દૂર રહેલા મનુષ્યો સંસારના તેવા દુઃખદ પ્રસંગના બહાને થયેલા સંસાર–વૈરાગ્ય અને પ્રવજ્યાઅનુરાગને દુખગર્ભિત વૈરાગ્ય તરીકે ઓળખાવે ! પણ તે વાત વસ્તુતત્વ અને શાસ્ત્ર સમજનારાઓએ અંશે પણ માનવા જેવી નથી. , હુ અગર્ભિત વૈરાગ્યના સ્થાને તે વિધવા થયેલી આ જેમ શરીર, વસ્ત્ર અને આભૂષણના શણગારને ચાહનારી છતાં માત્ર ધણીના વિજેગથી તે શણગાર કરવાની પ્રવૃત્તિ કરતી નથી, જ્ઞાતિજનમાં જવાની અભિરુચિ છતાં પણ ધણીના મરણથી થયેલા ઉગની ખાતર તે જ્ઞાતિજનમાં જતી નથી, બાળવિધવાની સાસુ અગર માતા પણ પુત્રી અગર વધૂની વિષમ દશાને અંગે સંસારી મોજશોખના સાધનેથી મન ખસ્યું નથી તે પણ તે સાધનોથી દૂર રહે છે. એટલે પતિના મરણને અંગે સતી થવાના નામે ચિતામાં બળીને મરી જાય, પાણીના પ્રવાહમાં તણાઈને મરી જાય, અંગ ઉપર ઘાસતેલ છાંટી લુંગડા સળગાવી મરી જાય એ વિગેરે કાર્યો સંસારની અસારતાના અંગેના નહિ પણ સંસારની પ્રીતિ છતાં માત્ર બચ્ચાને એક ઈન્ટ પદાર્થ ન મળે તે બીજા માળેલા ઈષ્ટ પદાર્થને પણ લાત મારવા જેવી રીસાવાવાળી અજ્ઞાન દશા પ્રગટ કરવામાં આવતી હોય તેવી દશાને દુખગર્ભિત દશા કહેવાય, પણ સંસારની વિચિત્ર દશા દેખતાં સંસાર ઉપરને મોહ Page #289 -------------------------------------------------------------------------- ________________ આગમત છૂટીને યથાસ્થિત આત્મકલ્યાણ અને તેનાં સાધનની પ્રાપ્તિતરફ જે વૈરાગ્યથી જવાય તેને જ્ઞાનગર્ભિત કહે જોઈએ. એમ ન માનીએ તે નારક કે તિર્યંચ ગતિના છે અને ચારે ગતિની આપત્તિઓને વિચારવાથી થતે નિર્વેદ , , સમ્ય. કુત્વને જે ગુણ તે પણ જ્ઞાનગર્ભિતને અનુસરતે ગણા નડે, માટે કોઈપણ બાહ્ય અગર અત્યંતર કારણેથી ચેતીને કર્મના યના કારણ તરીકે પ્રવજ્યાને આદરના મનુષ્ય જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય છે છે, એમ માનનારો અને જાણનારેજ સમ્યગદર્શનવાળે છે એમ કહી શકાય. સુંદર સુવાકયે છે :::: * ** ::::::::::::::::::::::: “પદાર્થની સાપેક્ષ વિચારણા રાગદ્વેષની મિક નબળી કરે છે. ૦ વાણી અને શક્તિ અપવ્યય ઘટાડવાથી વૃ તો આત્મલક્ષી બને છે. ૦ કરેલા સારા કે બેટા કાર્યો અંતરની ર - અનુમોદના-પશ્ચાતાપથી વિશિષ્ટ ફળદાયી છે. છે. ૦ કર્મ-નિર્જરાના લક્ષ્યને જાળવી જાણે તે ન * : :::: . . : . : : ::::: :::: Page #290 -------------------------------------------------------------------------- ________________ કG 'કઈ ની ઝકાર [ પૂ. આ તિર્ધર, ધ્યાનસ્થ વર્ગત આગામે દ્ધારકશ્રીના હૈયામાંથી સાડી તે નિકળેલ ભક્તિ-ભાવના ઝરણાં અને વિશિષ્ટ કૃતિઓને કંઈક સ્વાદ મળે તેથી અને આવા દિગ્ગજ-સમઆગમધર મા પના હૈયામાં પણ શાસન, આગમ, પરમાત્મા અને સમ્યફાને તિ કેવી હાદિક ખેવના હતી તેને કંઈક ખ્યાલ વિવેકી વાચકે ને છે, તે આશયથી પૂ. આગોદ્ધારકશ્રીની હૃદયયંગમ નાની કુતિએ જ કંઈક રજુ કરાય છે. પૂ. આગને કશ્રી કેવા અવમત્ત હતા? જ્યારે, શાસન અને શ્રતચિંતનાના વપૂર્ણ કાર્યમાંથી વૃત્તિઓ પાછી ફરતી કે આવા સાહજિક પાસાદિક ભક્તિભર્યા સ્તોત્ર, સ્તવના આદિમાં તેને ગૂંથી અ ા તીન સંસ્કારોથી તેનું રક્ષણ કરતા આવી જા રે પૂ. આગામે દ્ધારકશ્રીએ સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી, હિ કી ઢગલાબંધ રચીને પિતાની બહુમુખી પ્રતિભાને સર્વમુખી પરિ પ આપ્યો છે. ગુણગ્રાહી હું વાચકે આને લાભ ઉઠાવે, તે શુભ આશયથી યથામતિ એગ્ય સ ન કરી આ શીર્ષક તળે કેટલુંક રજુ કરાય છે. ૪.] Page #291 -------------------------------------------------------------------------- ________________ આગમજ્યોત શ્રી સિદ્ધચક્ર સ્તુતિ શાર્દૂલવિક્રીડિત છંદ आहेत-सिद्ध-मुनीश-वाचक-मुनिप्रष्ठाः जगन्मङ्गलं, मन्तूनां शरणं प्रमावशमितानिष्टाः शरीरिबजे । लोकेषु त्रिषु विभ्रति प्रतिपदं ये शान-गू-निर्वृती, स्फूर्तिमन्त इमे सदा वरपदा मागल्यसौधालयाः ॥१॥ (२) શ્રી મહાવીર સ્તુતિ શાર્દૂલવિક્રીડિત છંદ वीरः सर्वगुणालयोऽद्भुतनिधि वीरं नुवे सर्वदा, बोरेगोनिमाम्य धर्ममनघोजीराव कुर्वो स्पृहाम् । पीरात् कर्ममलोमितिः प्रतिपदं धीरस्य घोरं तपो; पोरेशानममानसौख्यमुदितं श्रीवीर जीयात् सदा॥ (3) શ્રી વીતરાગ પ્રભસ્તતિ શાર્દૂલવિક્રીડિત છંદ पूर्णस्वं गुणवारिणा शमनिधिस्था मोह आप्रवाऽश्ल: , कर्माणि त्वयका हत्तानि निखिलान्याता नति ते व्यधुः । त्वत्तोऽशेषमिदं जगत् सुफलयुक धर्मोऽनघस्तेऽस्पृहः वय्यानन्दममेयमाय मतिमान् कस्कः कृती नो पुमान् ! ॥ શ્રી પંચપરમેષ્ઠિ સ્તુતિ શિખરિણી છંદ शिवाऽवा मेरेोऽनुगत उदित स्वयमिह, तकेऽन्तः सिद्धा मततमुफ्युकाश्च गणिनः%B शिशाघोददिष्टागेजगतकथा वाचकवराः, शिवे माहाय्यं ये विवधति व मुनयम्तान नम सदा ॥१॥ શ્રી સિદ્ધચકસ્તુતિ: આર્યાદ यत्रान्तिोऽभवाः सिद्धा, सूर्यु-पाध्याय-साधवः । सखंग-बान-चारित्र तपश्चक्र सदा श्रये ॥ Page #292 -------------------------------------------------------------------------- ________________ श्री आगममाहात्म्यम् । [પૂજ્યપાદ આગમ દ્ધાગ્ય આચાર્યદેવશ્રીએ નાના-મોટા વિવિધ होम २४४ पचप्रमाण “ श्री आगममहिमा" नामे ह मति । अनावी . જેમાં અત્યદ્ભુત રીતે તર્કબદ્ધ અને શાસ્ત્રીયશલિમાં આગામેની મહત્તા દર્શાવી છે, તેમાંથી થોડાક શ્લેકે સુજ્ઞ વાચકોના હિતાર્થે .. २५ या छे सं.] भज शास्त्रालि भज शास्त्रालि शास्त्रालि भज शुखमते! . जिनपतिगदितां गणपतिविततां मुनिजनमान्यतरी विमलाम् । नरभवनिकगेऽसमलविसरो भावितभावो गतदौःस्थ्यो, नम्रशिरस्को विगतरजस्को भवति नरस्तदभजनमनाः ॥ १॥ देवो गुरुर्धर्म इति त्रयं जने, भवाम्बुधेनिस्तरणाय योग्यम् । तदेव चेदागमवानिरस्त, प्रतिक्षण संसृतिवृद्धिकारि ॥२॥ पूजा जिनानां शमिनां सपर्या, धर्मस्य वृत्तिविनां शिवाय । सा चेद्भवेदागमवाण्यपेक्षा नो चेद् भवानां परिवृद्धिकी ॥ ३ ॥ मोघ त्वद्भजन जिनेश ! यमिनां संसेवन सादर तीर्थोत्सर्गणहेतुधर्म ललनजाग्रज्जगदपासनम् ! किन्त्वेतत् । सकलं भवेन्फलयुत चेदागमानां तव, पूजालेखन - सक्रिय यदि भवेत् पुंसां जनु?ल भम ॥ ४ ॥ कथं लक्ष्यो देवः प्रशमरसरतोऽवाध्यशिवगः कथं सूरिः श्रेयःसरलतरमोक्षाध्वधृतये ।। कथं यम्या यामा भवजनिमृतेदु:खहतये, न चेत्ते साक्षात् स्यान्निरूपमकृतियागमगता,.५ ॥ : Page #293 -------------------------------------------------------------------------- ________________ - - - આગમત परभवकरणिजिनिमृतिहरणिनिजबलभरणिर्मगतिपरा, जिनपतिकथितागणपतिभिता मुनिततिविमताऽऽगमविततिः। जन्म नराः घरमा वत्त नियमनाते मान तम्या, मस्या विबुधा आगमसुबुधा गत-सम्बाधा भात सदा ॥ ६ ॥ शरण शरण व्रज बज शरण जिनपागममपहतमरण. हरणं हरणं बत बत हरण सञ्चितदुर्गतिदुरितततेः । घरण धरण वृणु घृणु धरण निजगुणसंततिसारमतेः, स्मरण स्मरण कुरु कुरु स्मरण संवरनिर्जरमोक्षगुणे ॥ ५॥ मागम! तव सेवापर आत्मा चेज्जन्माष्टकमपगतमेद, तद्भव एव भवेत् स निवृत्ति पूर्णामात्मनि धर्तुं दक्षः।। उत्कृष्यं यदि तां मुनिरीतं तद्भव एव मुहुर्तादर्वाग, ... भवसि तदार्थी भववाघेस्त्वं कुरु मयि रके लघु ता सिद्धिम् ॥ ८ ॥ सन्तोषो नेव शाली न च धननिचितौ सज्जनानां नराणां, मोक्षे यान समेता नहि जिनयतयस्तुष्टता यान्ति धर्म । तत् प्राप्तो वरेण्य' शिवपुरसुगतेः सच्चरित्रं मुनीशः, प्रत्याख्यानागमाय सततमुदितधीः संघराद्यर्थमुक्तः ॥ ९ ॥ મેત્રાણા તીર્થમંડન છે. | શ્રી આદિજિનસ્તવન अनुष्टुप् - छंद नमस्ते सततानन्द - मम्नाय परमात्मने ! मरुदेवोद मोन - राजहंसाय तायिने ॥ १ ॥ नीतिमाकन्दकीराय, गुनासीरनाधये । सप्टे नृशल - धर्माणां, भूभृतां प्रथमाय ते ॥ २॥ मार्याऽनार्य व्यवस्थाऽम्भः - पालये सुकतालये। धर्मकर्मलताऽगाय, योगिनामादिमाय ते ॥ ३ ॥ ના ૨ અમર વાર ૧ Page #294 -------------------------------------------------------------------------- ________________ पुस्त। ४-यु 3 चक्रिचचितपादाब्ज-युगाय युगधारिणे । पात्रे कैवल्योपदायाः, कारकायाममात्मने ॥ ४ ॥ साधिताऽव्ययभावायाऽष्टापदाद्रौ व्रतेशिभिः। सम सहस्रर्दशभि - राद्यतीर्थकृते नमः ॥ ५॥ मेतराणापुराधीश! श्रीयुगादिजगत्प्रभो। । . देहि मे संतताऽनन्दा-मृतामोधिमय पवम् ॥ ६ ॥ सततकाभितमनसुरनुमः - प्रथमनाथ ! विजित्वरशासन ! । समित (प्रतत) कामतरो नवरप्रम - ____ मचननामविसत्वरशासन ! ॥ ७ ॥ श्री जिनप्रतिमास्तवनम् । दर्शनयोग्या रे जिनपतिप्रतिमा, शमरससेचनकी । दर्शनयुग्म रे शमरसलीन, भवशतजनिभयहर्तृ ॥ वर्शन. १॥ क्रोधनकणिका रे सुकृतविनाशिनी, नो नरकादेर्धात्री । .. ललनोपांगे रे कामविशेषवतो, दृष्टियस्य न गन्त्री ॥ दर्शन. २॥ नेत्रमरक्त रे शमरसमग्न, वितिविवर्जिताए । बातमशेष रे भगवतिसंहृति, विमलजिनेश्वररूपं ॥ दर्शन. ३ ॥ नयनानदं रे पूर्वममाप्त, जिन! तव दर्शन हण्टेः । विघटितमेनो रे भवशतसंबद्ध, दुष्कृतसंगतसृष्टेः ॥ दर्शन. ४ ॥ जिनरसयोग्य रे गुणगणसंबोधात् नान्यत्संसृतिसंग । भ्रमरो जातो रे रतिमनघामाप्त, किमुन्यत्राश्रयतेऽग ॥ दर्शन. ५॥ प्रागदर्शन जिनपते प्रतिमापि लोके, स्याल्लोकस्य नयनस्य सुधाम्बुराशेः। तेनेदमत्र समतारससिन्धुलीन मस्तविष भव जिनस्य मुदे सदा नः ॥ दर्शन. ६ ॥ ૩ યુગલિકસંબંધીતિશેષ: ૪ પાતિ સૌ પાતા=રક્ષકઃ તમે. सा. ४-२ Page #295 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધચક્રને વંદન હો ?? જી નવ૫તના મંડલે આદ્ય નમે અરિહંત રિધ ચતુષ્કાનંતવત દશ્વકર્મા ભગવત. ૧ જમ કથે વર અથથી જિન ભાષિત સૂરિરાય હતુર બંધુ જે વિશ્વના અધ્યાપક ઉવજઝાય રે ક્રમ કિરિયાને સાચવી સાથે મિક્ષ મુનીંદ રહે જિનવર તાવની રૂચિ દર્શન ગુણ વદ ૩ પંચક મોહ અજ્ઞાનનું જ્ઞાન ભજે શુભભાવ રમ શમ થાનક પામવા ચરણ નમો ભવ નાવ ૪ શાશક જે અઘ સૈન્યનું તપ વદે મન ખતમ તો ભવિજન તેહથી શિવરમણના કત. ૫ પ્રથમ અક્ષર એ કાવ્યના ધ્યાન ધરે શુભચિત્ત અનાથ આનંદ સાયરૂ-નાતક થાય પવિત્ત ૬ ' આદીશ્વર ભગવાન સ્તવન છે (રાગ-પ્રથમ જિનેશ્વર પ્રણમીયે આદીશ્વર જિન સેવીયે, મરુદેવા ઉર હંસ | નાભિ નસરવંશ તલ હંસ જે, ભવિ કમલાકર હંસ ના જે રયણી અરિહંતજી, આવે જનની કુખ ચહદ સુપન લહે નિર્મલતેજ દિવાકર, માતા દેખે ગત દુઃખ ારા વપ્ન પાઠક નહિ તે સમે, જે કહે વનને લાભ નાભિ કહે મરુદેવાને વMફ તદા થાય જિન એહ લાભ શરૂ Page #296 -------------------------------------------------------------------------- ________________ પરતક જ-થું માય પાસે આવી ઈન્દ્રજી, કહે જિન જન્મ ઉધાર ફાગણ વદ આઠમ દિન જન્મ લહે પ્રભુ, ભુવન જયજયકાર કા ઈન્દ્ર થાપે જિનવંશને, એ શિલ્પ કર્મ રેસઠ * જનહિતે શતપુત્રને રાજ્ય ભળાવીને, દાન વરસી ઉફિકર પાપા રાજ્ય કરી શુભમાને, રાહ કરી જિનચંદ | કોડાકોડ અઢાર સાગરનું ટાળતા, અંતર આનન્દ સ્પંદ દા છે ઈડરગઢ શાંતિનાથ સ્તવન | | (રાગ-સે પ્રભુશાંતિ જગ શાંતિકારી છે દૂર દેશાંતરથી હું આબે, પ્રભુ ગુણ શ્રવણે ધારી ! અવર દેવસબિ ત્રિવિધ નિવારી, હજૂર રહ્યો અવધારી પાસે.ના ભિષગ સમૂહ કર દ્રવ્ય શાંતિ, તે નહિ દિલમાં ધારી ! એકાંતિક આત્યંતિક શાંતિ, કરણ પટુ દગ સારી સે.રા વન–કન-કંચન દઈ સુખ કરતા, જગમેં જીવ હજારો આતમઝદ્ધિ અનુપમ વિન, દેવે ન કેઈ દાતારી પાસે વાર અનંતી લહું જિનદર્શન, પણ પરખું ન ગમારી ! અબતે પાય પ્રભુ દર્શન, હેય આનંદ આભારી સેજા ઈડરગઢ પર પ્રભુજી બિરાજે, સેવ કરે સહુ હારી ! વેદ વસ નઈ ભૂમિવ આનન્દ અમૃત આભારી સેવાપા sac@@ પુરષાદાનીય પાર્શ્વજિન સ્તવન છે છે (રાગ-પુરુષાદાનીય પાસ હોઈ છે પુરૂષાદાનીય પાસછ જિનવરજી, વંદન કરી ત્રિકાલ. . શિવપદધર મેરા પાસછ જિનવરજી. લાખ રાશિી નિમાં જિનવરજી, ભમિયે અનન્ત કાલ હે શિવ મેરે પાસછ જિનવરજી ૧ Page #297 -------------------------------------------------------------------------- ________________ આગામી બિતિ ચઉરિતિય જાતિમાં જિનવરજી, સંખ્યાતા ભવ ભાવ હે શિવ મારા પાસજી જિનવરજી પચેંદ્રિય તિર્યંચના જિનવરજી, પામી ન શકયે દાવ હે. , શિવમારા પાસજી જિનવરજી | ૨ સાતે નરકે હું રુ જિનવરજી, પાપે ગતસંખ્ય જન્મ હે. શિવ૦ મેરા પાસછ જિનવરજી સુરગતિ પામ્ય પણ નહિ જિનવરજી, શિવપદને લઠ્ઠો મર્મ છે શિવ મોરા પાસછ જિનવરજી છે ૩ સફલે નરભાવ મહે લો જિનવરજી, દર્શન દાયક મોક્ષ છે. શિવ૦ મારા પાસછ જિનવરજી : ચરણ પરમપદદાયકે જિનવરજી, લહી કરુ કર્મ વિમેશ હ. - શિવ મોરા પાસછ જિનવરજી છે મહેર કરો મુજ તાતછ જિનવરજી, જન્મ મરણ દુઃખ જાય છે. શિવ મોરા પાસજી જિનવરજી નિજરૂપ પામી તુજ સમે જિનવરજી, આનદ દરીયો થાય છે. શિવ૦ મેરા પાસજી જિનવરજી મેપા તે તારંગા શ્રી અજિતનાથ સ્તવન ભાવિ લેટે લાલ, તારંગે જઈ અજિત જિનેસર સાહિબા, શુચિ ભાવે લાલ, પૂજે પ્રેમે એહ સકલ દેવાવિવા ભવ ભાવઠને એ ભાગે છે, એહ દીઠાં અનુભવ જાગે છે, મુગતિ સુખ મીઠા લાગે છે, ભાવિ લેટે લાલ, તારંગે જઈ અજિત જિનેસર સાહિબા ૧ જગમાં તીરથ છે અતિબહુલા દીઠે ભાવિ હર્ષથી આકુલા શુભ ભાવ હેતુ છે એ મુલા છે ભવિ. ૨ ! Page #298 -------------------------------------------------------------------------- ________________ પુસતક-૪ કલિકાલે કવલી જેવા હેમચંદ્રસૂરિ પ્રભુ ગુરુ દેવા કુમારપાલ હુવા એવા " ભવિ. ૩ પ થાપ્યું જિણે તીરથ હ અચંભ; જગમાં જસ વ્યાપે અતિહિઅભ નાવે તસતેલે હરિહર સંભ, ૫ ભવિ. ૪૫ ઈડરના શ્રાવક વલી જેહ, નામ ગોવિંદસિંહ ધારે જેહ, એમ સુંદર ગુરૂ વયણ હ ળ ભવિ. ૫ મૂર્તિ નૂતન જન મનહારી, અંબિકાથી દલ ઉપહારી, પધરાવી ગુરૂ વચધારી 1 ભવિ. કપ યવન પ્રભુ અકબર સેહે, હીરસૂરિ વય માહ, તીર્થ ઉદ્ધાર કર્યો હ વિ. ૭ સંવત અઢાર તોતેર વર્ષે વિજય જિનેન્દ્ર અતિ હર્ષે, મંદિર થાપ્યા અને આકર્ષે ૫ ભવિ ૮૫ સંવછર ઓગણી ચોરાસી, માઘ વદ પાંચમતિથિ ખાસી - પાદુકા ઉપવન ગુણરાસી 1 લલિ. ૯ : શા ફતેચંદ વહિવટકારી સાગર આનન્દ સુખકારી, થાપણ અમૃત રસ મને ધારી જ હરિ ૧ શાક Page #299 -------------------------------------------------------------------------- ________________ 1 શ્રી પદ્મપ્રભમભુસ્તવને પદ્મપ્રભ તુજ ગુણ સુણીજી, રો શ્રવણને ચિત્ત, સૌભાગી પ્રભુશું લાગે અવિચલ રંગ; શા માલતી પુષ્પમાંજીજિમ ખટપદ શુભ રીત નીરાગી પ્રભુ તુમ એક છે; તુમ વિણ દેવ ને છેક –ૌલાગી. ૧ મહ શત્રુને ભેદવા), તુમ ગુણ તપ મહંત કામસુભટને રોકવાઈ તુજ સ્મૃતિ વિદ્યુત જત સૌભાગી. રા વિષય કિપાકને છેદવાજીતુમ દર્શન હી કુઠારા પ્રભુવાણી રસ ઝીલતાં, હવે કરમદલ ઠાર –સૌભાગી. ૩ સ્વાદુવાદ મન ધારતાં; ન રહે મિયા વિકાર અષ્ટાપદ જિહાં ખેલતાંજી; તિહાં નહિ માતંગ ચાર -સૌભાગી. કામ રૂપ ચરિત વચનાકૃતિક ચિતવતો એક રૂપી તુજ ગુણ બિન તારે તરૂંલહી આનન્દ અનુપ -સૌભાગી, પા "I'S N ri TV Page #300 -------------------------------------------------------------------------- ________________ આગમતિધર, T બ હુશ્રત, પ્રવર પ્રાવચનિક આ આગમવાચનાદાતા, શિલા-તાપોત્કીર્ણગમઆ મંદિરસંસ્થાપક, ધ્યાનસ્થ-સ્વર્ગત પૂજ્ય આગદ્ધારક આચાર્ય દેવશ્રીએ રચેલ આ પ્રકીર્ણ ઉપયોગી મનનીય સભા... ષિતે | [પૂ. આગમારક આચાર્યદેવશ્રીએ આજીવન કરેલ શ્રતભક્તિના પરિણામે વિ. સં. ૨૦૦૬ ની રોગ શામાં પણ હજારે ઠા સુંદર સુભાષિતના બનાવ્યા છે, જેમાંના થોડાક “આરાધના માર્ગ” નામથી પુસ્તકાકારે છપાયા છે, તેમાંના થોડા જિજ્ઞાસુઓના હિતાર્થે અહીં અપાય છે. मुग्धो लोको वस्तुरूप न वेत्ति जन्मान्त सोऽसत्यमार्ग प्रयाति । वाषद् यस्मालोकर्यानुयाता .. तत्वेक्षी नो भाग्ययोग बिना ना ॥ ४५५ ॥ ભોળા મનુષ્ય વસ્તુના સ્વરૂપને જાણતા નથી અને તેથી તે જન્મના છેડા સુધી ઉન્માળે જાય છે. જે માટે તે ગતાનગતિક ચાલવાવાળા છે, " ખરેખર ! ભાગ્યના ચેગ વગર મનુષ્ય તત્ત્વને જેનાર થતો નથી. શાં સન્ન મુમુક્ષુ શિવમ માહિતિ , मस्र्य यन्नात्मबोधो न विकृतिसहिते मार्गवाक्यादरः स्यात् । इन्टे मोक्ष न चेन्ना कथमिममधिक मानयित्वोचतेत ? चित्रं शून्यस्त्रयेण ' प्रथमपदमाधिपति देवस्वरूपम् ॥ ५३॥ Page #301 -------------------------------------------------------------------------- ________________ આગમજ્યોત શાંત, દાંત, મુમુક્ષુ એવા લેકે મનુષ્યને મોક્ષે જવામાં ગ્ય કહે છે, કેમકે વિકારવાળા મનુષ્યમાં આત્મબાધ ન હોય, અને તેને માર્ગ જણાવનાર વાક્ય ઉપર આદર પણ ન થાય. આથી જે મનુષ્ય મોક્ષને ન ઈચ્છે છે તે તેને અધિક માનીને કેવી રીતે ઉદ્યમ કરે? આશ્ચર્યની વાત છે કે ત્રણેથી શુન્ય બનેલ જીવ દેવસ્વરૂપ લઈ પ્રથમ પદને પામે છે. અર્થાત્ સ્વરૂપ પામ્યા પછી વ્યવહારૂ તે શણની જરૂર નથી. (૪૫૬) વિઘ વિગsતિથિ ત ર ઘણિ જેવભૂયં પ્રપન્ના सामान्य लोकमान्य सुकृतपथमतिक्रान्तवृत्ताः सदैव । सन्नार्या शस्त्रवृन्दैः परिगततनवः मूर्तीरात्मीय-चैत्ये, ' ... नित्य पूज्यस्वरूपाः परिगणनपद भक्तलोके नयन्ति ॥४५७॥ આ જગતમાં આશ્ચર્યની વાત છે કે દેવપણાને પામેલા એવા જ આ લોકિક દે સાધારણ અને લોકને માન્ય એવા પણ સુકૃતના માર્ગને ઉલ્લંઘન કરે તેવા વર્તનવાળા હંમેશા હોય છે. કેમકે સીએ કરીને, હથિયા કરીને સહિત શરીરજળી મતિ પિતાના ચિત્યમાં નિંદાનું સ્થાન છતાં ભક્ત લેકમાં હંમેશાં પૂજ્ય વરૂપને પમાડે છે. (૫૭) सर्वे स्फुट दर्शनिनो वदन्ति कामादिकाभ्यन्तरशत्रुनाशम् , માથાના જ વિના ધારિ- . તમામ પ્રવાહી પિતાના શાકમાં તે કહે છે કે કામ વગેર અન્ડરગ રિઓને જીત્યા વગર કેઈપણ કાળે કલ્યાણને માર્ગ નથી, પરંતુ તેને માન્ય થી દેવતાઓ પણ દિવસ તેનાઅંતરંગ ને શનિ તે છે જ નહિ આથતુ તેઓ અલગ ગુએાએ ચણિત જ છે. () Page #302 -------------------------------------------------------------------------- ________________ * પુસ્તકે કહ્યું વિદ્વતઃ તાજોષ કા આશીલ શાળા: कामाद्याश्चिमेतद्धि, देवास्तन्मयतां ययुः ॥ ४५९ ॥ આ સાર્વતત્વ એટલે બધાને માન્ય એવો સિદ્ધાંત છે કે આત્મામાં રહેલા કામ વગેરે અંતરંગ શત્રુઓ જીતવા ગ્ય જ છે, પણ આશ્ચર્યની વાત એ છે કે તે બધા દેવતાઓ તે તદુરૂ૫૫ણને અર્થાત્ કામાદિના આધીનપણાને પામેલા છે. (૪૫૯) अनन्ता अप्यतीता, याः पुद्गलावृत्तयः पुरा । કરવાrsણ્ય કમી! તગ, કારણ તવ શાસનમ્ ૬૦ || આ જીવને પહેલાં અનંતા પુદ્ગલ પરાવર્તે થઈ ગયાં, તેમાં હે જિનેશ્વર ભગવાન્ ! કારણ તે તમારું છે. . અર્થાત્ તમારું શાસન ન મલ્યું તેથી અનતા પુદ્ગલ પરાવર્તે ગયાં, કારણ કે તમારું શાસન મળ્યું ન હતું, તેથી અનંતા પુદ્ગલ પરાવર્તે ભૂતકાળમાં થઈ ગયાં. (૪૬૦) સાનિ પોલાર, વાર માં ના निगोदनिर्गमादीनां, कारणत्वं तथा शिवे ॥ ४६१ ॥ જેમ વાવવું વગેરે ની ઉત્પત્તિમાં કારણ છે, તેમ વિગેદમાંથી નીકળવા વગેરેનું કારણ મારું મિક્ષ થવામાં છે, અર્થાત્ શરણમાં જેટલા જીવ જાય તેટલા નિગદમાંથી નીકળે છે. (૪૬૧). જ શિકાર , J (ર ) વિ રાવત 1 समायोऽत्र हेतूनां हित्यादीनां तवोदितौ ॥ ४६२ ॥ જેમ વાવ્યા વગર અંકુ નથી અને અંકુરા વગર રકધ-ચક પણ નથી, આથી એવી રીતે આમાં હેતુને અનવય-સંબંધ છે. તેવી રીતે તમારા વચનમાં પૃથ્વીકાય, અકાચ વગેરેને સંબંધ ના–પૃથ્વી વગર પાણી નહિ, પાણી વગર વનસ્પતિ નહિ તે વગેરે. (૪૨) Page #303 -------------------------------------------------------------------------- ________________ ૧૮ આગમત व्यवहारितया प्रोक्ताः, क्वचिद् वामा निगोदिनः । છે-મેથssવિના જ જુના વાયતઃ II છ કઈક જગે પ૨ છેદાવા-ભેદાવાના એગથી બાદ નિગેહવાળા જીને વ્યવહારી કહ્યા છે, પણ તે રાશિના ભેદથી કહ્યા નથી.. જિનિ જે વાત, (વામનઃ શિવં ચરિત), તારાના પિતા ग्यवहारपर्य यान्त्य-नन्तांशोऽसौ सदा पुनः ॥ ४६४ ॥ જેટલા પ્રમાણવાળા છ મેક્ષમાં જાય છે, તેટલાજ પ્રમાણવાળા છે અનાદિ નિગેદમાંથી નીકળીને વ્યવહાર રાશિમાં આવે છે, પણ તે તે હંમેશા માટે નિગદને અનંતમે ભાગજ છે. निगोदाः बादराः स्युश्चेद - व्यवहारे तदा ध्रुवम् । मनादिव्यवहारित्वं, नाऽनन्तांशोऽथवा शिवे ॥ ४६५ ॥ જે બાદર નિગોદ વ્યવહાર-રાશિમાં હોય તે નિશ્ચયે અનાદિ વ્યવહારીપણું ન થાય, અથવા મોક્ષમાં અનંતમો ભાગ ન થાય. मूलमग्यवहारित्व-मनामागमे मतम् । व्यवहारिपदं यान्ति, सिम्यन्माना पुनस्तके ॥ ४६६ ॥ બધા નું મૂળ આગમમાં અવ્યવહારીપણું માનેલું છે. અને વ્યવહારીયા છે મોક્ષમાં જતા હોય તેટલા જ પ્રમાણવાળા તે કેવો વ્યવહાર રાશિમાં આવે છે. (૪૬૬) થવા રતાનાં, નવા વ ા ા अवस्थान बनत्वेन, ध्रुवं स्थान निर्गमस्ततः ॥ ४६७ ॥ વ્યવહારમાં આવેલાનું અવસ્થાન વનસ્પતિના કાલથી વધારે નથી. તે અવસ્થાન પછી તે તેમાંથી નીકળવું નિશ્ચયે થાય. न कश्चित् कालनियमो, जन्मिनां धनताविधी સારાવ થવારિત, સંતુ વિ રિતિઃ ૮ ! છોને વનસ્પતિપણામાં કાલનું નિયમપણું નથી, કારણ કે કેટલાક છે તે અવ્યવહાર રાશિમાં સર્વદા સ્થિર હોય છે. Page #304 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૪-થું आवर्ता येऽतिकामन्ति, तदन्त्यावर्तस्य हेतुताम् । गच्छन्ति यदतिकान्ति-रपरापरकारणम् ।। ४६९ ॥ જે જે પુદ્ગલ-પરાવર્તે જાય છે, તે છેલ્લા પુદ્ગલ પરાવર્તન હેતુપણાને પામે છે, કારણ કે જે એલંઘન કર્યા તે બીજા-બીજાના. કારણરૂપ બને છે. (૪૬૯) ग्रहण द्रव्यलिंगाना-मपि भावस्य कारणम् । सूरिभिहरिभद्वैस्तत्, पञ्चवस्तुनि वर्णितम् ॥ ४७० ॥ તેથી જ હરિભદ્રસૂરિ મહારાજે પંચવસ્તુમાં દ્રવ્યલિંગનું પણ ગ્રહણ ભાવલિંગનું–ભાવ સાધુપણાનું કારણ વર્ણવ્યું છે. ___ आलयादिसदाचार-युताना लिङ्गिनामपि । साधुत्वाभिमतौ दोषो, न तेनाऽभव्यबोधनम् ॥ ४७१ ॥ સી-પશુ આદિથી રહિત, વસતિ વગેરે સદાચાર કરીને સહિત એવા સાધુપણાના ચિહ્નવાળાનું સાધુપણું માનવામાં દેષ નથી, અર્થાત લિંગી હોય પણ આચારથી યુક્ત હોય તે સાધુ માનવામાં દેષ નથી, આથી જ અભવ્યથી બોધ પામવા પણું માન્યું છે. दीक्षां केवळिगणभृता, पार्श्वे नाऽभव्य आप्नुते । इति श्रुतेरनन्तानाम-भव्यानां भवेत् सका ॥ ५७२ ॥ શાસમાં સંભળાય છે કે કેવલી અને ગણધર મહારાજના હસ્તે અભવ્ય દીક્ષા ન પામે, તે પછી તે દીક્ષા અનંતા આભની કેવી રીતે થઈ? निषिद्धा गणभृत्साधु-पावें दीक्षा श्रुते किल । अभव्यानां ततो द्रव्यलिगिनां सम्भवो ननु ॥ ४७३ ॥ ये सिद्धा ये च सेत्स्यन्ति प्रायः सर्वेऽपि ते पुरा । अनन्तशो द्रव्यलिङ्गानि दीक्षैषां तन्त्र विरोधिनी ॥ ४७४ ॥ જો કે આગમમાં સર્વજ્ઞ ભગવાનની પાસે અભવ્યની દીક્ષાને નિષેધ કરે છે. અર્થાત્ બીજા પાસે તે તેની દીક્ષા થાય છે, તેથી અમને પણ દ્રવ્ય-લિંગને સંભવ છે. કારણ કે જે સિદ્ધ થયા, જે સિદ્ધ થાય છે અને જે સિદ્ધ થશે તે બધાને પણ પહેલાં દ્રવ્યલિંગવાળી દીક્ષા માની છે આથી અલની દીક્ષા વિરોધવાળી નથી. Page #305 -------------------------------------------------------------------------- ________________ - - - - T કળામાંથી મળેલી ** રહી છે :: ::::::::::: _ Y: 1. 3, , 5: : [પુનિતનામધેય પ્રત્યુષસ્મરણીય, આગમપારદશ્વા, તાત્વિકવ્યાખ્યાતૃચૂડામણિ, આગમ દ્વારક, ધ્યાનસ્થસ્વર્ગત આચાર્યદેવશ્રીએ પૂર્વભવની વિશિષ્ટ કૃતજ્ઞાનની આરાધનાના બળે મેળવેલ ભગીરથ આગમિકજ્ઞાનને બળે તત્વગ્રાહી દષ્ટિની કેળવણીના પરિણામે આગમના અનેક ગૂંચભર્યા પ્રશ્નોના ઉકેલ તથા વિશિષ્ટ જિજ્ઞાસુઓએ પત્ર દ્વારા કે રૂબરૂ પૂછેલ શંકાઓના ખુલાસાએ કરેલ છે, તેનું સંકલન વિવેકી જિજ્ઞાસુઓને ખૂબ ઉપયોગી થાય તે દ્રષ્ટિકોણથી તેવા કેટલાક પ્રશ્નોત્તરને સંગ્રહ આ વિભાગમાં આપેલ છે, ગીતાર્થ જ્ઞાની પાસે આ પ્રશ્નોત્તરના મર્મ સમજવા પુણ્યશાલી વાચકો ને પ્રયત્ન કરે. ] તાવિક પ્રશ્નોત્તર (મૂળ સંસ્કૃત ગ્રંથના આધારે) . [સ્વનામધન્ય, દેવસૂરતપાગચ્છ સામાચારી સંરક્ષક, આગમદ્ધિારક થયાનસ્થ વર્ગત આચાર્યદેવશ્રીએ આગમના તલસ્પર્શી અવગાહન મનન અને ચિંતનાદિ બળે કેળવાયેલ શાસ્ત્રાનુસારી પ્રતિભાબળે. ઘણા અણઉકેલ્યા પ્રશ્નોને સૂક્ષમ પર્યાલચન બળે ઉકેલવાના પ્રયત્નરૂપે ૧૪૪૬ પ્રશ્નોના સંગ્રહરૂપે “સ્વિ-gશ્નોતરાશિ ૭૦૦૦ હેક પ્રમાણગ્રંથની રચના કરેલ છે. જેના પ્રશ્નો કમર Page #306 -------------------------------------------------------------------------- ________________ go ગુજરાતી ભાષાંતર સાથે આ વિભાગમાં અપાય છે. તે પ્રમાણે રજૂ કરેલ આ પાંચ પ્રશ્નો ખૂબ ગંભીર તકવિ દથિી સમજવા વિચારશ્ન વિવેકી પુરૂયાને એ પ્રયત્ન કરે. ] H૦ ૮૨. નr “ોર લિ શારે જે વારિતિ? 'दुष वैकृत्ये द्विष अप्रीता विति धातुद्वयम् । प्रशस्ते तस्मिन् कमेण मिथ्यात्वाऽविरत्यक्षानानि, भवश्च संविषयो विषयः, वीतरागदेशनायां मिथ्यात्वमादीनामनिष्टहेतुताया दर्शनमात्रमेष न तु दूषणमप्रीति , तथाऽऽत्मपरिणाम स्यवाऽभावात् । आदादीनामव्ययपदसाधनमावन निरूपणं, न तु. रागस्य करणाधाररूपेण, गुणिगुणप्रशंसाऽपि स्वरूपप्राशस्त्यदर्शनरूपा यन्न तथा परिणाम ॥ પ્ર. ૮૨. “ષ”એ શબ્દમાં કયો ધાતુ છે ઉ, વિકૃત કરવાના અર્થવાળો “સુ” અને અપ્રીતિના અર્થવાળો. જિ” બને ધાતુ વટી શકે. પ્રશસ્ત છેષ જ્યારે હોય ત્યારે તેમાં મિથ્યાત્વ-અવિરતિ અને અજ્ઞાન પ્રથમ અર્થમાં અને પાંચ ઈન્દ્રિયેના વિષ સાથે ભવ=સંસાર બીજા અર્થમાં વિષય તરીકે ઘેટાવવું. વીતરાગ પ્રભુની દેશનામાં મિથ્યાત્વાદિનું અનિષ્ટ હેતુપણું જણાવવાની મુખ્યતા છે. પણ તેને દૂષણ (હલકાવૃત્તિ) કે અપ્રીતિ (માનસિક દ્વેષ) નથી, કેમકે તેવા પ્રકારના આત્માના પરિણામને સંભવ નથી. આ રીતે અરિહંત આદિનું પણ અવ્યયપદકમેક્ષના સાધનરૂપે વિશિષ્ટ સ્વરૂપે વર્ણન છે, પણ તે વર્ણન કંઈ રાગવૃત્તિના કારણ કે આધારરૂપે ન સમજવું. આ પ્રમાણે ગુણવાનની કે તેમના ગુણની પ્રશંસા પણ હકીકતમાં સુંદર પદાર્થ તરીકે પરિચય કરાવવા રૂપે જાણવી. તેવા આત્મ પરિશમ તેમાં રાગવૃત્તિવાળા ને સમજવા. Page #307 -------------------------------------------------------------------------- ________________ આગમત प्र० ८३. ननु रागो द्वेषध द्वावपि संसारबन्धने स्तं, पर तयो रस्ति कश्चिद्विशेषः ? कि देषस्थ वररुपस्य भवानुवन्धता दुरन्तता कथ्यते, कमठाचाच तत्रोदाहरणानि गीयन्ते तथा स्नेहरुपस्य रागस्य किं नहीति । रागदेषरुपाणां कषायाणां भवापरपर्यायसंपरायकारणकर्मणो हेतुत्वेऽप्यस्ति विशेषः, स चाय- रागो हि भवकारणकर्मण आकर्षकत्वेन हेतुः, द्वेषस्तु तस्य प्रवर्धक स्वेन, तत एव वैर' भवानुबन्धीति कथ्यते, तत एष चात्यन्तविषयादिरागरकानां तदभवेऽपि मोक्षः न तु द्वेषदग्धानामभोच्यादीनामाराधना लाभोऽपीति ॥ પ્ર. ૮૩. રાગ અને દ્વેષ બંને સંસારના બંધન છે પણ તે બનેમાં કંઈ તફાવત છે? વળી વૈરરૂપી દ્વેષની દુરન્ત ભવાનુબન્ધિતા ' (ઘણા વિષમ સંસારને વધારવાપણું) જણાવી છે. તેમાં કમઠ આદિ ઉદાહરણરૂપે પણ કહેવાય છે. તેમ સનેહરૂપ રાગનું કેમ નહિ? ઉ. રાગ-દ્વેષરૂપી કષાયના સંપરાય જેનું બીજું નામ છે. તેવા ભવ=સંસારના કારણભૂત કર્મના હેતુપણમાં ડીક ખાસીયત છે. તે એ કે– રાગ સંસારના કારણભૂત કમને ખેંચનાર તરીકે કારણ છે. પણ દ્વેષ તે તેને કઈ ગણું વધારી મુકનાર તરીકે છે. તેથી જ વરદ્વેષને ભવાનુબંધી=સંસાર વધારનાર તરીકે કહેલ છે. આ કારણથી વિષયમાં અત્યંત રક્ત ભરત આદિને તેજ ભવમાં મેક્ષ થઈ શક્યો, પણ અત્યંત દ્વેષથી દગ્ધ અભીચિ (અંતિમ રાજર્ષિ ઉદાયન મહારાજના પુત્ર) આદિને તે આરાધનાને અંશ માત્ર પણ ન થ. प्र० ८४. ननु क्षपकोपशमश्रेश्योरनन्तानुबन्ध्यादीनां त्रयाणां चतुष्क समकक्वोधादीनामपयाति, संज्वलने च किमिति क्रमेण ? Page #308 -------------------------------------------------------------------------- ________________ मतिशयिता - तत्रात्मशुद्धिरिति सम्बग्दर्शनादीनां गुणानामहदादीनां च गुणिरागान्तेन सह श्रेणेरन्तो भवतीति तत्र हेतुर्गम्यते। किञ्च-प्रशस्त एवं रागोऽलपहेतुबन्धस्य भवन्नपि धर्मज्यानालम्पनोमवनेन सर्वघातिकर्मनाशको भवति, मत एव च दुष्कृतगर्हा न तत्रेति ॥ પ્ર. ૪. ક્ષપકશ્રેણિ અને ઉપશમણિમાં અનંતાનુબંધી આદિ ત્રણ કષાયની ચેકડી આખીને આખી એક સાથે જાય છે. અને સંજવલન કષાયની ચેકડી એક-એક કરી કેમ જાય છે? ઉ. વિશિષ્ટ આત્મશુદ્ધિ તેમાં કારણ લાગે છે. સમ્યગદર્શન આદિ ગુણે અને અહદાદિ ગુણ મહાપુરુષોના ઉત્કૃષ્ટ પ્રસ્ત રાગના ઉત્કર્ષની સાથે જ શ્રેણિને પણ અંત આવે છે. તેથી સહુથી છેલ્લે જતી સંજવલનની ચકતી વખતે વિશિષ્ટ આત્મશુદ્ધિ હોઈ એકએક કરીને સંજવલન ચોકડીને સમૂળ ક્ષય થતો હોય એમ લાગે છે. વળી પ્રશસ્ત રાગ બંધનો હેતુ હોવા છતાં પણ ધર્મધ્યાનના આલંબન રૂપે તે સર્વઘાતી કર્મને નાશક બને છે. તેથીજ “સર્વ પાપને નાશ કરનાર' એવું વિશેષણ શ્રીનમસ્કાર શતકને અપાયેલ છે. તે કારણથી જ સર્વમંગલેમાં તે શ્રીનમસ્કાર શ્રુતર્ક શ્રેષ્ઠ મંગલભૂત છે. દુષ્કતની ગહ આજ કારણથી ત્યાં નથી જણાવી. (ઉત્કૃષ્ટ પ્રશસ્ત રાગ રૂપે સર્વ કર્મોની નિજ જણાવી શ્રીનમસ્કાર શ્રતસ્કંધને નમસ્કારની ક્રિયારૂપે પ્રશસ્તતર રાગની પરમસીમાએ લઈ જનાર સૂચવ્ય જણાય છે. प्र० ८५. ननु प्रशस्तरागस्य कृति मस्कारा प-देशेन ज्ञाप्यते, तथा પ્રવરતાવાર હા હાથ નેપશિd ? દરિયા Page #309 -------------------------------------------------------------------------- ________________ અગમો To. " प्रशस्तरागस्य देवाद्यालम्बनस्य, तस्य च निर्विकल्पदर्थ यावद्भावात् तथोपदेशः, प्रशस्सवेषणस्थागप्रमत्तावस्था.. तो निवृत्तेर्न तथोपदेशः इति ॥ ... પ્રા ૮૫ શ્રી નમસકાર અતર્કંધ આદિ તારા જેમપ્રશસ્તસગ કરવાનુ ઉપદેશા-સૂચવાય છે તેમ પ્રજ્ઞા વ માટે છે કે સૂચન मनल ઉદેવ-ગુરુ આદિને અવલંબીને થનાર પ્રશસ્ત રાગ (ની પ્રકૃષ્ટ માત્રા) ઠેઠ નિર્વિકલ્પદશા બારમા ગુણઠાણા સુધી સંભવિત હે ઈ તેને પ્રબલ બનાવવા વારંવાર પ્રશસ્ત રાગને ઉપદેશ ઘટી શકે, પણ પ્રશસ્ત દ્વષ તે અપ્રમત્ત અવસ્થા પૂર્વે જ નિવૃત્ત થઈ જાય છે. તેથી તેને ઉપદેશ નથી. प्र० ८६.. ननु रागस्य संसारकर्पण, द्वेषस्य संसारवर्धन फल चेद् दशम यावद्भावेऽपि रागस्य, नवम गुणस्थान व यावद् द्वेषस्य किं न गत्यादिवेदनाधारस्यायुषो बन्ध ? इति । तयोस्तथात्वेऽपि आयुर्वन्धहेतुता क्रोधादिरुपेण स्पष्टत्वे सत्येव । अत एव अनिष्टस्वरुपां गतिं नयन्तीति कषाया इत्युच्यते, कर्मस्थिते दैय मपि कषायेभ्य एवेति राग-द्वेषो न चेष्टागम्यौ, किन्तु कार्यगम्यौ, कषायास्तु चेष्टा-विकार-कार्यानुतापादिगम्याः, अत एव क्रोधादयो व्यवहार्याः, निक्षेपाष्टकमपि कषा याणां तत पवेति, वेद्यन्ते य कषायाणामुदयोदीरणोपशम..निरोधादयः गतिभेदेन तत्तत्कषायप्राचुर्य चेति ॥ પ્ર. ૮૯ રાત્રે સંસારને ખેંચે અને ષ સંસાર વધારે તે રાગ ઠેઠ દશમા ગુણઠાણા સુધી અને દ્વેષ નવમા ગુણઠાણા સુધી હેય છતાં ત્યાં સુધી કષાય જન્ય સંસારમાં ગતિ આદિ ભોગવવાના આષાર રૂપ આયુષ્યને બંધ કેમ નહિ? उ० Page #310 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક -થું ર૫ ઉ. રાગ-દોષ ભલે દશમા-નવમા સુધી રહે પણ તે ત્યાં સૂક્ષમ રૂપે હોય છે. આયુ બાંધવાના કારણે તરીકે રાગ-દ્વેષ ક્રોધાદિ સ્વરૂપે હોય તે જ ઘટી શકે. માટે જ ક્રોધાદિને કપાય તરીકે જણાવતાં જ્ઞાનીઓએ અનિષ્ટ ગતિમાં લઈ જાય તે કષાય એવી વ્યાખ્યા જણાવી છે. વળી કર્મની લાંબી સ્થિતિ પણ કષાયથી જ થાય છે. - તથા રાગ-દ્વેષ બાહ્ય ચેષ્ટાથી જણાય–તેમ નથી. પણ કાર્યથી જણાય તેવા છે. જ્યારે કષામાં બા–ચેષ્ટા-વિકાર આદિથી જણાય છે. માટે જ ક્રોધાદિ કષાય વ્યવહારમાં છે. આઠ નિક્ષેપ પણ કષાના આ કારણે જ છે. કષાના જ ઉદય, ઉદીરણ, ઉપશમ, નિરોધ આદિ જ્ઞાનીઓએ બતાવેલ છે. प्र० ८७. नन्वनन्तानुबन्ध्यादीनां कषायाणां या पक्ष-चतुर्मास-संव. त्सर-यावज्जीव स्थितिः कथ्यते, दृष्टान्ताश्च दकाવિષયઃ સિનિતાdi અવનવા રિકरागाद्याश्च निगद्यन्ते । तत्रोदकराज्यादीनामपगमे कालमर्यादा दृश्यते, नतु तिनिशलतादीनां तत्तद्भावापगमे इति कथं योजना क्रियते ? તિ ! उ० पक्षादिस्थितयो मुख्ये क्रोधकषाये एव योज्या इति । પ્ર. ૮૭ અનંતાનુબંધી આદિ કષાયની પંદર દિવસ, ચાર મહિના વર્ષ કે યાજજીવની સ્થિતિ બતાવી અને તેમાં દષ્ટાંત તરીકે પાણીની રેખા, વગેરે નેતરની સોટી વગેરે, વાંસની છાલ વગેરે અને હળદરના રંગ વગેરે જણાવેલ છે. તે તેમાં પાણીની રેખા વગેરેની તે તે તે અવસ્થા પલાટવવામાં સમયની વાત ઘટે છે. પણ નેતરની સોટી આદિમાં સમય મર્યાદા શી રીતે સંગત થાય? ઉ. પંદર દિવસ આદિની સ્થિતિ મુખ્યત્વે ક્રોધ કષાયમાં ઘટાવવી, આ. ૪-૩ Page #311 -------------------------------------------------------------------------- ________________ ORDON MDDM AND CUM INDO QUDOHO | મહત્વના પ્રશ્નોત્તર ! [૫. આગમોદ્ધારક સ્વનામધન્ય ધ્યાનસ્થ વર્ગત આચાર્ય દેવશ્રીએ વિ. સં. ૧લ્પના અમદાવાદની નાગજી ભૂદરની પળના ચોમાસા દરમિયાન વ્યાખ્યાન આપેલ શ્રી સૂયગડાંગસૂત્ર દ્વિતીય શ્રત કંધના વ્યાખ્યાનની કાચી નાંધના અપૂર્ણ મળેલા ઉતારામાંથી સંકલિત કરીને કેટલાક જરૂરી મહત્વના પ્રશ્નોત્તરે અહીં જિજ્ઞાસુઓના હિતાર્થે આપ્યા છે. ] પ્રશ્ન:- અસતી પિષણ અને અસંયતિ પિષણમાં ફેર શું? ઉત્ત- ત્રત સમજે, વ્રતના પ્રસંગ સમજે, સાતમું વ્રત ગોપ ભોગના અતિચાર, –બે ભેદ (૧) ભેજન થકી અને(૨) કર્મ થકી, આબેમાં પણ કર્મચકીને અતિચાર. આજ કાલના કુટ્ટણખાના ચલાવીને પૈસા મેળવે, વેશ્યાપણું ગુન્હેગાર છે. માટે સરકાર પણ ગુન્હ ગણે. પણ કુટ્ટણખાનું ચલાવનાર ગુન્હેગાર છે. આ રીતે પેટ ભરનાર દાસ-દાસી રાખીને આવું કરનારાઓ અસતીષણ, ત્યારે અસંયતિ પિષણ એટલે વિવિધ-ત્રિવિધ અજ્ઞાન, મિથ્યાત્વ અને અવિરતિનું પિષણ જેઓ અવિરતિવાળી હોય તેને જરાક પિષણ આપી શકતા નથી. પારિષ્ઠાપનિકા સમિતિ –વધે ખેરાક રાખડીમાં ચાળી દે અને ફેંકી દે તે સમિતિ-સાધુપણાની માતાને વિનય-અવિ રતિવાળાને લેશભર મદદગાર ન થવું. પ્રમ– જિન-શાસ્ત્રમાં ખરું જ્ઞાન કયું? ઉત્તર – જે જ્ઞાન ત્યાગ-વૈરાગ્યને લાવનારું હોય તે જ જ્ઞાન કહે વાય, એ કારણથી દેવતાઓ ત્રણ જ્ઞાનવાળા છે, છતાં પણ Page #312 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક કહ્યું વેચાવચગરાણું' આટલે પાઠ બેલીને “રજપાથ' સૂત્ર બોલાય છે, પણ “વંદભુવત્તિ' ને પાઠ કહેવાતું નથી. ફક્ત સાધુ અષ્ટ પ્રવચન માતાના જ્ઞાનવાળો હોય તે “છામિ ” સત્ર પાઠ કહીએ છીએ, કારણકે વર્તનમાં છે માટેપ્રમ - જમાનાવાદીઓ જ્ઞાનને જમાને કેમ કહે છે? ઉત્તર – પિતાને જ્ઞાનને નામે નેતૃપણું મેળવવા માટે જ કેવલ છે અને ત્યાગી-વૈરાગીઓને હલકો પાડવા માટે છે. તે સિવાય બીજું કંઈ જ નહી. પ્રશ્ન- શાસ્ત્રકારોએ ચારિત્ર કયારે માન્યું? ઉત્તર- જ્યારે પ્રતિજ્ઞા કરે ત્યારે, એના માટે વીરપ્રભુને દાખલે, જેઓ કહેતા હોય કે રાત્રે ખાતા નથી તે પાપ શેનું? તેઓએ વિચારવું કે “કમિભંતે ઉચ્ચરી ત્યારે મન:પર્યવ થયું. પ્રશ્ન- આ જીવને આ ભવમાં આત્મકલ્યાણની દષ્ટિ તે આવે પણ જે નિગદમાં ઉતરી જાય તે આનું થાય શું ? ઉત્તર – નિગેદમાં અનાદિ નિગેદીઓ અને અહિંથી ગયેલે નિગે દિીએ એ બન્ને સરખા જ છે. પણ જેમ મૂર્ખ અને પ્રેફેસરને સન્નિપાત થયો, પણ જ્યારે સાજો થાય ત્યારે માસ્તર તે માસ્તર અને મૂર્ખ તે મૂખ. તેવી જ રીતે નિંદમાંથી નીકળીને તરત જ પિતાનું કામ સાધે. પ્રશ્ન – દીપક સમ્યક્ત્વવાળે ગ્રંથી આગળ પડ્યો રહે? ઉત્તર – સંખ્યા, અસંખ્યા અને અનંત કાળ સુધી ગ્રંથી આગળ પડ્યો રહે. જેમ માછલીઓ દરિયાના નાકા સુધી આવે છે તેમ, પ્રશ્ન- શું પુણ્ય અને પાપ શત્રુ છે ? ઉત્તર- હા, અને શત્રુ છે. પરંતુ ભેદનીતિ કર્યા વગર કર્મને Page #313 -------------------------------------------------------------------------- ________________ આગમત - હી શકાય નહિ. કેઈને પણ પક્ષમાં લેવું જોઈએ. તેમાંય બીજાને હરાવવા જબશને પક્ષ ન લે, પણ નબળાને પક્ષ છે. માટે કર્મને નાશ કરવા માટે પુણ્યને પક્ષમાં લેવું જેમ દેશી રાજ્યને ફેંચ-પોર્ટુગીઝ, પુય પણ પાપ ટકે ત્યાં સુધી જ ટકે, પાપ ન આવે તે પુણ્ય રહી શકે જ નહિ. કારણકે પુણ્ય કર્મની સ્થિતિ બાંધવી તે કષાય રાગ-દ્વેષને આધીન છે. અર્થાત્ પુણ્યનું ટકવું પાપને આધીન છે, ત્રણ આયુષ્ય સિવાય બધી કર્મપ્રકૃતિ (પુણ્યની હેય કે પાપની) કષાયના જોરે બંધાય, સ્થિતિબંધ પણ કષાયથી છે. છતાં ય પાપને મારવા પુણ્યને પડખામાં રાખે. . ઉદયની અપેક્ષાએ પુણ્યને ભેગવતાં આઠ સમય અને પાપને ઉદય અનંતા ભવ જોગવીએ તેએ પાર ન આવે. જ્યાં સુધી પુણ્ય છે ત્યાં સુધી પણ જીવ સ્વતંત્ર નથી. - હૃદય...ગ. મ. સુવાક્યો : S૦ માર્ગ પામ્યા પછી ભવ્યાત્માઓને ભવને પણ ભય ! | હેત નથી. કર્મને બાંધવામાં ક્યારેક એકલા મનને પણ ઉપયોગ ! થઈ શકે, પણ સંવર-નિર્જરા માટે તે ત્રણે યોગની વિશુદ્ધિ જરૂરી છે. * સી-પંચેન્દ્રિય સિવાય યથાર્થ નિર્જરા કઈ છે અધિકારી નથી. ૦ ગુણોને આદર-રાગ ગુણોની પુષ્ટિ માટે થાય છે. તે માટે ગુણવાનની પૂજા ખૂબ લાભ આપનારી છે. છે . જૈન તે કહેવાય કે જે સર્વથા કર્મોના બંધનમાંથી ? અલગ થવાની વાતને સતતપણે લક્ષ્યમાં રાખે. : 5 ૧ સ્વછંદ પ્રવૃત્તિ એ સંસારવૃદ્ધિનું મુખ્ય કારણ છે. Page #314 -------------------------------------------------------------------------- ________________ Qoc DANS શ્રમણ ધર્મના આધારસ્તંભ રૂપ પાં...ચ... મ...હા...વ...તો વિષે અત્યંત મનનીય ક પ્રશ્નોત્તરે ક. [પૂ. શાસ્ત્રપારગામી આગમિક સૂક્ષ્મ તત્વ પર્યાલચક ગીતાર્થ શિરામણી આગમોદ્ધારક આચાર્ય દેવશ્રીએ કાગસૂત્રના અનેક વ્યાખ્યાન ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં ચોમાસામાં આપ્યા છે તેમાં પાંચ મહાવ્રત ઉપરના વ્યાખ્યામાંથી તારવણી કરીને તૈયાર કરેલ કેટલાક પ્રશ્નોત્તરો શ્રી સિદ્ધચક્રના (વર્ષ ૧૫. અં. ૬, પૃ. ૧૦૯ થી ૧૧૬) માં તા. ૧૭-૩-૪૯ના અંકમાં પ્રગટ થયેલા છે. તેમાથી ૨૯ પ્રશ્નો અહીં વ્યવસ્થિત કરી રજુ કર્યો છે. આ પ્રશ્નોના મર્મને સમજવા માટે કાણાંગસૂત્રના વ્યાખ્યાનનું (ભાગ ૧) પુસ્તક સામે રાખવું જરૂરી છે. એમ મારી નમ્ર સમજ છે. જિજ્ઞાસુઓ તે રીતે આ પ્રશ્નોત્તરોના મર્મને સમજવા પ્રયત્ન કરશે તે પૂ. આગાદ્વારકશ્રીની અગાધ વિદ્વત્તા અને આગના તલસ્પર્શી જ્ઞાનની અપાર સંપદાને પરિચય મેળવી શકશે. સં]. પ્ર. ૧.બાવીસ તીર્થંકરના શાસનમાં મહાવ્રતનું અધૂરાપણું, કે જેથી શ્રી મહાવીરના વખતમાં પાંચપણું કરવામાં આવ્યું? અગર કહે શ્રી મહાવીર પ્રભુના વખતમાં અધિકારું માન ભાગમ વર્તાવનારા માટે છે? જે શ્રી મહાવીર ભગવતના શાસનમાં અધિકતા કે ન્યૂનતા નથી તે બાવીસ તીથ કરાનાસનમાં ચાર કેમ રાખવાં પડયાં? એને આ શાસનમાં માં કેમ સખવાં પડયાં? Page #315 -------------------------------------------------------------------------- ________________ આગમત છે. આ શાસનમાં ન્યૂનતા કે અધિકતા નથી. બાવીસ તીર્થકરના શાસનમાં પણ ન્યૂનતા કે અધિકતા નથી...પણ બે મળીને એક મહાગ્રત થાય છે. બે મળીને એક પ્રતિજ્ઞા હતી જગતના વક જડને ફેરવવા પ્રભુ મહાવીરને શબ્દ ફેરવો પડ્યો. પ્ર આવા શબ્દ પ્રસિદ્ધ હતું તે કેમ ન રાખ્યો? ઉ. બાવીસ તીર્થંકરના શાસનમાં છ સરલ, બુદ્ધિશાલી હતા. વક ન હતા, આ તે વક–જડ એટલે ગ્રહણ માત્રના પચ્ચ. - કુખાણથી પાટી પકડે. ૩ પાંચ મહાવતે કેમ કહ્યાં છેલ્લા બે વ્રતના પાઠે કેમ ફેરવ્યા? છે આ બધું વક-જડપણને આભારી છે, છતાં એને માર્ગે લાવ એ શાસ્ત્રનું ધ્યેય છે. છે. ૪રણાનો રાણા શેરમા કેમ? ઉ. જે તદ્દાને બદલે સારા મેલે તે અશન, પાન લીધું તે તમારૂં મહાવત ગયું એમ કહે અને ઉપકરણ લેવામાં પણ મહાવ્રત કાઢી નાખે “રિત્ર' શબ્દ ન રાખ્યું હોત, અને “બાપાન' કે “જાનો પાઠ રાખ્યા હતા તે તે કુતરાએ વળગ્યા વિના રહેત જ નહિં, - પણ શાસકાર સર્વ છે. તેથી વક-જડ માટે તેટલું કરવાની જરૂર હતી. પ્ર. પરિણામો જેમ ને બદલે પુછાયો માં કેમ નહિ? જે વસ્તુ માત્ર પરિગ્રહ નથી. અમારી પ્રતિજ્ઞા કઈ? એમાં અમે મૂછ રાખીએ તે મહાવ્રતમાં વાંધો અગર ધર્મોપકરણ સિવાયના પદાર્થો લઈએ તે જ વધે. આવું થઈ જવા માંડે માટે જિલ્લા માં રાખ્યું અને ન્યાશ્રય ટાળવા માટે. મહાવ્રતમાં વિમો જેમાં કહેવું પડયું Page #316 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૪-થું પ્ર. ૬. મહાવ્રત પાંચ કેમ? છ સાત કેમ નહિં? એક, બે કેમ નહિ. ઉ. સર્વજ્ઞ જગતમાં પાપને દૂર કરવા માટે કાયદે-મહાવત વડે, તેમાં કાયદાની પિલ ન રહે, તેમ પાપ પ્રતિબંધકના કાયદામાં - પિલ હેવી જોઈએ નહિ. તેથી પચમહાવ્રત કહ્યાં. પ્ર. ૭. પાંચ મહાવતે છે. સીધું કહી દે. જ્યાં બીજું ક્રિયાપદ ન હોય ત્યાં મેલી દેવાય છે, છતાં “ઘvorc” કેમ કહેવું પડયું? ચાહે પ્રરૂપેલાં હોય કે ન હોય પણ જગતમાં છે કે નહિ? પ્રરૂપણામાં તવ શું ? “ઉજ મા વરા” કહે “good શબ્દનું શું કામ ? પ્રભુ મહાવીર સ્વામીએ પિતાના નામે લખેલી હું પારકાના નામે કેમ ચઢાવી ? લખે છે તે અને “ઘણા ” કેમ કહે છે? ઉ. પાંચપણું અને મહાતપણું goot કહી નક્કી કરવું છે. ભગવાન મહાવીર અને ત્રષભદેવજીના વખતમાં પાંચ મહાવતે પ્રતિજ્ઞાપૂર્વક લેવાનાં છે. જેઓ એક બે મહાવતે કહેતા હતા તેને બદલે પાંચ પણું અને યામને બદલે “મહાવત’ કહેતા હતા, માટે એમ કહ્યું. હુંજ કહું છું એમ નહિ. બાવીસ તીર્થકરોએ પણ મહાવતે તો પાંચ જ કહ્યાં છે. શ્રી ગષભદેવજીએ અને અનંતા તીર્થકરેએ મહાવ્રત પાંચ કહ્યાં છે. અનંતા તીર્થકરે, અનંતા કેવળીઓ જે પ્રરૂપણા કર છે તે ત્રણ પ્રકારના છને ઉદેશીને કરે છે. તેમણે મહા Page #317 -------------------------------------------------------------------------- ________________ આગમત વ્રતનું પાંચપણું વર્ણવેલું છે તેથી મહાવીર પumત્તા કહે છે. વત્તા એમ જણાવી એ સર્વજ્ઞની પાસેથી મેળવેલાં છે એમ છાપ મારી. પ્ર. ૮. ધર્મ એ પુરુષાર્થ છે તે કરવા માટે પાપને પ્રતિબંધ કરે જરૂરી છે. તેને અંગે કાયદે કરે જરૂરી, પણ તે પાંચ કેમ? અઢાર કેમ નહિ? અઢારની જગે પર પાંચમાં કેમ પતાવ્યું? પાંચને માટે કાયદે કરે તે ૧૩ પ્રકારનાને માટે તે છૂટ આપીને ચલાવ્યું એમ કહે છે ને? ઉ. પાંચ પાપે અઢારે પાપસ્થાનકના હથિયાર છે. માટે પાંચ મહાવતે ગણાવ્યાં. જો તેમ ન હતાતે આશ્રવના કર ભેમાં અવતને ૧૮ ગણાવાત? પણ અવતની જગે પર અઢાર જણાવ્યા નથી. કથચિત પાંચપણું એને મહાવ્રતપણું વિધેય છે. પ્ર. ૯. મહાવતેનું નિરૂપણ પહેલાં કેમ ? એકડા વિનાની વાત કેમ કરે છે? , દેશવિરતિ એ સર્વવિરતિને અપવાદ છે. જે સર્વવિરતિ ન બને તે દેશવિરતિ, તેથી અપવાદ છે, અપવાદ છે તે કાયદા પછી અપવાદનું કથન હોય, તેથી સર્વ પાપથી નિવત્તવાનું પ્રથમ જણાવાય પછી ન નિવતી શકે તે થોડા પાપથી નિવર્તવાનું કહેવાય માટે પહેલાં મહા વ્રતનું નિરૂપણ કરે છે. પ્ર. ૧૦ નવમા-દશમા તીર્થંકરની વચ્ચે શાસનને વિરછેદ શાથી? ઉ. અસંયત પૂજાને લીધે, રડાંવાળા, કુકાવાળા ઘસી ગયા. તેને પરિણામે શાસનને વિચ્છેદ થયે. Page #318 -------------------------------------------------------------------------- ________________ છે. જે પાંચ મહાવ્રતના માલિક કે? 6 તીર્થકર ભગવાન. પ્ર. ૧૨ પાંચ મહાવ્રતની કંપનીના માલિક કે? છે. તીર્થકર ભગવાન. પ્ર. ૧૩ કેવળીના કેવળજ્ઞાનમાં અને તીર્થંકરના કેવળજ્ઞાનમાં ફરક - નથી, તે બે માલિકને કેમ બને? . ઉ. એકે જંગલમાં શોધ કરી, એકે રાજધાનીમાં શેધ કરી. જંગલમાં કરેલી શોધ સડી જાય. રાજધાનીની શેષ રજીસ્ટર થાય, આ વાત કેવળીના અપમાનને માટે નથી. જગતને તારવાને અંગે તીર્થકરની શેષ રછટર થઈ કેવળી મહારાજની શોધ રખડી ગઈ. છે. ૧૪ પંચપણું વિધેય શા માટે? છે. સવાએ “giળાવાવાં એ વગેરે પાંચે સ્વયં પદાર્થો છે. સંક્રમણીય પેટભેદ નથી, તેથી પંચનું વિધાન છે. પ્ર. ૧૫ પાંચમા ઠાણામાં કે અધ્યયનમાં નંદ મહa gorg કહીને - પાંચ મહાવ્રતમાં નવું શું કહ્યું? શું પાંચપણું, કે મહાવ્રતપણું? guળા એ બધું શું નેવાઈ કરે છે? * ઉં. પાંચપણું એટલે બાવીસ તીર્થંકરના વારામાં ચારપણું હતું. શ્રી મહાવીર મહારાજના શાસનમાં પાંચપણું એ મધું. પ્ર. ૧૬ સ્વદયા અને પર દયારૂપે પહેલું વ્રત લઈ લે પછી બીજા બતે હૈવાની શી જરૂર? છે. વદને વિષય મહાવ્રતને અંગે આવતું નથી. Page #319 -------------------------------------------------------------------------- ________________ આગામજીયાત જે તે મહાવ્રતને વિષય લેવામાં આવે તે સામાન્યથી અભવ્ય મિથ્યાદષ્ટિને વિરાધક માનવા પડે અને જે તેમ માનીએ તે નવ વેયક સુધી જાય નહિ. પ્ર. ૧૭. અદત્તાદાન વિરમણ બસ છે, કારણ કે કર્મ કોણે આપ્યાં છે? છે. ગ્રાહ્ય-વાર્ય પદાર્થને અંગે અદત્તાદાન છે. કર્મને અંગે અદત્તને પ્રસંગ નથી. પ્ર. ૧૮. જે પાંચ મહાવ્રતનું સાથે આવવું-જવું ટકવું, તે પછી પાંચ શું કરવા? પેટાદ પાંચ શા માટે નહિ? ૭. મહાવ્રતના પાંચે આલંબને છે. મહાવ્રત એક રાખી બીજુ વડરૂપ છે, એમ નથી માટે પાંચ મહાવ્રતે જ છે.એકના નાશે પાંચને નાશ મનાય છે, પણ તે બધામાં પૃથફરૂપ તે 1. રહેલું છે, તેથી પંર મારવા એમ કહેવું પડયું. પ્ર. ૧૯ મહાવ્રત શા માટે? “મહા” વિશેષણની જરૂર શી? ઉ. શ્રાવકોના નાના વતે છે, તેને અંગે આને મહાવતે કહ્યા છે. પ્ર. ૨૦. ત્રીજા અંગ ઠાણુગમાં પાંચમાં, ઠાણુમા પાંચ મહાવ્રતોનું * નિરૂપણ કરતાં પાંચપણું કેમ? જે તે ગણાવવાં છે, તે પાંચે બોલીને કામ શું? ઉ. આ પાંચ મહાવ્રતે કેઈના પેટભેદ નથી સ્વતંત્ર છે તેથી પાંચની જરૂર પ્ર. ૨૧. સાધુને રાત્રિભેજનની વિરતિ મૂળ ગુણરૂપે આવશ્યક છે, - એ વિના સાધુપણું નહિ, તે પછી છ મહાનતે કેમ નહિ? છે. શરિજન વિરમણ એ પ્રાણાતિપાત વિરમણને પિટા ભેદ " હેવાથી તેને મહાવત તરીકે જણાવ્યું નહિ. પણ અમ૨ણાને અંગે મહાવ્રતના જેવું પાલન કરવાનું હોવાથી રાત્રિભોજન વિરમણને મૂળ ગુણમાં ગયું. Page #320 -------------------------------------------------------------------------- ________________ જરૂરી હેવાથી મૂળ ગુણમાં ગયું પણ મહાવત ન ગયું. પ્ર. ૨૨ અણુવ્રતમાં “અણુ” વિશેષણ રાખે તે મહાવ્રતમાં મહા” વિશેષણ શા માટે? ૩. શ્રાવકોમાં સ્થૂલ પાપને અંગે અણુવ્રત છે, પણ તે સાધુના પેટભેદ ન બને તેથી મહાવ્રત એમ રાખ્યું, પ્ર. ૨૩ આણુવ્રત થયા તે મહાવત કેમ? છને “વત’ કહો અને અણુવ્રત શ્રાવકના રાખે. મહાવ્રત રાખે ત્યારે પેટાલેદ : કહે પડે? - “મહાવ્રત' સંજ્ઞા ન રાખે “વતસંજ્ઞા રાખે! મહાવ્રત પણ કેને અંગે? 6. “અણુ” શબ્દ “મહા” શબ્દના વ્યવચ્છેદ માટે નથી. મહાવ્રતમાં પ્રાણાતિપાતના સર્વથા ત્યાગને ઇવનિત કરવા માટે “અણુ” શબ્દ છે... મહા” શબ્દ મહાવ્રતની અંદર રહેલા માટે છે, પણ આશુના વ્યવછંદ માટે નથી. પ્ર. ૨૪. સર્વને જણાવનાર “મહા” છે, તે “સર્વ ? રાખો કે “મહા” રાખે અને શા માટે? ૭. સર્વથા વિરતિની અપેક્ષાએ મહાતપણું અને મહાવ્રતપણાને અંગે સર્વથા વિરતિ, મહાવ્રતપણું એ ઉદ્દેશ કર્યો છે, તેથી વિદેશમાં “સર્વ રખાય સર્વ” શબ્દ જાતિને અંગે નથી, પણ નિરવશેષ રૂપ સર્વને અગે છે. પ્ર. ૨૫. ધર્મ તે અણગારને હોય તે પછી અગારધમ કેમ કહ્યો? છે. જે રીતે સાધુ પિતે ધર્મના પક્ષમાં, તેવી રીતે શ્રાવકને આચાર Page #321 -------------------------------------------------------------------------- ________________ ઓગેમ છે * * ધર્માધર્મને છે. તેને પણ ધમ પક્ષમાં ગયે, કારણ તેની દાનત ધર્મના પક્ષમાં છે. પ્ર. ૨૬. અનુક્રમે એક, બે, ત્રણ, ચાર ને પાંચ મહાવ્રત તે કબુલ! - તેનું કારણ? ઉં. પહેલા મહાવ્રત સિવાય બીજાને અંગીકાર નહિ, બીજાના અંગીકાર વિના ત્રીજાને અંગીકાર નહિ ઈત્યાદિ. છેર૭. તથા શા માટે? છે. “પણ” એમ જણાવે છે કે પહેલાં દુનિયામાં ધમાલ ચેર વાની ચેરી બંધ કરવી પડે. બાર ચારવાની ચોરી નહિ. - વ્યવસ્થિત અનુકમ જણાવવા માટે “દુયથા” હું કહું છું તેમ, પણ બીજી રીતિએ નહિ. પ્ર. ૨૮. પહેલાં પ્રાણાતિપાત વિરમણ એ જ કામ શા માટે? ૭. મોટા પાપના કારણે સૌ પહેલાં બંધ કરવા ઈએ. પ્ર. ૨૯. પહેલાં ગણધર તારનાર કે તીથર તારનાર? ૩. ગણધરે તારનાર છે, એમ શ્રી મહાવીર હાળવાન શ્રી મુખે જણાવે છે...તીર્થકરે તીર્થને સ્થાપનાશ છે, પણ શાસનમાં “તરવાનું સાધન પહેલાં ગણધર. પ્ર. ૩૦. મૃષાવાદને પહેલું રાખવામાં આવે તે શું વાંધે? ઉ, તેવી હિંસાની વિરતિ કર્યા વિના મૃષાવાદની વિરતિ કરે તે ભલે વિરતિરૂપે વિરતિ હોય ! પરંતુ ફેતર ખાંડવા જેવી છે... પહેલું મહાવત હોય, સર્વથા પ્રાણાતિપાતથી વિરતિ, બીજા બધા ઘાસક્સ! મૃષાવાદ અનંતા ગુણ છે, તેમાં એક જ્ઞાનગુણ એટલે એક અંશને વિપર્યાય કરવાની બુદ્ધિ, પણ હિંસાએ તે સર્વગુણને નાશ કરનાર છે. આમ હોવાથી હિંસા એ મહા પાપ એમાં નવાઈ શી? એ પહેલે નંબર આવવું જોઈએ. Page #322 -------------------------------------------------------------------------- ________________ - - કચ્છ જીરાજ $ “આગમત”ના સ્થાયી કોષમાં છે ભાગ લેનારા ભાવિકોની 8 વિ. સં. ૨૦ ૨૯ ની છે. તા મા વ લિ . ૨૫૦૦ રાજકોટ તપાગચ્છ જૈનસંધ તરફથી. (જ્ઞાનખાતામાંથી); * પૂ. ઉપાધ્યાય શ્રી ધર્મ સાગરજી મહારાજના ઉપદેશથી. ૫૦] શેઠશ્રી સેમચંદ મંગળદાસ શાહ નવભારત ચોપડા ભંડાર અમદાવાદ પૂ. પંન્યાસજી શ્રી અભયસાગરજી મહારાજના ઉપદેશથી. ૧૨૫ મુલુન્ડ જૈન વે મૂર્તિપૂજક સંધ : પૂ. મુનિવર શ્રી અને સાગરજી મહારાજના ઉપદેશથી. 291 શ્રી લંકાગચ્છ જૈન સંઘ મહુવા હા. શાંતિલાલ રવાસા. પૂ. ગણિવર્ય (હાલપંન્યાસ) શ્રી સુશીલસાગરજી મ.ના ઉપદેશથી છાણી જૈન સંઘના જ્ઞાનખાતામાંથી. પૂ. સા. શ્રી નિર્જરાશીજીના શિષ્ય પૂ. સા. શ્રી જિતાશ્રીજીના ઉપદેશથી, ૧૦) શેઠ શ્રી વનમાળીદાસ ગોરધનદાસ તથા સંધપતિ શેઠ દલીચંદ જગજીવનદાસ તરફથી. મહુવા. ' પૂ. મુનિ શ્રી રાજરત્ન સાગરજીના ઉપદેશથી. મુંડારા જૈન સંઘની પેઢી પૂ. મુનિરાજ શ્રી મહાયશ સાગરજી મહારાજના ઉપદેશથી. ૧૪ ગેડીઝ ઉપાશ્રયની બહેન તરફથી પૂ. સાધ્વી શ્રી મૃગેન્દ્રીજીના ઉપદેશથી. શેઠ કેશવલાલ એન્ડ કંપની મહુવા. પૂ. ગણિવર્ય (હાલ અન્યાસ) શ્રી યશોભદ્ર સાગરજી મહારાજના ઉપદેશથી, ૧૦ ચોટીલા જૈન મૂર્તિપૂજક સંઘ, પૂ. સા. શ્રી સુરાથીના ઉપદેશથી, તથા સા. શ્રી તત્ત્વરેખાશ્રીજીની પ્રેરણાથી, Page #323 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ૩૮ આગમત ૧૦ ઊંઝા શ્રાવિકા બહેને તરફથી. પૂ. સ્વ. સાધ્વી શ્રીરંજનશ્રીજી મહારાજના શિખ્યા સા. શ્રી નિરંજનાશ્રીજીના ઉપદેશથી. શેઠ શ્રી રામજીભાઈ ઘાસીરામજી પિરવાલ હ. કારમલજી પોરવાલ રતલામ તરફથી. સ્વ. પૂ. ગણિવર્ય શ્રીલબ્ધિસાગરજી મહારાજના ઉપદેશથી. સેવારામજી કાલુરામજી પારેખ (મામા) પૂ. મુનિ શ્રી સિદ્ધસેન સાગરજી મહારાજના ઉપદેશથી. શેઠ નેમચંદભાઈ ડાહ્યાભાઈ સુરત પૂ. સાધ્વી શ્રી સમગુણાશ્રીજીના શિષ્યા સા. શ્રી પ્રશાંતણાશ્રીજીના ઉપદેશથી. પૂ. આચાર્ય દેવશ્રી દેવેન્દ્ર સાગર સૂરીશ્વરજી મહારાજાના વિદ્વાન શિષ્યરત્ન પૂ. મુનિરાજ શ્રી નરદેવ સાગરજી મહારાજના દ્વિતીય વર્ષીતપના પારણું પ્રસંગે આવેલ શ્રદ્ધાળુ શ્રાવકે તરફથી. શેઠ પુનમચંદ વાડીલાલની દીક્ષા નિમિત્તે હ. ચંદ્રકાન્તભાઈ. ઉંઝા શેઠ શ્રી નાનચંદ તારાચંદ લાકડાવાલા તરફથી હ. સભાગભાઈ પૂ. મુનિપ્રવર શ્રી મનોજ્ઞ સાગરજી મહારાજના ઉપદેશથી. શ્રી રાષભદેવજી મહારાજની પેઢી ઝગડીયા તીર્થ. પૂ. મુનિ શ્રી રાજરત્ન સાગરજી મહારાજના ઉપદેશથી ૧૦૧ શ્રી શાંતિનાથ જેને દહેરાસરની પેઢી. નવાપુરા પૂ. આચાર્ય દેવશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી. ૧ શ્રી મદ્રાસ જૈન સંઘ તરફથી. પૂ. સ્વ. સાધ્વી શ્રી રંજનશ્રીજી મહારાજના શિષ્યા પૂ. તપસ્વી સા. શ્રી ગુણદયાશ્રીજીના ઉપદેશથી. | પરમ પૂજ્ય વાત્સલ્યસિંધુ ગચ્છાધિપતિ આચાર્ય દેવ 4 શ્રી માણિજ્યસાગર સૂરીશ્વરજી:મહારાજાની નિશ્રામાં ન S પ.પંન્યાસથી સૂર્યોદયસાગરજી મહારાજની પ્રેરણાથી તે મળેલ રકમની યાદી. વિ. સં. ૨૦૨૯ વડાચૌટા જૈન સંવેગી ઉપાશ્રય સુરત) ૧૦૦૧ શ્રી સુરત વડાચૌટા જૈન સંવેગી મોટા ઉપાશ્રયના જ્ઞાનખાતામાંથી. ૩૦૧ શ્રી હરિપુરા જૈન સંઘના જ્ઞાન ખાતા તરફથી સુરત : * પૂ. મુનિપ્રવર શ્રી શીપ્રભ સાગરજી મહારાજના ઉપદેથી અને પૂ. મુનિ શ્રી રાજરત્ન સાગરજી મહારાજની પ્રેરણાથી. Page #324 -------------------------------------------------------------------------- ________________ સુરત ૧. ૧૦) ૧૦) - ૩૦ ૧૦] બી. નગીનચંદ એન્ડ કુ. ૧૦૧ સ્વ. શેઠ બાલુભાઈ ઉત્તમચંદ કાપડિયા શેઠ મોહનલાલ મગનલાલ બદામી શેઠ અશોકચંદ્ર છોટાલાલ ૧૦ શેઠ ખીચંદભાઈ ઉત્તમચંદ કાપડિયા ૧૦] રોડ હિરાચંદ હરખચંદ ઝવેરી ૧૦) શાંતિલાલ દલીચંદ ઝવેરી ૧૦) ફકીરચંદ મગનલાલ લાકડાવાલા ૧૧ સ્વ. કેશરીચંદ મગનલાલ લાકડાવાલા નવલચંદ છગનલાલ કાપડિયા - ૧૦૧ સારાભાઈ મણીલાલ નવાબ ૧૦) મેહનલાલ મગનલાલ ઝવેરી ૧૫ જગદીશચંદ્ર ચીમનલાલ ૧૦) મહેન્દ્રકુમાર કંચનલાલ ઝવેરી ૧૧) રજનીકાન્ત લાલભાઈ લાકડાવાલા ૧૦) બાબુભાઈ ધનજીભાઈ સગરામપુરા પૂ. પંન્યાસજી શ્રી સૌભાગ્ય સાગરજી મહારાજના ઉપદેશથી અને મુનિશ્રી સિદ્ધસેન સાગરજી મ. ની પ્રેરણાથી. ૧૦) સ્વ. મોતીચંદ ગુલાબચંદ ઝવેરી હ. શાંતિલાલભાઈ સુરત ૧૦) મંછુભાઈ દીપચંદ જૈન ધર્મશાળાના જ્ઞાનખાતામાંથી. ૧૦) મુંબઈ ગાડીજી જૈન ઉપાશ્રયની બહેને તરફથી સ્વ. સાધ્વી શ્રી તિલકશ્રીજીના શિષ્યા પૂ. સાધ્વી શ્રી મૃગેન્દ્ર શ્રીજીની પ્રેરણાથી. ૧૦૧ શેઠ દિનેશભાઈ ઠાકોરદાસ સંધવી. ૧૫. શ્રી નંદરબાર મૂર્તિપૂજક જૈન સંઘના જ્ઞાનખાતામાંથી.. પૂ. આચાર્ય દેવશ્રી દેવેન્દ્રસાગરજી મહારાજના ઉપદેશથી ૧૦) વલસાડ જૈન સંધ તરફથી પૂ. પં. શ્રી હેમંતસાગરજી મ. ના ઉપદેશથી. ૧૦). જેનપ્રાગ્ય વિદ્યાભવન (જેને સંસાયટી) અમદાવાદની શ્રાવિકા બહેને તરફથી જ્ઞાનખાતામાંથી – પૂ. સાધ્વી શ્રી નિરૂપમાશ્રીજી મહારાજના ઉપદેશથી Page #325 -------------------------------------------------------------------------- ________________ આગમજાત ૧૦). ૧૦) ૧૦) સગરામપુરા જૈન સંધ સુરત પૂ. પં. શ્રી સૈભાગ્યસાગરજી મ. ના ઉપદેશથી સ્વ. જીવણચંદ નગીનદાસ હ. સુરેંદ્રભાઈ મુંબઈ. પૂ. મુનિકલ્યાણસાગરજી મ. ની પ્રેરણાથી શેઠ કાંતિલાલ મણિલાલ ખડખડ હા. જાસુબહેન અમદાવાદ ગાંધી હીરાલાલ ડાહ્યાભાઈની પ્રેરણાથી. શ્રી વિજાપુર જૈન સંધ પૂ. આ. શ્રી સુબોધસાગરજી મ. સા.ના ઉપદેશથી. વિ. સાધ્વી શ્રી તિલકશ્રીજીના સ્મરણાર્થે. સા. શ્રી પ્રવિણાશ્રીજીના ઉપદેશથી - એક સત્રુહસ્થ તરફથી [ ૫૧ રૂા. પહેલાં ભરાવ્યા હતા. તે વર્ષ–૭ની પુસ્તિકામાં છપાઈ ગયા છે. પ૧ + ૫૦ = ૧૧૧] - “આગમત ના પ્રકાશનમાં ભેટરૂપે આર્થિક | સહયોગ આપનાર મહાનુભાવોની નામાવલિ ૩૭૩ જુદી જુદી વ્યક્તિ તરફથી – મહુવા પૂ. પં. શ્રી યશભદ્ર સાગરજી મહારાજના શિષ્ય પૂ. મુનિશ્રી ચંદ્રશેખર સાગરજીની પ્રેરણાથી. ૧૫ શ્રી હરિપુરા જૈનસંધની જુદી જુદી વ્યક્તિ તરાથી. પૂ. મુનિપ્રવર શ્રી શશી પ્રભસાગરજીના ઉપદેશથી તથા પૂ. મુનિશ્રી રાજરત્ન સાગરજીની પ્રેરણાથી. નવાપુરા જૈનસંધ ઉજજૈનના જ્ઞાનખાતામાંથી શ્રી હેમપ્રભાશ્રીજી, પદ્મલતા&જીના ઉપદેશથી. સેભાગચંદ હરીચંદ. પાલનપુરવાળા શ્રી દેસાઈ પિળ જૈન સંઘ. પૂ. સા. શ્રી વિમલ પ્રભાશ્રીજીના શિષ્યા સા. શ્રી તરૂણપ્રભાશ્રીજીના માસક્ષમણ નિમિત્ત. Page #326 -------------------------------------------------------------------------- ________________ તા- ડી- કા-કાકા- ઉં સાગરનાંnોતી ધર્મની આરાધનાથી મળતા ઐહિક સુખ કે લાભને ધર્મનું ફળ માની લેવું વ્યાજબી નથી, તે તો અનાજની ખેતીમાં મળતા ઘાસની જેમ આનુષંગિક છે. ખરી રીતે તો કર્મના સંસ્કારોની ઢીલાશ ધર્મની આરાધનાનું ફળ છે. અધમી કે પાપીની દયા ચિંતવવી અને ગુણવાન વ્યક્તિ તરફ હાર્દિક બહુમાન ધરાવવું એ જૈનશાસનની પ્રાથમિક ભૂમિકા છે. સેનું દુન્યવી સઘળા પ્રાણીઓને સ્પૃહણીય છે, પણ તપાવીને લાલ ચેળ કરેલી સેનાની લગડીને કોઇ હાથમાં લેવા તૈયાર ન થાય, તેમ હિતકારી ધર્મના વચનો પણ કડવી કે અશાસ્ત્રીય રીતે લાભદાયી ન થાય. સંસારની રીતે જીવન જીવવામાં શાણપણ સમજનારા ખરેખર ભીંત ભૂલે છે ! કેમકે સંસારની રીત અક્કસ પાયાવાળી અણસમજ ભરેલી છે. ધર્મના માર્ગે ચાલતાં આવી પડનારા કષ્ટો-વિદનેથી હાર્દિક મુંઝવણ જેને ન થાય તેના હૈયામાં આત્મતત્વનો પ્રકાશ છે એમ સમજી શકાય. દોષ દૃષ્ટિ જીવનને તુચ્છ બનાવે છે, ગુણગ્રાહી દૃષ્ટિ જીવનને ઉજજવલ બનાવે છે. વાસનાની પ્રબળતા અને કષાયોની પકડ ઢીલી થાય ત્યારે ધર્મ અંતરમાં પરિણમ્યો કહેવાય ! આ કાંડા આવરણ * દીપક પ્રિન્ટરી : અમદાવાદ 1 છે