SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ પુતિક જવાનું હિંગખરને વિનવાણી ન માનવાથી જ્યાં-ત્યાંથી ઉપાડવાનું જ કામ કરવું પડ્યું. શ્રી તત્વાર્થસૂત્ર વેતામ્બર ગ્રંથ છે. શ્રી તત્વાર્થ વેતાંબરને લીધે. કેમ કે-તે સૂત્રની કેટલીક બાબતે કહી આપે છે કે શ્વેતાંબરનો છે. જૂએ એના મુદા આ રહ્યા!!! ૦ અવધિ-મનઃપવને ફરક દેખાડનાર જે સૂત્ર કર્યું. ત્યાં સ્વામિ વિશેષ કરવાની જરૂર ન હતી. તેમને તે લિંગ–વિશેષ કરવાની જરૂર હતી. અવધિજ્ઞાન એ લેકે ચારે ગતિમાં માને છે મન:પર્યવ જ્ઞાન એમને સાધુપણાને અંગે માનવાનું. સાધ્વીને તે થાય નહિ તે સવામીવિશેષની જગે પર લિંગવિશેષ કહેવું જોઈતું હતું. ૦ વળી “gવા ”િ જિનેશ્વરમાં ૧૧ પરિષહ હોય, કેવલીને આહાર માનવો નથી તે સુધા કયાંથી માનશે.? તે અગિયાર પરિષહ કેમ માનશે? તે નવી વ્યાખ્યા કરી. “ gs કિને સમિત તિ શે” એટલે કેવલીમાં ૧૧ નહિ. ગુણઠાણામાં પરિષહના અવતાર વખતે નકાર ઘા. છતાં શું થયું? તે વિચારવા જેવું છે! પ્રતિજ્ઞા તેડીને લસણ ખાધું પણ તાવ તે ન ગયે. ૧૧ નહિં એમ માન્યું, છતાં બાવીસમાંથી ૧૧ નહિ તે ૧૧ના ૧૧ રહ્યા. તેથી શું થયું! તે જરા વિચારવા જેવું છે! પ્રતિજ્ઞા તેડીને લસણ ખાધું પણ અંતે તાવ તે ન ગયે. નકાર નાખે. ૧૧ નહિ એટલે ૧૧ ગળે લાગ્યા. ૧૧ નહિ કેમ કહેવું પડયું ? ઉમાસ્વાતિ તમારા હોય તે તેની પહેલાં પણ વેતાંબરે હતા. જિનેશ્વરના ૧૧ પરિષહેને માનનાર શ્વેતાંબર ન હોય તે ૧૧ને નિષેધ કેમ કરવો પડે? ૧૧ પરિણાહ "માનવાવાળા શ્વેતામ્બરે હતા, તેમની હયાતીમાં કરેલું સૂત્ર પરિષહના અવતારનું હોઈ શકે.
SR No.540008
Book TitleAgam Jyot 1973 Varsh 08
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1973
Total Pages326
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy