SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ર–જું - ૧૫ તેથી જિનશાસનની શ્રી નવપદની સર્વોત્તમ આરાધના ગુણપૂજાની મુખ્યતાએ ગુણી વ્યક્તિઓની સમષ્ટિગત મહત્તાને સૂચવનારી છે. આ રીતે બાકીના સિદ્ધ આદિ ૪ પદેમાં પણ જાણવું.' છેલ્લા સમ્યગ્દશન આદિ ૪ પદેની આરાધના ગુણસ્વરૂપે જ નિર્દેશી છે તે સ્પષ્ટ કરી આપે છે કે શ્રી સિદ્ધચક્રમાં જિનશાસનની ગુણપ્રધાનતાની મુખ્યદષ્ટિ મહત્વપૂર્ણ છે. શ્રી જિનશાસનના આરાધક પુણ્યાત્માઓએ આ વાત નજર સામે રાખી સઘળા જિનશાસનના સારરૂપ શ્રીનવપદની આરાધના કરી આરાધકભાવ સફળ બનાવવો જોઈએ. વાંચે !!!..... વિચારો !! ૦ પરમાત્મા, વીતરાગ, સર્વજ્ઞ તીર્થંકર પ્રભુના વચને ઉપર સાહજિક રાગ આત્મિક ઉન્નતિને પાયે છે. ૦ ગુણાનુરાગ, સ્વદેષદર્શન અને કૃતજ્ઞતાથી વિશુદ્ધિના પથે જીવન ઝડપી આગળ વધે છે. ૦ મનની ચંચલતા લક્ષ્યની જાગૃતિની મંદતા સૂચવે છે. S૦ પરસ્પર સહગની ભાવના આધ્યાત્મિક દષ્ટિ કેણથી વિકસે તે મુમુક્ષુપણું વધું ખીલે. ૦ સંસારને ભય મોક્ષ પ્રતિ રાગ ઉપજાવે છે.
SR No.540008
Book TitleAgam Jyot 1973 Varsh 08
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1973
Total Pages326
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy