SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ આગમોત મુહપત્તી ગોઠવ્યાં, તે કોણ ગઠવે! એ મુહપત્તિવાળા, એ મુહપત્તિને ધારણ કરવાનું કામ એ મુહપત્તિવાળાએ કર્યું છે. આવા સાધુ થાય પછી તેને શું કહેવું? જિનેશ્વરની મૂર્તિ અનાર્યમાં જન્મેલા, ઉછરેલા એવાઓને પણ આર્ય બનાવનારી. કેટલાકની એ સ્થિતિ હોય છે કે સૂત્રમાં કયાં કહ્યું છે? સૂત્રમાં કહ્યા વિનાનું બેલીશું નહિ એવી પ્રથમ પ્રતિજ્ઞા તે કરે? - ૩૨ સૂત્રમાં આવકે કઈ વખત ઊઠવું? જયણા કરવી તે એક જગા પર હોય તે કાઢ! લાકડાં પુંજવાનું, પાણી ગળવાનું, લખવાનું, જાપ સ્મરણ કરવાનું લખ્યું હોય તે કાઢ? જ્યારે સૂત્રમાંથી પ્રતિમા બાબત નિકળે છે. વિરોધીઓના નબળા તર્કો સૂયભિ દેવતાને અને વિવેચન છે. એ તે દેવતા અવિરતિ પણ આ પૂજા તે સમક્તિની કરવી છે ને? તીર્થકરના પૂજન દેવતાએ કર્યા છે તેને લાત મારીને? સમ્યકત્વની કરણીની વાત છે. કર્મબંધને માટે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ કારણે છે છે. તે કોઈ ગતિને અંગે ના કહેવાય તેમ છે? સૂર્યાભિ દેવતા જન્મથી સમક્તિી છે કે નહિ? સૂર્યાભિ દેવતા જે જન્મથી સમકિતી છે તે તેણે મોક્ષને માટે જે કરણી કરી તે મોક્ષની માનવી પડશે. દ્રૌપદી મિથ્યાત્વી હતી. વધારે વળામણા થયાં. દ્રોપદી સમ્યકત્વવાળી હોત, પૂજા કરતા તેણીએ મિથ્યાત્વ વાળી હતી છતાં તીર્થકરની પૂજા કરી તે વધારે વળામણાં! જોરદાર ડકે વાગતે હેય તો મિથ્યાત્વી પૂજા કરે. સિદ્ધાચળમાં અન્યદર્શની ભાગ્યે જ મળે કેસરિયાજીમાં ઘણા આવે છે. પ્રતિમાની એટલી બધી માન્યતા હતી કે મિથ્યાત્વીને પૂજા કર્યા વિના ચાલતું ન હતું. તે પણ પિતાના
SR No.540008
Book TitleAgam Jyot 1973 Varsh 08
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1973
Total Pages326
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy