SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ આગામજીયાત જે તે મહાવ્રતને વિષય લેવામાં આવે તે સામાન્યથી અભવ્ય મિથ્યાદષ્ટિને વિરાધક માનવા પડે અને જે તેમ માનીએ તે નવ વેયક સુધી જાય નહિ. પ્ર. ૧૭. અદત્તાદાન વિરમણ બસ છે, કારણ કે કર્મ કોણે આપ્યાં છે? છે. ગ્રાહ્ય-વાર્ય પદાર્થને અંગે અદત્તાદાન છે. કર્મને અંગે અદત્તને પ્રસંગ નથી. પ્ર. ૧૮. જે પાંચ મહાવ્રતનું સાથે આવવું-જવું ટકવું, તે પછી પાંચ શું કરવા? પેટાદ પાંચ શા માટે નહિ? ૭. મહાવ્રતના પાંચે આલંબને છે. મહાવ્રત એક રાખી બીજુ વડરૂપ છે, એમ નથી માટે પાંચ મહાવ્રતે જ છે.એકના નાશે પાંચને નાશ મનાય છે, પણ તે બધામાં પૃથફરૂપ તે 1. રહેલું છે, તેથી પંર મારવા એમ કહેવું પડયું. પ્ર. ૧૯ મહાવ્રત શા માટે? “મહા” વિશેષણની જરૂર શી? ઉ. શ્રાવકોના નાના વતે છે, તેને અંગે આને મહાવતે કહ્યા છે. પ્ર. ૨૦. ત્રીજા અંગ ઠાણુગમાં પાંચમાં, ઠાણુમા પાંચ મહાવ્રતોનું * નિરૂપણ કરતાં પાંચપણું કેમ? જે તે ગણાવવાં છે, તે પાંચે બોલીને કામ શું? ઉ. આ પાંચ મહાવ્રતે કેઈના પેટભેદ નથી સ્વતંત્ર છે તેથી પાંચની જરૂર પ્ર. ૨૧. સાધુને રાત્રિભેજનની વિરતિ મૂળ ગુણરૂપે આવશ્યક છે, - એ વિના સાધુપણું નહિ, તે પછી છ મહાનતે કેમ નહિ? છે. શરિજન વિરમણ એ પ્રાણાતિપાત વિરમણને પિટા ભેદ " હેવાથી તેને મહાવત તરીકે જણાવ્યું નહિ. પણ અમ૨ણાને અંગે મહાવ્રતના જેવું પાલન કરવાનું હોવાથી રાત્રિભોજન વિરમણને મૂળ ગુણમાં ગયું.
SR No.540008
Book TitleAgam Jyot 1973 Varsh 08
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1973
Total Pages326
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy