________________
અષ્ટ મંગલિક તે શું?
ને તેમાં આદ્ય કેણુ? અને તેની મહત્તા શી? 6
સામાન્ય રીતે અષ્ટમંગલ નામથી જેને પ્રજાને મોટે ભાગે તે પરિચિત છે. પરંતુ અષ્ટ મંગલમાંના પ્રત્યેક મંગલને જાણવા માટે ઘણે છે વર્ગ તૈયાર થયેલું હોય છે.
ખરી વાત એ છે કે આ જાણવામાં આવતા અષ્ટમંગલે જગતની સામાન્ય સ્થિતિની અપેક્ષાએ સ્વયં આકારથી મંગલ તરીકે ગણાયેલા છે.
હજાર વર્ષ પહેલાંના શિલાલેખેમાં પણ લેખની આદિમાં જે સ્વસ્તિક દેખવામાં આવે છે, તે પણ એ જ વસ્તુ પુરવાર કરે છે કે સ્વસ્તિકનું આલેખન આકાર તરીકે હંમેશા મંગલ તરીકે ગણવામાં આવ્યું છે.
વર્તમાનકાળમાં જે કે અમુક પ્રજાએ સ્વસ્તિકને પિતાનું રાષ્ટ્ર ચિઠ્ઠ બનાવેલું છે, પરંતુ આર્ય સંસ્કૃતિને ધારણ કરનારાઓ એ. સ્વસ્તિકને ઉપગ રાષ્ટ્રચિહ્ન તરીકે નહિ, પરંતુ સ્વયં માંગલિક છે એમ ગણીને કરતા હતા.
આ કારણથી હજાર વર્ષના શિલાલેખમાં જે જે શિલાલેખે ધાર્મિક વિષયના હેય છે, તેમાં જ મુખ્યતાએ સ્વસ્તિકનું ચિન્હ હેય છે, પરંતુ દુનિયાદારી સંબંધી જે જે શિલાલેખો છે અગર રાજામહારાજા શ્રેષ્ઠિ-શાહુકારની કીતિને માટે કરવામાં આવેલા શિલાલેખેને વિષે વસ્તિકને સ્થાન મળેલું નથી.
એટલે સ્પષ્ટપણે સમજી શકાય છે કે સ્વસ્તિક એ કેઈપણ દેશ, રાજ્ય કે પ્રજાનું ચિન્હ નથી, પરંતુ તેના સ્વાભાવિક માંગલિકપણાને લીધે ધર્મસ્થાનમાં અને ધર્મકાર્યમાં કોતરવામાં કે આલેખવામાં આવેલ છે.