________________
પુસ્તક ૩–જું બાધ ગુણાદિકની અપેક્ષાએ ગ્રેવીસ તીર્થંકમાં કેઇપણ પ્રકારે તરતમતા નથી, તે પણ નજદીકમાં વર્તમાન શાસનને સ્થાપનાર જિનેશ્વર ભગવાન મહાવીરદેવને અનહદ ઉપકાર આ શાસન ઉપર રહેલે છે.
વાસ્તવિક રીતિએ તે ભગવાન મહાવીર મહારાજની ત્રિકાલાબાધિત વાણુંના પ્રભાવથી જીવાદિક તના જ્ઞાનની માફક ભગવાન રાષભદેવ આદિક ત્રેવીસ તીર્થંકરના યથાવત્ વૃત્તાંતને-ભા. જાણી શકે છે. " તેથી વર્તમાન શાસનના અધીશ્વર ભગવાન મહાવીર મહારાજના કલ્યાણક દિવસને આરાધવાની દરેક ભવ્ય જીને જરૂર છે. .
સમજવાની જરૂર છે કે ભગવાન મહાવીરદેવે કરેલું તા. નિરૂપણ અને તીર્થકરનું ઈતિવૃત્ત બીજાતારા કે બીજાના ઉપદેશે જાણેલું ન હતું, પણ તે સ્વયંભૂ મહાત્માએ પિતાના જ્ઞાનથી જ અવકીને નિરૂપણ કરેલું હતું.
માટે આચાર્યાદિકની માફક ભગવાન તીર્થકર કથિતના કથક નથી પણ સ્વયંભૂ કેવળ જ્ઞાનથી જાણેલા તના કથક છે, “
માટે તેઓના અપ્રતિમ ઉપકારને અને પરાકાષ્ઠાપ્રાસગુણેને સંભારીને દરેક ભવ્યએ એમના કલ્યાણક દિવસે તો એમની આશ, ધનામાં જરૂર પ્રવૃત્ત થવું જોઈએ.
વીતરાગની ભક્તિ •
I
છે વીતરાગની ભક્તિ વિધિપૂર્વક કરવાથી અનેક જન્મના
ફિલષ્ટ કર્યો પણ તુટી જાય છે.