SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૩–જું બાધ ગુણાદિકની અપેક્ષાએ ગ્રેવીસ તીર્થંકમાં કેઇપણ પ્રકારે તરતમતા નથી, તે પણ નજદીકમાં વર્તમાન શાસનને સ્થાપનાર જિનેશ્વર ભગવાન મહાવીરદેવને અનહદ ઉપકાર આ શાસન ઉપર રહેલે છે. વાસ્તવિક રીતિએ તે ભગવાન મહાવીર મહારાજની ત્રિકાલાબાધિત વાણુંના પ્રભાવથી જીવાદિક તના જ્ઞાનની માફક ભગવાન રાષભદેવ આદિક ત્રેવીસ તીર્થંકરના યથાવત્ વૃત્તાંતને-ભા. જાણી શકે છે. " તેથી વર્તમાન શાસનના અધીશ્વર ભગવાન મહાવીર મહારાજના કલ્યાણક દિવસને આરાધવાની દરેક ભવ્ય જીને જરૂર છે. . સમજવાની જરૂર છે કે ભગવાન મહાવીરદેવે કરેલું તા. નિરૂપણ અને તીર્થકરનું ઈતિવૃત્ત બીજાતારા કે બીજાના ઉપદેશે જાણેલું ન હતું, પણ તે સ્વયંભૂ મહાત્માએ પિતાના જ્ઞાનથી જ અવકીને નિરૂપણ કરેલું હતું. માટે આચાર્યાદિકની માફક ભગવાન તીર્થકર કથિતના કથક નથી પણ સ્વયંભૂ કેવળ જ્ઞાનથી જાણેલા તના કથક છે, “ માટે તેઓના અપ્રતિમ ઉપકારને અને પરાકાષ્ઠાપ્રાસગુણેને સંભારીને દરેક ભવ્યએ એમના કલ્યાણક દિવસે તો એમની આશ, ધનામાં જરૂર પ્રવૃત્ત થવું જોઈએ. વીતરાગની ભક્તિ • I છે વીતરાગની ભક્તિ વિધિપૂર્વક કરવાથી અનેક જન્મના ફિલષ્ટ કર્યો પણ તુટી જાય છે.
SR No.540008
Book TitleAgam Jyot 1973 Varsh 08
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1973
Total Pages326
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy