________________
આગમત जायइ सुपत्तदाण, भोगाणं कारण सिवफल च । मह दुण्ह भाउयाण, सुयाण णिवसुरसेणस्त ॥ ५२ ॥ पहसंत-गिलाणेसु, आगमगाहीसु तहय कयलोए । उत्तरपारणगम्मि य, दिण्ण सुबहुप्कल होइ ॥ ५३ ॥ बज्झेण अणिच्चेण य, धणेण अइ होइ पत्तििहएणं । णिश्च तरंगरूवो धम्मो, ता किं ण पज्जतं ? ॥ ५४ ॥ दारिद्द दोहग्ग, दासत्त दीणया स-रोगत्त। परपरिभवसहण, बिय अदिण्णदाणाणऽप्रत्थाओ ॥ ५५ ॥ ववसायफलं विहयो,विहवस्स फलं सुपत्त-विणिओगो। तदभावे ववसाओ, विहवो वि य दुग्गइणिमित्त ॥ ५६ ॥ पायं अदिण्णपुर्व, दाण सुर-तिरिय-णारयभवेसु । मणुयत्तेऽवि ण दिजा, जइ त तो तपि णणु विहल ॥ ५७ ॥ उण्णयविहवोऽवि कुलु-ग्गओऽपि समलंकिओऽबिरुवीऽवि । पुरिसो ण सोहइ चिय, दाणेण विणा गई दोव्य ।। ५८ ॥ लद्धोऽविगरुयविहवो,सुपत्तस्त्रित्तेसु जेहिंण णिहित्तो।। ते महुराउरिवणिउन्ध भायण हुति सोअस्स ॥ ५९ ॥
ઉપરની ગાથાએથી આચાર્ય ભગવાન શ્રી હેમચન્દ્રસૂરીજી દાનધર્મનું પોષણ કરતાં જણાવે છે કે –
દાનધર્મને મહિમા
આહાર, વસતિ અને વઆદિનું દાન દેવાથી ધર્મિષ્ઠ 9 જ્ઞાની મહાત્માઓને પણ સહગ આપનારા થાય છે, કેમકે-જે જે જ્ઞાની પુરુષે મોક્ષ પામ્યા નથી અને સંસારમાં રહ્યા છે, તેઓ શરીર વિનાના હોતા નથી, અને શરીરનું ટકવું આહારાદિક द्वारा याय छे.'