________________
આગમત
प्र० ८३. ननु रागो द्वेषध द्वावपि संसारबन्धने स्तं, पर तयो
रस्ति कश्चिद्विशेषः ? कि देषस्थ वररुपस्य भवानुवन्धता दुरन्तता कथ्यते, कमठाचाच तत्रोदाहरणानि गीयन्ते तथा स्नेहरुपस्य रागस्य किं नहीति । रागदेषरुपाणां कषायाणां भवापरपर्यायसंपरायकारणकर्मणो हेतुत्वेऽप्यस्ति विशेषः, स चाय- रागो हि भवकारणकर्मण आकर्षकत्वेन हेतुः, द्वेषस्तु तस्य प्रवर्धक स्वेन, तत एव वैर' भवानुबन्धीति कथ्यते, तत एष चात्यन्तविषयादिरागरकानां तदभवेऽपि मोक्षः न तु
द्वेषदग्धानामभोच्यादीनामाराधना लाभोऽपीति ॥ પ્ર. ૮૩. રાગ અને દ્વેષ બંને સંસારના બંધન છે પણ તે બનેમાં
કંઈ તફાવત છે? વળી વૈરરૂપી દ્વેષની દુરન્ત ભવાનુબન્ધિતા ' (ઘણા વિષમ સંસારને વધારવાપણું) જણાવી છે. તેમાં કમઠ
આદિ ઉદાહરણરૂપે પણ કહેવાય છે. તેમ સનેહરૂપ રાગનું
કેમ નહિ? ઉ. રાગ-દ્વેષરૂપી કષાયના સંપરાય જેનું બીજું નામ છે. તેવા
ભવ=સંસારના કારણભૂત કર્મના હેતુપણમાં ડીક ખાસીયત છે. તે એ કે–
રાગ સંસારના કારણભૂત કમને ખેંચનાર તરીકે કારણ છે. પણ દ્વેષ તે તેને કઈ ગણું વધારી મુકનાર તરીકે છે. તેથી જ વરદ્વેષને ભવાનુબંધી=સંસાર વધારનાર તરીકે કહેલ છે.
આ કારણથી વિષયમાં અત્યંત રક્ત ભરત આદિને તેજ ભવમાં મેક્ષ થઈ શક્યો, પણ અત્યંત દ્વેષથી દગ્ધ અભીચિ (અંતિમ રાજર્ષિ ઉદાયન મહારાજના પુત્ર) આદિને તે
આરાધનાને અંશ માત્ર પણ ન થ. प्र० ८४. ननु क्षपकोपशमश्रेश्योरनन्तानुबन्ध्यादीनां त्रयाणां चतुष्क
समकक्वोधादीनामपयाति, संज्वलने च किमिति क्रमेण ?