SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૨-જુ પણ નિવૃત્તિ પામેલા હોય છે એવા મહાપુરુષને પણ મોક્ષપદપ્રાપ્તિ થતી નથી, પણ માત્ર ઉપર જણાવેલા દેવલોકની પ્રાપ્તિ થાય છે એમ જણાવે છે. સંસારથી અલિપ્ત જ હોય તે પરમેષ્ઠી આ બધી હકીકત વિચારનાર સુજ્ઞ મનુષ્ય સહેજે સમજી શકશે કે સંસારનો ત્યાગ સિવાય સસુરુષની કેટિમાં કઈ દિવસ કેઈથી પણ આવી શકાય જ નહિ, જે આ વાત બરાબર સમજવામાં આવશે તે નવપદમય, સિદ્ધચક્રમાં પાંચ જ પરમેષ્ઠીપદે કેમ માનવામાં આવ્યા છે? એ ખુલાસો સહેજે સમજી શકાશે. કારણ કે આ સિદ્ધચામાં જણાવેલા પાંચ પરમેષ્ઠી એવા છે કે જેઓ સંસારની માયાજાળથી સર્વથા અને સર્વદા અલિપ્ત જ હોય છે. શ્રી સિદ્ધચક્રમાં અપૂર્વ ખૂબી (પદ, ગુણી અને ગુણેના સમુદાયના અંકની અચલતા) સિદ્ધચક્રમાં મુખ્યતાએ અરિહંત ભગવાન આદિ નવ પદે છે તેને લીધે જેમ નવની સંખ્યા મૂડમાં છે, તેવી જ રીતે નવપદમાં ગુણી તરીકે ગણાએલા આદર્શ પુરુષ જે અરિહંતાદિ પાંચ છે તેમના જણાવેલા ગુણેના આંકડાને મેળ પણ નવને થાય છે. ૧૨+૮+૩૬રપ૭=૧૦૮ (૧૮૨૯). એ રીતે જે સમ્યગ્દર્શનાદિ ચાર ગુણપદે જણાવવામાં આવેલાં છે, તેના પણ શાસ્ત્રમાં જણાવેલા મુખ્ય કેદની અપેક્ષાએ પપપ +૧૩=૨૭ (૭+૨-૯).
SR No.540008
Book TitleAgam Jyot 1973 Varsh 08
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1973
Total Pages326
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy