________________
પુસ્તક – પામેલાની છે. મંદિર અને આગમ તે સિદ્ધ છે, તે સિદ્ધિના સાધન બની શકે. પણ સાધુ, શ્રાવક વગેરે પિતે સિદ્ધિ નહિ પામેલા બીજાને સાધન કેવી રીતે બને ? સાધુ વગેરે પોતે જ મોક્ષ પામ્યા નથી. મોક્ષની સડક પર સહેલ કરે છે, તે મોક્ષના કારણે કેમ બને ? અગર તેને મોક્ષના સાધન કેમ કહેવાય?
વાત ખરી ! સામે કાંઠે રહેલે પત્ર તે દેરડા દ્વારા તારે, પણ હત બેસનારને તારે. તેવી રીતે આ જિનમંદિર, મતિ, આરામની જેમ સાધુ, આવક વગેરે દ્વારા સંભળાય! પણ સંસારથી તરવા માટે પ્રવાહણની જેમ ઉપયોગી છે તે કેવી રીતે ? તે અધિકાર અગ્ર વર્તમાન !!
સદા યાદ રાખો !!!
૦ સંસ્કારોને જીવનશક્તિ પર કાબૂ છે, તે હઠાવવા જ્ઞાની છે ગુરૂની નિશ્રાએ વિનય-વિવેકપૂર્વક આરાધનાના માર્ગે છે ચાલવું ઉચિત છે. ૦ જગત જે રસ્તે ચાલે તે રસ્તે ગતાનુગતિક ન્યાયે ગાડરીયા પ્રવાહની જેમ ચાલવામાં શાણપણ નથી ! ૫ણ વિવેકના
માપદંડથી એગ્ય રસ્તે ચાલવામાં આપણું શ્રેય છે. ૦ મનની પ્રવૃત્તિ પર નિયંત્રણ મુક્યા વિના આત્માની
શક્તિઓ ઊદર્વગામી થઈ શકતી નથી. 3 . વિચારોનું ઘડતર મહાપુરુષના સહવાસ અને પવિત્ર છે
વાતાવરણમાં શ્રેયકારી બને છે. આ. ૨-૪