SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ આગમત છૂટીને યથાસ્થિત આત્મકલ્યાણ અને તેનાં સાધનની પ્રાપ્તિતરફ જે વૈરાગ્યથી જવાય તેને જ્ઞાનગર્ભિત કહે જોઈએ. એમ ન માનીએ તે નારક કે તિર્યંચ ગતિના છે અને ચારે ગતિની આપત્તિઓને વિચારવાથી થતે નિર્વેદ , , સમ્ય. કુત્વને જે ગુણ તે પણ જ્ઞાનગર્ભિતને અનુસરતે ગણા નડે, માટે કોઈપણ બાહ્ય અગર અત્યંતર કારણેથી ચેતીને કર્મના યના કારણ તરીકે પ્રવજ્યાને આદરના મનુષ્ય જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય છે છે, એમ માનનારો અને જાણનારેજ સમ્યગદર્શનવાળે છે એમ કહી શકાય. સુંદર સુવાકયે છે :::: * ** ::::::::::::::::::::::: “પદાર્થની સાપેક્ષ વિચારણા રાગદ્વેષની મિક નબળી કરે છે. ૦ વાણી અને શક્તિ અપવ્યય ઘટાડવાથી વૃ તો આત્મલક્ષી બને છે. ૦ કરેલા સારા કે બેટા કાર્યો અંતરની ર - અનુમોદના-પશ્ચાતાપથી વિશિષ્ટ ફળદાયી છે. છે. ૦ કર્મ-નિર્જરાના લક્ષ્યને જાળવી જાણે તે ન * : :::: . . : . : : ::::: ::::
SR No.540008
Book TitleAgam Jyot 1973 Varsh 08
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1973
Total Pages326
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy