________________
પુસ્તક ૧-લું ઉપદેશ શ્રવણ કરે અને તે પુરુષોએ આપેલા ઉપદેશને કાયા, વચન અને મન એ ત્રિકરણાગે અનુસરવા માટે ચાવજ જીવન કટિબદ્ધ થવું જોઈએ. આસ્તિક માત્રનું ધ્યેય અને તેને રસ્તે
આ સ્થાને હરકોઈ આસ્તિકતા ધરાવનારે મનુષ્ય એટલું તે કબુલ જ કરશે કે આસ્તિકનું ઉંચામાં ઉંચુ અને ખરામાં ખરું જે કોઈપણ ધ્યેય હોય તે તે માત્ર પરમપદની પ્રાપ્તિ જ છે,
એ વાત પણ દરેક આસ્તિકોએ કબુલ કરેલી જ છે કે કુટુંબ ધન, જીવોની હિંસા એ વગેરે સંસારી જાળમાંથી નિકળ્યા સિવાય પરમપદની પ્રાપ્તિના રસ્તે જઈ શકાતું નથી.
જેમ નાના કે મોટા કોઇપણ મનુષ્યથી લેટ ફાકતી વખતે ફેઈ શબ્દ ઉચ્ચારણ કરી શકાય જ નહિ. અર્થાત્ ફેઈ શબ્દના ઉચ્ચારણની સાથે મોઢામાં આવેલ લેટ વિખરાઈ જ જાય તેવી રીતે પરમપદને માટે તૈયાર થયેલે મનુષ્ય હેય તે પણ કુટુંબ કબીલા અને ધંધા-રોજગારની જાળમાં સપડાતાં તે પરમપદની ધારણાને સવથા ધક્કો મારનાર જ બને છે.
ત્યાગમાં ન આવનાર સાચી ધારણવાલા
આ કારણથી જૈનશાસ્ત્રકારોએ ફરમાવ્યું છે કે
સમ્યકત્વ ધારણ કરનાર એટલે શુદ્ધ પદાર્થોની ઉંચામાં ઉંચી હતાની દષ્ટિને રાખનાર મનુષ્ય ચાહે તેવી ઉંચી દષ્ટિવાળો હોય તે પણ તે શિવપદને મેળવી શકે જ નહિ.
વળી આ કારણથી શુદ્ધ દષ્ટિને રાખવાવાળા દેવતા કે નારકીને કોડપૂર્વ તે શું, અસંખ્યાત વર્ષે થવાવાળા કરોડો પાપમો તે