SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ Beli whas ou asleer en te bele moje aran પુસ્તક ૩-જુ પડિકમણું કર્યા પછી તે રાત્રિએ થએલા કષાયની સાત બાર માસ કરતાં અધિક થઈ જઈ વ્યવહારથી અનંતાનુબંધીના ઘરના તે કષાયો થઈ જાય અને તેવા કષાયવાળાને શ્રીશ્રણસંઘમાં સ્થાન ન હોય એ વાત શીકપસૂત્રના નિયંહણાના અધિકારને સમજવાવાળે સહેલાઈથી સમજી શકે તેમ છે. આ બધી હકીકત વિચારતાં સ્પષ્ટ માનવું પડશે કે અવસ્થાનરૂપ પર્યપણું અનિયમિતકાળે થતી હતી, ત્યારે પણ સાંવત્સરિક પર્વરૂપ પર્યુષણ નિયમિત કાળે જ થતી હતી, અને તેથી પાંચ-પાંચ દિવસની વૃદ્ધિનો વિધિ બંધ પડતાં પર્યુષણકલ્પને કથન કરવાને અને શ્રવણ કરવાને રિવાજ નિયમિત ભાદ્રપદ શુકલ ચતુર્થીરૂપ સાંવત્સરિક પર્વ સાથે સંબંધિત જ પાંચ દિવસમાં રાખ્યો, અને શ્રી જીવાભગમ આદિ શાસ્ત્રોમાં પર્યુષણાની આરાધના આઠ દિવસની સ્પષ્ટ અક્ષરે જણાવેલી રહેવાથી સંવછરીના દિવસને આશ્રયીને જ આઠ દિવસના પર્યુષણ નિયત થયાં છે, અને તેથીજ શ્રાવણ વદ બારસથી સામાન્ય રીતે પર્યુષણનો પ્રારંભ થાય છે. (–અપૂર્ણ) POCO0002010009 ઉ.પ...દે...શા...મૃત - સંસ્કારની પકડ ઢીલી થયા વિના વીતરાગના શાસનની આરાધના સફળ થતી નથી. - તેથી ગુરુના ચરણમાં વિનીત ભાવે સમર્પણ અને સ્વચ્છ અને નિરોધ દ્વારા સંસ્કારોની પકડ ઢીલી કરવા પ્રયત્ન કરે જરૂરી છે. આ. ૩-૩
SR No.540008
Book TitleAgam Jyot 1973 Varsh 08
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1973
Total Pages326
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy