Book Title: Agam Jyot 1973 Varsh 08
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 316
________________ પુસ્તક ૪-થું પ્ર. ૬. મહાવ્રત પાંચ કેમ? છ સાત કેમ નહિં? એક, બે કેમ નહિ. ઉ. સર્વજ્ઞ જગતમાં પાપને દૂર કરવા માટે કાયદે-મહાવત વડે, તેમાં કાયદાની પિલ ન રહે, તેમ પાપ પ્રતિબંધકના કાયદામાં - પિલ હેવી જોઈએ નહિ. તેથી પચમહાવ્રત કહ્યાં. પ્ર. ૭. પાંચ મહાવતે છે. સીધું કહી દે. જ્યાં બીજું ક્રિયાપદ ન હોય ત્યાં મેલી દેવાય છે, છતાં “ઘvorc” કેમ કહેવું પડયું? ચાહે પ્રરૂપેલાં હોય કે ન હોય પણ જગતમાં છે કે નહિ? પ્રરૂપણામાં તવ શું ? “ઉજ મા વરા” કહે “good શબ્દનું શું કામ ? પ્રભુ મહાવીર સ્વામીએ પિતાના નામે લખેલી હું પારકાના નામે કેમ ચઢાવી ? લખે છે તે અને “ઘણા ” કેમ કહે છે? ઉ. પાંચપણું અને મહાતપણું goot કહી નક્કી કરવું છે. ભગવાન મહાવીર અને ત્રષભદેવજીના વખતમાં પાંચ મહાવતે પ્રતિજ્ઞાપૂર્વક લેવાનાં છે. જેઓ એક બે મહાવતે કહેતા હતા તેને બદલે પાંચ પણું અને યામને બદલે “મહાવત’ કહેતા હતા, માટે એમ કહ્યું. હુંજ કહું છું એમ નહિ. બાવીસ તીર્થકરોએ પણ મહાવતે તો પાંચ જ કહ્યાં છે. શ્રી ગષભદેવજીએ અને અનંતા તીર્થકરેએ મહાવ્રત પાંચ કહ્યાં છે. અનંતા તીર્થકરે, અનંતા કેવળીઓ જે પ્રરૂપણા કર છે તે ત્રણ પ્રકારના છને ઉદેશીને કરે છે. તેમણે મહા

Loading...

Page Navigation
1 ... 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326