________________
ત્રણ પ્રકારના જ્ઞાનનું સ્વરૂપ
શ્રવણ કરાતા પદાર્થની ઓળખાણ થાય, પણ હેય-ઉપાદેયના નિર્ણયરૂપ સુધારે ન થાય તે વિષયપ્રતિભાસ જ્ઞાન.
પદાર્થની ઓળખ સાથે તે પદાર્થ આત્માને કેટલો હિતકર અને કેટલે હાનિકર છે? એ વિચારણા સાથે આત્મા સાથે વહેંચાણ કરે તે આત્મપરિણતિ જ્ઞાન.
હેય-ઉપાદેયના નિશ્ચયપૂર્વક યથાશક્તિ પ્રવત્ત ન હોય તેનું નામ સંવેદનતત્વ
પ્રથમ વિષયપ્રતિભાસમાં હેય-ઉપાદેયની વિચારણા વગર માત્ર પદાર્થની ઓળખ હોય.
બીજા આત્મપરિણતિ જ્ઞાનમાં વર્તન વગર હેય-ઉપાદેયની વિચારણું રૂપ પરિણતિ હોય.
ત્રીજા તત્વસંવેદનમાં હેય-ઉપાદેયના નિશ્ચયપૂર્વક પ્રવર્તન હોય, આગમ દ્વારકની અમૃત દેશના વ્યાખ્યાન ૬ પા. નં. ૯૯”
વીતરાગ પ્રભુની વાણી કેવી? વીતરાગ-સર્વજ્ઞ ભગવંતની વાણી =
= મોહ વિષનું વારણ છે! = આત્મશુદ્ધિનું કારણ છે! = કષાયનું મારણ છે!