Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
દેવરાજ ઈશાનેંદ્ર સૂર્યચંદ્રાદિ જ્યોતિષ્ક દેના ચક્રની ઉપર અસંખ્યાત જન ચડ્યા પછી, સૌધર્મ, ઐશાન આદિ બાર સ્વર્ગલેક છે. તે એકએકથી ઉપર આવેલા છે. ઐશાન કલ્પ અનુક્રમમાં બીજો છે. એશાન કપનો ઇદ્ર ઈશાન કહેવાય છે.”
એક વખત પિતાની સુધર્મા નામની સભામાં, ઈશાન નામના સિંહાસન ઉપર, દેવેંદ્ર દેવરાજ ઈશાન પોતાના પરિવાર સાથે બેઠે હતો. ત્યાં તેણે પિતાના અવધિજ્ઞાનથી રાજગૃહ નગરમાં પધારેલ મહાવીર ભગવાનને જોયા. તેમને જોઈ તે એકાએક પિતાના આસન ઉપરથી ઊભા થઈ ગયો, અને સાત આઠ પગલાં તીર્થકરની સામે ગયો. પછી કપાળે હાથ જોડી તેણે તેમને વંદન કર્યું. ત્યારબાદ પિતાના આભિગિક દેવોને બોલાવીને તેણે કહ્યું કે, હે દેવ ! તમે
૧. તે સેવક જેવા હોય છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org