Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
છાનું વગીકરણ
૩૪૩ તેમાં વીતરાગ દર્શનાર્યના બે પ્રકાર છે. જેના કષાયો માત્ર ઉપશાંત થયા છે તેવા “ઉપશાંતકષાય'; અને જેના કપાયો ક્ષીણ થયા છે તેવા “ક્ષીણુકવાય'. તેમાં પાછી “ક્ષીણુકવાય. ના “છદ્મસ્થ’ અને ‘કેવલી' એવા બે ભેદ છે. અને ‘કેવલી’ના પાછા “સંગી', અને અયોગી'એવા બે ભેદ છે.
૯, ચારિત્રા પણ બે પ્રકારના છે : સરાગ ચારિત્રાય, અને વિતરાગ ચારિત્રાર્થ
દેવ ચાર પ્રકારના છે. ભવનવાસી, વાનર્થાતર, જ્યોતિષ્ક, અને વૈમાનિક. તેમાં ભવનવાસના, અસુરકુમાર, નાગકુમાર, સુપર્ણકુમાર, વિઘુકુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિકકુમાર, વાયુકુમાર, અને ઑનિતકુમાર–એવા દશ ભેદ છે. વાન વ્યંતરના, કિંમર, લિંપુરુષ, મહોર, ગાંધર્વ, યક્ષ, રાક્ષસ, ભૂત, અને પિશાચ એવા આઠ ભેદ છે.
તિષ્કના પાંચ ભેદ છે: ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, અને તારા. વૈમાનિકના બે ભેદ છે : કલ્પપપન્ન અને કલ્પાતીત. તેમાં કલ્પપપત્રના સૌધર્મ, ઐશાન, સાનકુમાર, મહેન્દ્ર, બ્રહ્મલોક, લાન્તક, મહાશુક્ર, સહસ્ત્રાર, આનત, પ્રાણત, આરણ અને અચુત એવા બાર ભેદ છે. અને કપાતીતના વેયક અને અનુત્તર એવા બે વિભાગ છે. તેમાં રૈવેયકના તે હેઠળના, મધ્યમ અને ઉપરના; તથા તે દરેકને તેવા ત્રણ ત્રણ ભેદ
* આ વિભાગો સમજવા માટે ગુણસ્થાને વિષે કાંઈક સમજવાની જરૂર છે. તેને માટે જુઓ આ વિભાગને અંતે ટિ નં. ૧, પા. ૩૪૪.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org