Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
જીવ અને લેયા દેવોમાં શુક્લલેશ્યાવાળા સૌથી થડા છે. તેમના કરતાં પઘલેશ્યાવાળા અસંખ્યયગણા છે; તેમના કરતાં કાપતસ્યાવાળા અસંખ્યાતગણું છે, તેમના કરતાં નીલેશ્યાવાળા વિશેષાધિક છે; તેમના કરતાં કૃષ્ણલેસ્યાવાળા વિશેષાધિક છે; તથા તેમના કરતાં તેજોધેશ્યાવાળા સંખ્યયગણ છે."
દેવીઓમાં કાતિલેશ્યાવાળા સૌથી છેડી છેતેમના કરતાં નીલલેસ્યાવાળી વિશેષાધિક છે; તેમના કરતાં કૃષ્ણલેસ્યાવાળી વિશેષ અધિક છે, અને તેમના કરતાં તેજેશ્યાવાળી સંખ્યયગણી છે.
આ પછી મૂળમાં દેવ-દેવીનું ભેગું અલ્પત્વબહુત્વ વર્ણવ્યું છે. તથા ભવનવાસી, દે, ભવનવાસી દેવી,
૧. લાન્તકાદિ દેવલોકમાં જ તેમને સદ્ભાવ હોવાથી.
૨. સનસ્કુમાર, મહેન્દ્ર અને બ્રહ્મલોકવાસી દેવોમાં તે હોવાથી.
૩. ભવનપતિ તથા વ્યંતર દેવોમાં તેમ જ સનત્વમારાદિ દેવામાં હોવાથી.
૪. વધારે ભવનપતિ અને વ્યંતરમાં તે હેવાથી.
૫. થોડાક ભવનપતિ અને વ્યંતરમાં તથા સમસ્ત તિક અને સૌધર્મ તથા ઈશાન લેકમાં તે હોવાથી.
૬. કેટલીક ભવનપતિ અને વ્યંતર દેવીઓમાં તે હોવાથી. ૭. વધારે ભવનપતિ અને વ્યંતર દેવીઓમાં તે હોવાથી.
૮. જ્યોતિષ્ક, સૌધર્મ અને ઈશાન લેકની બધી દેવીઓને તે હોવાથી.
૯. દરેક વર્ગની દેવીઓ તે તે વર્ગના દેવા કરતાં ૩૨ ગણી હોય.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org