Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
શ્રીભગવતીસાર ૪. કતિસંચિત એટલે એક સમયે સંખ્યાત ઉત્પન્ન થયેલા; અકતિસંચિત એટલે એક સમયે અસંખ્યાત ઉત્પન્ન થયેલા અને અવયવ્યસંચિત એટલે એક સમયે એક જ એમ ઉત્પન્ન થયેલા. . નૈરયિકે એ ત્રણે પ્રકારના છે : પૃથ્વીકાયિકા અકતિસંચિત છે; કારણ કે તેઓ એક સાથે અસંખ્ય પ્રવેશ કરે છે. એમ વનસ્પતિકાયિક સુધી જાણવું. બે ઈદિયથી વૈમાનિકે સુધીનાને નૈરયિકાની જેમ જાણવા. સિદ્ધો કતિસંચિત, અને અવયવ્યસંચિત છે, પણ અકતિસંચિત નથી. ' એ ત્રણ પ્રકારના નિરયિકામાં અવક્તવ્યસંચિત સૌથી છેડા છે, કતિસંચિત સંખ્યાતગણ છો અને અકતિસંચિત અસંખ્યાતગણું છે. એમ એકેદ્રિય સિવાય સર્વને કહેવું. એપ્રિનું અ૫ત્વબડુત્વ નથી. સિદ્ધોમાં કતિસંચિત સૌથી ચેડા છે, અને અવક્તવ્યસંચિત સંખ્યાતગણુ છે.
૫. એક સમયે છની સંખ્યામાં ઉત્પન્ન થાય તે કસમજિત કહેવાય; એકથી આરંભી પાંચ સુધીની સંખ્યામાં ઉત્પન્ન થાય, તે નેષકસમર્જિત કહેવાય.
નરયિકે પર્કસમર્જિત પણ છે, અને નેપકસમર્જિત પણ છે. વળી એક અને એક નોકરૂપે ઉત્પન્ન થયેલા છે; વળી અનેક વર્કની સંખ્યા વડે તેમ જ અનેક પર્ક અને એક નાષર્કની સંખ્યા વડે પણ ઉત્પન્ન થયેલા છે. એમ સ્વનિતકુમારે સુધી જાણવું. પણ પૃથ્વીકાયિકે માત્ર અનેક પકવડે અને અનેક પક, તથા નષદ્ધ વડે સમજિત છે. એમ વનસ્પતિકાયિક સુધી જાણવું. બે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org