Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
દેના આવાસ વખત મહાવીર ભગવાન એ નગરીમાં આવતાં, અને તેમને મોઢે તેત્રીસ સાગરોપમની વધારેમાં વધારે સ્થિતિ જાણતાં સ્કંદકની પેઠે પુગલ પણ તેમની પાસે પ્રવજિત થયે. ત્યાર પછીનું બધું શિવરાજર્ષિની પેઠે જાણવું.
– શતક ૧૧, ઉદ્દે ૧૨
દેના આવાસ ગૌતમના પ્રશ્નો છે.
અસુરકુમારના ચોસઠ લાખ આવાસે છે. તેમાં જે આવાસે નાના છે, તે સંખ્યાત જન વિસ્તારવાળા છે, અને મેટાં છે, તે અસંખ્ય જન વિસ્તારવાળા છે. '
તેમાં સંખ્યાત જન વિસ્તારવાળા આવાસોમાં એક સમયે ઓછામાં ઓછા એક બે કે ત્રણ અને વધારેમાં વધારે સંખ્યાત અસુરકુમારો ઉત્પન્ન થાય છે. ઓછામાં ઓછા એક બે કે ત્રણ અને વધારેમાં વધારે સંખ્યાતા કાપિતાદિચાર લેશ્યાવાળા ઉત્પન્ન થાય છે, કારણકે ત્યાં કાપતાદિ ચારલેશ્યા હોય છે, તે પ્રમાણે કૃષ્ણપાક્ષિક, શુલપાક્ષિક, સંસી, અસંસી, ભવસિદ્ધિક, અભવસિદ્ધિક, મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, મતિઅજ્ઞાની, મૃત અજ્ઞાની તથા વિર્ભાગજ્ઞાનીનું પણ જાણવું. ચક્ષુર્દર્શનવાળા જીવો ઉત્પન્ન થતા નથી, પરંતુ ઓછામાં ઓછા એક બે અથવા ત્રણ અને વધારેમાં વધારે સંખ્યાતા અચક્ષુશનવાળા જીવો ઉત્પન્ન થાય છે. (કારણકે ઉત્પત્તિ સમયે સામાન્ય ઉપયોગરૂપ અચક્ષુદ્ર્શન હેાય છે.) એમ અવધિદર્શનવાળા પણ જાણવા. એમ આહાર સંજ્ઞા, ભવસંજ્ઞા, મૈથુનસંજ્ઞા અને પરિગ્રહસંજ્ઞાવાળાનું પણ જાણવું. તે પ્રમાણે,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org