Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
૩૪૫
જીનું વગીકરણ અળ ગયા છતાં ચારિત્રમેહનીયની સત્તા સવિશેષ હોવાથી વિરતિ (ત્યાગવૃત્તિ) ઉદય નથી પામતી.
૫. જે અવસ્થામાં રુચિ ઉપરાંત અલ્પાંશે પણ વિરતિ { ત્યાગવૃત્તિ) ઉત્પન્ન થાય છે, તે “દેશવિરતિ'.
૬. જેમાં ત્યાગવૃત્તિ પૂર્ણ ઉદય પામવા છતાં વચ્ચે વચ્ચે પ્રમાદ –અલન સંભવે છે, તે “પ્રમત્તસંયત'.
છે. જેમાં પ્રમાદનો સહેજે સંભવ નથી, તે અપ્રમત્તસંયત'.
૮. જેમાં પૂર્વે કદી નહિ અનુભવેલો આત્મશુદ્ધિનો અનુભવ થાય છે અને અપૂર્વ વીલ્લાસ પ્રગટે છે, તે અપૂર્વકરણ.”
૯. જેમાં ચારિત્રમેહનીય કર્મના શેષ રહેલા અંશને શમાવવાનું કે ક્ષીણ કરવાનું કામ ચાલતું હોય છે, તે અનિવૃત્તિ બાદર.”
૧૦. જેમાં મોહનીયનો અંશ લોભરૂપે જ ઉદયમાન હોય છે, પણ બહુ સૂક્ષ્મ પ્રમાણમાં, તે ‘સૂમપરાય.”
૧૧. જેમાં સુમેલોભ સુધ્ધાં શમી જાય છે, તે ઉપરાંત મેહનીય'. આ ગુણસ્થાનમાં દર્શનમેહનીયન સર્વથા ક્ષય સંભાવે ખરે; પણ ચારિત્રમેહનીયન તે ક્ષય નથી હેતિ, માત્ર તેની સર્વાશે ઉપશાંતિ હોય છે. આને લીધે જ મેહનો ફરી ઉકેક થતાં અવશ્ય પતન થાય છે અને પ્રથમ ગુણસ્થાન સુધી જવું પડે છે.
૧૨. જેમાં દર્શનમોહનીય અને ચારિત્રમેહનીયન સર્વથા ક્ષય થઈ જાય છે, તે “ક્ષીણમેહનીય'. અહીંથી પતન સંભવી શકતું નથી,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org