Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
શ્રીભગવરી-સાર અર્ધમુહૂર્ત અને વધારેમાં વધારે ૩૩ સાગરેપમ ઉપરાંત એક મુહૂર્ત છે,
નીલલેસ્યા નરયિક, તિર્યંચ, મનુષ્ય, ભુવનપતિ અને વ્યંતરેને હોય છે. તેનો રંગ ભમરા જે નીલે, રસ સુંઠ વગેરે જેવો અનંતગણો તીખો, ગંધ દુર્ગધી અને સ્પર્શ કર્કશ હોય છે. તેની સ્થિતિ ઓછામાં ઓછી અર્ધ મુહૂર્ત અને વધારેમાં વધારે ૧૦ સાગરોપમ ઉપરાંત પાપમનો અસંખ્યાતમો ભાગ છે.
કાપતભેચ્છા પણ નીલ લેયાવાળા જેટલાએને હેય છે. તેનો રંગ પારેવાની ડોક જેવો, તેનો રસ કાચા બેર જેવો અનતગણો ખાટો, તેની ગંધ દુર્ગધી અને સ્પર્શ કર્કશ છે. તેની સ્થિતિ ઓછામાં ઓછી અર્ધ મુહૂર્ત અને વધારેમાં વધારે ત્રણ સાગરોપમ ઉપરાંત પોપમને અસંખ્યાત ભાગ છે.
- તેલેસ્થા તિર્યંચ, મનુષ્ય અને દેવને હોય છે, તેનો રંગ સસલાના લેહી જેવો રાતો, તેને રસ અનંતગણો મીઠે, તેને ગંધ સુગંધી, અને તેનો સ્પર્શ કમળ છે. નિની સ્થિતિ ઓછામાં ઓછી અર્ધમુહૂર્ત અને વધારેમાં વધારે બે સાગરેપમ ઉપરાંત પાપમને અસંખ્યાત ભાગ છે.
૧ પ્રજ્ઞાપના, પદ ૧૭માં જણાવ્યા પ્રમાણે એરસાર વગેરે જેવો.
૨. પ્રજ્ઞાપના પદ ૧૭માં જણાવ્યા પ્રમાણે પાકી કેરી વગેરેની પેઠે ખાટ અને અન્ય.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org