Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
શ્રીભગવતી-સાર તિષ્કને એક તેજોલેસ્યા, તેવું જ જ્યોતિષ્ક દેવીઓને, વૈમાનિકને તેજ, પદ્મ અને શુક્લ એ ત્રણ, તથા વૈમાનિક દેવીઓને એક તેજોલેસ્પા જ હોય છે.
ગૌ– હે ભગવન ! એ બધી લેશ્યાવાળાઓમાં કાણુ કાનાથી અધિક છે?
માહે ગૌતમ ! સૌથી છેડા સુલ લેફ્સાવાળા છે; તેનાથી પદ્મલેશ્યાવાળા સંખ્યાતગણ છે; તેનાથી તે જેલેસ્યાવાળા સંખ્યાતગણુ છે, તેનાથી લેફ્સારહિત જીવો (સિદ્ધ) અનંતગણું છે, તેનાથી કાપત લેશ્યાવાળા અનંતગણું છે, તેનાથી નીલલેસ્યાવાળા વિશેષાધિક છે, તેનાથી કૃષ્ણ લેસ્યાવાળા વિશેષાધિકાર છે, અને તેનાથી લેસ્યાવાળા (કુલ) જીવો વિશેષાધિક છે.
૧. કારણકે વૈમાનિક દેવીઓ માત્ર સૌધર્મ અને ઈશાન નામનાં સ્વર્ગોમાં જ છે; અને તે વર્ગોમાં માત્ર તે લેહ્યા છે.
- ૨. થોડાંક જ પંચંદ્રિય તિર્યંચ, મનુષ્ય તથા લાતકાર દેવોમાં શુકલેશ્યા હોવાથી.
૩. તેનાથી સંખ્યયગણુ તિર્યંચપંચેંદ્રિય, મનુષ્ય, સનસ્કુમાર, માહે , અને બ્રહ્મલોકવાસી દેવામાં તે હોવાથી.
૪. બાદર પૃથ્વીકાયિક, અપકાયિક, પ્રત્યેક વનસ્પતિકાયિક, તથા સંખ્યયગણું તિર્યંચપંચેંદ્રિય, મનુષ્ય, ભવનપતિ, વ્યંતર, જતિષ્ક, સૌધર્મ, અને ઈશાન દેવોમાં તે હોવાથી.
પ. સિદ્ધ કરતાં વનસ્પતિકાયિક (કાપાતલેશ્યાવાળા) અનંતગણું હોવાથી.
૬. કારણ કે કિલષ્ટ અને કિલષ્ટતર અધ્યવસાયવાળા વધુ વધુ હોવાથી.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org