Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
શીભગવતીસાર ઉત્પન્ન થશે; પછી ચાર પાપમ કાળ સુધી ત્યાં રહી, અને તે મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિપદ પામશે.
– શતક ૧૮, ઉદ્દે ૭૦
કાદાયી વગેરેએ આ પ્રકારને જ પ્રશ્ન રાજગૃહમાં ભિક્ષા માગવા નીકળેલા ગૌતમને પૂછયો હતો. ત્યારે તેમણે જણાવ્યું હતુંઃ “હે દેવાનુપ્રિયા ! અમે જે વસ્તુ ન હોય તેને “છે' એમ નથી કહેતા; અને હોય તેને અવિદ્યમાન નથી કહેતા. માટે તમે જ્ઞાન વડે સ્વયમેવ તે વસ્તુને વિચાર કરે.”
પછી એક વાર મહાવીર ભગવાન ઘણા માણસોને ધર્મોપદેશ કરતા હતા ત્યારે કાલેદાયી ત્યાં આવ્યો. એટલે ભગવાને તેને બોલાવીને ઉપરનો પ્રસંગ કહી સંભળાવ્યો. અને જણાવ્યું કે, હું પંચાસ્તિકાની પ્રરૂપણ કરું છું.
ત્યારે કાલોદાયીએ તેમને પૂછ્યું: “હે ભગવન ! અરૂપી ચાર અસ્તિકામાં કઈ બેસવા-સૂવા–આળોટવા શકિતમાન
ભ૦–ની. પરંતુ રૂપી અછવકાય પુદ્ગલાસ્તિકાયમાં તેમ કરવા શક્તિમાન છે.
લો –હે ભગવન ! રૂપી અછવકાય પુદ્ગલાસ્તિકાયને જીવનાં પાપકર્મ લાગે? “ મ–ના. અરૂપી છવકાયને પાપકર્મો લાગે છે.
પછી કાલોદાયી બોધ પામે અને સ્કંદકની પેઠે તેણે ભગવાન પાસે પ્રવજ્યા લીધી, અને અગિયાર અંગેનું
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org