Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
૨૦૧
શ્રીભગવતી-સાર
ઘણા કાળ પહેલાં કેટલાક ધનાથી વિષ્ણુકા પુષ્કળ ચીને ગાડાંઓમાં ભરી, અનાજપાણીનું ભાથુ સાથે લઈ વેપાર માટે નીકળ્યા. રસ્તામાં એક નિર્જન તથા નિર્જળ વન આવ્યું, તેમાં થાડે દૂર ગયા ઘછી તેમની પાસેનું પાણી ખૂટી ગયું. આથી તેઓ તે વનમાં ચાતરફ પાણીની શેાધ કરવા લાગ્યા. ત્યાં તેમને એક મેટે! વનખડ પ્રાપ્ત થયે. તેના મધ્યભાગમાં એક મેટા રાડા હતા. તેને ચાર ઊંચાં શિખર હતાં. તેમાંનું એક શિખર ફાડતાં તેમાંથી સ્વચ્છ, ઉત્તમ અને
સ્ફટિક જેવું પાણી પ્રાપ્ત થયું. તે તેમણે તથા તેમનાં બળદ વગેરે વાહનાએ પીધું; તથા પાણીનાં વાસણામાં ભરી પણ લીધું. પછી લેાભથી તેમણે બીજું શિખર ફાડયું; તે તેમાંથી તેમને ઉત્તમ સુવણૅ પ્રાપ્ત થયું. પછી વધેલા ક્ષેાભથી ત્રીજું શિખર ફાડતાં તેમને ઉત્તમ મણિરત્ન પ્રાપ્ત થયાં. પછી વધુ કીમતી વસ્તુ મેળવવાના Àભમાં તેમણે ચેાથુ શિખર ફાડવાના પણ વિચાર કર્યો. ત્યારે તેએમાં એક ડાહ્યો, તથા હિત, સુખ અને કલ્યાણની ઇચ્છાવાળા વિણક એલ્યા કે, ‘હવે આપણે આ ચેાથુ શિખર ફાડવુંયેાગ્ય નથી; કારણકે ચેાથુ... શિખર કદાચ આપણને ઉપદ્રવ કરનારું થાય. આપણને જેટલું મળ્યું છે તેટલું પણ બહુ છે.' પરંતુ, તેનું કહ્યું ન સાંભળી પેલાએએ તે ચેાથુ શિખર પણ્ ફેડયું. તે તેમાંથી મહાભયંકર વિષ સ નીકળ્યેા. તેની ગુસ્સાવાળી નજર્ પડતાં જ પેલા બધા વાણિયા બળીને રાખ થઈ ગયા; માત્ર ચેાથુ શિખર ન તેડવાની સલાહ આપનાર પેલા વાણિયાને તે સર્પે તેના પેાતાના નગરે પાત્રાદિ ૧. નજર પડતાં જ બાળી નાખે તેવા.
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org