Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
સુદન શેફ
૨૧૦
વખત જતાં રાણીએ ઉત્તમ પુત્રરત્નને જન્મ આપ્યા. તે વખતે પ્રજાજનેાએ દશ દિવસ ધામધૂમથી જન્મમહાત્સવ કર્યાં. રાજાએ પણ બારમે દિવસે સગાંસંબંધીઓને એલાવી તેમની સમક્ષ તે પુત્રનું ‘મહાબલ' એવું નામ પાડ્યું.
મહાબલ વિદ્યાકળા ભણીને માટે થયા બાદ તેને આ કન્યાએ! સાથે પરણાવવામાં આવ્યા. તે વખતે તેનાં માતાપિતાએ ઉત્તમ પ્રકારનું પ્રીતિદાન આપ્યું. અને તેને આ મહલેા તથા તેમની બરાબર મધ્યમાં સેકડા થાંભલાવાળુ એક ભવન બંધાવી આપ્યું. તેમાં તે મહાબલ અપૂર્વ ભાગે ભાગવતા વિહરે છે.
તે કાળે વિમલનાથ તીર્થંકરના પ્રપૌત્ર ધર્મધાય નામે સાધુ હતા. તે પાંચસે સાધુની સાથે ગામેગામ કરતા કરતા તે નગરમાં આવી પહોંચ્યા. તેમનાં દર્શને જતાં અનેક મનુષ્યાને જોઈ મહાબલ પણ ત્યાં ગયા; અને તેમને ઉપદેશ સાંભળી પ્રવ્રજ્યા ધારણ કરવા ઉત્સુક થયા. પરંતુ માતપતાના કહેવાથી રાજ્યાભિષેક થતા સુધી ચૂપ રહ્યો. પછી દીક્ષા લઈ તે ધઘેષ અનગારી પાસે ૧૪ પૂગ્રંથૈાને ભણ્યા અને વિચિત્ર પ્રકારનાં અનેક તપકર્મોં વડે આત્માને ભાવિત કરી, બાર વર્ષ શ્રમણુપર્યાય પાળી, અંતે સાઠ ટકા ઉપવાસ કરી, સમાધિયુક્ત ચિત્તે મરણ પામી, બ્રહ્મક્ષેાકકલ્પમાં દેવપણે ઉત્પન્ન થયે।. ત્યાં કેટલાક દેવાની સ્થિતિ દશ સાગરાપમ વર્ષની છે. તેમાં મહાબલ દેવની પણ દસ સાગરાપમની
૧. તેનું વર્ણન રસિક થશે એમ માની પ્રકરણને અંતે ટિપ્પણું નં. ૧ માં આપ્યું છે.
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org