Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી યશોવિજયજી
Illlebic 198 mm
દાદાસાહેબ, ભાવનગર, ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨
૩૦૦૪૮૪૬
વાં વેપાવાટિકા
વીરા વ્યાદિ સંગ્રહ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat,
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
I H............. E NI I.
ŞIIII;
વિવિધ પુષ્પ-વાટિકા
ચાને ચતુર્વિશત્યાદિ સ ંગ્રહ.
પ્રકાશક,
( કચ્છપત્રીવાલા )
શા. તેથી આણુંદજીના પિતા શા. આણુ દુજી કેશવજીના સ્મરણાર્થે નક્લ ૫૦૦
શા. ખીમજી કાનજીની કુપની સ્વ. વડીલાના સ્મરણાર્થે નલ ૫૦૦
દ્વિતીય સંસ્કરણ
નકલ ૧૦૦૦
સંગ્રહ કર્તા. શ્રીમદ્ વિજયજ્ઞાનરત્નમડલસ્થ સુનિ દેવચંદ્રજી મહારાજ.
આત્તિ ખીજ.
કિસ્મત આના છે.
( ઉત્પન્ન થયેલી રકમ જ્ઞાનવૃદ્ધિમાં
E lu !
ukh
mum
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
વીર સૌં. ૨૪૫૬. વિક્રમ સ, ૧૯૮૬
,,,,....... = no.und".
///////...
...પ......
વપરાશે. ) dhammadhinirdes
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
અગ્રવચન.
બહુ ચિરંતન કાલથી સાહિત્યરસિકાએ વિવિધ અનવધિ શાસ્ત્રરત્નાકરના તલસ્પર્શી બનીને તેમાંથી યથારૂચિ વસ્તુ (તત્ત્વ ) મેળવીને યથાશક્તિ યથામતિ પ્રતિપાદન કરવા પ્રયત્ન કરેલ છે. જેમ સમુદ્ર, અમૂલ્ય રત્ન, મૌક્તિક અને શ ખન્ના વગેરે વસ્તુએના વિશાળ ભંડાર છે. તેમ શાસ્રાવ પણ આર્થિક, માનસિક, નૈતિક, ઐતિહાસિક, ધાર્મિક અને આધ્યાત્મિક વિષયોના અખૂટ ખજાના છે.
અહિં અન્યાન્ય સાહિત્ય વિષયક ઉહાપોહ ન કરતાં કૈવલ જૈન સાહિત્ય વિષયક કંઈક લખવા પ્રયત્ન કરવામાં આવે છે. જૈન સાહિત્ય પ્રાકૃત-સ ંસ્કૃત ભાષામાં વિભક્ત કરવામાં રચવામાં આવેલ છે. જેનનાં મૌલિક સિદ્ધાંતા પ્રાકૃત ભાષામાં લખાયેલા છે અને ટીકા વિગેરે ગ્રંથા સ ંસ્કૃત-પ્રાકૃત ભાષામાં રચાયેલા છે.
જૈન સાહિત્યરસિકાએ વિવિધ વિષય ( વ્યવહારિક પારમાર્થિક વગેરે ) નુ સ્વરૂપ વિષદ દૃષ્ટિપૂર્વક પ્રતિપાદન કરેલ છે. તથાપિ પ્રાધાન ન્યતઃ ક યાગ, જ્ઞાનયેાગ અને ભક્તિયેાગ તરફ જૈન કાવિદેાનુ વિશેષ વલણ થવા પામેલ છે.
યદ્યપિ ઉપર્યંત યાગ-ત્રિપુટી અન્યાન્ય સાપેક્ષ છે. જેનદષ્ટિએ એકજ વસ્તુ ( વિષય ) પ્રત્યે નિર્ભર થવાથી–એકાંત પક્ષને સ્વીકાર કરવાથી–અનેકાંત દૃષ્ટિ યાને સ્યાદ્વાદ મુદ્દાના ભંગ થવા પામે છે.
જેમ જ્ઞાનયેાગ, કયાગ અને ાંતયાગને પ્રકાશ આપી શકે છે. તેમજ કર્મીયાગ અને ભક્તિયોગથી જ્ઞાનયુગની શુદ્ધતા-સફલતા થવા પામે છે. ઉપર્યુક્ત ત્રિવિધ ચેગ વિવિધ તાપના સતાપના નાશ કરનાર છે અને અનેકધા ઉપાધિમાંથી નિરૂપાધિકતા પ્રાપ્ત કરાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
(૩) એ ત્રિવિધ યોગના સ્વરૂપનું સ્પષ્ટીકરણ કરવા માટે પૂર્વ મહર્ષિઓએ પ્રાકૃત અને સંસ્કૃત ભાષામાં અનેક શાસે રચેલા છે. પરંતુ આશ્ચર્ય તે એ છે કે એવા ગહન વિષયને કેટલાએક અર્વાચીન જૈન સાસ્ત્રવિશારદ મુનિઓએ ગુર્જર ભાષામાં સુબદ્ધ કરી વિવિધ પદ્મબંધ રચના કરેલ છે, તે પણ જુદા જુદા રાગોમાં રચેલ છે. સંગીતના મધુર આલ્હાદ સાથે સામાન્ય જનસમાજને આત્મશ્રેય સાધવાની સગવડતા થાય-પ્રભુમય જીવન બનાવી શકાય તેવા શુદ્ધ આદર્શપૂર્વક સ્તવન વિગેરે રચવામાં આવેલ છે.
પ્રાકૃત સંસ્કૃત વાડ્મયમાં સ્તુતિ ( સ્તવન ) પદ્ધતિ પ્રાચીન કાળથી સંગઠિત થયેલ છે. સંગીતમય સ્તુતિ કરતાં ચિત્તની એકાગ્રતાકોમલતા સાથે ભકિતરસની જમાવટ થવા પામે છે એ નિર્વિવાદ છે. સંગીતની અસર આબાલગોપાલને જે રીતે થવા પામે છે તેને અનુભવ સર્વને સુવિદિત છે, એ હકીકત સમજાવવાની વિશેષ અગત્ય નજ હેય. એમાં છેવટે દેહાધ્યાસને પણ લય થાય છે. જૈન સાહિત્યરસિક મુનિઓએ સ્તવને, સજઝાયે ભિન્નભિન્ન ઢાળમાં કિંવા રાગરાગણુઓમાં રચીને અખૂટ ફાળે આપેલ છે. તે માટે જેનેતર સાહિત્યપ્રેમીઓ-ઉદાર સાક્ષરોએ મુક્તકઠે પ્રશંસા કરેલ છે.
અહીં જે જૈન ગુર્જર સાહિત્યને યત્કિંચિત્ સંગ્રહ કરવામાં આવેલ છે. ( દેવચંદ્રજી કૃત વીશી વગેરેનો ) તેના રચયિતા કવ્યાનુયોગવેત્તા શ્રીમાન દેવચંદ્રજી મહારાજ, અધ્યાત્મપ્રેમી શ્રીમાન આનંદઘનજી મહારાજ, ન્યાયવિશારદ ઉપાધ્યાયત્રી યશોવિજયજી મહારાજ વગેરે મુનિ મહાશયની કૃતિઓને સંગ્રહ છે.
એ કૃતિઓમાં જ્ઞાનયોગ, કર્મ અને ભકિતયોગનું બહુ સ્પષ્ટ રીતે વિવેચન કરેલ છે, એ કૃતિઓમાં કવચિત્ જ્ઞાનાગિની મુખ્યતા છે અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
(૪) કર્માદિ ગની ગણતા પણ સાથે છે. એ ત્રણે રોગ જેમ શરીરને સાવિક અન્ન, જળ અને હવા પિષક છે તેમ અંતરાત્માને એ ત્રણે યોગ પિષક-શ્રેયસ્કર છે.
આ સંગ્રહમાંથી ત્રણ વાગના નમુનાઓ આપી શકાય તેમ છે, પરંતુ તેમ કરવા જતાં - અગ્ર વચન ” નું લંબાણ થઈ જવાથી વાચકવૃંદને આ ” કૃતિઓના સંગ્રહ” ને સાર્થાત ધ્યાનપૂર્વક વાંચી વિચારી જવાના ખાસ ભલામણ કરવામાં આવે છે. આ પુસ્તકમાં જે જે કૃતિઓનો ગ્રહ કરવામાં આવેલ છે તેના રચયિતા મહાપુરૂષોનું ટુંકુ જીવન ચરિત્ર આપવાની ઇચ્છા હતી, પરંતુ તેઓના જીવનપ્રસંગની સર્વ સામગ્રી પૂરતી રીતે ન મળવાથી તેઓની જીવનચર્યા આપવાનું કાય પડતું મૂકવું પડયું છે.
આ સંગ્રહ કરવાનો પ્રયાસ સફળ થવા માટે એટલું જ ઈચ્છું છું ક–જનસમાજ આ પુસ્તકમાંથી યથાશકિત-યથારૂચિ ખેરાક મેળવી પોતાના જીવનમાં ઉતાર. એજ અંતરની અભિલાષાપૂર્વક વિરમું છું.
લેખક સંરકતા, મુનિ દેવચંદ્રજી ( કચ્છ-મુદ્રા)
(
સ
. સી
:
, .
*
S s
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્રમાળાના ઉદ્દેશ.
પૂજ્યપાદ કૃપાળુ ગુરુદે વ આચાર્ય શ્રીમાન વૃજપાલજી સ્વામીના મરણાર્થે આ પુતક શાસ્ત્રમાળાના પ્રથમ પુષ્પ તરીકે બડાર પાડવામાં આવે છે. અને ઉદ્દેશ એજ કે:
-
પૂજ્યપાદ આચાર્ય શ્રીમદ્ વૃજપાલજી મહારાજ કચ્છદેશસ્થ અષ્ટકૅાટિ ગૃપક્ષમાં એક સમ અને પરમ પ્રભાવિક મહાપુષ થયેલ, તેઓશ્રીને જૈનસમાજ ( સ્થાનકવાસી અને દેરાવાસી ) ઉપર અપાર ઉપકાર છે. તેઓશ્રી વયેાહ-જૂના જમાનાના હોવા છતાં વમાન યુગને પીછાનનારા હતા. જ્ઞાનવૃદ્ધુ છતાં ધર્મંડી નજ હતા અને ચારિત્ર હાવા છતાં પણ એક સામાન્ય મુનિ પ્રત્યે પણ સન્માનની દૃષ્ટિથી વતા. એએશ્રીનું હૃદય ઉદાર, સર્વાંતેભદ્ર અને કરૂણશીલ હતું. તેઓશ્રીની શ્રદ્ઘા શુદ્ધ ઉદાત્ત સ્યાદ્વાદ રશૈલીવાળી હતી. તેમની આગળ કે.ઈપણ જૈન ફીરકાના સાધુઓ-શ્રાવકા આવી શકતા પ્રેમથી વિચારેની આપ લે કરતા. એમના હૃદયમાં કાઇપણ ગચ્છ મત કે સંપ્રદાયના દુરાગ્રહ ન હતે. એ સત્યનાં જુગજૂના ઉપાસક હતા, એ હકીકત તેમના સમાગમમાં આવનારાઓને સુવિદિત છે.
સ. ૧૮૯૬ ના વૈશાખ શુદ ત્રીજ ( અક્ષય તૃતીયા )ને જન્મસમય. સ. ૧૯૧૨ ના વૈશાખ સુદ ૫ ને ગુરૂવાર દીક્ષાસમય. આચાયપદ સ. ૧૯૬૯ મા મળ્યું. અને સં. ૧૯૮૪ ના વૈશાખ શુદિ ૩ ( અક્ષય તૃતીયા ) ને સ્વર્ગવાસ.
આ મહાપુરૂષનું સંપૂર્ણ જીવનવૃત્તાંતનું સ્વતંત્ર એક પુસ્તક છપાવવાનુ છે એટલે અહિં સંક્ષેપતઃ વર્ણન કરવાના હેતુ એકજ કે તે મહાપુરૂષ પૂજ્યપાદ સ્વ॰ આચાર્યશ્રીનું સદા સ્મરણ રહે અને જૈનસમાજને ભવિષ્યમાં જ્ઞાનના બહેાળા લાભ મળે જેને લઈને શાસ્ત્રમાળાના પુષ્પો તરીકે પુસ્તકા છપાવવા અને તેનેા ખૂબ પ્રચાર કરવાના વિચારથી જ આ પ્રથમ પુષ્પ તરીકે પુષ્પવાટિકા બાહાર પાડવામાં વિ. સડળ.
આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
(૨) અનુક્રમણિકા.
નંબર,
વિષય.
૧ શ્રીમદ્ દેવચંદ્રજીકૃત વીશી. ... ૨ અષ્ટ પ્રવચન માતાની ઢાળો. ...
શ્રી ગજસુકમાળની ઢાળો. .. ૪ પ્રભંજનાની ઢાળા. .. ••• ૫ પાંચ ભાવનાની ઢાળો ... ૬ શ્રીમદ્દ યશોવિજયજીકૃત ચોવીશી. ૭ સમકિતના સડસઠ બેલની સઝાય. ૮ સવાસે ગાથાનું સ્તવન. ....... ૯ આઠ દૃષ્ટિની ઢાળો. ... . ૧૦ શ્રીમદ્ આનંદઘનજીકૃત ચોવીશી. ૧૧ પાંચ સમિતિની ઢાળે. ૧૨ પાંચ વ્યવહારની ઢાળ ૧૦ પુન્યપ્રકાશનું સ્તવન. ૧૪ લધુ આરાધના. ૧૫ બંધ બાવની. ••• ૧૬ રત્નાકર પચીશીને અનુવાદ. ••• ૧૭ ચતુર્વિશતિ જિન સ્તુતિ. ૧૮ ગુણસ્થાન અમારેહ (અપૂર્વ અવસર) ૧૯ શ્રી નવકાર મંત્રનો છંદ. ... ૨૦ ક્ષમાપનાનું સ્તવન. .. •••
૧૨૭
૧૩૫
૧૩૭ ૧૪૬ ૧૪ ૧૫૫
૧૫૯
૧૭૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
(૩) શુદ્ધિ પત્ર.
- -
-
પૃષ્ટ
પંક્તિ
અશુદ્ધ
ટાઈટલ પૃ. ૨
% જ છે
બુક પૃ.
વિષદ પાબંધ આાદ સંગઠિત સ્યાદ્વાદ ગણ ઉતમકુરૂ ગુપ્તિપર મિક્ષ સુણ
વિશદ પલબંધ આહલાદ સંગઠિત યાદાદ ગુણ ઉત્તરકુરૂ
પ્તિધર મિશ્ર ગુણ
૨૫ ૩૮
૪૨
નિજતત્વ
૮ e -
નિજત્વ શ્રત - દશન કમાલની યેગી વિભુવને સવેદ્ય નાવ પ્રદેશથી
દર્શન કમલિની
ગી વિબુધને સવેલ નવિ પ્રદેશથી
૧૦૧
૧ ૦૪
૧૧૦
પૂણું
પૂરણ
૧૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
પૃષ્ઠ
૧૧૪
૧૧૮
૧૧૯
૧૨૧
૧૨૧
૧૨૧
૧૨૩
૧૨૪
૧૨૭
૧૨૮
૧૩૦
૧૩૮
૧૪૬
૧૬૯
પક્તિ
૫
૬
૧૨
ર્
२०
૨૧
૧૨
૧૩
૨૪
૧૫
૨૧
૧૦
૧૭
(૪)
અશુદ્ધ
વસ્તુ
સપ્રદાયી
ચિત
કી
પૂણ
જિત
આરાધક
ધર
અયેગી
દેષ
પવે
ચરિત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
દુતર સમà
शुद्ध
વસ્તુ
સંપ્રદાયી
ચિ તે
કાફી
પૂરણ
વિજેત
આરાધક
ધત્તર
અયેાગી
દોષ
પરવે
ચારિત્ર
દુસ્તર સમર્પા
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
विविध पुष्पवाटिका.
શ્રીમાન્ દેવચંદ્રજી મહારાજ વિરચિતચતુર્વિશતિ જિન સ્તવના.
( ૧ ) શ્રી ઋષભજિન સ્તવન. નિદ્રડી વેરણ હુઈ રહી-એ દેશી.
ઋષભજિષ્ણુ દશુ' પ્રીતડી, કેમ કીજે હા કહેા ચતુર વિચાર; પ્રભુજી જઇ અલગા વણ્યા,તિહાંકણે નવિ હા કાઇવચન ઉચ્ચાર. .૧ કાગલ પણ પહોંચે નહિ', નવિ પહોંચે હા તિહાં કે પરધાન; જે પહેોંચે તે તુમ સમે, નવ ભાંખે હેા કાઇનું વ્યવધાન. ઋ. ર્ પ્રીતિ કરે તે રાગિયા, જિનવરજી હૈ। તમે તે વીતરાગ; પ્રીતડી જેહ અરાગીથી, ભેળવવી હા લેાકેાત્તર માર્ગ, જ્ર ૩ પ્રીતિ અનાદિની વિષભરી, તે રીતે હેા કરવા મુઝ ભાવ; કરવી નિષિ પ્રીતડી, કણ ભાતે હા કહેા અને બનાવ. ઋ. ૪ પ્રીતિ અનંતી પરથકી, જે તેડે હા તે જોડે એહ;
પરમ પુરૂષથી રાગતા, એકવતા હા દાખી ગુણ ગેહુ. ૪. ૫ પ્રભુજીને અવલખતાં, નિજ પ્રભુતા હેા પ્રગટે ગુણુરાશ; દેવચંદ્રની સેવના, આપે મુઝ હૈ। અવિચલ મુખવાસ. ૠ, દૂ
૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
વિવિધ પુષ્પવાટિકા. (૨) શ્રી અજિત જિન સ્તવન.
દેખ ગતિ દેવની–એ દેશી. જ્ઞાનાદિક ગુણ સંપદા રે, તુજ અનંત અપાર, તે સાંભળતાં ઉપની રે, રૂચિ તેણે પાર ઉતાર; અજિત જિન તારજો રે, તાર દીન દયાલ. અ. ૧ જે જે કારણ જેહનું રે, સામગ્રી સંગ; મળતાં કારજ નીપજે રે, કર્તા તણે પ્રયાગ. અ. ૨ કાર્ય સિદ્ધિ કરતા વસુ રે, લહી કારણ સંગ; નિજપદ કારક પ્રભુ મલ્યા રે, હાય નિમિત્તહભેગ. અ. ૩ અજકુલગત કેશરી લડે રે, નિજપદ સિંહ નિહાલ; તિમ પ્રભુ ભકતે ભવિ લહે રે, આતમ શક્તિ સંભાલ. અ. ૪ કારણ પદ કર્તા પણે રે, કરી આરોપ અભેદ; નિજ પદ અર્થી પ્રભુ થકી રે, કરે અનેક ઉમેદ. એહવા પરમાતમ પ્રભુ રે, પરમાનંદ સ્વરૂપ; સ્યાદ્વાદ સત્તા રસી રે, અમલ અખંડ અનુપ. આરેપિત સુખ ભ્રમ ટો રે, ભાયે અવ્યાબાધ સમ અભિલાષીપણું રે, કર્તા સાધન સાધ્ય. થાહકતા સ્વામિત્વતા રે, વ્યાપક ભેક્તા ભાવ; કારણુતા કારજ દશા રે, સકલ શું નિજ ભાવ.
ભાસન રમણુતા રે, દાનાદિક પરિસ્થમ; સકલ થયા સત્તા રસી રે, જિનવર દર્શન પામ. તેણે નિર્યામક માહણે રે, વૈદ્ય ગેપ આધાર; દેવચંદ્ર સુખ સાગરૂ રે, ભાવ ધર્મ દાતાર.
અ. ૧૦
૧ સુધ–દિગંલક મટીને આત્મિક થયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
જિ. ૩
+
શ્રી દેવચંદ્રજીત ચાવીશી. (૩) (૩) શ્રી સંભવ જિન સ્તવન. '
ધરણારે ઢેલા–એ દેશી. શ્રી સંભવ જિનરાજજી રે, તાહરૂં અકલ સ્વરૂપ, જિનવર પૂજે. સ્વ૫ર પ્રકાશક દિનમણિ રે, સમતા રસને ભૂપ. જિનવર પૂજે. પૂજે પૂજે રે ભવિક જન પૂજે, હાંરે પ્રભુ પૂજ્યા પરમાનંદ.જિ. ૧ અવિસંવાદ નિમિત્ત છે રે, જગત જતુ સુખકાજ; જિ. હેતુ સત્ય બહુમાનથી રે, જિન સેવ્યા શિવરાજ. જિ. ૨ ઉપાદાન આતમ સહી રે, પુણાલંબન દેવ; ઉપાદાન કારણપણે રે, પ્રગટ કરે પ્રભુ સેવ. કાર્ય ગુણ કારણપણે રે, કારણ કાર્ય અનુપ; સકલ સિદ્ધતા તાહરી રે, મારે સાધન રૂ૫. એકવાર પ્રભુ વંદના રે, આગમરીતે થાય; કારણ સત્યે કાર્યની રે, સિદ્ધિ પ્રતીતિ કરાય. પ્રભુપણે પ્રભુ એલખી રે, અમલ વિમલ ગુણગેહ; સાધ્ય દષ્ટિ સાધકપણે રે, વંદે ધન્ય નર તેહ. જન્મ કુતારથ તેહને રે, દિવસ સફલ પણ તાસ; જિ. જગત શરણુ જિન ચરણને રે, વંદે ધરી ઉલ્લાસ. જિ. ૭ નિજ સત્તા નિજ ભાવથી રે, ગુણ અનંતનું ઠાણ; દેવચંદ્ર જિનરાજજી રે, શુદ્ધ સિદ્ધ સુખ ખાણ, જિ. ૮ (૪) શ્રી અભિનંદન જિન સ્તવન,
બ્રહ્મચર્ય પદ પૂછએ-એ દેશી. કયું જાણું કયું બની આવહી, અભિનંદન રસ રીત હો મિત્ત; પુદગલ અનુભવ ત્યાગથી, કરવી જસુ પરતીત હે મિત્ત. કયું. ૧
2
x
6
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
(૪)
'
::
વિવિધ પુષ્પવાટિકા.... પરમાતમ પરમેસરૂ, વસ્તુ ગતે તે અલિત હે સિત્ત; દ્રવ્ય દ્રવ્ય મલે નહિ, ભાવે તે અન્ય અભ્યાસ હે મિત્ત. કર્યું. ૨ શુદ્ધ સ્વરૂપ સનાતને, નિર્મલ જે નિર્સગ હે મિત; આત્મ વિભૂતિ પરિણમે, ન કરે તે પરસંગો મિત્ત. કયું. ૩ પણ જાણું આગમ બલે, મિલવું તુમ પ્રભુ સાથ હાં મિત્ત, પ્રભુ તે સ્વ સંપત્તિમયી, શુદ્ધ સ્વરૂપનો નાથ હો મિત્ત. કયું. પર પરિણામિકતા છે, જે તુઝ પુદ્ગલ યુગ હેમિત્ત, જડ ચલ જગની એઠને, ન ઘટે તુજને ભેગાહે મિત્ત. કર્યું. ૫ શુદ્ધ નિમિત્તી પ્રભુ રહે, કરી અશુદ્ધ પર હેય હો મિત્ત; આત્માલંબી ગુણ લહી, સહુ સાધકને ધયેય હો મિત. કયું. ૬ જિમ જિનવર આલંબને, વધે સધે એકતાન હા મિત્ત; * તેમ તેમ આત્માલબનીચહે સ્વરૂપ નિદાન હે મિત. કયું. ૭ સ્વ સ્વરૂપ એકત્વતા, સાધે પૂર્ણાનંદ હે મિત્ત; મે ભગવે આતમા, રત્નત્રયી ગુણવૃંદ હો મિત્ત કર્યું. ૮ અભિનંદન અવલંબને, પરમાનંદ વિલાસ હો મિત્ત, દેવચંદ્ર પ્રભુ સેવના, કરી અનુભવ અભ્યાસ હો 'મિત્ત. કયું. ૯ (૫) શ્રી સુમતિનાથ જિન સ્તવન - કડખાની દેશી.
.. .. અહ! શ્રી સુમતિ જિન! શુદ્ધતા તાહરી,
સ્વગુણ પર્યાય પરિણામરામી; નિત્યતા એકતા અસ્તિતા ઇતયુત, ” છે
ભગ્ય ભેગી થકો પ્રભુ અકમી. અ. ૧ ઉપજે વ્યય લહે તહવી તેહ રહે, . ૬
ગુણ પ્રમુખ બહુલતા તહવી પિંડી; .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
અ. ૨
બ૦ ૩
મ૦ ૪.
શ્રી દેવચંદ્રજીકૃત વીશી. આત્મ ભાવે રહે અપરતા નવિ રહે,
* લેક પ્રદેશ મિત પણ અખંડી. કાર્યું કારણ પણે પરિણામે તહવી મુવ,
* કાર્ય ભેદે કરે પણ અભેદી; કતા પરિણમે નવ્યતા નવિ રમે,
સકલવેત્તા થકે પણ અવેદી. શતા બુદ્ધતા દેવ પરમાત્મતા,
સહજ નિજ ભાવ ભેગી અગી; સ્વપર ઉપયોગી તાદામ્ય સત્તારસી,
શક્તિ પ્રયું જ ન પ્રયાગી. વસ્તુ નિજ પરિણતે સર્વ પરિણામકી,
એટલે પ્રભુતા ન પામે; કરે જાણે રમે અનુભવે તે પ્રભુ,
તત્વવામિત્વ શુચિતત્વ ધામે. છવ નવિ પુષ્યલી નવ યુગલ કદા,
પગલાધાર નહીં તાસ રંગી; પરત ઈશ નહિં અપર ઐશ્વર્યતા,
વસ્તુ ધમે કદા ન પરસંગી. - સંગ્રહે નહિં આપે નહિં પર ભણી,
નવી કરે આદરે ન પર રાખે; શુદ્ધ સ્થાપ્નાદ નિજ ભાવ ભેગી જિક,
તેહ પર ભાવને કેમ ચાખે. તાહરી શાદ્ધતા ભાસ આશ્ચર્યથી,
ઉપજે રૂચિ તેણે તત્ત્વ ઇ; ૧ પરિણામ પામે. ૨ પરભાવને ભેગી નથી.
બ૦ ૫
અ. ૬
અ૦ ૭.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
૬.
-
વિવિધ પુષ્પવાટિકા. તવરંગી થયે દેષથી ઉભ,
- દોષ ત્યાગે લે તત્વ લીહે. અ૦ ૮ શુદ્ધમાગે વચ્ચે સાધ્ય સાધન સ,
સ્વામિ-પ્રતિઈદે સત્તા આરાધે; આત્મ નિષ્પત્તિ તેમ સાધના નવિ ટકે,
વસ્તુ ઉત્સર્ગ આતમ સમાધે. મારી શુદ્ધ સત્તા તણી પૂર્ણતા,
તેહને હેતુ પ્રભુ તુંહી સાચે; દેવચંદ્ર સ્તબે મુનિ ગુણે અનુભવ્ય,
તવ ભક્ત ભવિક સકલ રા. અ. ૧૦ (૬) શ્રી પદ્મપ્રભ જિન સ્તવન.
હું તુજ આગળ શી કહું કેશરીયાલાલ–એ દેશી. શ્રી પદ્મપ્રભ જિન ગુણનિધિરે લાલ, જગતારક જગદીશરે વાલેસર, જિનઉપગારથકી લહેરે લાલ, ભવિજન સિદ્ધિ જગશર વાલેસર ૧. તુઝ દરિશણ મુઝ વાલહેરે લાલ, દરિસણ શુદ્ધ પવિત્તરે વા. દરિશણુ શબ્દ ન કરેરે લાલ, સંગ્રહ એવભૂતરે વા. ત. ૨. બીજે વૃક્ષ અનંતતારે લાલ, પસરે ભૂજલ યોગરે વા તિમ મુઝ આતમ સંપદારે લાલ, પ્રગટે પ્રભુ સંગરે વા. તુ. ૩. જગત જંતુ કારજ રૂચિ લાલ, સાધે ઉદયે ભાણુંરે વાલે ચિદાનંદ સુવિલાસતારે લાલ, વાધે જિનવર ઝાપુરે વા. ત. ૪. લબ્ધિ સિદ્ધિ મંત્રાલરેરે લાલ, ઉપજે સાધક સંગરે વાવ સહજ અધ્યાતમ તવતારે લાલ, પ્રગટે તત્ત્વી રંગરે વા. તુ. ૫. લોહ ધાતુ કાંચન હુવેરે લાલ, પારસ ફરસન પામરે વાવે પ્રગટે અધ્યાતમ દશારે લાલ, વ્યક્તગુણી ગુણગ્રામ વા. તુ. ૬.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
શ્રી રવચંદ્રકૃત ચોવીશી. () આત્મસિદ્ધિ કારજ ભણીરે લાલ, સહજ નિયામક હેતુરે વાવ નામાદિક જિનરાજનાં રે લાલ, ભવસાગર માંહે સેતુર વા. ત. ૭. સ્તંભન ઇંદ્રિય ચેગનેરે લાલ, રક્તવર્ણ ગુણ વાયરે વાર દેવચંદ્ર વૃદે તારે લાલ, આપ અવર્ણ અકાયરે વા. ત. ૮
(૭) શ્રી સુપાર્શ્વનાથ જિન સ્તવન.
તપ સરિખું જગ કે નહિ–એ દેશી. શ્રી સુપાસ આનંદમેં, ગુણ અનંતને કંદ હો જિનજી; જ્ઞાનાનંદે પૂરણે, પવિત્ર ચારિત્રાનંદ હે જિન”. શ્રી. ૧ સંરક્ષણ વિણ નાથ છે, દ્રવ્ય વિના ધનવંત હે જિનજી; કર્તા પદ કિરિયા વિના, સંત અજેય અનંત હે જિ. શ્રી. ૨ અગમ અગોચર અમર તું, અન્વય અદ્ધિ સમૂહ હો જિનજી; વર્ણ ગંધ રસ ફરસ વિષ્ણુ, નિજ ભોક્તા ગુણવ્યુહ હે જિ. શ્રી. ૩ અક્ષય દાન અચિંતના, લાભ અયને ભેગ હે જિન છે; વીર્ય શક્તિ અપ્રયાસતા, શુદ્ધ સ્વગુણ ઉપભેગ હે જિ૦ શ્રી. ૪ એકાંતિક આત્યંતિકો, સહજ અકૃત સ્વાધિન હે જિનજી; નિરૂપચરિત નિર્બદ્ધ સુખ, અન્ય અહેતુક પીન હો જિ૦ શ્રી. ૫
એક પ્રદેશ તાહરે, અવ્યાબાધ સમાય છે જિનજી; તસ પર્યાય અવિભાગતા, સર્વકાશ ન માય જિ૦ શ્રી. ૬ એમ અનંત ગુણને ધણી, ગુણ ગુણને આનંદ છે જિનજી; ભેગ રમણ આસ્વાદયુત, પ્રભુ તું પરમાનંદ હૈ જિ. શ્રી. ૭ અવ્યાબાધ રૂચિ થઈ, સાધે અવ્યાબાધ હે જિનજી; દેવચંદ્ર પદ તે લડે, પરમાનંદ સમાધ હે જિ૦ શ્રી. ૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
વિબિંધ પુષ્પવારિકા
( ૮ ) શ્રી ચંદ્રપ્રભ જિન સ્તવન. આદર જૈવ ક્ષમા ગુણુ આદાર-એ દેશી. શ્રી ચંદ્રપ્રભ જિનપદ સેવા, ડેવાએ જે હલિયાજી; આતમ ગુણુ અનુભવથી મલિયા, તે ભવભયથી ટવીયાજી, શ્રી. ૧ દ્રન્ય સેવ ( વા ) વંદન નમનાદિક, અર્ચન વલી ગુણગ્રામેાજી; ભાવ અભેદ થવાની ઈડા, પરભાવે નિઃકામેાજી. શ્રી. ર
શ્રી. ૩
શ્રી. ૬
ભાવસેવ ( વા ) અપવાદે નૈગમ, પ્રભુગુણને સંકલ્પેજી; સંગ્રહ સત્તા તુલ્યારાપે, ભેદાભેદ વિકલ્પેજી, વ્યવહારે બહુમાન જ્ઞાન નિજ, ચરણે જિનગુણુ રમણાજી; પ્રભુગુણ આલખી પરિણામી, ઋજીપદ ધ્યાન સ્મરણાજી. શ્રી. ૪ શબ્દે શુકલ ધ્યાનાર્રહણુ, સમભિર્ઢ ગુણ દશમેજી; ીય શુકલ અવિકલ્પ એકત્વે, એવભૂત તે અમમેજી, શ્રી. પ ઉત્સગે સમકિત ગુણુ પ્રગટ્યો, નૈગમ પ્રભુતા અશેજી; સંગ્રહ આતમ સત્તાલખી, મુનિપદ ભાવ પ્રશસેજી. અનુસૂત્ર જે શ્રેણિપદસ્થે, આતમ શક્તિ પ્રકાશેજી; યથાખ્યાત પદ શબ્દ સ્વરૂપે, શુદ્ધ ધમ ઉચ્છ્વાસેજી. ભાવ સયાગી અચેાગી શૈલેશે, અ ંતિમ ફુગ નય જાણેાજી; સાધનતાએ નિજ ગુણુ વ્યક્તિ, તેડુ સેવના વખાણેાજી. શ્રી. ૮ કારણુ ભાવ તેહ અપવાદે, કારૂપ ઉત્સગેજી; આત્મભાવ તે ભાવ દ્રવ્યપદ, માહ્ય પ્રવૃત્તિ નિસગેજી. શ્રી. ૯ કારણુભાવ પરપર સેવન, પ્રગટે કારજ ભાવેાજી; કારજ સિદ્વે કારણુતા વ્યય, શુચિ પરિણામિક ભાવેાજી. શ્રી. ૧૦ પરમ ગુણી સેવન તન્મયતા, નિશ્ચય ધ્યાને ધ્યાવેજી; શુદ્ધાતમ અનુભવ આસ્વાદી, દેવચંદ્ર પદ પાવેજી.
શ્રી. ૭
શ્રી. ૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
(૮)
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
સાથે સમાધિ થી
હાલા
શ્રી દેવચંદ્રજીત ચવીશી. (૯) (૯) શ્રી સુવિધિ જિન સ્તવન. ચારા મહેલા ઉપર મેહ જરૂખે વીજલી (લાલ–એ દેશી. દીઠે સુવિધિ જિસુંદ, સમાધિરસે ભર્યો હલાલ સ, ભાયે આત્મસ્વરૂપ અનાદિને વીસ હલાલ અo; સકલ વિભાવ ઉપાધિ થકી મન ઓસર્યો લાલ થ૦, સત્તા સાધન માગ ભણે એ સંચર્યો હાલાલ ભ૦ ૧ તુમ પ્રભુ જાણુગ રીતે સર્વ જગ દેખતા હલાલ સ , નિજ સત્તાએ શુદ્ધ સહુને લેખતા હલાલ સ0; પર પરિણતિ અહેષ પણે ઉવેખતા પહેલાલ ૫૦, ભાગ્યપણે નિજ શક્તિ અનંત ગવખતા હલાલ અ. ૨ દાનાદિક નિજ ભાવ હતા જે પર વશા હોલાલ હ૦, તે નિજ સન્મુખ ભાવ ગ્રહી લહી તુઝ દશા હલાલ ગ્ર; પ્રભુને અભૂત એગ સ્વરૂપ તણી ૨સા હલાલ સ્વરુ, વાસે ભાસે તાસ જસ ગુણ તુ જિસા હલાલ જા૦ ૩ મહાદિકની ધૂમિ અનાદિની ઉત્તરે હલાલ અo, અમલ અખંડ અલિસ સ્વભાવજ સાંભરે હાલાલ સ્વ; તવ રમણ શુચિ ધ્યાન ભણી જે આદરે હાલાલ ભ૦, તે સમતા રસધામ સ્વામી મુદ્રા વરે હલાલ સ્વા. ૪ પ્રભુ છે ત્રિભુવનનાથ દાસ હું તાહરા હોલાલ દા), • કરૂણાનિધિ અભિલાષ અછે મુઝ એ ખરે હાલાલ અ૦; આતમ વસ્તુ સ્વભાવ સદા મુઝ સાંભરે હાલાલ સ , ભાસન વાસન એહ ચરણ ધ્યાન ધર હલાલ ચ૦ ૫ પ્રભુ મુદ્રાને યોગ પ્રભુ પ્રભુતા લખે હલાલ પ્ર૦, દ્રવ્ય તણે સાધમ્ય સ્વસંપત્તિ લખે હલાલ સ્વ;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
(૧૦)
વિવિધ પુષ્પવાટિકા. એલખતાં બહુમાન સહિત રૂચિ પણ વધે હલાલ સ , રૂચિ અનુયાયી વીર્ય ચરણુધારા સાથે હલાલ ચ૦ ૬ ક્ષાયોપથમિક ગુણ સર્વ થયા તુઝ ગુણરસી હલાલ થ૦, સત્તા સાધન શક્તિ વ્યક્તતા ઉલસી હાલાલ વ્ય; હવે સંપૂરણ સિદ્ધ તણી શી વાર છે હાલાલ તe, દેવચંદ્ર જિનરાજ જગત આધાર છે હલાલ જ૦ ૭ (૧૦) શ્રી શીતલ જિન સ્તવન.
આદર છવ ક્ષમાગુણ આદર–એ દેશી. શીતલ જિનપતિ પ્રભુતા પ્રભુની, મુઝથી કહી ન જાય; અનંતતા નિર્મલતા પૂરણુતા, જ્ઞાન વિના ન જણાયજી શી. ૧ ચરમ જલધિજલ મિણે અંજલિ, ગતિ ઝીપે અતિ વાયજી; સર્વ આકાશ ઓલંઘે ચરણે, પણ પ્રભુતા ન ગણાયજી. શી. ૨ સર્વ દ્રવ્ય પ્રદેશ અનંતા, તેહથી ગુણ પર્યાયજી; તાસ વર્ગથી અનંતગણુ પ્રભુ, કેવલ જ્ઞાન કહાયજી. સી૩ કેવલ દર્શન એમ અનંત, ગ્રહે સામાન્ય સ્વભાવજી; સ્વપર અનંતથી ચરણ અનંતુ, સમરણ સંવરભાવજી. શી. ૪ દ્રવ્ય ક્ષેત્ર ને કાલ ભાવ ગુણ, રાજનીતિ એ ચાર; ત્રાસ વિના જડ ચેતન પ્રભુની, કેઈ ન લેપે કરછ. શી. ૫ શહાશય સ્થિર પ્રભુ ઉપયોગે, જે સમરે તુઝ નામજી; અવ્યાબાધ અનંત પામે, પરમ અમૃત સુખ ધામજી. સી૬ આણા ઈશ્વરતા નિર્ભયતા, નિર્વા છકતા રૂપજી; ભાવ વાધીન તે અવ્યય રીતે, એમ અનંત ગુણ ભૂપજી. થી ૭ અવ્યાબાધ સુખ નિર્મલ તે તે, કરણ જ્ઞાને ન જણાય; તેહજ એહને જાણુગ કતા, જે તુમ સમ ગુણરાયજી. સી. ૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
શ્રી દેવચંદ્રજીકૃત ચાવીશી.
એમ અનતદાનાદિક નિજગુણ, વચનાતીત ૫રજી; વાસન ભાસન ભાવે દુર્લભ, પ્રાપ્તિ તે અતિ ક્રૂરજી. થી ૯ સકલ પ્રત્યક્ષપણે ત્રિભુવનગુરૂ, જાણું તુઝ ગુણ ગ્રામજી; 'કાંઈ ન માગુ' સ્વામી, એહિજ છે મુઝ કામજી. થી ૧૦ એમ અનત પ્રભુતા સહતાં, અર્ચે જે પ્રભુ રૂપજી; નચંદ્ર પ્રભુતા તે પામે, પરમાનંદ સ્વરૂપજી થી ૧૧
→
(૧૧
..
(૧૧) શ્રી શ્રેયાંસ જિન સ્તવન. પ્રાણી વાણી જિનતણી, તમે ધારા ચિત્તમુઝાર-એ દેશી. શ્રી શ્રેયાંસ પ્રભુ તણા, અતિ અદ્ભુત સહજાનદરે; ગુણ એકવિધ ત્રિક પરિણમ્યા, એમ ગુણ અનંતના વૃદરે. મુનિચંદ જિષ્ણુ દેં અમદ દિણુ ંદપરે દીપતે સુખક ંદરે. નિજ જ્ઞાને કરી જ્ઞેયના, નાયક જ્ઞાતાપદ ઇશરે;
R
દેખે નિજ દર્શને કરી, નિજ દશ્ય સામાન્ય જગીશરે. સુ. ર નિજ રચ્ચે રમણ કરી, પ્રભુ ચારિત્રે રમતા રામરે; ભાગ્ય અનતને ભાગવા, ભાગે તેણે લેાકતા સ્વામરે. દેય દાન નિત્ય દીજતે, અતિદાતા પ્રભુ સ્વયમેવરે; પાત્ર તુમે નિજ શક્તિના, ગ્રાહક વ્યાપકમય દેવરે. પરિણામી કારજ તણેા, કર્તા ગુણ કરણે નાથ; અક્રિય અક્ષય સ્થિતિમયી, નિકલંક અનતી આચરે પરિણામિક સત્તા તણેા, આવિર્ભાવ વિલાસ નિવાસરે; સહેજ અકૃત્રિમ અપરાશ્રયી, નિર્વિકલ્પ ને નિષ્પ્રયાસરે, મુ. ૬ પ્રભુ પ્રભુતા સંભારતાં, ગાતાં કરતાં ગુણ ગ્રામરે; સેવક સાધનતા વરે, નિજ સંવર પરિવ્રુતિ પામરે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧
૩. ૩
સુ. ૪
યુ. ૭
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
૧૨ )
વિવિધ પુપવાટિકા. પ્રગટ તત્વતા ધ્યાવતા, નિજ તતવને ધ્યાતા થાય, તત્ત્વ રમણ એકાગ્રતા, પૂરણ તો એહ સમાયરે. પ્રભુ દીઠે મુઝ સાંભરે, પરમાતમ પૂર્ણાનં દરે; દેવચંદ્ર જિનરાજના, નિત્ય વંદે પય અરવિંદ રે.
મુ. ૮
મુ. ૯
( ૧૨ ) શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન.
પંથડે નિહાલું રે બીજા જિનતણેરેએ દેશી. પૂજના તે કીજે રે બારમા જિનતરે, જમુ પ્રગટયો પૂજ્ય સ્વભાવ; પરફત પૂજારે જે ઈચછે નહિરે, સાધક કારજ દાવ. પૂ. ૧ દ્રવ્યથી પૂજારે કારણ ભાવનુંરે, ભાવ પ્રશસ્ત ને શુદ્ધ; પરમ ઈષ્ટ વલ્લભ ત્રિભુવન ધણુંરે, વાસુપૂજ્ય સ્વયંબુદ્ધ. પૂ. ૨ અતિશય મહિમારે અતિ ઉપકારતારે, નિમલ પ્રભુ ગુણ રાગ; સુરમણિ સુરઘટ સુરતરૂ તુચ્છ તે રે, જિનરાગી મહાભાગ. પૂ. ૩ દર્શન જ્ઞાનાદિક ગુણ આત્મનારે, પ્રભુ પ્રભુતા લયલીન; શુદ્ધ સ્વરૂપી રૂપે તન્મયીરે, તસુ આસ્વાદન પીન. પૂ. ૪
હતત્ત્વ રસ રંગી ચેતનારે, પામે આત્મ સ્વભાવ; આત્માલંબી નિજ ગુણ સાધતારે, પ્રગટે પૂજ્ય સ્વભાવ. પૂ. ૫ આપ અકર્તા સેવાથી હવે, સેવક પૂરણ સિદ્ધિ; નિજધન ન દીયે પણ આશ્રિત લહેરે, અક્ષય અક્ષર ઋદ્ધિ. પૂ. ૬ જિનવર પૂજારે તે નિજ પૂજનારે, પ્રગટે અવય શક્તિ; પરમાનંદ વિલાસી અનુભવેર, દેવચંદ્ર પદ વ્યક્તિ. પૂ. ૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
શ્રી દેવચંદ્રજીત ચાવશી. (૧૩) (૧૩) શ્રી વિમલ જિન સ્તવન. .
રત્ન ગુરુગુણ મીઠાઇ-એ દેશી. વિમલજિન વિમલતા તાહરીજ, અવર બીજે ન કહાય; લઘુ નદી જેમ તેમ લંદીએજી, સ્વયંભૂરમણ ન તરાય. વિ. ૧ સયલ પુઢવી ગિરિ જલ તરૂજી, કેઈ તેલે એક હત્ય; તેહ પણ તુઝ ગુણગણ ભણજી, ભાખવા નહિ સમરથ. વિ. ૨ સવ પુદ્ગલ નભ ધર્મના, તેમ અધર્મ પ્રદેશ; તાસ ગુણ ધર્મ પજવ સહજી, તુજ ગુણ એક તણે લેશ. વિ. ૩ એમ નિજ ભાવ અનંતની જી, અસ્તિતા કેટલી થાય; નાસ્તિતા સ્વયર પદ અસ્તિતાજી, તુઝ સમ કાલ સમાય. વિ. ૪ તાહરા શુદ્ધ સ્વભાવને જી, આરે ધરી બહુમાન; તેહને તેહિજ નિપજે છે, એ કોઈ અદ્ભૂત તાન. વિ. ૫ તુમ પ્રભુ તુમ તારક વિભૂજ, તુમ સમે અવર ન કોય; તુમ દરિસણ થકી હું તજી, શુદ્ધ આલંબન હેય. વિ. ૬ પ્રભુ તણું વિમલતા એલખી છે, જે કરે સ્થિર મન સેવ; દેવચંદ્ર પદ તે લહેજી, વિમલ આનંદ સ્વયમેવ. વિ૭
(૧૪) શ્રી અનંત જિન સ્તવન.
દીઠી હે પ્રભુ દીઠી જગગુરૂ તુજ-એ દેશી. મૂરતિ હે પ્રભુ મૂરતિ અનંત નિણંદ,
તાહરી હે પ્રભુ તાહરી મુઝ નયણે વસીજી; સમતા હો પ્રભુ સમતા રસને કંદ,
સહજે હે પ્રભુ! સહજે અનુભવ રસ લસીજી. ૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
(૧૪) વિવિધ પુષ્પવાટિકા. ભવદવ હે પ્રભુ ! ભવદવ તાપિત જીવ,
તેહને હે પ્રભુ! તેહને અમૃત ઘન સમીજી; મિથ્યા વિષ હે પ્રભુ! મિથ્યા વિષની ખીવ,
હરવા હો પ્રભુ ! હરવા જાંગુલિ મન રમીછ. ૨ ભાવ હે પ્રભુ ! ભાવ ચિંતામણિ એહ,
આતમ હે પ્રભુઆતમ સંપત્તિ આપવાજી; એહિ જ હે પ્રભુ! એહિ જ શિવ સુખ ગેહ,
તત્ત્વ હે પ્રભુ! તત્ત્વાલંબન થાપવાજી. જાયે હે પ્રભુ! જાયે આશ્રવ ચાલ,
દીઠે હે પ્રભુ! દીઠે (સર્વ) સંવર વધેજી; રત્ન હે પ્રભુ ! રત્નત્રયી ગુણમાલ,
અધ્યાતમ હે પ્રભુ! અધ્યાતમ સાધન સધે છે. ૪ મીઠી હો પ્રભુ ! મીઠી સુરત તુઝ,
દીઠી હે પ્રભુ ! દીઠી રૂચિ બહુ માનથી; તુઝ ગુણ હો પ્રભુ ! તુઝ ગુણ ભાસન યુક્ત,
સેવે હે પ્રભુ ! સેવે તસુ ભવ ભય નથી. ૫ નામે હે પ્રભુ! નામે અભૂત રંગ,
ઠવણ હે પ્રભુ ! ઠવણ દીઠે ઉ૯લસેજી; ગુણ આપવાદ હે પ્રભુ! ગુણ આસ્વાદ અભંગ,
તન્મય હે પ્રભુ! તન્મયતાએ જે ધસેજી. ૬ ગુણ અનંત હે પ્રભુ! ગુણ અનંતને વંદ,
નાથ હે પ્રભુ ! નાથ અનંતને આદરેજી; દેવચંદ્ર હે પ્રભુ ! દેવચંદ્રને આનંદ,
પરમ હે પ્રભુ ! પરમ મહોદય તે વરેજી. ૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
થી રવચંછત વીશી. (૧૫) (૧૫) શ્રી ધર્મનાથ જિન સ્તવન.
સફલ સંસાર અવતાર એ હું ગણું–એ દેશી. ધર્મ જગનાથને ધમ શુચિ ગાઇયે,
આપણે આત્મા તેહ ભાવિયે, જાતિ જસુ એકતા તેહ પલટે નહિ,
શુદ્ધ ગુણ પજવા વસ્તુ સત્તામયી. નિત્ય નિરવયવ વલી એક અક્રિયપણે,
સર્વગત તેહ સામાન્ય ભાવે ભણે; તેહથી ઈતર સાવયવ વિશેષતા,
વ્યક્તિ ભેદ પડે જેહની ભેદતા. એકતા પિંડ ને નિત્ય અવિનાશતા,
અતિ નિજ અદ્ધિથી કાર્યગત ભેદતા; ભાવશ્રુત ગમ્ય અભિલાખ અનંતતા,
ભવ્યપર્યાયની જે પરાવર્તિતા. ક્ષેત્રગુણ ભાવ અવિભાગ અનેકતા,
નાશ ઉત્પાદ અનિત્ય પર નાસ્તિતા; ક્ષેત્ર વ્યાખ્યત્વ અભેદ અવ્યક્તતા,
વસ્તુ તે રૂપથી નિયત અભવ્યતા. ધર્મ પ્રાગભાવતા સકલગુણ શુદ્ધતા,
ભેગ્યતા કતૃતા રમણ પરિણામતા; શરદ પ્રદેશતા તત્વ ચિતન્યતા,
વ્યાપ્ય વ્યાપક તથા ગ્રાહા ગ્રાહકગતા. સંગ પરિહારથી સ્વામિ ! નિજ પદ લહ્યું,
યુદ્ધ આત્મિક આનંદપદ સંગ્રહું; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
જયવી - સંગ . વિ શામલે
(૧૬). વિવિધ પુષ્પવાટિકા. જવવી પરભાવથી હું ભોદધિ વચ્ચે,
પરતણે સંગ સંસારતાએ ગ્ર. તહેવી સત્તા ગુણે જીવ એ નિર્મલે,
અન્ય સંશ્લેષ જિમ સ્ફટિક નવિ શામલે; જે પરપાધિથી દુષ્ટ પરિણતિ ગ્રહી,
ભાવ તાદામ્યમાં માહરૂં તે નહી. તેણે પરમાત્મા પ્રભુ ભક્તિ રંગી થઈ,
શુદ્ધ કારણ રસે તવ પરિણતિ મયી; આત્મ ગ્રાહક થયે તજે પર ગ્રહણતા,
તવભેગી થયે ટલે પર ભેગ્યતા. શુદ્ધ નિઃપ્રયાસ નિજ ભાવ ભેગી યદા,
આત્મ ક્ષેત્રે નહિ અને રક્ષણ તદા; એક અસહાય નિસંગ નિદ્ધદ્વતા,
શક્તિ ઉત્સર્ગની હોય સહુ વ્યકતતા. તેણે મુઝ આતમા તુઝ થકી નીપજે,
માહરી સંપદા સકલ મુઝ સંપજે; તેણે મન મંદિરે ધર્મ પ્રભુ ધ્યાઇએ,
પરમ દેવચંદ્ર નિજ સિદ્ધિ સુખ પાઈએ. ૧૦
(૧૬) શ્રી શાંતિનાથ જિન સ્તવન.
આજ ગઈતી હું સમવસરણમાં–એ દેશી. જગત દિવાકર જગત કૃપાનિધિ, વ્હાલા મારા સમવસરણમાં બેઠા, ચઉમુખ ચઉવિહ ધર્મ પ્રકાશે, તે મેં નયણે દીઠારે. ભવિકજન ! હરખે રે, નિરખી શાંતિ નિણંદ ભટ ઉપશમ રસને કંદ, નહીં ઈણ રાખેરે.
૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
શ્રી દેવચંદ્રકૂત ચાવીશી,
( ૧૭ )
સ. ૨
શ. ક
પ્રાતિહાય અતિશય શેાભા, વા॰ તે તેા કહીય ન જાવે; બુક બાલકથી વિકરભરનું, વણુ ન કેડ઼ી પરે થાવે રે. વાણી ગુણ પાંત્રીશ અનુપમ, વા૦ અવિસ ંવાદ સ્વરૂપેરે; ભવદુઃખ વારણુ શિવસુખ કારણ, સુધા ધમ પ્રરૂપેરે દક્ષિણ પશ્ચિમ ઉત્તર દિસિમુખ, વા૦ઠવણા જિન ઉપકારીરે; તસ્સ આલખન લહિય અનેકે, તિહાં થયા સમકિત ધારીરે. લ. ૪ ષટ્ નય કારજ રૂપે ઠવણા, વા૦ સગ(સત્ત) નય કારણુ ઠાણીરે; નિમિત્ત સમાન થાપના જિનજી, એ આગમની વાણીરે. સાધક તીન નિક્ષેપા મુખ્ય, વા૦ જે વિણુ ભાવ ન લહિએરે; ઉપકારી દુગ ભાગ્યે ભાખ્યા, ભાવ વદકના ગ્રહીએ રે. ઠવણા સમવસરણે જિનસેતિ, વા॰ જો અભેદતા વાધીરે; એ આત્મના સ્વસ્વભાવ ગુણ, વ્યક્ત ચેાગ્યતા સાધીર. ભલું થયું મેં પ્રભુ ગુણ ગાયા, વા૦ રસનાના ફૂલ લીધારે; દેવચંદ્ર કહે માહરા મનનેા, સકલ મનારથ સીધારે.
શ. પ
શ. ૬
ભ. ૭
સ. ૮
(૧૯) શ્રી કુંથુનાથ જિન સ્તવન. ચરમ જિણેસર્–એ દેશી.
સમવસરણુ બેસી કરી રે, ખાર પરિષદ માંહે; વસ્તુ સ્વરૂપ પ્રકાશતારે, કરૂણાકર જગનાહારે. કુંથ્રુ જિનેશ્વર્, નિલ તુજ મુખવાણીરે; જે શ્રવણે સુણે, તેહિજ ગુણમણિ ખાણીરે.
:
ગુણુ પર્યાય અનંત. સરે, વલિય સ્વભાવ અગાહ; નય ગમ ભંગ નિક્ષેપનારે હેયાદેય પ્રવાહારે.
૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧
૨
3
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
( ૧૮ )
વિવિધ પુષ્પવાટિકા.
કુંથુનાથ પ્રભુ દેશનારે, સાધન સાધક સિદ્ધ;
ગૌણુ મુખ્યતા વચનમાંરે, જ્ઞાન તે સકલ સમૃદ્ધોરે. કુ’૦ ૪ વસ્તુ અનત સ્વભાવ છે?, અનત થક તસુ નામ; ગ્રાહક અવસર એધથીરે, કહેવે અર્પિત કામેરે. શેષ અનપિત ધર્મનેરે, સાપેક્ષ શ્રદ્ઘા મેધ; ઉભય રહિત ભાસન હેાવેરે, પ્રગટે કેવલ બેધારે, છતી પરિણતિ ગણુ વ નારે, ભાસન ભેગ આનંદ; સમકાલે પ્રભુ તાહરે રે, રમ્ય રમણ ગુણ વૃંદારે કુ નિજ ભાવે સીય અસ્તિતારે, પરનાસ્તિત્વ સ્વભાવ; અસ્તિપણે તે નાસ્તિતારે, સીય તે ઉભય સ્વભાવારે. કુ૦ ૮ અસ્તિ સ્વભાવ જે આપણારે, રૂચિ વૈરાગ્ય સમેત; પ્રભુ સન્મુખ વંદન કરીરે, માગીશ આતમ હારે, કું ૯ અસ્તિ સ્વભાવ રૂચિ થયીરે, ધ્યાતા અસ્તિ સ્વભાવ; દેવચંદ્ર પદ તે લહેરે, પરમાનંદ જમાવેારે
કુ ૧૦
:0:
—S
(૧૮) શ્રી અરનાથ જિન સ્તવન. રામચંદ્રકે ખાગ ચાંપે! મારી રહયારી–એ દેશી.
પ્રણમે શ્રી અરનાથ, શિવપુર સાથ ખરેરી; ત્રિભુવન જન આધાર, ભવ નિસ્તાર કરી. ર્જા કારણ યાગ, કારજ સિદ્ધિ લહેરી; કારણ ચાર અનુપ, કાર્યોથી તે ગ્રુહેરી. જે કરણ તે કા, થાયે પૂર્ણ પદેરી; ઉપાદાન તે હેતુ, માટી ઘટ તે વદેરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
३
૫
↑
હ
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
શ્રી ચંદ્રધૃત ચાવીશી.
ઉપાદાનથી ભિન્ન, જે વિષ્ણુ કાર્ય ન થાયે; ન હુવે કારજ રૂપ, કર્તાને વ્યવસાયે. કારણ તેહ નિમિત્ત, ચક્રાર્દિક ઘટ ભાવે; કાર્ય તથા સમવાય, કારણ નિયતને દાવે. વસ્તુ અભેદ સ્વરૂપ, કાપણું ન ગ્રુહેરી; તે અસાધારણ હેતુ, કે જે થાસ લહેરી. જેહના નિવ વ્યાપાર, ભિન્ન નિયત બહુભાવી; ભૂમી કાલ આકાશ, ઘટ કારણુ સદ્ભાવી. એહ અપેક્ષા હેતુ, આગમ માંહે કહ્યોરી; કારણ પદ ઉત્પન્ન, કાર્ય થયે ન લઘોરી. કુર્તો આતમ દ્રવ્ય, કાર્ય સિદ્ધિ પણૈારી; નિજ સત્તાગત ધર્મ, તે ઉપાદાન ગણેારી. ચેગ સમાધિ વિધાન, અસાધારણ તેહ વઢેરી; વિધિ આચરણા ભક્તિ, જિણે નિજ કા સધેરી. નરગતિ પઢમ સંઘયણુ, તેહ અપેક્ષા જાણે; નિમિત્તાશ્રિત ઉપાદાન, તેહને લેખે આણે. નિમિત્ત હેતુ જિનરાજ, સમતા અમૃતખાણી; પ્રભુ અવલંબન સિદ્ધિ, નિયમા એહુ વખાણી. પુષ્ટ હેતુ અરનાથ, તેઠને ગુણથી મલિએ રીઝ શકિત બહુમાન, ભાગ ધ્યાનથી લિએ. માટાને ઉત્સંગ, બેઠાને શી ચિંતા ?; તેમ પ્રભુ ચરણ પસાય, સેવક થયા નિચિંતા, અરપ્રભુ પ્રભુતા રંગ, અંતર શક્તિ વિકાસી; વચને આનંદ, અક્ષય ભોગ વિલાસી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
(૧૯)
૫
છે ક
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
(૨૦)
વિવિધ પુષ્પવાટિકા. (૧૯) શ્રી મલ્લિનાથ જિન સ્તવન.
દેખી કામની દેય કે કામે વ્યાપિ-એ દેશી. મલિનાથ જગનાથ ચરણ યુગ ધ્યાઍરે ચ૦ શુદ્ધાતમ પ્રાગભાવ પરમપદ પાઈએરે ૫૦; સાધક કારક ષક કરે ગુણ સાધનારે કરુ, તેહિજ શુદ્ધ સ્વરૂપ, થાય નિરા બાધનારે. થાક કર્તા આતમ દ્રવ્ય કાર્ય નિજ સિદ્ધતારે કાવ્ય, ઉપાદાન પરિણામ પ્રયુત તે કરણતારે પ્રવે; આતમ સંપદ દાન તેહ સંપ્રદાનતારે તે, દાતા પાત્રને દેય ત્રિભાવ અભેદતારે ત્રિ.. સ્વ૫ર વિવેચન કરણ તડ અપાદાનથી તે., સકલ પર્યાય આધાર સબંધ આસ્થા નથીરે સ0; બાધક કારક ભાવ અનાદિ નિવારવારે અ૦, સાધકતા અવલંબી તેહ સમારવારે તે.. શુદ્ધપણે પર્યાય પ્રવર્તન કાર્યમેંરે પ્ર.,
ને કોદિક પરિણામ તે આતમ ધર્મમેંરે આવે; ચેતન ચેતન ભાવ કરે સમવેતમેંરે કર, સાદિ અનંતે કાલ રહે નિજ ખેતમેંરે ૨૦. પર કતૃત્વ સ્વભાવ કરે તાં લગે કરે રે કરુ, શુદ્ધ કાર્ય રૂચિભાસ થયે નવિ આદરે રે થ; શુદ્ધાતમ નિજ કાર્ય રૂચે કારક ફિરે રે રૂ૦, તેહિજ ભૂલ સ્વભાવ ગ્રહે નિજપદ વરેરે ચ૦. કારણ કારજરૂપ અછે કારક હશેરે અટ, - વસ્તુ પ્રગટ પર્યાય એહ મનમેં વસ્યારે એ;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
(૨૧)
શ્રી દેવચંદ્રજીત ચિાવીશી. પણ શુદ્ધ સ્વરૂપ ધ્યાન તે ચેતનતા ગ્રહે રે તેe, તવ નિજ સાધક ભાવ સકલ કારક લહેરે સ.. માહરૂં પૂર્ણાનંદ પ્રગટ કરવા ભણશે પ્રવે, પછાલન રૂપ સેવ (વા) પ્રભુજી તરે સે; દેવચંદ્ર જિનચંદ્ર ભક્તિ મનમેં ધરે ભ૦, અવ્યાબાધ અનંત અક્ષયપદ આદરરે અo.
(૨૦) શ્રી મુનિસુવ્રત જિન સ્તવન.
લંગડી લંગડી સુહેલી હે, શ્રી શ્રેયાંસની–એ દેશી. એલંગડી એલંગડી તે કીજે શ્રી મુનિસુવ્રત સ્વામીનીરે
જેહથી નિજ પદ સિદ્ધ; - કેવલ કેવલ જ્ઞાનાદિક ગુણ ઉલ્લસેરે, લહિએ સહજ સમૃદ્ધિ.
ઓ૦ ૧ ઉપાદાન ઉપાદાન નિજ પરિણતિ વસ્તુની રે,
પણ કારણ નિમિત્ત આધીન પુષ્ટ અપષ્ટ દુવિધ તે ઉપદિસ્યોરે, ગ્રાહક વિધિ આધીને.
ઓ૦ ૨ સાધ્ય સાધ્ય ધમ જે માહે હવે,
તે નિમિત્ત અતિ પુષ્ટ, પુષ્પ પુષ્પ માંહે તિલ વાસક વાસનારે, નવિ પ્રધ્વંસક દુષ્ટ.
ઓ૦ ૩. દંડ દંડ નિમિત્ત અપુષ્ટ ઘડા તણે રે,
નવિ ઘટતા તસમાંય; સાધક સાધક પ્રધ્વંસકતા અછે રે, મેં
તેણે નહિ નિયત પ્રવાહ
પર સયત પવી : ઓહ ૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
વિવિધ પુષ્પવાટિકા
ષકારક ષટ્કારક તે કારણુ કાનુ ૨, જે કારણ સ્વાધીન;
કર્તા તે કર્તા સહુ કારક તે વસુરે, ક્રમ તે કારણુ પીન.
કાય કાય સકલ્પે કારક દશારે, છતી સત્તત્ત સદ્ભાવ;
(૨૨)
અથવા અથવા તુલ્ય ધર્મને ોયવે,
સાધ્યારાપણુ દાવ.
અતિશય અતિશય કારણ કારક કરણતા રે, નિમિત્ત અને ઉપાદાન;
સંપ્રદાન સપ્રદાન કારણુપદ ભવનથી રે, કારણ વ્યય અપાદાન.
ભવન ભવન વ્યયવિણ કારજ નવિ હુવે રે, જેમ કે ન ઘટત્વ; શુદ્ધાધાર શુદ્ધાધાર સ્વગુણના દ્રવ્ય છે રે, સત્તાધાર સુતત્ત્વ. આતમ આતમ કન્હેં કારજ સિદ્ધતા ૨, તસ્સ સાધન જિનરાજ;
પ્રભુ દીઠે પ્રભુ દીઠે કારજ રૂચિ ઉપરે રે, પ્રગટે આત્મ સમાજ.
વંદન વંદન નમન સેવન વલી પૂજના રે, સ્મરણુ સ્તવન વલી ધ્યાન;
દેવચંદ્ર દેવચંદ્ર કીજે જગદીશનુ રે, પ્રગટે પૂર્ણ નિધાન.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
આ પ
આ
આ છ
આ ૮
આ ૯
આ ૧૦
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
શ્રી દેવચંદ્રજીકૃત ચોવીશી. (૨૩) (૨૧) શ્રી નમિનાથ જિન સ્તવન,
પાલારી પાલ ઉભા દય માનવીએ દેશી. શ્રી નમિ જિનવર સેવ (ન) ઘનાઘન ઉનપે રે ઘ૦, દીઠાં મિથ્યારાર ભવિક ચિત્તથી ગ રે ભ; શુચિ આચરણ રીતિ તે અશ્વ વધે વડા રે અo, આતમ પરિણતિ શુદ્ધ તે વીજ ઝબુકડા રે તે. વાજે વાયુ સુવાયુ તે પાવન ભાવના રે તેe, ઇંદ્ર ધનુષ્ય ત્રિકગ તે ભક્તિ એકમના રે તે ; નિર્મલ પ્રભુ સ્તવશેષ દવનિ ઘન ગર્જના રે ધ્વ, તૃષ્ણ ગ્રીષમ કાલ તાપની તજના રે તા. શુભ લેશ્યાની આલિ તે બગપંક્તિ બની રે બ૦, શ્રેણિ સરેવર હંસ વસે શુચિ ગુણ મુનિ રે વ; ચૌગતિ મારગ બંધ ભવિક નિજ ઘર રહ્યા રે ભ૦, ચેતન સમતા સંગ રંગમેં ઉમટ્યા રે રં.. સમ્યગ્દષ્ટિ મેર તિહાં હરખે ઘણું રે તિ, દેખી અદ્ભત રૂપ પરમ જિનવર તણું રે ૫૦; પ્રભુ ગુણને ઉપદેશ તે જલધારા વહી રે તે, ધર્મરૂચિ ચિત્તભૂમિ માંહે નિશ્ચલ રહી રે માં. ચાતક શ્રમણ સમૂહ કરે તવ પારણે રે કરુ, અનુભવ રસ આસ્વાદ સકલ દુઃખ વારણે રે સ0; અશુભાચાર નિવારણ તૃણ અંકુરતા રે તૃ૦, વિરતિ તણા પરિણામ તે બીજની પૂરતા રે તે. પંચ મહાવ્રત ધાન્ય તણા કર્ષણ વધ્યા રે તo, સાધ્યભાવ નિજ થાપી સાધન તાએ સધ્યા રે સારા;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
(૨૪)
વિવિધ પુષ્પવાટિકા,
સાયિક દર્શન જ્ઞાન, ચરણ ગુણુ ઉપના રે ચ, આદિક બહુ ગુણુ શસ્ય આતમ ઘર નીપના રે આ॰. પ્રભુ દન મહામેહ, તમે પ્રવેશમેરે ત॰, પરમાનંદ સુભિક્ષ થયા મુઝદેશમે રે ૨૦, દેવચંદ્ર જિનચદ્ર · તણેા અનુભવ કરા રે ત॰, સાદિ અનતા કાલ આતમસુખ અનુસરો રે આ॰.
(૨૨) શ્રી નેમિનાથ જિન સ્તવન
પદ્મપ્રભ જિન જઈ અલગા વસ્યા એ દેશી.
નૈષિ જિનેશ્વર નિજ કારજ કર્યું, છાંડ્યો સવ વિભાવાજી; આતમ શક્તિ સકલ પ્રગટ કરી, આસ્વાદ્યો નિજ ભાવેાજી. ને ૧ રાજુલ નારી રે સારી મતિ ધરી, અવલખ્યા અરિહતેાજી; ઉત્તમ સંગે રે ઉત્તમતા વધે, સધે આનંદ અનતાજી. ને ર ધમ અધમ આકાશ અચેતના, તે વિજાતિ અગ્રાહ્યોજી; પુદ્ગલ ગ્રુહવે રેક કલકતા, વાધે માધક બાહ્યોજી. ને ૩ રાગી સંગે રે રાગ દશા વધે, થાએ તેણે સંસારાજી; નીરાગીથી રે રાગનુ જોડવુ, લહીએ ભવના પારાજી. તે ૪ અપ્રશસ્તતા હૈ ટાલી પ્રશસ્તતા, કરતા આશ્રવ નાસેજી; સવર વાધે રે સાથે નિર્જરા, આંત્મભાવ પ્રકાસેજી. ને ૫ નેમિ પ્રભુ ધ્યાને રે એકત્વતા, નિજ તત્ત્વ એકતાનાજી; શુકલ ધ્યાને રે સાધી સુસિદ્ધતા, લહિએ મુક્તિ નિદાનાજી. ને હું અગમ અરૂપી રે અલખ અગોચરૂ, પરમાતમ પરમીશાજી; વચંદ્ર જિનવરની સેવના, કરતાં વાધે જગીશાજી ને છ
ને૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
શ્રી દેવચંદ્રજીત ચાવીશી. (૨૫) (૨૩) શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન.
કડખાની-દેશી. સહજ ગુણ આગરે સ્વામી સુખ સાગર,
જ્ઞાન વૈરાગરે પ્રભુ સવા; શુદ્ધતા એકતા તીણતા ભાવથી,
મેહ રિપુ છતી જય પડહ વા. સ. ૧ વસ્તુ નિજભાવ અવિભાસ નિકલંકતા,
પરિણતિ વૃત્તિતા કરી અભેદ, ભાવ તાદામ્યતા શક્તિ ઉ૯લાસથી, સંતતિ વેગને તું ઉચછેદે.
સ. ૨. દેષ ગુણ વસ્તુની લખીય યથાર્થતા,
લહી ઉદાસીનતા અપર ભાવે; વંસી તજજન્યતા ભાવકર્તાપણું,
પરમ પ્રભુ તું રખે નિજ સ્વભાવે. સ. ૩ શુભ અશુભ ભાવ અવિભાસ તહકીકતા,
શુભ અશુભ ભાવ તિહાં પ્રભુ! ન કીધું; શુદ્ધ પરિણામતા વીર્ય કર્તા થઈ, પરમ અક્રિયતા અમૃત પીધું.
સ. ૪ શુદ્ધતા પ્રભુતણી આત્મભાવે રમે,
પરમ પરમાત્મતા તાસ થાઓ;, મિશ્રભાવે અછે ત્રિગુણની ભિન્નતા, ત્રિગુણ એકત્વ તુજ ચરણ આએ.
સ. ૫ ઉપશમ રસભરી સર્વજન શંકરી, '
મૂર્તિ જિનરાજની આજ ભેટી; ;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
સ.
૬
(૨૬) વિવિધ પુષ્પવાટિકા. કારણે કાર્ય નિષ્પત્તિ શ્રદ્ધાન છે
તેણે ભવભ્રમણની ભીડ મેટી. નયર ખંભાયતે પાર્થ પ્રભુ દશને,
વિકસતે હર્ષ ઉત્સાહ વાઘે; હેતુ એકત્તા રમણ પરિણામથી,
સિદ્ધિ સાધકપણું આજ સા. આજ કૃતપુણ્ય ધન્ય દીહ માહર થયે,
આજ નર જન્મ મેં સફલ ભા; દેવચંદ્ર સ્વામી ત્રેવીશમે વંદિયા,
ભકિત ભર ચિત્ત તુજ ગુણ રમાવ્યું.
સ.
૭
સ. ૮
તા. ૧
(૨૪) શ્રી મહાવીર જિન સ્તવન,
કડખાની–દેશી. તાર હે પ્રભુ! તાર મુઝ સેવક ભણી,
જગતમાં એટલું સુજશ લીજે; દાસ અવગુણ ભર્યો જાણી પિતા તણે,
દયા નિધિ દીનપર દયા કીજે. રાગ દ્વેષે ભર્યો મેહ વૈરી નડ્યો,
લોકની રીતમાં ઘણુંએ રાતે; ક્રોધવશ ધમધમ્મ શુદ્ધ ગુણ નવિ રમે,
ભ ભવમાંહે હું વિષય માતે. આદર્યું આચરણ લોક ઉપચારથી,
શાસ્ત્ર અભ્યાસ પણ કાંઈ કીધે; શુદ્ધ શ્રદ્ધાન વલી આત્મ અવલંબ વિના,
તે કાર્ય તેણે કે ન સી.
તા. ૨
તા.
૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
શ્રી દેવચ’દ્રષ્કૃત ચાવીશી. સ્વામી દÖન સમે નિમિત્ત લહી નિલેા, એ ઉપાદાન એ ત્રુચિ ન થાશે! ઢાષ કા વસ્તુના અહુવા ઉદ્યમ તણેા, સ્વામિ સેવા સહી નિકટ લાસે, સ્વામિ ગુણુ આલખી સ્વામીને જે ભજે, દર્શન શુદ્ધતા તેહ પામે; જ્ઞાન ચારિત્ર તપ વીય ઉલ્લાસથી; કમ ઝીપીં વસે મુક્તિ ધામે. જગત વત્સલ મહાવીર જિનવર સુણી, ચિત્ત પ્રભુ ચરણને શરણુ વાસ્યા; તારો બાપજી બિરૂદ નિજ રાખવા, દાસની સેવના રખે જોશે. વીનતી માનજો શક્તિ એ આપજો, ભાવ સ્યાદ્વાદતા શુદ્ધ ભાસે; સાધી સાધક દશા સિદ્ધતા અનુભવી, દેવચંદ્ર વિમલ પ્રભુતા પ્રકાશે.
(૨૭)
( ૨૫ ) શ્રી સામાન્ય કળશરૂપ સ્તવન. તુઝ વિષ્ણુ ગતિ નહિં જંતુની—એ દેશી.
ચાવીશે જિન ગુણ ગાઇએ, ધ્યાઈએ તત્ત્વ સ્વરૂપેાજી; પરમાનદ પદ પાઈએ, અક્ષય જ્ઞાન અનુપેાજી. ચોદશે' ખાવન ભલા, ગણપર ગુણુ ભંડારાજી; સમતામયી સાહુ સાહુણી, સાવય સાવયી સારાજી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
તા. ૪
તા. ૫
તા. ૬
તા. છ
ચા૦ ૧
ચા ર
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
(૨૮) વિવિધ પુષ્પવાટિકા. વદ્ધમાન જિનવર તણે, શાસન અતિ સુખકારો; ચૌવિહ સંઘ વિરાજતે, દુષમ કાલ આધારે છે. ૦ ૩ જિનસેવનથી જ્ઞાનતા, લહે હિતાહિત બધેજી; અહિત ત્યાગ હિત આદરે, સંયમ તપની જી. ચ૦ ૪ અભિનવ કર્મ અગ્રહણતા, જીણું કર્મ અભાવેજી; નિકર્મીને અબાધતા, અવેદન અનાકુલ ભાવેજી ચે૫ ભાવગના વિગમથી, અચલ અક્ષય નિરાબાધે; પૂર્ણાનંદ દશા લહી, વિલસે સિદ્ધ સમાધાજી. ચ૦ ૬ શ્રી જિનચંદ્રની સેવના, પ્રગટે પુણ્ય પ્રધાને; સુમતિ સાગર અતિ ઉલસે, સાધુ રંગ પ્રભુ ધ્યાનેજી. ૭ સુવિહિત ખરતર ગચ્છ વરૂ, રાજસાગર ઉવજઝાયેજી; જ્ઞાનધર્મ પાઠક તણે, શિષ્ય સુજશ સુખદાઇ. ચા. ૮ દીપચંદ્ર પાઠક તણે, શિષ્ય સ્તવે જિનરાજો; દેવચંદ્ર પદ સેવતાં, પૂર્ણાનંદ સમાજે જી.
ચા. ૯
ઇતિ શ્રી ચતુર્વિશતિ જિન સ્તવનાનિ સંપૂર્ણનિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
શ્રીમાન્ દેવચંદ્રજી મહારાજ કૃત અષ્ટ પ્રવચન માતાની ઢાલે.
દેહરા. સુકૃત ક૫તર શ્રેણિની, વર ઉત્તમ કુરૂ ભૌમ; અધ્યાતમ રસ શશિકલા, શ્રી જિનવર વાણી નૌમ. ૧ દીપચંદ્ર પાઠક અવર, પય વંદી અવદાત; સાર શ્રમણ ગુણ ભાવના, ગાઈશ પ્રવચન માત. જનની પુત્ર-શુભંકરી, તિમ એ પવયણ માય; ચારિત્ર ગુણ ગણ વદ્ધની, નિર્મલ શિવ સુખદાય. ભાવ અયોગી કરણ રૂચિ, મુનિવર ગુપ્તિ ધરંત, જે ગુપ્ત ન રહી શકે, તે સુમતે વિચરત. ગુપ્તિ એક સંવરમયી, ઉત્સર્ગે પરિણામ; સંવર નિર્જર સુમતિથી, અપવાદે ગુણધામ. દ્રવ્ય દ્રવ્યતઃ ચરણુતા, ભાવે ભાવ ચરિત; ભાવ દષ્ટિ દ્રવ્યતઃ કિયા, કરતાં શિવ સંપત્તિ આત્મ ગુણ પ્રાગ ભાવથી, જે સાધક પરિણામ; સુમતિ ગુપ્તિથી જિન કહે, સાધ્ય સિદ્ધિ શિવઠામ. ૭ નિશ્ચય કરણ રૂચિ થઈ, સુમતિ ગુપ્તિપર સાધ!; પરમ અહિંસક ભાવથી, આરાધે નિરૂપાધ. પરમ મહોદય સાધવા, જેહ થયા ઉજમાલ; શ્રમણ ભિક્ષુ ભાણ યતિ, ગાઉં તસ ગુણ માલ.
૧ પાઠાંતર-જિનની પુત્રી શુભંકરી. એ પ્રાયઃ અશુદ્ધ પાઠ છે. •
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
(૦) વિવિધ પુષ્પવાટિકા.
ઢાલ ૧ લી.(પ્રથમ ગોવાલ તણે ભજી-એ દેશી.) પ્રથમ અહિંસક વ્રત તણીજી, ઉત્તમ ભાવના એહક સંવર કારણ ઉપદિશીજી, સમતા રસ ગુણગેહ. મુનીશ્વર ! ઈ સુમતિ વિચાર, આશ્રવકર તનુયોગનીજી; દુષ્ટ ચપલતા વાર, મુનીશ્વર ! ઈ સુમતિ વિચાર. મુ. ૨ કાય ગુપ્તિ ઉત્સર્ગને, પ્રથમ સુમતિ અપવાદ; ઈર્યા તે જે ચાલજી, ધરી આગમ-વિધિવાદ. મુ. ૩ જ્ઞાન ધ્યાન સક્ઝાયમાંજી, સ્થિર બેઠા મુનિરાય; શાને ચપલપણું કરે છે, અનુભવરસ સુખરાય. મુનિ ઉઠે વસતિ થકીજી, પામી કારણ ચાર; જિનવંદન ગ્રામાંતરેજી, કે આહાર નિહાર. પરમ ચરણ સંવર ધરૂજી, સર્વ જાણુર જિન દીઠ; શચિ સમતા રૂચિ ઉપજે, તિણે મુનિને એ ઇટ્ટ. મુ. ૬ રાગ વધે સ્થિર ભાવથીજી, જ્ઞાન વિના પરમાદ, વીતરાગતા ઈહતાજી, વિચરે મુનિ સાલ્વાદ. મુ. એ શરીર ભવભૂલ છે, તસ પોષક આહાર; જાવ અગી નવિ હુવે છે, ત્યાં અનાદિ આહાર. મુ. ૮ કવલ આહારે નિહાર છે જ, એહ અંગ વ્યવહાર; ધન્ય! અતનુ પરમાતમાજી, જિહાં નિશ્ચલતા સાર. મુ. ૯ પરપરિણતિ કૃત ચપલતાજી, કેમ મૂકશે એહક એમ વિચારી કારણેજી, કરે ગોચરી તેહ. મુ. ૧૦ ક્ષમા દયાલુ પાલુઆ જી, નિસ્પૃહી તનુ નીરાગ; નિર્વિષયી ગજ ગતિ પરેંજ, વિચરે મુનિ મહાભાગ. મુ. ૧૧
૧ વસતી-ઉતરવાની જગ્યા-ઉપાશ્રય. ૨ સર્વજ્ઞ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
શ્રી દેવચંદ્રજી કૃત અષ્ટપ્રવચન માતાની ઢાલે. (૩૧) પરમાનંદ રસ અનુભવે છે, નિજ ગુણ રમતા ધીર; દેવચંદ્ર મુનિ વંદતાજી, લહીએ ભવ જલ તીર. મુ. ૧૨
ઢાલ ૨ જી. (સ્વસ્તિ શ્રી પુષ્કલાવતીએ દેશી.) સાધુજ સુમતિ બીજી ધરે, વચન નિર્દોષ પ્રકાશરે; ગુમિ ઉત્સર્ગને સુમતિ તે, માર્ગ અપવાદ સુવિલાસરે. સા. ૧ ભાવના બીય મહાવ્રત તણું, જિને ભણું સાયતા મૂલરે; ભાવ અહિંસકતા વધે, સર્વ સંવર અનુકૂલરે. સા. ૨ મૌનધારી મુનિ ના વદે, વચન જે આશ્રવ ગેહરે, આચરણ જ્ઞાનને ધ્યાનને, સાધક ઉપદિશે તેહરે. સા. ૩ ઉદિત પર્યાપ્તિ જે વચનની, તે કરી શ્રુત અનુસાર, બેલ પ્રાભાવ સઝાયથી, વલી કરે જગ ઉપકારરે. સા. ૪ સાધુ નિજ વીર્યથી પરતણે, નવી કરે ગ્રહણ ને ત્યા રે; તે ભણી વચન ગુપ્તિ રહે, એ ઉત્સર્ગ મુનિ-માગરે. સા. ૫ રોગ જે આશ્રવ પદ હતું, તે કર્યો નિર્જરા રૂપરે; લેહથી કંચન મુનિ કરે, સાધતા સાધ્ય ચિપરે. સા. ૬ આત્મહિત પરહિત કારણે, આદરે પંચ સઝાયરે; તે ભણી અશન વસનાદિક, આશ્રય સર્વ અવવારે. સા. ૭ જિન ગુણ રતવન નિજ તત્વને, જે ઈહાર કરે અવિરેાધરે દેશના ભવ્ય પ્રતિબંધિવા, વાયણ કરણ નિજ ધરે. સા. ૮ નય ગમ ભંગ નિક્ષેપથી, સહિત સ્યાદ્વાદયુત વાણ; સેલ દશ ચાર ગુણશું મિલી, કહે અનુગ સુપહાણ રે. સા. ૯
૧૨;
પાઠાંતર–૧ તત્વની. ૨ અણુપેદા કરે અવિરેાધરે; એ પાઠ યોગ્ય જણાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
(૩ર), વિધિધ પુષ્પવાટિકા, સૂવ ને અર્થ અનુગ એ, બીય નિજજુત્તિ સંયુત્તરે; તીય ભાષ્ય નય ભાવિયે, મુનિ વદે એમ તતરે. સા. ૧૦ જ્ઞાન સમુદ્ર સમતા ભર્યા, સંવર દયા–ભંડારરે; ત-સ્વાનંદ આસ્વાદતા, વંદિએ ચરણ ગુણ ધારરે. સા. ૧૧ મેહ ઉદયે અહી જિશ્યા, શુદ્ધ નિજ સાધ્ય લયલીનરે; દેવચંદ્ર તે મુનિ વંદિએ, જ્ઞાન અમૃત રસ પીનરે. સા. ૧૨
ઢાલ ૩ જી. (ઝાંઝરિયા મુનિવરની દેશી.) સુમતિ ત્રીજી એષણાજી, પંચ મહાવ્રત મૂલ, અનાહારી ઉત્સર્ગને છે, એ અપવાદ અમુલ મન મેહન મુનિવર ! સુમતિ સદા દિલ ધાર. ચેતનતા ચેતન તણજી, નવી પસંગી તેડ; તિણે પર-સન્મુખ નવી કરે છે, આત્મ રતિ વતી જેહ. મ. ૨ કાય એગ પુદ્ગલ ગ્રહે છે, એહ ન આતમ-ધર્મ, જાણગ કર્તા ભેગજી, હું મારો એ મર્મ. મ. અનભિસંધિ ચલ વીર્યનેજી, રોધક શક્તિ અભાવ; પણ અભિસંધિજ વીરજે છે, કેમ ગ્રડે પરભાવ. મ. એમ પર ત્યાગી સંવરીજી, ગ્રહે નહી. પુદ્ગલ ખંધ; સાધક કારણ રાખવાજી, અશનાદિક સંબંધ. મ. ૫ આત્મ-તત્ત્વ અનંતતાજી, જ્ઞાન વિના ન જણાય; તેહ પ્રગટ કરવા ભણુજી, સૂત્ર-સઝાય ઉપાય. તેહ દેહથી દેહ એહજી, આહારે બલવાન; સાધ્ય અધુરે હેતુને છે, કેમ તજે ગુણવાન.
૧ ભોક્તા. ૨ પાઠાંતર-રહે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
શ્રી દેવચંદ્રજી કૃત અષ્ટપ્રવચન માતાની ઢાલે. (૩૩) તનુ અનુયાયી વીર્યને, વર્તન અને સંજોગ, વૃદ્ધ યણિકા જાણીએજી, અનાદિક ઉપભેગ. મ. ૮:
જ્યાં સાધકતા નવી અડે છે, ત્યાં નવી ગ્રહે આહાર; બાધક પરિણતિ વારવા, અશનાદિક ઉપચાર. સડતાલીશે દ્રવ્યનાજી, દેષ તજી નીરાગ; અસંભ્રાંત મૂચ્છ વિનાજી, ભ્રમર પરે વડભાગ. તત્વરૂચિ તત્વાશ્રયીજી, તત્ત્વરસી નિગ્રંથ; કર્મ ઉદયે આહારતાછ, મુનિ માને ૫લીમંથ. લાભ થકી પણ અણુલોજી, અતિ નિર્જરા કરંત; પામે અણુવ્યાપકપણે છ, નિર્મમ સંત મહંત. મ. ૧૨ અનાહારતા સાધતાઈ, સમતા અમૃત કંદ; શ્રમણ ભિક્ષુ વાચંયમીજી, તે વંદે દેવચંદ્ર. મ. ૧૩
હાલ ૪ થી. ભાલીડા હંસા રે વિષય ન રાચીએ-એ દેશી) સમિતિ ચેાથી રે ચિહુ ગતિ વારણી, ભાખી શ્રી જિનરાજ; રાખી પરમ અહિંસક મુનિવરે, ચાખી જ્ઞાન સમાજ. સહજ સંવેગી રે સમિતિ પરિણમે, સાધન આતમકાજ; આરાધન એ સંવર ભાવને, ભવજલ તારણ જહાજ. સ. ૨ અભિલાષી નિજ આતમતત્વના, સાખ ધરે રે સિદ્ધાંત; નાખી સર્વ પરિગ્રહ સંગને, ધ્યાનાકાંક્ષી રે સંત. સ૦ સંવર પંચ તણું એ ભાવના, નિરૂપાધિક અપ્રમાદ; સર્વ પરિગ્રહ ત્યાગ અસંગતા, તેહને એ અપવાદ. સ. ૪ - ૧ મુનિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
(૩૪)
વિવિધ પુષ્પવાટિકા
શ્યાને મુનિવર ! ઉપષિ સંગ્રહે, જે પરભાવ વિરત્ત; હે અમેાહી નવી લેાહી કદા, રત્નત્રયી સપત્ત. ભાવ અહિંસકતા કારણ ભણી, દ્રવ્ય અહિંસક સાધ; રાહરણ મુખવસ્તિકા ધરે, ધરવા ચેગ સમાધ શિવસાધનનું મૂલ તે જ્ઞાન છે, તેહના હેતુ સજ્ઝાય; તે આહાર રે તે વલી પાત્રથી, જયણાએ ગ્રહવાય. ખાલ તરૂણ નરનારી જ...તુને, નગ્ન દુગચ્છા હેત; તેણે ચાલપટ મુનિ ગ્રહી ઉપદિશે, શુદ્ધ ધર્મ સંકેત. સ૦ ૮ દસ મસક શીતાદિ પરિસહે, ન રહે ધ્યાન સમાધ; કલ્પક આદિક નિર્મોહીપણું, ધારે મુનિ નિરાખાધ. લેપ અલેપ નદીના જ્ઞાનનુ, કારણ દદંડ ગ્રહત; દશવૈકાલિક ભગવતી સાંખથી, તનુ સ્થિરતાને રે સંત. સ૦ ૧૦ લઘુ ત્રસ જીવ સચિત્ત રાદિના, વારણુ દુઃખ સંઘટ્ટ; દેખી પાંજરે મુનિવર વાવરે, એ પૂરવ મુનિવરૃ. પુદ્ગલ ખૂંધ ગ્રહણુ નિખેવણા, દ્રવ્યે જયણા તાસ; ભાવે આતમપરિણિત નવનવી, ગ્રહતાં સમિતિ પ્રકાશ, સ૦ ૧૨ ખાધક ભાવ અદ્વેષ પણે તજે, સાધક લે ગતરાગ; પૂર્વ ગુણ પાષક રક્ષક પણે, નીપજતે શિવમાગ. સચમશ્રેણિએ સંચરતા મુનિ, હરતા ક્રમ કલક; મરતા મરતા હૈ રસ એકત્વતા, તત્ત્વ રમણુ નિઃશંક સ૦ ૧૪
જગ ઉપકારી રે તારક ભવ્યના, લાયક પૂર્ણીનદ;
ધ્રુવચંદ્ર એવા મુનિરાજના, વ પદ અરિવંદ.
•
૧ લેાબી. ૨ વસ્ત્ર-પછેડી-પાગરણ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
સ॰ પ
સ ઃ
સ છ
સ
સ૦ ૧૧
સ૦ ૧૩
સ૦ ૧૫
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
શ્રી દેવચંદ્રજી કૃત અષ્ટપ્રવચન માતાની હાલો (૩૫)
ઢાલ ૫ મી. (ચેતન ચેતજે રે–એ દેશી.) . પાંચમી સમિતિ કહી અતિ સુંદરી રે, પારિઠાવણિયા નામ; પરમ અહિંસક ધર્મ વધારરે, મૃ૬ કરૂણા પરિણામ. ૧ મુનિવર! સેવ રે, સમિતિ સદા સુખદાય; સ્થિર ભાવે સંજમ સેહિ રે ! નિમલ સંવર થાય, મુનિવર સેવ રે. દેહ નેહથી ચંચલતા વધે રે, વિકસે દુષ્ટ કષાય; તિરે તનુ રાગ તજી દયાને રમે રે, જ્ઞાન ચક્ષુ સુપસાય. મુ. ૩
છતાં શરીર તિહાં મલ ઉપજે રે, તેહ તણે પરિહાર કરે જતુ ચર સ્થિર અણહવે રે, સકલ દુગુચછા વાર. મુ. ૪ સંયમ બાધક આત્મ વિરાણા રે, આણુ ઘાતક જાણ; ઉપધિ અશન શિષ્યાદિક પરઠવે રે, આયતિ લાભ પિછાણ મુ. ૫ વધે આહારે તપિયા પરઠ રે, નિજ કેકે અપ્રમાદ; દેહ અરાગી ભાત અવ્યાપતારે, ધીરને એ અપવાદ: મુ. ૬ સંકાદિક દુષણ પરિહરી રે. વરછ રાગ ને દ્વેષ, આગમ રીતે પરિઠવણ કરે રે, લાઘવ હેતુ વિશેષ. મુ. ૭ કલ્પાતીત અહાલંદી ક્ષમી રે, જિનકલ્પાદિ મુનીશ; તેહને પરિઠવણ એક મલ તણું રે, તેહ અ૫ વલી દીશ. મુ. ૮ રાત્રે પ્રશ્રવણદિક પરિઠવે રે. વિધિકૃત મંડેલ ઠામ; સ્થવિરકપીને વિધિ અપવાદ છે રે, ‘લાભાદિક ને કામ. મુ. ૯ એહ દ્રવ્યથી ભાવે પરિઠવે રે, બાધક જે પરિણામ; છેષ નિવારે માદકતા વિના રે, સર્વ વિભાવ વિરામ. મુ. ૧૦ - ૧ પાઠાંતર-હાય છે રે. ૨ “અદીશ?) ૩ પ્રતિ અ૦ પાઠ છે.
શ્વાનાદિક ને કામ. એમ પણ પાક છે-વધારે યુકત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
( ૬ )
વિવિધ પુષ્પવાટિકા.
આતમ પરિણતિ તવમયી કરે રે, પરિહરતા પરભાવ; દ્રવ્ય સમિતિ પણ ભાવ ભણી ધરે રે, મુનિના એહ સ્વભાવ, મુ.૧૧ પંચ સમિતિ સમિતા પરિણામથી રે, ક્ષમાકેાષ ગતરાષ; ભાવન પાવન સચમ સાધતા રે, કરતા ગુણગણું પાષ મુ. ૧૨ સાધ્યરસી નિજતત્ત્વ તન્મયી રે, ઉત્સર્ગી નિર્માચ; ચેગ ક્રિયા કુલ ભાવ અવહેંચતા ?, શુચિ અનુભવ સુખરાય. મુ. ૧૩ આણાયુત નાણી વળી દેશની રે, નિશ્ચય નિગ્રહવ'ત; દેવચંદ્ર એવા નિશ્ચય જે રે, તે મુજ ગુરૂ મહંત,
==
ઢાલ ૬ ઠ્ઠી. ( વૈરાગી થયા-એ દેશી. ) દુષ્ટ તુરંગમ ચિત્તને કહ્યો રે, મેહ નૃપતિ પ્રધાન; આત્તરૌદ્રને ખેત્ર એ રે, રાક તુ જ્ઞાન નિધાન મુનિ ! મન વશ કરે, મન એ આશ્રવગેહ રે; મન એ તારશે, મન સ્થિર યતિવર તેહ રે. ગુપ્તિ પ્રથમ એ સાધુને રે, ધમ શુકલના કદ; વસ્તુ ધમે ચૈતન રમે રે, સાથે પૂર્ણાનંદ રે. યેાગ ત પુદ્ગલ ચેાગવે રે, ખેચે અભિનવ કમ; ચાગ વત્તના કપના રે, નવી એ આતમ ધરે. વી ચપલ પર સગમી રે, એહ ન સાધક પક્ષ; જ્ઞાન ચરણુ સહકારતા રે, વરતાવે મુનિ દક્ષ ૨. સવિકલ્પ ગુણુ સાધના રે, ધ્યાનીને ન સુહાય; નિર્વિકલ્પ અનુભવ રસી હૈ, આત્માની થાય રે. રત્નત્રયીની ભેદતા રે, એ સમલ વ્યવહાર; ત્રિકરણ વીય એકવતા રે, નિલ આત્માચાર રે.
૧ પાડાંતઃ–વતુધર્મ ચિંતન રમ્યારે ગુણ પા. ૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
::
૩. ૧૪
૩. ૧
૩. ર
૩. ૩
સુ. ૪
૩. પ્
૩. દ
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
શ્રી દેવચંદ્રજી કૃત
પ્રવચન માતાની ઢાલે. (૩૭)
મુ. ૭
મુ
શુકલધ્યાન શ્રુતાલંબના રે, એ પણ સાધન દાવ; વસ્તુપમ ઉત્સર્ગમાં રે, ગુણગુણી એક સ્વભાવ છે. પર સહાય ગુણ વર્તાના રે, વસ્તુ ધર્મ ન કહાય; સાધ્યરસી તે કેમ ગ્રહે રે, સાધુ ચિત્ત સહાય રે. આત્મરસી આત્માલયી રે, ધ્યાતા તત્વ અનંત; સ્યાદ્વાદ જ્ઞાની મુનિ રે, તત્વ રમણ ઉપશાંતરે. નવી અપવાદ રૂચિ કદા રે, શિવરસિયા અણગાર; શક્તિ યથાગમ તે સેવતા રે, નિંદે કર્મ પ્રચાર રે. શુદ્ધ સિદ્ધ નિજ તત્ત્વતા રે, પૂર્ણાનંદ સમાજ; દેશચંદ્ર પદ સાધતા રે, નમીએ તે મુનિરાજ રે.
મૃ. ૯
મુ. ૧૦
મુ. ૧૧
હાલ ૭ મી. (સુમતિ સદા દિલમે ધરે–એ દેશી.), વચન ગુપ્તિ સુધી ધરે, વચન તે કર્મ સહાય સલુણે - ઉદયાશ્રિત જે ચેતના, નિશ્ચય તેહ અપાય, સ. વ. ૧ વચન અગોચર આતમા, સિદ્ધ તે વચનાતીત; સ. સત્તા અસ્તિ સ્વભાવમેં, ભાષક ભાવ અતીત. સ. વ. ૨ અનુભવ રસ આસ્વાદતા, કરતા આતમ ધ્યાન; સ”, ; વચન તે બાધક ભાવ છે, ન વદે મુનિ અનિદાન. સ. વ. ૩. વચનાશ્રવ પલટાવવા, મુનિ સાધે સ્વાધ્યાય, સત્ર તેહ સર્વથા ગોપવે, પરમ મહા રસ થાય. સ. વ. ૪ : ભાષા પુદ્ગલ વર્ગણા, ગ્રહણ નિસર્ગ ઉપાધિ; સ કરવા આતમ વયને, સ્થાને પ્રેરે સાધ. સ. વ. ૫ ચાવતું વીય ચેતના, આતમગુણ સંપત્ત; સત્ર રાવત સંવર નિજર, આશ્રવ પર આયત્ત. સ. વ. ૬ :
૧ પાઠાંતર-સર્વે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
(૩૮) : વિવિધ પુષ્પવાટિકા એમ જાણી સ્થિર સંયમી, ન કરે ચપલ પલિમંથ; સ . ' આત્માનંદ' આરાધતા, અજજસ્થઅર્થે નિથ.| સ..વ૭ સાધ્ય શુદ્ધ પરમાતમા, તસ સાધમ ઉત્સર્ગ; સ . - - બારે ભેદે તપ૨વિષે, સકલ શ્રેષ્ઠ વ્યુત્સર્ગ. સ. વ. ૮. સમકિત ગુણઠાણે કરે, સાધ્ય અગી ભાવ; સા ઉપાદાનતા તેહની, ગુપ્તિ રૂપ સ્થિર ભાવ. ' સ. વ. ૯ ગુતિ રૂચિ ગુપ્તિએ રમ્યા, કારણ સમિતિ પરપંચ; સા: ' - કરતા સ્થિરતા ઈહતા, ગ્રહે તવ ગુણ સંચ. સ. વ. ૧૦ અપવાદે ઉત્સર્ગની, દષ્ટિ ન ચૂકે જેહ; સ . - પ્રણમે નિત પ્રતે ભાવશું, દેવચંદ્ર મુનિ તેહ. સ. . ૧૧
ઢાલ ૮ મી. (અરણિક મુનિવર ચાલ્યા ગોચરી-એ દેશી ). ગુમિ સંભારે રે ત્રીજી મુનિવરૂ, જેહથી પરમ આન દેજી; . મેહ ટલે ઘનઘાતી પરિગલે, પ્રગટે જ્ઞાન, અમદેજી. ગુ.૧ કિરિયા શુભ અશુભ ભવબીજ છે, તિશે તજી તનુ વ્યાપાર; ચંચલ ભાવ તે આશ્રય મૂલ છે, જીવ અચલ અવિકારે છે. ગુર ઇંદ્રિય વિષય સકલને દ્વાર એ, બંધ હેતુ દઢ એહજી; • અભિનવ કર્મ ગ્રહે તનુયેગથી, તિણે સ્થિર કરીએ દેહાજી. ગુ. ૩ આત્મ વીર્ય ફુરે પર સંગમે; તે કહીએ તનુ વેગેજી; ચેતન સત્તા રે પરમ અગી છે, નિર્મલ સ્થિર ઉપયાગેછે. ગુરુ ૪ જાવત્ કંપન તાવતું બંધ છે, ભાખ્યું ભગવાઈ અંગેજી; : તે માટે પ્રૂવ તવ રસે રમે, માહણ યાન પ્રસંગેજી. ગુ૫ વીર્ય સહાયી રે આતમ ધમને અચલ સહજ અપ્રયાસજી; તે પરભાવ સહાય કેમ કરે, મુનિવર ભુણ આવાસોજી. ગુન ૬
૧ અધ્યાત્મ. ૨ પાઠાંતર–ધિવિધે. ૩ કરો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
શ્રી દેવચ`દ્રજી કૃત અષ્ટપ્રવચન માતાની ઢાલા. (૩૯) ખતી મુત્તિ યુત અકિંચની, શૌય પ્રાધર ધીરેાજી; .. વિષમ પરિસહ સેના વિદ્યારવા, વીર પરમ શોડીરાજી ગુ૦ ૭ કર્મ પટલ દલ ક્ષય કરવા રસી, આતમ ઋદ્ધિ સમૃદ્ધો; દેવચંદ્ર જિન આણા પાલતા, વો ગુરૂ ગુણવૃદ્ધોજી. ગુ॰ ૮
ઢાલ ૮૯ મી. ( દેશી–રસિયાની. )
ધમ ધુરંધર મુનિવર રસહીએ, નાણુ ચરણ સંપન્ન; સુગુણુનર ! ઇંદ્રિય ભાગ તજી નિજ સુખ઼ ભજી, ભવ વારક ઉદવિન્ન. સુ॰ ધ. ૧ દ્રવ્ય ભાવ સાચી શ્રદ્ધા ધરી, પરિહરી શંકા દોષ; સુ કારણે કારજ સાધન આદરી, ધરે સાધ્ય સ ંતા. ૩૦ ૫. ૨ ગુણ પર્યાય વસ્તુ પરીક્ષતા, શિક્ષા ઉભય ભંડાર; સુ॰ પરિણતિ શક્તિ સ્વરૂપે પરિણમે, કરતાં તસ વ્યવહાર. સુ॰ . ૩ લેાકસન્ના વિતિગિચ્છા ટાલતા, કરતા સંયમ વૃદ્ધિ; સુ॰ મૂલ ઉત્તર ગુણુ સ સંભાલતા, ધરતા આતમ શુદ્ધિ. સુ ધ, શ્રુતધારી શ્રુતધર નિશ્રારસી, વશ્ય કર્યાં ત્રિક યેગ; સુ૦ અભ્યાસી અભિનવ શ્રુત સારના, અવિનાશી ઉપયેગ. સુ॰ ધ. ૫ દ્રવ્ય ભાવ આશ્રવમલ ટાલતા, પાલતા સંયમ સાર; સુ સાચી જૈન ક્રિયા સંભારતા, ગાલતા ક્રમ વિકાર. સુ॰ ધ. હું સામાયિક આદિ ગુણશ્રેણિમાં, રમતા ચઢતે રે ભાવ; સુ॰ તીન લેાકથી ભિન્ન ત્રિલેાકમાં, પૂજનિક જસ પાવ. સુ૦ ૪. ૭ અધિક ગુણી નિષ્ટ તુલ્ય ગુણી થકી, મિલતા જે મુનિરાજ; સુ॰ પરમ સમાધિ નિધિ ભવજલધિના, તરણતારણ જહાજ. સુ॰ ધ. ૮
૧૫ ઢાંતર—વિષય ૨ સુલહીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
.
www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
(૪૦) વિવિધ પુષ્પવાટિકા. સમકિતવંત સંયમ ગુણ ઈહતા, તે ધરવા સમરથ; સુ સંવેગપક્ષી ભાવે શેષતા, કહેતા સા રે અર્થ. સુ. ધ. ૯ આપ-પ્રશંસાએ નવી માચતા, રાચતા મુનિ ગુણ રંગ; સુત્ર અપ્રમત્ત મુનિ શ્રત તત્ત્વ પૂછતા, સેવે જાસ અભંગ. સુ. ધ. ૧૦ સહણ આગમ-અનુ મેદના, ગુણકર સંયમ ચાલ; સુત્ર
વ્યવહારે સાચી તે સાચવે, આયતિ લાભ સંભાલ. સુ. ધ. ૧૧ દુષ્કરકાર થકી અધિકા કહે, બૃહત્ક૯૫ વ્યવહાર, સુરત ઉપદેશમાલા ભગવાઈ અંગમેં, ગીતારથ અધિકાર. સુ. ધ. ૧૨ ભાવ ચરણુ–સ્થાનક ફરસ્યા વિના, ન હુવે સંયમ ધર્મ, સુત્ર તે સ્થાને જઠે તે ઉચ્ચરે, જે જાણે પ્રવચન-મર્મ. સુ. ધ. ૧૩ ચથ લેભે નિજ સમ્મતિ સ્થાપવા, પરમન રંજન કાજ; સુe જ્ઞાન ક્રિયા દ્રવ્યથી સાચવે, તેહ નહિ મુનિરાજ. સુ. ધ. ૧૪ બાહ્ય દયા એકાંતે ઉપદિશે, શ્રુત આમ્નાય વિહીન; સુત્ર બગપરે ઠગતા મુરખ લેકને, બહુ ભમશે તે દીન સુ. ધ. ૧૫ અધ્યાતમ સાધન પરિણતિ ગ્રહી, ઉચિત વહે આચાર, સુહ જિનઆણા અવિરાધક પુરૂષ જે, ધન્ય તેહને અવતાર. સુ. ધ. ૧૬ દ્રવ્યક્રિયા નૈમિત્તિક હેતુ છે, ભાવકિયા લયલીન; સુત્ર નિરૂપાધિકતા જે નિજ અંશની, માને લાભ નવીન. સુ. ધ. ૧૭ પરિણતિ દોષ ભણું જે નિંદતા, કહેતા પરિણતિ ધમસુત્ર રોગ ગ્રંથના શાસ્ત્ર અભ્યાસતા, તેહ વિદારે કમ. સુ. ધ. ૧૮ અપ ક્રિયા પણ ઉપગારી પણ, જ્ઞાની સાથે રે શુદ્ધ સુત્ર દેવચંદ્ર સુવિહિત મુનિચંદને, પ્રણમે સયલ સમૃદ્ધ. સુ. ધ. ૧૯
૧ પાઠાંતર–ભાવ પ્રકાશતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
(૪૧)
શ્રી દેવચંદ્રજી કૃત પ્રશસ્તિ કલા,
પ્રશસ્તિ .
રાગ–ધનાશ્રી. તે તરિયા રે ભાઈ તે તરિયા, જે જિન શાસન અનુસસ્મિાજી; જેહ કરે સુવિહિત મુનિ કિરિયા, જ્ઞાનામૃત રસ દરિયાછે. તે ૧ વિષય કષાય સહુ પરિહરિયા, ઉત્તમ સમતા વરિયાછે; શીલ સન્નાહ થકી પાખરિયા, ભવસમુદ્ર જલ તરિયાછે. તે ૨ સમિતિ ગુપતિશું જે પરિવરિયા, આત્માનંદે ભરિયાછે; * આશ્રવ દ્વાર સકલ આવરિયા, વર સંવર સંવરિયા. તે ૩ ખરતર મુનિ આચરણ ચરિયા, રાજસાગર ગુણગરિયાજી; જ્ઞાન ધરમ તપ ધ્યાને વસિયા, શ્રત રહસ્યના રસિયાજી. તે ૪ દીપચંદ પાઠક પદ ધરિયા, વિનય યણ સાગરિયાજી; દેવચંદ્ર મુનિ- ગુણ ઉચ્ચરિયા, કર્મ અરિ નિર્જરિયાછે. તે પ સુરગિરિ સુંદર જિનવર મંદિર, શોભિત નગર સવાઈજી; નવાનગર ચોમાસું કરીને, મુનિવર ગુણ સ્તુતિ ગાઈ. તે ૬
કલશ. એમ દ્રવ્ય ભાવે સમિતિ સમિતા, ગુપ્તિ ગુપ્તા મુનિવરા; - નિર્મોહી નિર્મલ શુદ્ધ ચિદઘન, તત્ત્વ સાધન તે તર્યા. ૧ દેવચંદ્ર અરિહા–આણ વિચરે, વિસ્તરે સુખ સંપદા; નિગ્રંથ વંદન સ્તવન કરતાં, પરમ મંગલ સુખ સદા. ૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
શ્રીમાન્ દેવચંદ્રજી મહારાજ વિરચિત–
શ્રી ગજસુકુમાલની ઢાલે. ઢાલે ૧ લી. (રાગ બંગાલ–રાજા નહિ નમે-એ દેશી ) દ્વારિકાનગરી ઋદ્ધિ સમૃદ્ધ, કૃષ્ણનરેશ્વર ભુવનપ્રસિદ્ધ ચેતન સાંભલે. વસુદેવ દેવકી અંગ સુજાત, ગજસુકુમાલ કુંવર વિખ્યાત. ચેટ ૧ મયરી પરિસરે શ્રી જિનરાય, સમવસર્યા નિર્મમ નિર્માય; ચે.' યાદવકુલ અવતંસ મુન્દ નેમિનાથ કેવલ ગુણવંદ. ૨૦ ૨ ત્રિભુવનપતિ શ્રી નેમિનિણંદ, આવ્યા સુણી હરખ્યા ગોવિંદ; ૨૦ સર્યું સામઈયું વંદન કાજ, હરખે વાંદ્યા શ્રી જિનરાજ. ૨૦ ૩ લઘુવય પણ શ્રી ગજસુકુમાલ, રૂપ મને હર લીલાએ ચાલ; ચેક વીતરાગ-વંદન અતિ રંગ, સુવિવેકે આ ઉચ્છરંગ. ૨૦ ૪ સમવસરણ દેખી વિકસંત, ત્રિકરણ મેગે અતિ હરખંત, ચે. ધન્ય! ધન્ય! માને મનમાંહિ, ગયે પાપ હું થયો સને. ૨૦૫ કુંવરે વંધા શ્રી જિન પાય, આનંદ લહેર ‘અંગ ન માય; ચેટ નિષ્કામી પ્રભુ દીઠા જામ, વીસરી મા ને ધન ધામ. ૨૦ ૧૬ જિન મુખ અમૃત વયણ સુણત, ભાગ્યો મિથ્યા મોડ અનંત; ચે જ્ઞાન દર્શન ચરણ સુખ ખાણ, શુદ્ધાતમ નિજત્વ પિછાણ ૨૦ ૭ પર પરિણતિ સંગીભાવ, સર્વ વિભાવ ન શુદ્ધ સ્વભાવ; ચે દ્રવ્ય કર્મ કર્મ ઉપાધિ, બંધ હેતુ પમુહા સવિ વ્યાધિ. ૨૦ ૮ તેથી ભિન્ન અમૂરત રૂપ, ચિન્મય ચેતન નિજ ગુણ ભૂપ; શ્રદ્વા ભાસન સ્થિરતાભાવ, કરતાં પ્રગટે શુદ્ધ સ્વભાવ ૨૦ ૯ નેમિવચન સુણ વડવીર, ધીર વચન ભાખે ગંભીર; ચે દેહાદિક એ મુઝ ગુણ નાંહી, તે કેમ રહેવું મુઝ એ માંહી. ૨૦ ૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
શ્રી દેવચંદ્રજીકૃત ગજસુકુમાલની ઢાલે. (૪૩) જેહથી બંધાયે નિજ તત્વ, તેહથી સંગ કરે કે સર્વ સેવ!.. પ્રભુજી ! રહેવું કરી સુરસાય, હું આવું માતા સમજાય. ચેક ૧૧
હાલ ૨છે. મારું મન મોહ્યું રે એણે ડુંગરે એ દેશી.) માતાજી! નેમિ દેશના સુણી રે, મુઝ થયે આજ આન, મનુજ ભવ આજ સફળ થયે રે, આજ શુભ ઉદય દિશૃંદ. મા. ૧ દેવકી ચિત્ત અતિ ગહગહી રે, એમ કહે મધુર મુખ વાણ; ' ધન્ય! તું ધન્ય! મતિ તાંહરી રે, જીણે સુણી નેમિ-મુખવાણી. મા. ૨ માતાજી ! ઈણ સંસારમાં રે, સુખ તણે નહિ લવલેશ; વસ્તુગત ભાવ અવકતાં રે, સર્વ સંગ કલેશ. મા. ૩ કર્મથી જન્મ તનુ કર્મથી રે, કર્મ એ સુખ દુઃખ મૂળ; આતમ-ધમે નવી એ કદા, આજ ટલી મુજ ભૂલ. મા. ૪ નેમિ-ચરણે રહી આદરૂં રે, ચરણ શિવ સુખ-કંદ; વિષય વિષ મુઝ હવે-નવી ગમે રે, સાંભર્યું આમાનંદ. મા. ૫ માતાજી! અનુમતિ આપીએ રે, હવે મુઝ એમ ન રહાય, એક ક્ષણ અવિરતિ દેષિની રે, વાતડી વચને ન કહાય. માં. ૬ મહાવેશે છેલતી દેવકી રે, વિપતી એમ કહે વાત, પુત્ર ! તે એ કિશું ભાખિયું રે, તુ વિરહ મુઝ ન સુહાત. મા. ૭ વચ્છ ! સંયમ અતિ દેહિલું રે, તેલ મેરૂ એક હાથ; પ્રાણજીવન ! મુઝ વાલાં! રે, મારે તું હિજ આથ. મા. ૮ માત ! તમે શ્રાવિકા નેમિની રે, તમે એમ ન કહાય; . મેક્ષ સુખ હેતુ સંયમ તણ, કેમ કરે માત! અંતરાય. મા. ૯ વત્સ! મુનિ ભાવ દુષ્કર ઘણે રે, જીવો મેહ ભૂપાલ;. 1 વિષય સેના સહુ વારવી રે, તમે છે બાલ સુકુમાલ. મા. ૧૦
૧ પાઠાંતર-સંસાર. ૨ મુંઝી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
(૪૪)
વિવિધ પપ્પુવાટિકા.
માતજી ! નિજ ઘર આંગણે રે, આંતક રમે નિરખીહ; તેમ સુઝ આતમ ધર્મમાં રે, રમણ કરતાં કિસી બીહ. મા. ૧૧ મેાહ વિષ સહિત જે વચનડાં રે, તે હવે મુઝ ન મિત; પરમ ગુરૂ વચન અમૃત થકી રે, હુ થયેા ઉપશમવત. મા. ૧૨ ભવ તશે। ક્દ હવે ભાંજવા, સાધવા મેાહ અરિવંદ; આતમાનદ આરાધવા રે, સાધવા મેક્ષ સુખકદ, મિ થકી અધિકા જો હુવે રે, તેા માનીએ તાસ વચન; માતજી! કાંઈ નવી ભાખીએ રે, માહરૂ સંચમે મન. મા. ૧૪
૧
મા. ૧૩
ઢાલ ૩ જી. ( ધન ધન સાધુ શિરામણિ ઢઢણા રે—એ દેશી. ) જય ! ધન્ય ! જે મુનિવર ધ્યાને રમ્યારે, સમતાસાગર ઉપશમવતરે; વિષય કષાયે જે નડિયા નહિરે, સાધક પરમા` સુમહંત રે. ધન્ય.૧ યાદવપતિ પરિવારે પરવર્યાં રે, નેમિ ચરણે પેાતા ગજ સુકુમાલ રે; માતપિતા પ્રીતે વહેારાવતા રે; નદન ખાલ મનેાહર ચાલ રે. ધન્ય. ૨ પ્રભુ મુખે સર્વ વિરતિ અંગીકરી રે, મૂકી સર્વ અનાદિ ઉપાધિ રે; પૂછે સ્વામિ! કહો કેમ નીપજે રે, સુઝને વહેલી સિદ્ધ સમાધિ રે.
ધન્ય. ૩
પ્રભુ ભાખે નિજ સત્ત્વ એકતા હૈ, ઉદય અવ્યાપકતા પરિણામ રે; સવર વૃદ્ધે વાધે નિજ રારે, લઘુ કાલે લહિએ શિવ ધામરે ધન્ય, ૪ એક રાત્રિ ડિમા તમે આદરારે, ધરો આતમ ભાવ સુધીર રે; સમતા સિંધુ મુનિવર તેમ કરે રે, શિવપદ સાધવા વડવીરરે, ધન્ય. ૫ શિર ઉપર સગડી સેામિલે કરી ?, સમતા શીતલ ગજસુકુમાલ રે; ક્ષમા નીરે નવરાવ્યા આતમા રે, શું દાઝે તેનેા નહિ ખ્યાલ રે, ધન્ય
પાહાતર ક .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
શ્રી દેવચંદ્રજી કૃત ગજસુકુમાલની ઢાલ, (૪૫) દહન ધર્મ તે દાઝે અગ્નિથી રે, હું તે પરમ અદાા અગ્રાહ્યા રે; જે દાઝે છે તે મારૂં નહિ રે, અક્ષય ચિન્મય તત્વ પ્રવાહ રે. ધન્ય.૭ ક્ષપકશ્રેણિ ધ્યાને આરોહીને રે, પુદગલ આતમને ભિન્ન ભાવ રે; નિજ ગુણ-અનુભવ વલી એકાગ્રતા રે, ભજતાં કીધા કર્મ અભાવ રે.
ધન્ય. ૮ નિર્મલ ધ્યાને તત્ત્વ અભેદતા રે, નિર્વિકલ્પ ધ્યાને તપ રે. ઘાતિ વિલયે નિજ ગુણ ઉ@સ્યા રે, નિર્મલ કેવલ આદિ અનુપ રે.
' ધન્ય. ૯ થઈ અગી શશી કરી રે, ટા સર્વ સંગી ભાવ રે, આતમ આતમરૂપે પરિણા રે, પ્રગટ્યો પૂરણ વસ્તુ સ્વભાવ રે.
ધન્ય. ૧૦ સહજ અકૃત્રિમ વલી અસંગતા રે, નિરૂપમ ચરિત્ત વલી નિર્ધ્વરે; નિરૂપમ અવ્યાબાધ સુખી થયા રે, શ્રી ગજસુકુમાલ મુર્ણદ રે.
ધન્ય. ૧૧ નિત્ય પ્રત્યે એવા મુનિ સંભારીએ રે, ધરીએ મનમાં એહજ ધ્યાન રે, ઈચ્છા કીજે એ મુનિ ભાવની રે, જેમ લહીએ અનુભવ પરમનિધાન
રે. ધન્ય. ૧૨ ખરતરગચ્છ પાઠક દીપચંદ્રને રે, દેવચંદ્ર વંદે મુનિરાય રે, સકલ સંઘ સુખકારણ સાધુજી રે, ભવ ભવ હોજો સુગુરૂ સહાય રે.
ધન્ય. ૧૩
–:૦:
–
૧ પાઠાંતર–સિદ્ધિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
શ્રીમાનું દેવચંદ્રજી મહારાજ વિરચિત–
પ્રભજનાની ઢાલે. હાલ ૧ લી (પહેલે રે સુપને મેં ગયવર દી રે લો એ દેશી.) ગિરિ તાર્ચની ઉપરે, ચક્રાકા નયરી રે લોલ. અહ; ચ૦ ચકાયુધ રાજા તિહાં, છત્યા સવી વયરી ૨ લેટ અ. જી. ૧ મદનલતા તસ સુંદરી, ગુણશીલ અચંભા રે લે; અ૦ ગુ. પુત્રી તાસ પ્રભંજના, રૂપે રતિ રંભારે લો. અ. રૂ. ૨ વિદ્યાધર ભૂચર સુતા, બહ મલી એક પંથે રે લે. અ૦ બ૦ રાધા વેધ મંડાવિયે, વર વરવા ખાતે રે લેટ અ૧૦ ૩ કન્યા એક હજારથી, પ્રભંજના ચાલે રે લે; અ૦ પ્ર આર્ય ખંડમાં આવતાં, વન ખંડ વિચાલે રે લેઅ. વ૪ નિથી સુપ્રતિષ્ટિતા, બહુ ગુરૂણી સંગે રે લે; અ૦ બ૦ સાધુ વિહારે વિચરતાં, વંદે મન રંગે રે લ૦ અ. નં. ૫ આર્યા પૂછે એવડે, ઉમાહે યે છે રે લે; અ૦ ઉ૦ વિનયે કન્યા વીનવે, વર વરવા ઈછે રે લો૦ અ વ૦ ૬
એ હિત જાણે તમે, એહથી નવી સિદ્ધિ રે લે; અત્ર એક વિષય હલાહલ વિષ તિહાં, શી અમૃત બુદ્ધિ રે લો. અ. શ૦ ૭ ભેગ સંગ કરમા કહ્યા, જિનરાજે સદાય રે લો; અ. જી. રાગ દ્વેષ સંગે વધે, ભવભ્રમણ સદાય રે લ૦ અ ભ૦ ૮ રાજસુતા કહે સાચ એ, જે ભાખો વાણું રે લે; અ. જે. પણ એ ભૂલ અનાદિની, કેમ જાય છંડાણું રે લ૦ અ. કે. ૯ જેહ તજે તે ધન્ય છે, સેવક જિનજીના રે લો; અસે અમે જડ પુદગલ સે રમ્યા, માહે લયલીના રે લ૦ અ૦ મો. ૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
શ્રી દેવચંદ્રજીકૃત પ્રબંજનાની ઢાલે. (૪૭) અધ્યાતમ રસ પાનથી, પીના મુનિરાયા રે લે; અ૦ પી. તે પર પરિણતિ રતિ તજ, નિજત સમાયા રેલેટ અ. નિ. ૧૧ અમને પણ કરે ઘટે, કારણ સંજોગે રે લે; અટકા: પણ ચેતનતા પરિણમે, જડ પુદગલ ભેગે રે લેબ અ૦ જ૧૨ અવર કન્યા એમ ઉચ્ચરે, ચિતિત હવે કીજે રે લો; અગ. ચિત્ર પછે પરમ પદ સાધવા, ઉદ્યમ સાધીજે રે લેઉ૦ ૧૩ પ્રભંજના કહે છે સખિ ! એ કાયર પ્રાણ રે લે; અ૦ એ. ધર્મ પ્રથમ કરે ઘટે, દેવચંદ્રની વાણી રે લો૦ અ દે૧૪
ઢાલ ૨ જી. (જિનવચને વૈરાગી રે ધન્ના-એ દેશી.) કહે સાહુણી સુણ કન્યકા રે, ધન્યા એ સંસાર કલેશ; એહને જે હિત કરી ગણે રે, ધ, તે મિથ્યાત્વ આવેશ રે. ૧ સુજ્ઞાની કન્યા ! સાંભલે હિત ઉપદેશ; જગ હિતકારી જિનેશ છે રે, ધ કીજે તસ આદેશ છે. સુત્ર ૨ ખરડીને જે છેવું રે, ધ તે નહિ શિષ્ટાચાર; રત્નત્રયી સાધન કરે રે, ધ મહાધીનતા વાર રે. સુત્ર ૩ જે પુરૂષ વરવા તણી રે, ધ ઈરછે છે તે જીવ; સ્પે સંબંધ પણે ભણે ૨, ધધારી કાલ સદૈવ છે. સુત્ર ૪ તવ પ્રભૂજના ચિતવે રે, અપા! તું છે અનાદિ અનંત તે પણ મુખ સત્તા સમો રે, અસહજ અકૃત સુમહંત રે સુ૫ ભવ ભમતાં સવી જીવથી, અ૦ પામ્યા સર્વ સંબંધ; માતા પિતા ભ્રાતા સુતા રે, અ૦ પુત્રવધૂ. પ્રતિબંધરે. સુ. ૬
સંબંધ કહું ઈહાં રે, અ૦ શત્રુ મિત્ર પણ થાય; મિત્ર શત્રુતા વલી લહે રે, આ૦ એમ સંસરણ સ્વભાવ ૨. સ. ૭
૧ પાઠાંતર-સદા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
(૪૮)
વિવિધ !”
વિવિધ પુષ્પવાટિકા. સત્તા સમ સવી જીવ છે રે, એ જોતાં વસ્તુ સ્વભાવ; એ મહારો એ પારકે રે, અ૦ સવી આરેપિત ભાવ રે. સુ. ૮ ગુરૂષી આગલ એહવું રે, અ૦ જુઠું કેમ કહેવાય ? વપર વિવેચન કે જતાં રે, અય માહો કઈ ન થાય રે. સુ. ૯ ભેશ્યપણું પણ ભૂલથી રે, અવે માને પુદ્ગલ ખંધ; હું ભેગી નિજ ભાવને રે, અ૦ પરથી નહિ પ્રતિબંધ રે. સુ. ૧૦ સમ્યક્ જ્ઞાને વહેંચતાં રે, અ. હું અમૂર્ત ચિદ્રુપ કર્તા ભોક્તા તત્ત્વને રે. અo અક્ષય અકિક સ્વરૂ૫ રે. સુ. ૧૧ સર્વ વિભાવ થકી જુદે રે, અ. નિશ્ચય નિજ અનુભૂતિ; પૂર્ણાનંદી૧ પરમાતમા રે, અવનતિ પર પરિણતિ રીતિ રે. સુ. ૧૨ સિદ્ધસમે એ સંગ્રડે રે, અ૦ પર રંગે પલટાય; સંગાંગી ભાવે કહ્યો રે, અ૦ અશુદ્ધ વિભાવ અપાય રે. સુ. ૧૩ શુદ્ધ નિશ્ચય નયે કરી રે, અ: આતમ ભાવ અનંત; તેહ અશુદ્ધ ન કરી રે, અક દુષ્ટ વિભાવ મહંત રે. સુ. ૧૪ દ્રવ્ય કર્મ કર્તા થયે રે, અ૦ નય અશુદ્ધ વ્યવહાર; તેહ નિવારે સવપદે રે, આ૦ રમતાં શુદ્ધ વ્યવહાર રે. સુ. ૧૫ વ્યવહારે સમરે થકે રે, અરુ સમરે નિશ્ચય આચાર; પ્રવૃત્તિ સમારે વિકલપને રે અ૦ તે સ્થિર પરિણતિ સાર રે. સુ. ૧૬ પુદ્ગલ ને પર જીવથી રે, અ૦ કીધો ભેદ વિજ્ઞાન, બાધકતા દ્વરે ટલે રે, અ. હવે કોણ રેકે ધ્યાન રે. સુ. ૧૭ આલંબન ભાવન વશે રે, આ૦ ધર્મ ધ્યાન પ્રગટાય; દેવચંદ્ર પદ સાધવા રે, અવે એહીજ શુદ્ધ ઉપાય રે. સુ. ૧૮
૧ પાઠાંતર–પરમ એરે. ૨ અંગગીભાવે કરી રે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
શ્રી દેવચંદ્રજી કૃત પ્રભંજનાની ઢાલો. (૪) હાલ ૩ જી. ( વડે તુંડે રે મુઝ સાહેબ જગ –એ દેશી. )
આ ૨ અનુભવ આતમ આવે, શુદ્ધ નિમિત્ત આલંબન ભક્ત, આત્માલંબન પાયો રે; આયો આયો રે અનુભવ આતમ આયે. આતમ ક્ષેત્રી ગુણ પર્યાય વિધિ, તિહાં ઉપગ રમાયે; પર પરિણતિ પર રીતે જાણ, તાસ વિક૫ ગમા રે. આ. ૨ પૃથકત્વ વિતક શુકલ આરહી, ગુણ ગુણી એક સમાયે; પીય દ્રવ્ય વિતર્ક એકતા, દુધર મેહ ખપાયે રે. આ. ૩ અનંતાનુબંધી સુભટને કાઢી, દર્શન મેહ ગમાયે; ત્રિગતિ હેતુ પ્રકૃતિ ક્ષય કીધી, થશે આત્મરસ રાયે રે. આ. ૪ દ્વિતીય તૃતીય ચેકડી ખપાવી, વેદ યુગલ ક્ષય થાય; હાસ્યાદિક સત્તાથી દવંસી, ઉદય વેદ મિટાયે રે. આ. ૫ થઈ અવેરી ને અવીકારી, હણ્ય સંજવલન કષાયે; માર્યો મેહ ચરણક્ષયકારી, પૂરણ સમતા સમાયે રે. આ. ૬ ઘનઘાતિક ત્રિક ધા લડિયા, ધ્યાન એકત્વને ધ્યા; જ્ઞાનાવરણદિક સુભટ પડિયા, છત નીશાણ ઘુરાયે રે. આ. ૭ કેવલ જ્ઞાન દર્શન ગુણ પ્રગટ્યો, મહારાજ પદ પાયે; શેષ અઘાતિકર્મ ક્ષીણદલ, ઉદય અબાધ દેખાયે રે. આ. ૮ સગી કેવલી થયાં પ્રભૂજના, લેાકાલોક જણા; તીનકાલની ત્રિવિધ વર્તના, એક સમયે ઓળખાય રે. આ. ૯ સર્વ સાધવીએ વંદના કીધી, ગુણી વિનય ઉપજાયે; દેવદેવી તવ કરે ગુણુ સ્તુતિ, જગ જય પડતું વજાયે રે. આ. ૧૦
૧ પાઠાંતર–તિવાર. ૨ ત્યારે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
(૫) કે વિવિધ પુષ્પવાટિકા. સહ કન્યાએ દિક્ષા લીધી, આશ્રવ સર્વ તાજા; જગ ઉપકારી દેશ વિહારી, શુદ્ધ ધર્મ દીપાવે . આ. ૧૧ કારણ વેગે કારજ સાથે, તેહ ચતુર ગાઈજે; આતમસાધન નિર્મલ સાધે, પરમાનંદ પાઈજે રે. આ. ૧૨ એ અધિકાર કા ગુણરાગે, વૈરાગે મન લાવી; વસુદેવહિંડિત અનુસાર, મુનિગુણ ભાવના ભાવી છે. આ. ૧૩ મુનિગુણ થતાં ભાવ વિશુધે, ભવવિચછેદન થાવે; પૂણાનંદ ઈહાથી પ્રગટે, સાધન શક્તિ જમાવે છે. આ. ૧૪ મુનિગુણ ગાવે ભાવના ભાવે, ધ્યા સહજ સમાધિ, રત્નત્રયી એ ખેલો, મિટે અનાદિ ઉપાધિ રે. આ. ૧૫ રાજસાગર પાઠક ઉપગારી, જ્ઞાન ધરમ દાતારી; દીપચંદ પાઠક ખરતરવર, દેવચંદ સુખકારી રે. આ. ૧૬ | નયર લીંબડીમાંય રહીને, વાચંયમ સ્તુતિ ગાઈ આત્મરસિક શ્રોતાજન મનને, સાધન રૂચિ ઉપજાઈ છે. આ. ૧૭ એમ ઉત્તમ ગુણમાલા ગાવે, પાવે હર્ષ વધાઈ; જૈન ધર્મ માર્ગ રૂચિ કરતાં, મંગલ લીલા સદાઈ રે. આ. ૧૮
*
:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
શ્રીમાન્ દેવચંદ્રજી મહારાજ કૃત
પાંચ ભાવનાની ઢાલા,
રાહા. સ્વસ્તિશ્રી મદિર પમ, ધર્મ ધામ સુખ ઠામ; સ્યાદ્વાદ પરિણામ ધર, પ્રણમુ. ચેતન રામ. મહાવીર જિનવરનમું, ભદ્રાહુ સૂરીશ; વઢી શ્રી જિનભદ્રગણુિ, શ્રી ક્ષેમેદ્ર મુનીશ. સદ્ગુરૂ શાસનદેવ નમી, બૃહદ્કલ્પ અનુસાર; શુદ્ધ ભાવના સાધુની, ભાવિશ પંચ પ્રકાર. ઇંદ્રિય યાગ કષાય નૈ, જીપે મુનિ નિઃશંક; ઋણુ જીતે કુધ્યાન જય, ાયે ચિત્ત તર’ગ, પ્રથમ ભાવના શ્રુત તણી, શ્રીજી તપ તીય સત્ત્વ; તુરીય એકત્વ ભાવના, પંચમ ભાવ સુતત્ત્વ. શ્રુત ભાવના મન સ્થિર કરે, ટાલે ભવના ખેદ; તપ ભાવન કાયા ક્રમે, વમે વેદ ઉમેદ (દ્વેગ). સત્ત્વભાવ નિર્ભય દશા, નિજ લઘુતા એકભાવ; તત્ત્વ ભાવના આત્મ ગુણ, સિધ્ધિ સાધના દાવ.
ઢાલ ૧ લી. ( લોકસ્વરૂપ વિચારે આતમા રે-એ દેશી. ) સૂત્ર અભ્યાસ કરી મુનિવર સદા રે, અતિચાર સહુ ટાલ; હીણુ અધિક અક્ષર મત ઉચ્ચરા રે, શબ્દ અર્થ સંભાલ. સૂ. ૧ સૂક્ષ્મ સ અગેાચર દૃષ્ટિથી રૈ, રૂપી રૂપ વિહીન; જે અતીત અનાગત વર્તનારે, જાણે જ્ઞાની લીન. સૂ. ૨
પાઠાંતર—૧ પંચમ ભાવના તત્ત્વ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
(પર) વિવિધ પુષ્પવાટિકા નિત્ય અનિત્ય એક અનેકતા રે, સદસદભાવ સ્વરૂપ છએ ભાવ એક દ્રવ્ય પરિણમ્યા રે, એક સમયમાં અનુપ. સૂ. ૩ ઉત્સગ અપવાદ પદે કરી રે, જાણે સહ કૃતિ ચાલ; વચન-વિરોધ નિવારે યુક્તિથી રે, થાપે દૂષણ-ટાલ. સૂ. ૪ દ્રવ્યાર્થિક પર્યાયાર્થિક ધરે રે, નય ગમ અંગે અનેક નય સામાન્ય વિશે તે ગ્રહે રે, કાલોક-વિવેક સૂ. ૫ નંદી સૂત્રે ઉપકારી કહ્યો રે, વલી અસુરેચા ઠામ; દ્રવ્ય શ્રતને વાંધો ગણધરે રે, ભગવાઈ અને નામ. સૂ. ૬ શ્રત અભ્યાસે જિનપદ પામિયે રે, છ અંગે સાખ શ્રતનાણી કેવલનાણી સામે રે, પન્નવણજે ભાખ. સૂ. ૭ સૂત્રધારી આરાધક સર્વને છે, જાણે અર્થ સ્વભાવ, નિજ આતમ પરમાતમ સમ ગણે રે, ધ્યાવે તે નય દાવ. સૂ. ૮ સંયમ દર્શન તે જ્ઞાન વધે રે, ધ્યાતા તે શિવ સાધત; ભવ સ્વરૂપ ચઉગતિને તે લખે રે, તેણે સંસાર તજત. સૂ. ૯ ઇંદ્રિય સુખ ચંચલ જાણી તજે રે, નવ નવ અર્થ તરંગ; જિમ જિમ પામે તિમ મન ઉઘસે રે, વસે ન ચિત્ત અનંગ. સૂ. ૧૦ કાલ અસંખ્યાતાના તે ભવ લખે રે, ઉપદેશક પણ તેહ પરભવ સાથી અવલંબન ખરે રે, ચરણ વિના શિવગેહ. સં. ૧૧ પંચમકાલે શ્રુત બલ પણ ઘટ્યો રે, તે પણ એક આધાર દેવચંદ્ર જિનમતનું તત્વ એ રે, સૂત્રશું ધરજે પ્યાર. સૂ. ૧૨
૨ બેહુ ઝહેરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
શ્રી રવચંદજી કૃત પા ભાવનાની દાલ (૫૩) હાલ ૨ . (અનુમતિ થી માયે રેવતીએ દેશી.) ૩ણાવલી કનકાવતી, મુક્તાવલી ગુણરયણ * વજય ને જવમધ્ય એ, તપ કરીને તે જ રિપુ મમણ ૧ ભવિયણ! તપગુણ આદરે, તપ તેજે રે છીછે સહુ કર્મ વિષય વિકાર દરે ટલે, મન ગંજે હે ભજે ભવ ભર્મ. ભ૦ ૨ જે જય ઇંદ્રિયજય તહા, ત૫ જાણે છે કર્મસૂડણ સાર; ઉવહાણ જોગ દુહા કરી, શિવ સાધે રે સુધા અણગાર. ભ૦ ૩ જિમ જિમ પ્રતિજ્ઞા દઢ થકે, વૈરાગી તપસી મુનિરાય; તિમ તિમ અશુભ દલ છીએ, રવિ તેજે રેજિમ શીત વિલાય.ભ૦ ૪ જે ભિક્ષુ પડિમા આદર, આસન અકંપ સુધીર; અતિ લીન સમતા ભાવમાં, તૃણની પરે છે જાગૃત શરીર. ભ૦ ૫ જિણ સાધુ તપ તરવારથી, સૂડ્યો મેહ ગયંદ; તિરું સાધુને હું દાસ છું, નિત્ય વંદુહો તસ પય અરવિંદ. ભ૦૬ આયાર સુયગડાંગમાં, તિમ કહો ભગવાઈ અંગ; ઉત્તરઝયણે એગુણતીશમેં, તપસશે હે સહુ કમને ભંગ. ભ૦૭ જે દુવિધ દુક્કર તપ તપે, ભવ પાસ આશ વિરત્ત ધન્ય! સાધુ મુનિ ઢંઢણ સમા, અષિ નંદકહા તિસગ કુરૂદત્ત.ભ૦૮ નિજ આતમ કંચન , તપ અગ્નિ કરી શેવંત નવ નવ લબ્ધિ બલ છત, ઉપસર્ગ હે તે સહંત મહંત. ભ૦ ૯ ધન્ય! તે જે ધન ગૃહે તજી, તન નેહને કરી છે; નિસંગ વનવાસે વસે, તપધારી છે જે અભિગ્રહ ગેહ. ભ૦ ૧૦ ધન્ય! તેહગચ્છ ગુફા તજી, જિનક૯પી ભાવ અફેદ પરિહાર વિશુદ્ધિ તપ તપે, તે વદે હે દેવચંદ્ર મુણુંદ ભ૦ ૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
(૫૪) ; વિવિધ પુષ્પવાટિકા. ક..
દ્વાલ ૩ જી (હવે રાણી પદ્માવતીએ દેશી.) રે જીવ ! સાહસ આકારો, મત થાઓ દીન; સુખ- દુઃખ સંપદ આપદા, પૂર્વ કર્મ આધીન. રે જીવ. ૧ ક્રોધાદિક વ રણ સમે, સહ્ય દુઃખ અનેક; તે જે સમતામાં સહે, તે તુજ ખરે વિવેક. ૨ જીવ. ૨ સર્વ અનિત્ય અશાતે, જેહ દીસે એહક તન ધન સયણ સગા સહુ, તિણશું એ નેહ. રે જીવ. ૩ જિમ બાલક વેલ તણા, ઘર કરીય રમંત; તેહ છતે અથવા તહે, નિજ નિજ ઘર જત. રે જીવ. ૪ પંથી જિમ સરાહમેં, નદી નાવની રીત તિમ એ પરિજન તે મિલ્યો, તિથી શી પ્રીત. રે જીવ. ૫
જ્યાં સ્વાર્થ તિહાં સહુ સગા, વિણ સ્વારથ દૂર; પર–કાજે પાપે ભળે, તું કિમ હવે શુર. તજ બાહિર મેલાવડે, મિલિયે બહુ વાર; જે પૂર્વે મલિયે નહિ, તિણશું ધર પ્યાર. રે જીવ. ૭ ચક્રી હરિ બલ પ્રતિહરિ, તસ વૈભવ અમાન; તે પણ કાળે સંહાર્યા, તુજ ધન યે માન. રે જીવ. ૮ હા હા! હું કરતે તું ફિરે. પર પરિણતિ ચિંત; નરક પડ્યાં કહે તાહરી, કેણ કરશે ચિંત. * રે જીવ. ૯
ગાદિક દુઃખ ઉપજે, મન અરતિ મ ધરેવા (હ) પૂરવ નિજ કુત કમને, એ અનુભવ હેવ (ભેડ). રે જીવ. ૧૦ એહ શરીર અશાશ્વતું, ક્ષણમેં છીજત; પ્રીતિ કીશી તસ ઉપરે, જેહ સ્વારથ વંત. ૨ જીવ. ૧૧ જયાં લગે તુજ ઈશુ કેહથી, છે પૂરવ સંગ; ત્યાં લગે કોલ ઉપાયથી, નવિ થાયે ભંગ. રે જીવ. ૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
શ્રી દેવચંદ્રજી કૃત પાંચ ભાવનાની ઢાલ, (૫) આગલ પાછલ ચિહું દિને, જે વિશી જાય છે
ગાદિકથી નવિ રહે, કીધે કેડી ઉપાય. . રે જી. ૩ અતે પણ એને તજ્યાં, થાયે શિવ સુખ. . . - તે જે છૂટે આપથી, તે તુઝ ચે દુખ. ૨ જીવ ૧૪ એ તન વિશે તાહરે, નવિ કાંઈ હાશુ . . એ જ્ઞાનાદિક ગુણ તણે, તુજ આવે ઝાણ. જે વ. ૧૫ તું અજરામર આતમા, અવિચલ ગુણ ખાણ, ક્ષણભંગુર આ દેહથી, તેજ કિહાં પીછાણ. રે જીવ. ૧૬ છેદન ભેદન તાડના, વધ બંધન દાહ; પુદગલને પુગલ કરે, તું તે અમર અગાદ્ય : રે છ. ૧૭ પૂર્વ કર્મ ઉદયે સહી, જે વેદના થાય; કયા આતમ તિણ સમે, તે ધાની રાય. રે જીવ. ૧૮ જ્ઞાન ધ્યાનની વાતડી, કરવી આસાન; અંત સમે આપદ પડ્યાં, વિરલા ધરે ધ્યાને. રે જીવ ૧૯ અરતિ કરી દુઃખ ભોગવે, પરવશ જિમ કર . ' તે તુજ જાણપણું તણે, ગુણ કિશે ધીર. રે જવ. ૨૦ શુદ્ધ નિરંજન નિર્મલે, નિજ આતમ ભાવ ' . તે વિણશે કહે દુઃખ કિશું જે મલિયે આવ રે વ. ૨૧ દેહ ગેહ ભાડા તણે, એ આપણે નાંહિ, તુજ ગૃહ આતમ જ્ઞાન એ, તિણ માંહિ સમાહિ. રે જીવ. ૨૨ મેતારજ સુકેશ, વલી ગજસુકુમાલ, સનકુમાર ચકી પર, તન મમતા ટાલ. ૨ ક. ૨૩ કષ્ટ પડ્યાં સમતા રમે, નિજ આતમ ધ્યાય; દેવચંદ્ર તિણ મુનિ તણ, નિત્ય વંદું પાય. જે જીવ. ૨૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
(ર) : વિવિધ પ્રવાાિ . "
હાલ ૪ થી ( પ્રાણી ધરિયે સંવેગ વિચાર-એ દેશો.) જાન હાન ચારિત્રને રે, જે દઢ કરવા ચાહ્ય; તે એકાકી વિહરતે રે, જિનકાદિ હામ રે. માણુ ! એકલ ભાવના ભાવ, શિવ મારગ સાધન દાવ રે. પ્રા૦ ૧ સાધુ ભણું ગૃહવાસની ૨, શ્રી મામા જે; તો પ ગચ્છવાસી પણે રે, ગણ ગુરૂ પર છે નેહ રે. પ્રા૦ ૨ વનમૃગની પર તેહથી રે, છેડી સકલ પ્રતિબંધ તું એકાઠી અનાદિને રે, કિણથી તુજ સંબંધ રે. પ્રા૩ શત્રુ મિત્રતા સર્વથી રે, પામી વાર અનંત, કણ સાજન દુશ્મન કિ રે, કાળે સહુને અંત રે. પ્રા. ૪ બાંધે કર્મ જીવ એકલે રે, ભગવે પણ તે એક કિણ ઉપર કિણ વાતની રે, રાગ દ્વેષની ટેક છે. પ્રા. જે નિજ એકપણું ગ્રહે રે, છેડી સકલ પરભાવ; શાતમ જ્ઞાનાદિથું રે, એક સ્વરૂપે ભાવ રે. પ્રા૦ ૬. આવ્યે છે તું એકલો રે, જાઈશ પણ તું એક; તે એ સયલ કુટુંબથી રે, પ્રીતિ કીશી અવિવેક રે. પ્રા. ૭ વનમાં ગજ સિંહાદિથી રે, વિહરતાં ન ટલે જેહ; જિણ આસને રવિ આથમે રે, તિરું આસન નિશિ છેહ રે. પ્રા. ૮ તપ પારણે આહાર ગ્રહે રે, કરમાં લેપ વિહીન; એકવાર પાણી પીવને રે, વનચરી ચિત્ત અદીને રે. પ્રા. ૯ એહ દેષ ઉપર ગ્રહણથી રે, પરસંગે ગુણ હાણ; પરધન ગ્રાહી ચાર તે રે, એકપણું સુખ ઠાણ રે. પ્રા. ૧૦ પર સંગથી બંધ છે રે, ૫ર વિયોગથી મોક્ષ તેણે તછ પર મેલાવડે રે, એકપણું નિજ પોખ છે. પ્રારા ૧૧
૧ પાઠાંતર–સૌ પર ત રે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
શ્રી દેવચંદ્રજી
ય ભાવનાની ઢાલેા.
પ્રા. ૧૩
જન્મ ન પામ્યા સાથ કા રે, સાથ ન પચે મ; દુઃખ વેચાઉ ક્રાય નહિ રે, શુભ સુર સહુ લેય રે.. પ્રા. ૧૨ પરિજન મરતા દેખીને રે, શેાચ કરે જન મૂઢ; અવસરે વારા આપણેા રે, સહુ નની એ રૂઢ રે. સુરપતિ ચક્રી હિર હલી રે, એકલા પરભવ જાય; તન ધન પરિજન સર્કુ મિલી હૈ, કેાઈ સખાઈ ન ચાય ૨. એક આતમા મહા રે, જ્ઞાન દશન ગુણવંત; બાહ્ય ચેગ સહુ, અવર છે ?, પામ્યા વાર અનત રે, કરકડુ નિમ નગ્ગઈ રે, દુગ્રુહ પ્રમુખ ઋષિરાય; મૃગાપુત્ર રિકેશીના રે, હું વૐ નિત્ય પાય રે. સાધુ ચિલાતીવ્રુત ભલેા રે, વલી અનાથી તેમ; એમ મુનિગુણ અનુમેાદતા હૈ, દેવચંદ્ર સુખ ખેમ રે. પ્રા. ૧૭
પ્રા. ૧૪
પ્રા. ૧૫
(૫)
:
પ્રા. ૧૬
ભ
ઢાલ ૫ મી. ( એણી પરે ચંચલ આઉવી-એ દેશી. ) ચેતન એ તન કામે, તમે ધ્યાવેા રે. શુદ્ધ નિરંજન દેવ; ભવિક તમે ધ્યાવેા રે, શુદ્ધ સ્વરૂપ અનુપ, ભવિક તમે ધ્યાવેા રે. ૧ નરભવ શ્રાવક કુળ લહ્યો, ત॰ લાધેા સમિતિ સાર; જિન આગમ રૂચિશું સુણેા, ત॰ આલસ નિર્દે નિવાર. ભ. ૨ તિન લેાક તિહું કાળની, ત॰ પરિણતિ તીન પ્રકાર, ભ॰ એક સમયે જાણે તિણે, ત॰ નાણુ અનંત અપાર. સમયાંતર સહેલાવના, ત॰ દન જાસ અનત ભ ં આતમ ભાવે સ્થિર સદા,ત॰ અક્ષય ચરણ અનત. શ. ૪ * આ ૪ થી ગાથા. કેટલીક પ્રતામાં ત્રીજી છે. પરંતુ અર્થ સબંધ વિચારતાં ચેાથી જ હાવી ોઇએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ભ. ૩
www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
((42)
વિવિધ પુષ્પવાટિકામાં
શ
શ
શ. ૮
ભ
૧
ભ
સકલ દોષ હર શાશ્વતા, ત॰ વીરજ પરમ અદ્દીન; સૂક્ષ્મ તનુબ ંધન વિના, ત॰ અવગાહના સ્વાધીન. પુદ્ગલ સકલ વિવેકથી, ત॰ શુદ્ધ અમૃત્તિ રૂપ. ઈંદ્રિય સુખ નિઃસ્પૃહ થયા, ત॰ અકથ્ય અખાહ(ધ્ય)સ્વરૂપ. ભ` ૬ દ્રવ્યતણા પરિણામથી, ત॰ અનુરૂલઘુત્વ અનિત્ય; સત્ય સ્વમાવમયી સત્તા, ત॰ છેડી ભાવ અસત્ય. નિજ ગુણુ રમતા રામ એ, ત॰ સર્કલ અકલ ગુણ ખાણુ; 'ભ પરમાતમ પરજ્યેાતિ એ, ત॰ અલખ અલેપ વખાણુ. પંચ પૂજ્યમાં પૂજ્ય એ, ત॰ સ ધ્યેયથી ધ્યેય. ધ્યાતા ધ્યાન અરૂ ધ્યેય એ, ત॰ નિશ્ચય એક અભેય. લ. અનુભવ કરતાં એહના, ત॰ થાય પરમ પ્રમાદ; એક સ્વરૂપ અભ્યાસશું, ત॰ શિવસુખ છે તસ ગાદ. ભ. ૧૦ મધ અખંધ એ આતમા, ત॰ કન્હેં અકર્તા એહ; એહુ ભાકતા અભેાકતા, ત॰ સ્યાદ્વાદ ગુણ ગેહ. એક અનેક સ્વરૂપ એ, ત॰ નિત્ય અનિત્ય અનાદિ; સદસદ્ ભાવે પરિણમ્યા, ત॰ મુક્ત સકલ ઉન્માદ, તપ જપ કિરિયા ખ૫ થકી, ત॰ અષ્ટ કર્મ ન વિલાય. ભ૦ તે સહુ આતમ ધ્યાનથી; ત॰ ક્ષણમાં ખેરૂ થાય. યુદ્ધાતમ અનુભવ વિના, ત॰ બંધ હેતુ શુભ્ર ચાલ. આતમ પરિણામે રમ્યા, ત॰ એહુજ આશ્રવ પાલ. એમ જાણી નિજ આતમા, ત॰ વરજી સકલ ઉપાધ; ઉપાદેય અવલ’બને, ત॰ પરમ મહોદય સાધ
**
ભ
સ. ૧૨
૧ પાઠાંતર-અભેદ એ શ્રય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
શ
el.
૫
ભ
સ. ૧૧
:
લ. ૧૩
ભ
સ. ૧૪
:
ભ
સ. ૧૫
www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
શ્રી રવચંદ્રકૃત પાંચ ભાવનાની કાલો. ભરત એલાસુત તેતલી, ત. ઈત્યાદિક મુનિ વૃંદ; આતમ ધ્યાનથી એ તર્યા, ત૦ પ્રણમે તે દેવચંદ્ર.
(૫૯) લ૦ ભા.૧૬
હાલ ૬ ઠી. (સેલર શત્રુંજ' સિદ્ધ થયા એદેશી.) ભાવના મુક્તિ નિશાણી જાણી, ભાવે આસત્તિ આણી છે; એગ કષાય કપટની હાણી, થાયે નિર્મલ ઝાણજી. ભા. ૧ પંચ ભાવના એ મુનિ મનને, સંવર ખાણી વખાણજી; બહઋ૫ સૂત્રની વાણી, દીઠી તેમ કહાણીજી; ભા. ૨ કર્મ કતરણી શિવ નીસરણી, ઝાણ ઠાણ અનુસરણજી; ચેતનરામ તણી એ ઘરણી, ભવ સમુદ્ર દુઃખ હરણીજી. ભા. ૩ જયવંતા પાઠક ગુણધારી, રાજસાગર સુવિચારીજી; નિર્મલ જ્ઞાન ધર્મ સંભાત્રી, પાઠક સહુ હિતકારીજી ભા. ૪ રાજહંસ સિંહ સુગુરૂ પસાથે, દેવચંદ્ર ગુણ ગાવેજી; ભવિક જીવ જે ભાવના ભાવે, તે અમિત સુખ લાવે . ભા. ૫ જેસલમેરે શાહ સત્યાગી, વદ્ધમાન વડભાગી; પુત્ર કલત્ર સકલ ભાગી, સાધુ ગુણના રાગીછ. ભા. ૬ તસ આગ્રહથી ભાવના ભાવી, ઢાલ બંધમાં ગાતાજી; ભણશે ગણશે જે એ જ્ઞાતા, લહેશે તે સુખ સાતાજી. ભા. ૭ મન મુદ્દે પંચ ભાવના ભાવે, પાવન જિન ગુણ ગાવે; મન મુનિવર ગુણ સંગ વસાવે, સુખ સંપત્તિ ગુડ થાઇ. ભા. ૮
૨
પાઠાંતર–૧ મુનિજનને ૨ ધ્યાન. ૩ પાવો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
મહોપાધ્યાય શ્રી વિજયજી મહારાજ કૃત
ચતુર્વિશતિ જિન સ્તવને.
(૧) શ્રી ઋષભ જિન સ્તવન.
( મહાવિદેહ ક્ષેત્ર સોહામણું-એ દેશી. ) જગ જીવન જગ વાલ, મરૂદેવીને નંદ લાલ રે; મુખ દીઠે સુખ ઉપજે, દર્શન અતિ આનંદ લાલ રે. જ૦ ૧ આંખડી અંબુજ-પાંખી, અષ્ટમી શશી સમ ભાલ લાલ રે; વદન તે શારદ ચંદલે, વાણી અતિહિ રસાળ લાલ રે જ૦ ૨ લક્ષણું અને વિરાજતા, અડહિય સહસ ઉદાર લાલ રે, રેખા કર ચરણાદિકે, અત્યંતર નહિ પાર લાલરે. જ૦ ૩ ઇંદ્ર ચંદ્ર રવિ ગિરિ તણા, ગુણ લઈ ઘધયું અંગ લાલ રે; ભાગ્ય કિહાં થકી આવિયું, અચરિજ એહ ઉરંગ લાલ રે, ૪૦ ૪ ગુણ સઘલાં અંગે કર્યા, દૂર કર્યા સવી દેષ લાલ રે; વાચક વિજયે થયે, દેજે સુખને પિષ લાલ રે. જ૦ ૫
( ૨ ) શ્રી અજિતનાથ જિન સ્તવન.
| ( નિંદડી વેરણ હુઈ રહીએ દેશી. ) અજિત જિર્ણોદશું પ્રીતડી, મુઝ ન ગમે છે બીજાને સંગ કે; માલતી કુલે મહીયે, કેમ બેસે હે બાવલતરૂ જંગ . અ. ૧ ગંગાજલમાં જે રમ્યા, કિમ છિલર હો રતિ પામે મરાલ કે; સરવર જલધર જલ વિના,નવિ ચાહે હે જગ ચાતુકબાલ કે. અ. ૨ કોકિલ કલ કૂજિત કરે, પામી મંજરી હે પંજર સહકાર કે; ઓછા તરૂવર નવી ગમે, ગિરૂઆશું હા હાય ગુણને પ્યારે કે. ૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
શ્રી વિજયજી કૃત ચતુર્વિશતિ જિન સ્તવને(૧) કમાલની દિનકર કર ગ્રહે વલી કુમુદિની હે ધરે ચંદ્રશું પ્રીત કે; ગોરા ગિરીશ ગિરિધર વિના, નવા ચહે હો કમલા નિજ ચિત્ત કે.૪ તિમ પ્રભુશું મુઝ મન રમ્યું, બીજાણું હે નવિ આવે દાય કે, શ્રી નયવિજય વિબુધ તણે, વાચક યશ હે નિત નિત ગુણ ગાય કેપ
. ( ૩ ) શ્રી સંભવનાથ જિન સ્તવન.
(મન, મધુકર બેહી રહ્યો–એ દેશી.) સંભવ જિનવર વિનતિ, અવધારો ગુણ જ્ઞાતા રે; ખામી નહિ મુઝ ખિજમતે, કદિએ હશે ફલ દાતા રે. સં. ૧ કર જોડી ઉભું રહું, રાત દિવસ તુમ ધ્યાને રે; જે મનમાં આણે નહિ તો શું કહીએ છાને રે. સં. ૨ ખોટ ખજાને કે નહિ, દીજીએ વંછિત દાને રે, કરૂણા નજર પ્રભુજી તણી, વાધે સેવક વાને રે. સં૦ ૩ કાલ લબ્ધિ મુજ મતિ ગણે, ભાવ લબ્ધિ તુજ હાથે રે; લડથડતું પણ ગજ બચ્ચું, ગાજે ગજવર સાથે રે. સં૪ દેશે તે તુમહિ ભલું, બીજા તે નવી ચાચું રે. . વાચક યશ કહે સાંઈશું, ફળશે એ મુજ સાચું રે. સં. ૫
(૪) શ્રી અભિનંદન જિન સ્તવન દીઠી હો પ્રભુ ! દીઠી જગગુરૂ તુજ, મૂત્તિ હો પ્રભુ ! મૂર્તિ મેહન વેલડીજી; મીઠી હે પ્રભુ! મીઠી તાહરી વાણું, લાગે હે પ્રભુ ! લાગે જેસી સેલડી જી. જાણું હે પ્રભુ! જાણું જન્મ કયત્વ, જે હું હો પ્રભુ ! જે હું તુમ સાથે મલ્યા;
. . www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #71
--------------------------------------------------------------------------
________________
(૬૨) વિવિધ પુષ્પવાટિકા..
સુરમણિ હે પ્રભુ! સુરમણિ પાપે હલ્થ,
આંગણે હે પ્રભુ! આંગણે મુજ સુરતરૂ ફ જી . 8 જય હે પ્રભુ! જાગ્ય પુન્ય અંકુર, " માગ્યા હે પ્રભુ! હે માગ્યા પાશા હયાછે; વઠા હે પ્રભુ ! પુઠા અમીરસ મેહ, નાઠા હે પ્રભુ! નાઠા અશુભ શુભ દિન વલ્યાજી. ભૂખ્યાં હે પ્રભુ! ભૂખ્યાં મિલ્યા ધૃતપૂર, તરસ્યાં હે પ્રભુ! તરસ્યાં દિવ્ય ઉદક મિલ્યાજી; થાકયાં હો પ્રભુ! થાકયાં મલ્યા સુખપાલ, ચાહતા હે પ્રભુ! ચાહતા સજજન હેજે હયારુ. દીવે હે પ્રભુ ! દી નિશા વન ગેહ, સાખી હે પ્રભુ! સાખી થલે જલે નૌકા મલીજી; કલિયુગે હો પ્રભુ ! કલિયુગે દુલ્લો તુજ, દર્શન હે પ્રભુ! દર્શન લહી આશા ફલીછ. વાચક હે પ્રભુ! વાચક યશ તુમ દાસ, વિનવે પ્રભુ! વિનવે અભિનંદન સુણેજી; કદિએ હે પ્રભુ! કદિએ મ દેશો છેહ, કે હે પ્રભુ! દેજે સુખ દરિશન તણો.
૪
(૫) શ્રી સુમતિનાથ જિન સ્તવન.
(ઝાંઝરિયા મુનિવરની-એ દેશી.) સુમતિનાથ ગુણશું મિલીજી, વધે મુજ મન પ્રીત; તેલબિંદુ જેમ વિસ્તરે, જલમાંહે ભલી રીત, સાભાગી જિનશું, લા અવિહડ રંગ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
ખાય,
મહી માર
શ્રી યાવિજયજી કૃત યશિતિ જિન સ્તવના. (૬૩)) સજનશું છે પ્રીતડીજી, છાની તે ન રખાય; પરિમલ કસ્તુરી તણેજી, મહી માંહે મહકાય. સાંગલીએ નવી મેરૂ હંકાએ, છાબડીએ રવિ તેજ; અંજલીમાં જેમ ગંગ ન માગે, મુજ મન તેમ પ્રભુ હે જ. સે. ૩ હુએ છુપે નહિ અધર અરૂણ જેમ, ખાતાં પાન સુરંગ, પીવત ભરભર પ્રભુ ગુણ પ્યાલા, તેમ મુંજ પ્રેમ અભંગ. સ. ૪ ઢાંકી ઇશુ પાલશું છે, ન રહે તે વિસ્તાર વાચક યશ કહે પ્રભુ તણાજી, તેમ મુજ પ્રેમ પ્રકાર. સે૫
અંજાર નવી એ
(૬) શ્રી પદ્મપ્રભ જિન સ્તવન.
(સહજ સલુણા હે સાધુ-એ દેશી.) પદ્મપ્રભ જિન જઈ અલગ રહા, જિહાંથી નાવે લેખાજી; કાગલ ને મસી તિહાં નવી સંપજે, ન ચલે વાટ વિશેજ.
સગુણ સનેહા રે કદિય ન વીસર. ૧ અહીંથી તિહાં જઈ કેઈ આવે નહિ, જેહ કહે સંદેશેજી; જેહનું મલવું દેહિલું તેહશું, ને તે આપે કિલેશેજ. સુ. ૨ વીતરાગશું રાગ તે એકપ, કીજે કવણ પ્રકારે છે;
ડે દડે રે સાહેબ વાજમાં, મન નાણે અસવારેજી. સુ. ૩ સાચી ભક્તિ રે ભાવન રસ કાઢો, રસ હોય તિહાં દેય રીઝેજી; હડાહડે રે બીડું રસ રીઝથી, મનનાં મરથ સીઝેજી. સુ. ૪ પણ ગુણવંતા રે ગેઠે ગાઇએ, મોટા તે વિશ્રામજી; વાચક જસ કહે એજ આશરે, સુખ લહું ઠામઠામજી રુ. ૫
૧. પાઠાંતર–કાજમાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
વિવિધ પુષ્પવાટિકા, (૭) શ્રી સુપાર્શ્વ જિન સ્તવન,
(લાછલદે માત મલાર–એ દેશી.) શ્રી સુપાર્શ્વ જિનરાજ, તું ત્રિભુવન શિરતાજ; આજ છે છાજે રે, ઠકરાઈ પ્રભુ તુજ પર તણી છે. ૧. દિવ્યધ્વનિ સુરકુલ, ચામર છત્ર અમૂલ; આજ હે રાજે રે, ભામંડલ ગાજે દુંદુભિજી. અતિશય સહજના ચાર, કર્મ ખપ્પાથી અચાર; આજ હે કીધા રે, એગણશે સુરગણ ભાસુરેજી. વાણી ગુણ પાંત્રીશ, પ્રાતિહારજ જગદીશ; આજ હે રાજે રે, દીવાજે છાજે આ શું . સિંહાસન અશક, માંહે બેઠા લે; આજ હે સ્વામી રે, શિવગામી વાચક યશ થુજી. ૫
--- —
-
--
--
-
*
- * આ સ્તવનની છેલ્લી ત્રણ ગાથા આ પ્રમાણે હેવી સંભવિત છે કારણ કે તેજ પ્રાતિહાર્યને ક્રમ બરાબર જળવાય છે.
સિંહાસન અશેક, બેઠા મેહે લેક, આજ હો રાજે રે, દીવાજે છાજે આઠશુંજી. અતિશય સહજના ચાર, કમ ખયાથી અગ્યાર; આજ હો કીધા રે, ઉગણશે સુરગણ ભાસુરે છે. વાણુ ગુણ પાંત્રીશ, પ્રાતિહારજ જગદીશ; આજ હે સ્વામી રે, શિવગામી વાચક યશે થુજી. ૫
૧ પાઠાંતર-માંહે બેઠા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
થી વાવિયજી કૃત ચતુર્વિશતિ જિન સ્તવન. (૧૫) (૮) શ્રી ચંદ્રપ્રભ જિન સ્તવન.
(ધારણા ડેલાની-એ દેશી.) ચંદ્રક જિન સાહેબ રે, તમે છો ચતુર સુજાણ, મનના રે માન્યા; સેવા જાણે દાસની રે, દેશ ફક્ત નિર્વાણ. મ0 આ આવે રે ચતુર સુખભેગી, કીજે વાત એકાંતે અભેગી; ગુણગાઠે પ્રગટે પ્રેમ, મનના રે માગ્યા. ઓછું અધિક પણ કહે છે, આ સંગાયત જેહ; આપે ફક્ત જે અણુ હું રે, ગિરૂએ સાહેબ તેહ. સ. ૨ દીન કહ્યા વિણ દાનથી રે, દાતાની વાધે મામ; મ જલ દીએ ચાતક ખીજવી રે, મેઘ હવે તેણે શ્યામ. મ. પિલ પિઉ કરી અમને જપું રે, હું ચાતક તમે મેહ; મ. એક લહેરમાં દુઃખ હર રે, વાધે બમણો નેહ મ. ૪
ડું વહેલું આપવું રે, તે શી ઢીલ કરાય; મ વાચક યશ કહે જગ ધણી રે, તુમ સૂકે સુખ થાય. મ. ૫
ભ૦
(૯) શ્રી સુવિધિનાથ જિન સ્તવન. '
(સુણે મેરી સજની રજની ન જોવે રે–એ દેશી.) લઘુ પણ હું તુમ મન નવી માવું રે, જગ ગુરૂ તમને દિલમાં લાવું રે, કિણને એ દીજે શાબાશી રે, કહો શ્રીસુવિધિ જિર્ણોદ વિમાસી રે. ૧ મુઝ મન અણુમાંહિ ભક્તિ છે ઝાઝી રે, તેહદરીને તું છે માઝી ૨; ચે ગી પણ જે વાત ન જાણું રે, તે અચરજ કુણથી હુ ટાણે રે. અથવા સ્થિરમાં અસ્થિર ન ભાવે રે, મોટો ગજ દર્પણમાં આવે રે, જેહને તેને બુદ્ધિ પ્રકાશી રે, તેહને દીરે એ શાબાશી રે.. ૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
વિવિધ પુષ્પવાટિકા. ઉર્ધ્વ મૂલ તરૂવર અધ શાખા રે, છેદ પુરાણે એવી છે ભાખા રે; અચરિજવાલે અચરજ કીધું રે, ભક્તિએ સેવક કારજ સીધું રે. ૪ લાડ કરી જે બાલક બેલે રે, માતાપિતા મન અમીયને તેલે રે, શ્રીનયવિજય વિબુને શિષ્ય રે, યા કહે એમ જાણે જગદીશ ૨.૫
- (૧૦) શ્રી શીતલનાથ જિન સ્તવન,
. (અલિ અલિ કદિ આવેગે-એ દેશી.) શ્રી શીતલ જિન ભેટીએ, કરી ચાખું ભક્તિએ ચિત્ત હે; તેહથી કહે છાનું કિશું, જેહને સંપ્યા તન મન વિત્ત છે. શ્રી. ૧ હાયક નામે છે ઘણા, પણ તું સાયર તે ફૂપ હે; તે બહુ ખજુવા તગ તગે, તું દિનકર તેજ સ્વરૂપ છે. શ્રી. ૨ મેટો જાણી આદર્યો, દારિદ્ર, ભાંજે જગતાત હે; તું કરૂણવંત શિરોમણિ, હું કરૂણ પાત્ર વિખ્યાત છે. શ્રી. ૩ અંતર્યામી સની લહે, અમ મનની જે છે વાત હે; મા આગલ મશાલનાં, ક્યા વર્ણવવા અદ્યાત છે. શ્રી. ૪ જાણે તે તાણે કિશું, સેવા ફલ દીજે દેવ હે; વાચક યશ કહે ઢીલની, ન ગમે મુજને ટેવ હ. શ્રી. પ
(૧૧) શ્રી શ્રેયાંશનાથ જિન સ્તવન,
(કર્મ ન છૂટે રે પ્રણિયા-એ દેશી ). તમે બહમિત્રી રે સાહેબા, માહરે તે મન એક; તુમ વિણ બીજે રે નવિ ગમે, એ મુજ મોટી રે ટેક.
શ્રી શ્રેયાંસ કૃપા કરો. ૧ મન રે તમે આવી તણા, પણ કિહાં એક મલી જાઓ, થવા લખ લોકને, સાથી સહજ ન થાઓ. શ્રી. ૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
શ્રી યશોવિજયજી કૃત ચતુર્વિશતિ જિન રનવનો (૬૭) રાગ ભરે (લ) જન મન રહે, પણ તિહું કાલ વૈરાગ; ચિત્ત તમારા રે સમુદ્રને કેઈ ન પામે રે તાગ શ્રી. ૩ એહવાણું ચિત્ત મેળવ્યું, કેળવ્યું પહેલાં.ન. કાંઈ સેવક નિપટ અબુઝ છે, નિરવહેશે તમે સાંઈ. શ્રી. ૪ નીરાગીશું રે કેમ મિલે, પણ મળવાને એકાંત; વાચક યશ કહે મુજ મિલે, ભક્તિએ કામણવત. શ્રી. ૫
(૧૨) શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન.
(મોતીડાની-દેશી.) સ્વામી! તમે કાંઈ કામણ કીધું, ચિત્તડું અમારૂં ચારી લીધું સાહેબા વાસુપૂજ્ય જિમુંદા, મેહના વાસુપૂજય જિમુંદા. અમે પણ તુમશું કામણ કરશું, ભક્તિએ ગ્રહી મન ઘરમાં ધરશું. સા. ૧ મન ઘરમાં ધરિયા ઘર શોભા, દેખતા નિત રહેશે સ્થિર ભા; મન વૈકુંઠ અકુંઠિત ભકતે, યેગી ભાખે અનુભવ યુકતે. સા. ૨ કલેશે વાસિત મન સંસાર, કલેશ રહિત મન તે ભવપાર; જે થયુદ્ધ મન ઘર તમે આવ્યા,
પ્રભુ તે અમે નવનિધિ અદ્ધિ પાવ્યા. સા. ૩ ૧ પાઠાંતર–એ તંત-એ નિશ્ચય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
* •
સા,
૫
(૬૮) વિવિધ પુષ્પવાટિકા.. -
સાર રાજ અલગા જઈ બેઠા, પણ ભક્તિએ અમ મનમાં બેઠા અલગા ને વલમ્યા જે રહેવું, તે ભાણ ખડખડ દુઃખ સહેવું. . સા. ૪ ૧ધ્યાયક ધ્યેય ધ્યાન ગુણ એ કે... ' ભેદ છેદ કરશું હવે ટેકે, ખીર નીર પરે તુમણું મિલશું,
વાચક યશ કહે છે જે હલ. (૧૩) શ્રી વિમલનાથ જિન સ્તવન.
(તુમ સાથે નહિ બોલું-એ દેશી ) સેવે ભવિયાં વિમલ જિનેશ્વર, દુલ્લા સજ્જન સંગાજી; એહવા પ્રભુનું દર્શન લહેવું, તે આલસમાં ગંગાજી. સે. ૧ અવસર પામી આલસ કરશે, તે મુરખમાં પહેલેજી; ભૂખ્યાને જેમ ઘેવર દેતાં, હાથ ન માંડે ગહેલેજી. સે. ૨ ભવ અનંતમાં દર્શન દીઠું, પ્રભુ એહવા દેખાડે છે; વિકટ ગ્રંથિ જે પિલે પિલિયે, કર્મવિવર ઉઘાડેજી. સે૩ તત્વપ્રીતિકર પાણી પાએ, વિમલાલેકે આજીજી; લેયણગુરૂ પરમાન્ન દીએ તવ, ભ્રમ નાખે સવી ભાંજી. સે. ૪ ભ્રમ ભાંગે તવ પ્રભુશું પ્રેમ, વાત કરૂં મન ખેલી; સરલ તણે જે હૈયડે આવે, તેહ જણાવે બેલીજી. સેટ પ શ્રી નયવિજય વિબુધ પય સેવક, વાચક યશ કહે સાચું છે; કોડ કપટ જે કઈ દેખાડે, તેય પ્રભુ વિણ નવી રાચુંજી. સે. ૬
૧ ધ્યાતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
શ્રી યશોવિજયજી કૃત ચતુર્વિશતિ નિ સાવનો. (૯)
(૧૪) શ્રી અનંતનાથ જિન સ્તવન. - , "( સાહેલડીએ દેશી.) શીઅનંતજિનશું કરે સાહેલડિયાં, ચાલ મજીઠને રંગરે ગુણવેલડિયાં સાચે રંગ તે ધર્મને, સાવ બીજે રંગ પતંગ રે. ગુ. ૧ ધર્મ રંગ છરણ નહિં સારા દેહ તે છરણ થાય છે; ગુરુ સેનું તે વિશે નહિં સાટ ઘાટ ઘડામણ જાય છે. ગુ. ૨ ત્રાંબું જે રસ વેધિયું, સારુ તે હાય જવું હેમ રે; ગુરુ ફરી તાંબું તે નવિ હવે, સાવ એ જગગુરૂ પ્રેમ છે. ગુ. ૩ ઉત્તમ ગુણ અનુરાગી, સાલહીએ ઉત્તમ ઠામ રે; ગુરુ ઉત્તમ નિજ મહિમા વધે, સારા દીપે ઉત્તમ ધામ ૨. ગુ. ૪ ઉક્કબિંદુ સાયર ભજે, સાજેમ હાય અક્ષય અભંગ રે, ગુરુ વાચક યશ કહે પ્રભુ ગુણે, સાતેમ મુઝ પ્રેમ પ્રસંગ છે. ગુ. ૫
(૧૫) શ્રી ધર્મનાથ જિન સ્તવન,
(બેડ ભાર ઘણે છે રાજ-એ દેશી.) થાણું પ્રેમ બન્યા છે રોજ, નિરવહશે તે લેખે મેં રાગી પ્રભુ છૅ છે નીરાગી, અજુગતે હેય હાંસી; એકપછે જે નેહ નિરવહિવે, તે માંહિ કિસી) સાઆશી. થા. ૧ નીરાગી સેવે કાંઈ હેવે, ઈમ મનમેં નવી આણું; કલે અચેતન પણ જેમ સુરમણિ, તેમ તુમ ભક્તિ પ્રમાણે થા. ૨ ચંદન શીતલતા ઉપજાવે, અગ્નિ તે શીત મીટાવે; સેનકનાં તેમ દુઃખ ગમાવે, પ્રભુ ગુણ પ્રેમ સ્વભાવે. થા૦ ૩
૧ કઈ પ્રતિમા પ્રભુ પદ નથી. ૨ પાઠાંતર-માંકી=(મારી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
( ૭૦ ) વિપુષ્પવાટિકા. . ? વ્યસન ઉદય જે (મ) જલધિ અરે, શશિને તેજ સંબંધે; અણુસંબંધે કુમુદ અણુહરે, શુદ્ધ સ્વભાવ પ્રબંધે. થા૦ ૪ દેવ અનેરા તુમથી છટા, થૈ જગમાં અધિકેરા; યશ કહે ધર્મ જિનેશ્વર થાશું દિલ માન્યા હે મેરા. થા. ૫
(૧૬) શ્રી શાંતિનાથ જિન સ્તવન
( શ્રી જયાનંદ કુમાર-એ દેશી. ) ધન્ય દિન વેલા ધન્ય ઘડી તેહ, , અચિરાને નંદન જિન યદિ ભેટશજી; લહીશું રે સુખ દેખી મુખ ચંદ, વિરહ વ્યથાના દુઃખ સવી મેટશુછ. જા રે જેણે તુજ ગુણ લેશ, બીજે રે રસ તેહને મન નવી ગમે; ચાખે રે જેણે અમી લવલેશ, બાકસ બુકસ તસ ન રૂચે કિમેજી. તુજ સમકિતરસ સ્વાદને જાણ, પાપ કુમતને બહુ દિન સેવિયેજી; સેવે જે કમને વેગે તેહિ,. વાં છે તે સમકિત અમૃત ધુરે લિખ્યું છે. તારું ધ્યાએ તે સમકિત રૂપ, તેહજ જ્ઞાન ને ચારિત્ર તેહ છે ; તેહથી રે જાયે સઘળાં પાપ,
ધ્યાતા ધ્યેય સ્વરૂપ હવે પછે છે. ૧ વળી પા૦ ૨ કુભક્તને ખરાબ ભજન.
-
-
-
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
શ્રી યશોવિજયજી કૃત ચતુર્વિશતિનિરતવનો / 3
ખી રે અદ્દભુત તાહરૂ રૂy..." . " . . ' અચરિજે ભવિક અરૂપી પદે વિરજી
તાહરી ગંત તુહી જાણે હે દેવી . : * સ્મરણ ભજન તે વાચક યશ કરે છે.
પ"
(૧૭) શ્રી કુંથુનાથ જિન સ્તવન.
" ( સાહેલા એ દેશી) . સાહેલા હે કુંથુ જિનેશ્વર દેવ, રત્ન દીપક અતિ દીપતે હે લાલ; સાહેલા હે મુજ મનમંદિર માંહે, આવે જે અરિ દલંજીપતે હે. ૧ સાહેલા હે મિટે તે મોહ અંધાર, અનુભવ તેજે જલહલે હે; સાહેલા હે ધૂમ કષાય ન રેખ, ચરણ ચિત્રામણ નવી ચલે હે ૨ સાહેલા તે પાત્ર કરે નહિ હેઠ, સુરજ તેજે નવી છુપે હે; સાહેલા હે સર્વ તેજનું તેજ, પહેલાંથી વધે છે હે' ૩ સાહેલા છે જેહ ન મરૂતને ગમ્ય, ચંચળતા જે નવી લહે હેક સાહેલા છે જેહ સદા છે રમ્ય, પુષ્ટ ગુણે નવી કૃશ રહે છે. ૪ સાહેલા હે પુદગલ તેલ ન ખેપ, જેહ નશુદ્ધ દશા દહે છે: સાહેલા હે શ્રીયવિજય સુશિષ્ય, વાચકયશ એણિપરે કહે છે: ૫
(૧૮) શ્રી અરનાથ જિન સ્તવન,
(આસણા ગી-એ દેશી.) ક 2 - - - - શ્રીઅરજિન ભવજલને તારૂ, મુજમન લાગે વારૂરે મનમેહન સ્વામી બાંહે ગ્રહી ભવિજનને તારે, ણે શિવપુર આરે રે. મ. ૧ તપ જપ મેહ મહા તેફાને, નાવ ન ચાલે માને રે, મ પણ નવી ભય મુજ હાથે હાથે, તારે તે છે સાથે રે. મ. ૨ * ૧ પા. સમીર. .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
(૩ર). વિવિધ પુષ્પવાટિકા. ઉક્તને વગ વગથી અધિકું, જ્ઞાનીને ફલ દેઈ રે, મe કાયા કષ્ટ વિના ફલ લહિએ, મનમાં ધ્યાન ધરે રે. મ. ૩ જે ઉપાય બહુવિની રચના, ચોગમાયા તે જાણે રે, મ0 શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યાય ધ્યાને, શિવ દીએ પ્રભુ સપરાણે રે. મ. ૪ પ્રભુ પાય વલગ્યા તે રામ તાજા, અલગ અંગ ન સાજા રે; મને વાચક યશ કહે અવર ન ધ્યાઉં, એ પ્રભુના ગુણ ગાઉં રે. મ. ૫
(૧૯) શ્રી મલ્લિનાથ જિન સ્તવન.
( નાભિરાયા કે બાગ-એ દેશી. ) તુઝ મુજ રીઝની રીઝ, અટપટ એહ ખરીરી; લટપટ નાવે કામ, ખટપટ ભાંજ પરીરી. મલ્લિનાથ ! તુઝ સઇ, જન રીઝે ન હરીફ દેવ રીઝણને ઉપાય, સાહસું કાંઈ ન જુવેરી. દુશરાધ છે લોક, સહુને સમ ન શશીરી; એક દુહવાએ ગાઢ, એક જે બોલે હસીરી. લેક લેત્તર વાત, રીઝ છે દેઈ જુઈરી; તાત ચક્ર ધુર પૂજ્ય ચિંતા એહ હુઈરી. રીઝવ એક સાઇ, લેક તે વાત કરી; શ્રી નયવિજય સુશિષ્ય, એહ જ ચિત્ત ધરી. (૨૦) શ્રી મુનિસુવ્રત જિન સ્તવન.
(પાંડવ પાંચે વાંદતાં-એ દેશી.) મુનિસુવ્રત જિન વંદતાં, અતિ ઉલ્લસિત તન મન થાય રે; - વહન અનુપમ નિરખતાં, મારા ભવભવનાં દુઃખ જાય રે; મા. જગતગુરૂ જાગતે સુખકંદ રે, સુખકંદ અમંદ આનંદ. જ૦ ૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
શ્રી યવિજયજી કૃતસતુ હશલિજિન સ્તવને. (૭૩) નિશદિન સૂતાં જગત, હૈયડાથી ન રહે દર રે, જબ ઉપગાર સંભારીએ, તમ ઉપજે આનંદ પૂર રે. જ૦ ૨ પ્રભુ ઉપગાર ગુણે ભર્યા, મન અવગુણ એક ન સમાય રે; ગુણ ગુણ અનુબંધી હવા, તે તે અક્ષય ભાવ કહાવે છે. ૦ ૩ અક્ષયપદ દીએ પ્રેમ છે, પ્રભુનું તે અનુભવ રૂપ રે; અક્ષર સ્વર ગોચર નહિ, એ તે અકલ અમાય અરૂ૫ રે. ૪૦ ૪ અક્ષર થોડા ગુણ ઘણા, સજજનના તે ન લખાય રે, વાચક યશ કહે પ્રેમથી, પણ મનમાંહે પરખાય છે. જ૦ ૫
(૨૧) શ્રી નમિનાથ જિન સ્તવન.
(હું તુમ સાથે નહિ બોલું ષભજી–એ દેશી.) શ્રી નેમિનિની સેવા કરતાં, અલિય વિઘન સની દરે નાસે; અષ્ટ મહાસિદ્ધિ નવનિધિ લીલા, આ બહુ મહમુર પાસે છે. શ્રી.૧ મયમરા આંગણે ગજ ગાજે. રાજે તેજી તુખાર ચંગાજી; બેટા બેટી બંધવ જેડી, લહીએ બહુ અધિકાર રંગાઇ. શ્રી. ૨ વલ્લભસંગમ રંગ લીજે, અવહાલા હાય દર સહેજે; વાંછા તણે વિલંબ ન દૂજે, કારજ સીઝે ભૂરિ લહેજે. શ્રી. ૩ ચંદ્ર કિરણ યશ ઉજવલ ૩ઘુસે, સૂર્ય તુલ્ય પ્રતાપે દીપેજી; જે પ્રભુભકિત કરે નિત વિનયે,તે અરિયણ બહ પ્રતાપી જીપેજશ્રી મંગલ માલા લચ્છી વિશાલા, બાલા બહુલે પ્રેમ રંગેજી; શ્રી નવિજય વિબુધ પય સેવક, કહે લહીએ પ્રેમસુખ અંગેજી. શ્રી.૫
૧ ક્ષાયિક ભાવવાળા. ૨ સંપત્તિના પ્રકાર. ૩ પાઠાંતર–સહેજે શિધ્ર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
(૪) , વિવિધ પાટિકા :
(૨) શ્રી નેમિનાથ જિન સ્તવન ,
* ( કાચિ કલિ"અનારકી રે હાં-એ દેશી.) તેરણથી રથ ફેરી ગયા રે હાં, પશુડાં શિર દઈલમેરે વાલા; નવભવ નેહ નિવારિ રે હાં, એ જોઈ આવ્યા છેષ. મે ૧ ચંદ્ર કલંકી જેહથી રે હાં, રામ ને સીતા વિયોગ; મે તેહ કુરંગને વયગુલે રે હાં, પતિ આવે કોણ લેગ. મે ૨ ઉતારી હું ચિત્તથી રે હાં, મુક્તિ ધૂતારી હેત; મે૦ સિદ્ધ અનંતે ભોગવી રે હાં, તેહથી કવણ સંકેત. મે. ૩ પ્રીતિ કરતાં સેહલી રે હાં, નિરવહંતાં જંજાલ; મે જેહ વ્યાલ એલાવ રે હાં, જેહવી અગનની જાલ. મે. ૪ જે વિવાહ અવસરે દીએ રે હાં, હાથ ઉપર નવિ હાથ; મેટ દીક્ષા અવસર દીજીએ રે હાં, શિર ઉપર જગનાથ. મે૫ એમ વિપતી રાજુલ ગઈ રે હાં, નેમ કને વ્રત લીધ, મેર વાચક યશ કહે પ્રમીએ રે હાં, એ દંપતી દોય સિદ્ધ. મે૬
. (૨૩) શ્રી પાર્શ્વનાથ જૈિન સ્તવન.
(રાગ-માર ) વામાનંદન જિનવર, મુનિવરમાં વડો રે કે મુનિવરમાં વડો, જિમ સુર માંહે સોહે સુરપતિ પરવડે રે કે, સુર જિમ ગિરિ માં સુરાચલ, મૃગ માંહે કેશરી છે કે, મૃ. જિમ ચંદન તરૂ માંહ, સુભટ માંહે મુર અરિ રે કે. સુ. ૧
૧ વિશ્વાસ. ૨ મુરારિકૃ ણ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
કે,
શ્રી યોવિજયજી કૃત ચતુર્વિશતિ જિન રતવના. (૫) નદી માંહે જેમ ગંગ, અનંગ સ્વ પ્રસંગ કુલ માંહે અરવિંદ, ભરતપતિ ભૂષમાં છે કે ઐરાવણુ ગજ માંહે, ગરૂડ ખગમાં યથા તેજવંત માંહે ભાજી, વખાણુમાં જિનકથા' રે કે મંત્ર માંહે નવકાર, રતન માંહે સુરમણિ રે કે, સાગર માંડે સ્વયંભૂ-રમણુ શિરામણ રે કે; શુકલ ધ્યાન જિમ ધ્યાનમાં, અતિ નિલપણું ૩ કે, શ્રી નયવિજય વિષુષપય-સેવક ઇમ ભણે ૨ કે.
૨૦
૧૦ ૨
૨૦
૨૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
અ
સે૦ ૩
J..
(૨૪) શ્રી મહાવીર જિન સ્તવન.
( શ્રી જયાનંદજી સાંભળેા–એ દેશી. )
ગિરૂવા રે ગુણ તુમ તણા, શ્રી વદ્ધમાન જિનરાયા ૐ; સુણતાં શ્રવણે અમી ઝરે, મારી' નિ`લ થાયે કાયા રે. ગિ ૧ તુમ ગુણ ગણુ ગંગાજલે, હુ' ઝીલી નિલ થાઉં રે; અવર ન ધધે। આદરૂ, નિદેન તારા ગુણ ગાઉં રે. ગિ॰ ૨ ઝીલ્યા જે ગંગા જલે, તે થ્રિલર જલ કેમ પેસે રે; માલતી કુલે મેાહિયા, તે માવળે જઇ નવી એસે રે. ગિ૦ ૩ એમ અમે તુજ ગુણુ ગાઢશું, ર ંગે રાચ્યા ને વલી માચ્યા રે; તે કેમ પર સુર આદરે, જે પરનારી વશ રામ્યા રે. ગિ૦ ૪ તુ ગતિ તુ મતિ આશરા, તુ આલખન મુજ પ્યારી રે; વાચક યશ કહે માહરે, તું જીવ જીવન આધારા રે. ગિ૰ પ
www.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
શ્રીમાન્ મહાપાધ્યાય શ્રી યશોવિજય કૃત
સમકિત સડસઠી.
- ( પ્રસ્તાવના-દેહરા. ) સુકૃત વકિલ કાદંબિની, સમરી સરસ્વતી માત; સમકિત સડસઠ બેલની, કહિશું મધુરી વાત. સમકિત દાયક ગુરૂ તણે, પથ્યવયાર ન થાય; ભવ કડાકોડે કરી, કરતાં સર્વ ઉપાય. દાનાદિક કિરિયા ન દે, સમકિત વિણ શિવશર્મ તે માટે સમતિ વડું, જાણે પ્રવચન મર્મ. દર્શન મેહ વિનાશથી, જે નિર્મલ ગુણઠાણ; તે નિશ્ચય સમકિત કહ્યું, તેહના એ અહિંઠા.
સમકિતના ૬૭ બેલ. હાલ ૧ લી. ( દઈ દઈ દરિસણ આપણું-એ દેશી.) ચંઉ સરહણ તિલિંગ છે, દેશ વિધ વિનય વિચાર રે ત્રણ શઢિ પણ દૂષણ, આઠ પ્રભાવિક ધારે છે.
(ત્રુટક ) પ્રભાવક અડપચે ભૂષણ, પંચ લાક્ષણ જાણીએ ષટ જયણ
| ષ આગાર ભાવના, છવિધા મન આણીએ. પર ઠાણ સમકિત તણા, સડસઠ ભેદ એહ ઉદાર એ. એહન તત્વ વિચાર કરતાં, લહીજે ભવ પાર એ. ૧ ૧ પ્રત્યુપકાર-ઉપકારનો બદલો.
- -
- -
-
—
-
- •
-
•
-
- -
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
શ્રી યરોાવિજયજી કૃત સમકિત સડસડી. ( ૧૭ ) ( ચાર સદ્ઘણા. )
ચન્વિત સદ્ગુણા તિાં, જીવાદિક પરમન્યા રે; પ્રવચન માંહિ જે શાબિયા, લીરે તેહના અન્ય રે. ( ત્રુટક )
તેના અથ વિચાર કરીએ, પ્રથમ સદ્ગુણા ખરી; બીજી સહણા તેહની જે, જાણ મુનિ ગુણુ જવહરી. સવેગ રંગ તરંગ ઝીલે, માર્ગ શુદ્ધ કહે બુધા; તેની સેવા કીજીએ જિમ, પીજીએ સમતા સુધા, સમકિત જેણે ગ્રહી વન્યુ, નિન્દ્વવ ને અહાછ ંદો રે; પાસત્થા ને કુશલિયા, વેષવિડબક માંદા રે. ( ત્રુટક ) મદા અન્નાણી દૂર છડા, ત્રીજી સદ્ગુણા ગ્રહી; પરદનીને સંગ તજીએ, ચેાથી સહુણા કહી. હીણાતણેા જે સંગ ન તજે, તેનેા ગુણ નવિ રહે; જયું જલધિજળમાં ભળ્યું ગંગા-નીર લૂણપણું લહે. ( ત્રણ લિંગ.)
3
ઢાલ ૨ જી. (કપૂર હાવે અતિ ઉજળા રે-એ દેશી.) ત્રણ લિંગ સમકિત તણા રે, પહેલું શ્રુત અભિલાષ; જેહથી શ્રોતા રસ લહેરે, જેહવા સાકર દ્રાખ રે. પ્રાણી! ધરીએ સમકિત ર'ગ, જેમ લહીએ સુખ અભંગ રે. પ્રા૦ ૧ તરૂણૢ સુખી સ્રીપરવર્યાં રે, ચતુર સુ સુરગીત; તેહથી રાગે અતિ ઘણે રે, ધર્મ સુણ્યાની રીત રે.
',
પ્રાર
૧ પાઠાંતર–જિહાં, ૨ વિચારીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
(૭૮) વિવિધ પુષ્પવાટિકા ' ' ભૂખે અટવી ઉતર્યો રે, જિમે દ્વિજ ઘેવર ચંગ;
છે હિમ જે તમને રે, એહિ જ બીજું લિગરે. પ્રા. ૩ વૈયાવચ્ચ ગુરૂદેવનું રે, ત્રીજું લિંગ ઉદાર, , , વિદ્યાસાધક તણી પરે રે, આલસ નવિય લગાર રે. પ્રા. ૪
(દશ પ્રકારને વિનય.) હાલ ૩ જી. (પ્રથમ ગેવલણ તણે ભવેછ–એ. દેશી.) અરિહંત તે જિન વિચરતાજી, કર્મ ખપી હુઆ સિદ્ધ; ચેઈથ જિનપડિમા કહીછ, સૂત્ર સિધાંત પ્રસિદ્ધ. ચતુર નર! સમજે વિનય પ્રકાર, જેમ લડીએ સમકિત સારે. ચ૦૧ ધર્મ ક્ષમાદિક ભાખિયે, સાધુ તેહના રે ગે; આચારજ આચારનાજી, દાયક નાયક જેહ.
ચ૦ ૨ ઉપાધ્યાય તે શિષ્યને છે, સૂત્ર ભણાવણહાર; પ્રવચન સંઘ વખાણિયેજી, દર્શને સમકિત સાર. ચ૦ ૩ ભક્તિ બાહ્યા પ્રતિપત્તિથીજી, હુદય પ્રેમ બહુમાન ગુણ સ્તુતિ અવગુણ ઢાંકવાજ, આશાતનની હાણ. પાંચ ભેદે એ દશતણેજી, વિનય કરે અનુકૂલ; સરો તે સુધારસેજી, ધર્મવૃક્ષનું મૂલ.
ચ૦ ૫ (ત્રણ શુદ્ધિ. ) હાલ ૪ થી. (બેબીડા તું જે મનનું ધોતીયું –એ દેશી.) ત્રણ શુદ્ધિ સમકિત તણી રે, તિહાં પહેલી મનશુદ્ધિ રે, શ્રી જિન ને જિનમત વિના રે, જૂઠ સકલ એ બુદ્ધિ રે.
ચતુર વિચારે ચિત્તમાં રે. ૧
ચ૦ ૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #88
--------------------------------------------------------------------------
________________
શ્રી યશોવિજયજી કૃત સમિતિ'સાસડી. (૯) જિનભક્તિએ જે નવી થયું છે, તે બીજાથી નવિ થાય રે . એવું જે મુખે ભાખીએ રે, તે વચન શુદ્ધિ કહેવાય રે. ચ૦ ૨ છેવો લે વેદના રે, જે સહત અનેક પ્રકાર છે. જિનવિણ પરસુર નવિ નમે રે, તેહની કાયા શુદ્ધિ ઉદાર છે. ચ૦૩
(પાંચ દૂષણ) હાલ ૫ મી. (મુનિજનમાગિની-એ દેશી. ). સમક્તિ દૂષણ પરિહરો, જેમાં પહેલી છે શંકા રે; તે જિનવચનમાં મત કરે, જેહને સમ ગૃપ રંકારે છે. ચ૦ ૧ કંખા કુમતની વાંછના, બીજું દૂષણ તકિયે રે; પામી સુરતરૂ પરગડે, કેમ બાવલ ભજિયે રે. સ સંશય ધર્મના ફલ તણે, વિનિગિરછા નામે રે; ત્રીજુ દૂષણ પરિહરે, નિજ શુભ પરિણામે રે. ચ૦ ૩ મિથ્થામતિ ગુણ વર્ણન, ટાળે ચેાથે દેષ રે; ઉન્માગ કુણતાં હવે, ઉન્માર્ગને પણ રે.
ચ૦ ૪ પાંચમે દેષ મિથ્યામતિ-પરિચય નવિ કીજે રે, એમ શુભમતિ અરવિંદની, ભલી વાસના લીજે રે. ચ૦ ૫
(આઠ પ્રભાવક. ) હાલ ૬ ઠી. (ભલિડા હંસા રે વિષય ન રાચીએ-એ દેશી. ) આઠ પ્રભાવક પ્રવચનના કહ્યા, પાવયણ ધુરિ જાણ; વર્તમાન શ્રુતના જે અર્થને, પાર હે ગુણખાણું.
ધન્ય! ધન્ય!શાસન મંડન મુનિવરા. ૧ ૧ પાઠાંતર-ઉન્માર્ગ સ્તવતાં હવે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #89
--------------------------------------------------------------------------
________________
( ૮ )
વિવિધ પુષ્પવાટિકા
ન્ય૦ ૨
ધન્ય ૩
ધર્મકથી તે ખીને જાણીએ, નંદિણુ પરે જે; નિજ ઉપદેશે ૨જે લેાકને, ભજે હૃદય સåહ. નાદી ત્રીને રે તર્ક નિપુણ ભણ્યા, મહુવાદી પરે જેઠુ; રાજદ્વારે રે જયકમલા વરે, ગાજતે જેમ મેડ. ભદ્રબાહુ પરે જેહ નિમિત્ત કઙે, પરમત જીણું કાજ; તેષ નિમિત્તી રે ચેાથેા જાણીએ, શ્રી જિનશાસનરાજ, ધન્ય૦ ૪ તપગુણ આપે રે ાપે ધર્મને, ગોપે વિ જિન આણ; આશ્રવ લેાપે રે નવ કેપે ક઼દા, પંચમ તપસી રે જાણુ. ધન્ય૦ ૫ છઠે વિદ્યા રે મંત્રતા ખલી, જિમ શ્રી વયર મુણિંદ: સિદ્ધ સાતમા રે અજનયેગથી, જિમ કાલિક મુનિ ચંદ, ધન્ય૦ = કાવ્ય સુધારસ મધુર અથ ભર્યાં, ધર્મ' હેતુ કરે જેહ; સિદ્ધસેન પરે નરપતિ રીઝવે, અઠ્ઠમ વર કિવ તેહ. ધન્ય૦ ૭ જમ નવિ હાવે પ્રભાવક એહવા, તમ વિધિ પૂત્ર અનેક જાત્રા પૂજાર્દિક કરણી કરે, તેહ પ્રભાવક છેક.
ધન્ય૦ ૮
( પાંચ ભૂષણ. )
ઢલ ૭ મી, ( સતી સુભદ્રાની એ દેશી. )
સેહે સમકિત જેહથી, સખિ ! જિમ આભરણે દેહ રે: ભુષણુ પાંચ તે મન વણ્યાં, સખિ !તેમાં નહિ સ ંદેહ રે. મુજ સમકિત રંગ અચલ ડો. પહેલુ કુશલપણું તિહાં, સખિ ! વૃદ્ઘન ને પચ્ચખાણ ૐ; ક્રિયાના વિધિ અતિ ઘણા, ખિ ! આચરે તેહ સુજાણુ રે. સુ॰ ૨ ખીજું તીરથ સેવનાં, સખિ ! તીરથ તારે જે કૈ તે ગીતારથ મુનિવરા, સખિ ! તેડનું કીજે તેડુ રે.
૩૦ ૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧
www.umaragyanbhandar.com
Page #90
--------------------------------------------------------------------------
________________
શ્રી યશોવિજયજી કૃત સમિતિ સડસડી. (૮૧) ભક્તિ કરે ગુરૂ દેવની, સખિ ત્રીજું ભૂષણ હેાય રે. કિણહિ ચલાવ્યો નહિ ચલે, સખિ શું ભૂષણ જોય રે. મુ. ૪ જિનશાસન અનુમોદના, સખિ જેથી બહુ જન હુતિ રે, કીજે તેહ પ્રભાવના, સખિ પંચમ ભૂષણ ખંત રે. મુ. ૫
(પાંચ લક્ષણ.)
ઢાલ ૮ મી. (દેશી રસિયાની.) લક્ષણ પાંચ કહ્યા સમકિતતણ, ધુર ઉપશમ અનુકૂળ સુગુણ નર; અપરાધીશું પણ નવિ ચિત્ત થકી, ચિંતવીએ પ્રતિકૂલ. સુ.
શ્રી જિનભાષિત વચન વિચારીએ. ૧ સુરનરસુખ જે દુઃખ કરી લેખ, વંછે શિવસુખ એક; સુત્ર બીજું લક્ષણ તે અંગીકરે, સાર સંવેગયું ટેક. સ. ૨ નારક ચારક સમ ભવ ઉભ, તારક જાણુને ધર્મ સુરા ચાહે નીકળવું નિર્વેદ તે, ત્રીજું લક્ષણ મર્મ. સુ. ૩ દ્રવ્યથકી દુખિયાની જે દયા, ધર્મહીણાની રે ભાવ; સુત્ર : ચેાથું લક્ષણ અનુકંપા કહ્યું, નિજશક્તિએ મન લાવ. સુ. ૪ જે જિન ભાખ્યું તે નહિ અન્યથા, એહ જે દઢ રંગ; સુe તે આસ્તિક્ના લક્ષણ પાંચમું, કરે કુમતિને એ ભંગ. સુ. ૫
( છ ચતના. ) હાલ ૯ મી. (જિન જિન પ્રતિવંદન દિસે–એ દેશી.) પરતીથી પરના સુર તેણે, ચૈત્ય શ્રદ્યા વલી જેહ; વંદન પ્રમુખ તિહાં નવિ કરવું, તે જયણ ષટુ ભેય રે.
" ભવિકા સમકિત યતના કીજે. ૧ ૧ પાઠાંતર-પાંચમું ભુષણ ખત. ૨ પાઠાંતર-કહી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #91
--------------------------------------------------------------------------
________________
(૮૨) વિવિધ પુષ્પવાટિકા વંદન તે કર જોડન કહિયે, નમન તે શીશ નમાડે છે દાન ઈષ્ટ અન્નાદિક દેવે, ગૌરવ ભક્તિ દેખાડે છે. ભ૦ ૨ અનુપ્રદાન તે તેને કહિયે, વારંવાર જે દાન; દેષ કુપાત્રે પાત્રમતિએ, નહિં અનુકંપા માન રે. ભ૦ ૩ અણુબેલાવે જેહ ભાખવું તે કહિયે આલાપ, વારંવાર આલાપ જે કરે, તે કહિયે સંલાપ રે. ભ૦ ૪ એ જયણાથી સમકિત દીપે, વલી દીપે વ્યવહાર, એહમાં પણ કારણથી જયણ, તેના અનેક પ્રકાર રે. ભ૦ ૫
(છ આગાર)
હાલ ૧૦ મી. (દેશી લલનાની.) શુદ્ધ ધર્મથી નવિ ચલે, અતિ દઢ ગુણ આધાર; લલના તે પણ જે નવી એહવા, તેહને એ આગાર. લલના. ૧ બેસું તેહવું પાળીએ, દંતી દંત સમ બેલ; લલના સજનના દુર્જન તણ, કચ્છપ કોટીને તેલ. લલના. ૨ રાજા નગરાદિક ધણું, તસ શાસન અભિગ; લલના તેહથી કાર્તિકની પરે, નહિ મિથ્યાત્વ સંયોગ. લલના. ૩ મેલે જન ગણ કહ્યો, બલ ચૌરાદિક જાણ; લલના ક્ષેત્રપાલાદિક દેવતા, તાતાદિક ગુરૂ ઠાણ. લલના. ૪ વૃત્તિ દુર્લભ આજીવિકા, જે ભીષણ કાંતાર, લલના તે હેતુએ દૂષણ નહિ, કરતાં અન્ય આચાર. લલના. ૫
૧ કરયોજન. ૨ ઝાઠાંતર-બાલવું. ૩ તે જાણે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #92
--------------------------------------------------------------------------
________________
શ્રી યશોવિજયજી કૃત સકૃિત સડસઠી.
( છ ભાવના. ) ઢાલ ૧૧ મી. ( રાગ મલહાર. )
ભાવિજે રે સમકિત જેથી રૂઅડું, તે ભાવના રે ભાવા મન કરી પરવડું; ો સમકિત રે તાજુ સાનુ મૂલ રે, તા વ્રતતરૂ ૨ દિયે શિવલ અનુકૂલ રે.
(૮૩)
( ત્રુટક. )
અનુકૂલ મૂલ રસાલ સમકિત, તેહ વિષ્ણુ મતિ અધ એ, જે કરે કિરિયા ગવ ભરિયા, તેહ જૂઠ્ઠો ધધ એ; એ પ્રથમ ભાવના ગુણા રૂડી, સુણેા ખીજી ભાવના, આરહ્યુ. સમકિત ધમપુરનું, એહવી તે પાવના. ત્રીજી ભાવના રે સમકિત પીઠ જો દૃઢ સહી, તા મોટા રે ધ પ્રાસાદ ડગે નહિ; પાયે ખાટે ૨ માટે મંડાણ નશેાભીએ, તેણે કારણુ રે સમકિતશુ ચિત થાભીએ. ( ટક.)
થાશિએ ચિત્ત નિત એમ ભાવી, ચેાથી ભાવના ભાવીએ, સમકિત નિધાન સમસ્ત ગુણત્તુ, એહવું મન લાવીએ; તે વિના છુટા રત્ન સરિખા, મૂલ ઉત્તર ગુણુ સવે, ક્રિમ રહે તાકે જેતુ હરવા, ચાર જોર ભવે ભવે. લાવા પંચમી ૨ ભાવના સમ ક્રમસાર રે, પૃથવી પરે રે સમકિત તસ આધાર રે; છઠ્ઠી ભાવના રે સમકિત ભાજન ને મિલે, શ્રુત શીલના રે તે રસ તેહમાંથી નવી ઢલે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧
૩
www.umaragyanbhandar.com
Page #93
--------------------------------------------------------------------------
________________
વિવિધ પુષ્પવાટિકા ,
(ગુટક.) : નવિ હલે સમકિત ભાવના રસ, અમિય સમ સંવર તણે, ષટ ભાવના એ કહી એહમાં, કરે આદર અતિ ઘણે; એમ ભાવતાં પરમાર્થ જલનિધિ, હેય નિત્ય ઝકઝોલ એ,. ઘન પવન પુણ્ય પ્રમાણ પ્રગટે, ચિદાનંદ કલેલ એ, ૫
. ( છ સ્થાનક. ) કરે જિહાં સમકિત તે સ્થાનક, તેમના પવિધ કહીએ રે, ત્યાં પહેલું સ્થાનક છે ચેતન, લક્ષણ આતમ લહીએ રે; ક્ષીર નીરપરે પુગલ મિશ્રિત, પણ એહથી છે અલગે રે, અનુભવ હંસ ચંચુ જે લાગે, તે નવિ દીસે વલગે રે. ઠ૦ ૧ બીજું સ્થાનક નિ ય આતમા, જે અનુભૂત સંભારે રે, બાલકને સ્તનપાન વાસના, પૂરવ ભવ અનુસાર રે; દેવ મનુજ નરકાદિક તેહના, છે અનિત્ય પર્યાય રે, દ્રવ્ય થકી અવિચલિત અખંડિત, નિજગુણ આતમરાય રે. ઠ૦ ૨ ત્રીજું સ્થાનક ચેતન કર્તા, કર્મ તણે છે ગે રે, કુંભકાર જિમ કુંભ તણે જે, દંડાદિક સંગે રે, . નિશ્ચયથી નિજગુણને કર્તા, અનુપચરિત વ્યવહારે રે, દ્રવ્યકર્મને નગરાદિકને, તે ઉપચાર પ્રકારે રે. ઠ૦ ૩ ચોથું સ્થાનક ચેતન ભક્તા, પુન્ય પાપ ફલ કેરે રે, વ્યવહાર નિશ્ચય નયે દષ્ટ, ભુજે નિજ ગુણ ને રે રે, પાંચમું સ્થાનક અછે પરમ પદ, અચલ અનંત સુખ વાસે રે, આધિ વ્યાધિ તન મનથી લહીએ, તસ અભાવે સુખ પાસે રે. ઠ. ૪
૧ પાઠાંતર-જમ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #94
--------------------------------------------------------------------------
________________
શ્રી યશોવિજયજી કૃત સમકિત સડસઠી. (૮૫) છઠું સ્થાનક મોક્ષતા છે, સંયમ જ્ઞાન ઉપાયે રે,
સહજે લહીએ તે સઘલે, કારણ નિષ્ફલ થાયે રે; કહે જ્ઞાનનય જ્ઞાન જ સાચું, તે વિણ જૂઠી કિરિયા રે, ન લહે રૂપું રૂપું જાણી, છીપ ભણું જે ફરિયા ૨. ઠ૦ ૫ કહે ક્રિયાનય કિરિયા વિણ જે, જ્ઞાન તે શું કરશે રે, જલ પેસી કર પદ ન હલાવે, તારૂ તે કિમ તરશે રે; દૂષણ ભૂષણ છે ઈહાં બહુલા, નય એકેકને વાદે રે, સિદ્ધાંતી તે બેઉ નય સાધે, જ્ઞાનવંત અપ્રમાદે રે. ઠ૦ ૬ એણપરે. સડસઠ બેલ વિચારી, જે સમકિત આરાહે રે, રાગ દ્વેષ ટાલી મન વાલી, તે સમસુખ અવગાહે રે; જેહનું મન સમકિતમાં નિશ્ચલ, કેઈ નહિં તસ તાલે રે, શ્રી નયવિજય વિબુધપય સેવક, વાચક યશ એમ બેલે રે. ઠ૦ ૭
૧ પા. બહાળાં. ૨ પક્ષ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #95
--------------------------------------------------------------------------
________________
મહેપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજકૃતસવાસો ગાથાનું શ્રી સીમંધરસ્વામીનું
સ્તવન. ઢાલ ૧ લી. (એક દિન દાસી દોડતી–એ દેશી ) સ્વામી ! સીમંધર વિનતિ, સાંભલો માહરી દેવ રે; તાહરી આણું હું શિર ધરૂં, આદરૂં તાહરી સેવ રે. સ્વા. ૧ કુગુરૂની વાસના પાશમાં, હરિણ પરે જે પડ્યા લેક રે; તેહને શરણ તુજ વિણ નહિં, ટળવળે બાપડા ફેક રે. સ્વા. ૨ જ્ઞાન દર્શન ચરણ ગુણ વિના, જે કરાવે કુલાચાર રે; લૂટે તેણે જગ દેખતાં, કિહાં કરે લોક પિકાર રે. સ્વા. ૩ જેહ નવિ ભવ તર્યા નિર્ગુણ, તારશે કેણી પરે તેહ રે; એમ અજાણ્યા પડે કંદમાં, પાપ બંધ રહ્યા તેહ રે. સ્વા. ૪ કામકુંભાદિક(થી) અધિક છે, ધર્મનું કે નવિ મૂલ રે, દેકડે કુગુરૂ તે દાખવે, શું થયું એ જગ લે છે. સ્વા. ૫ અર્થની દેશના જે દીએ, ઓલવે ધર્મના ગ્રંથ રે, પરમ પદના પ્રગટ એરટા, તેહથી કેમ વહે પંથ રે. સ્વા. ૬ વિષય રસમાં ગૃહી માચિયા, નાચિયા કુગુરૂ મદ પૂર રે,
ધુમધામે ધમાધમ ચલી, જ્ઞાન મારગ રહ્યો દૂર રે. સ્વા. ૭ કલહકારી કદાગ્રહ ભર્યા, થાપતા આપણા બેલ રે; જિન વચન અન્યથા દાખવે, આજ તે વાજતે હેલ રે. સ્વા. ૮ કેઈ નિજ દેષને ગોપવા, રેપવા કેઈ મતકંદ રે; ધર્મની દેશના પાલટે, સત્ય ભાખે નહિં મંદ રે. સ્વા. ૯
૧ પાઠાંતર–અધિક. ૨ પા. ધામધૂમે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #96
--------------------------------------------------------------------------
________________
શ્રી યશોવિજયજી કૃત શ્રી સીમંધરસ્વામીનું સ્તવન, (૮૭) બહુ મુખે બોલ એમ સાંભલી, નવિ ધરે. લેક વિશ્વાસ રે; ઢંઢતા ધર્મને તે થયા, ભ્રમર જેમ કમલની વાસ રે. સ્વા. ૧૦
ઢાલ ૨ જી. (ભોલીડા હંસા રે વિષય ન રાચીએ-એ દેશી.) એમ ઢંઢતાં રે ધમ સોહામણું, મિલિયે સદ્દગુરૂ એક; “તેણે સાચે રે મારગ દાખિયે, આણી હૃદય વિવેક.
શ્રી સીમંધર સાહેબ સાંભ. ૧ પર ઘર જોતાં રે ધર્મ તમે ફરો, નિજ ઘરે ન લહે રે ધર્મ, જેમ નવિ જાણે રે મૃગ કસ્તુરીઓ, મૃગમદ પરિમલ મર્મ. શ્રી. ૨ જેમ તે ભૂલે રે મૃગ દશ દિશિ ફરે, લેવા મૃગમદ ગંધ; તેમ જગ ઢંઢે રે બાહિર ધર્મને, મિથ્યા દષ્ટિ રે અંધ. શ્રી. ૩ જાતિઅંધને રે દેષ ન આકરો, જે નવિ દેખે રે અર્થ; મિથ્યાષ્ટિ રે તેહથી આકરે, માને અર્થ અનર્થ. શ્રી. ૪ આપ પ્રશંસે રે પરગુણ ઓલવે, ન ધરે ગુણને રે લેશ; તે જિનવાણી રે નવિ શ્રવણે સુણે, દિયે મિથ્યા ઉપદેશ. શ્રી. ૫ જ્ઞાન પ્રકાશે રે મેહતિમિર હશે, જેને સદ્દગુરૂ સૂર; તે નિજ દેખે રે સત્તા ધર્મની, ચિદાનંદ ભરપૂર. શ્રી. ૬ જેમ નિર્મલતા રે રત્ન સ્ફટિક તણી, તેમ જે જીવ સ્વભાવ; તે જિનવીરે રે ધર્મ પ્રકાશિ, પ્રબલ કષાય અભાવ. શ્રી. ૭ જેમ તે રાતે જે પુલે રાતડું, શ્યામ કુલથી રે શ્યામ; પાપ પુણ્યથી રે તેમ જગ જીવને, રાગ દ્વેષ પરિણામ. શ્રી. ૮ ધર્મ ન કહીએ નિશ્ચય તેહને, જે વિભાવ વડ વ્યાધિ, પહેલે અંગે રે એણપરે ભાખિયું, કમેં હોય ઉપાધિ. શ્રી. ૯
૧ પાઠાંતર–તેણે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #97
--------------------------------------------------------------------------
________________
(e)
વિવિધ પુષ્પવાટિકા
જે જે અંશે ૨ નિરૂપાધિકપણું, તે તે જાણેા રે ધમ; સમ્યગદૃષ્ટિ ૨ ગુણુઠાણા થકી, જાવ લહે શિવ શ. શ્રી. ૧૦ એમ જાણીને રે જ્ઞાન દશા ભજી, રહીએ આપ સ્વરૂપ; પર પરિણતિથી રે ધમ ન છાંડીએ, નિવ પડીએ ભવરૂપ. શ્રી. ૧૧
ઢાલ ૩ જી. ( હવે રાણી પદ્માવતી-એ દેશી. ) જિહાં લગે આતમ દ્રવ્યનું, લક્ષણ નવિ જાણ્યુ; તિહાં લગે ગુણુઠાણું ભલું, કેમ આવે તાણ્યુ. આતમ તત્ત્વ વિચારીએ. આતમ અજ્ઞાને કરી, જે ભવ દુ:ખ લહીએ; આતમ જ્ઞાને તે લે, એમ મન સદ્ભુીએ. જ્ઞાન દશા જે આકરી, તેહ ચરણુ વિચારે; નિર્વિકલ્પ ઉપયાગમાં, નહીં કર્મોના ચારા. ભગવઇ અંગે લાખિયા, સામાયિક અ, સામાયિક પણુ આતમા, ધરા સુધા અ. લેાકસાર અધ્યયનમાં, સમકિત મુનિભાવે; મુનિભાવજ સમકિત કહ્યું, નિજ શુદ્ધ સ્વભાવે. આ૦ ૫ કષ્ટ કરી સયમ ધરા, ગાળા નિજ દેહ; જ્ઞાનદશા વિષ્ણુ જીવને, નહીં દુ:ખના છેતુ. માહિર ચતના ખાપડા, કરતાં દુહવાય; અ ંતર યતના જ્ઞાનની, નવી તેણે થાય. રાગ દ્વેષ મળ ગાળવા, ઉપશમ રસ ઝીલેા; આતમ પરિણતિ આદરી, પરપરિણતિ પીલેા. હું એહના એ માહરા, એ હું એણિ બુદ્ધિ; ચેતન જડતા અનુભવે, ન વિમાસે શુદ્ધિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
આ ૧
આ ૨
આ ૩
આ ૪
આ
આ ૭
આ૦ ૮
આ ૯
www.umaragyanbhandar.com
Page #98
--------------------------------------------------------------------------
________________
આ૦િ
:
શ્રી યશોવિજયજી કૃત શ્રી સીમંધરવામીનું રતવન. (૮) બાહિર દષ્ટિ દેખતાં, બાહિર મન ધાવે; અંતર દષ્ટિ દેખતાં, અક્ષયપદ પાવે.
આ૦ ૧૦ ચરણ હાય લજજાદિકે, નવી મનને ભેગે; ત્રીજે અધ્યયને કહ્યું, એમ પહેલે અંગે. આ૦ ૧૧ અધ્યાતમ વિણ જે ક્રિયા, તે તન્મળ તેલે; મમકારાદિક યુગથી, એમ જ્ઞાની લે. હું કરતા પરભાવને, એમ જેમ જેમ જાણે, તેમ તેમ અજ્ઞાની પડે, નિજ કર્મને ઘાણે. આ૦ પુદગલ કર્માદિક તણે, કરતા વ્યવહારે; કર્તા ચેતનધર્મને, નિશ્ચય સુવિચારે. આ૦ ૧૪ કર્તા શુદ્ધ સ્વભાવને, નય શુધે કહીએ; કર્તા પરપરિણામને, બેઉ કિરિયા રહીએ. આ. ૧૫
હાલ ૪ થી. (વીરમતી પ્રીતિ કારણ–એ દેશી.) શિષ્ય કહે જે પરભાવને, અકર્તા કહ્યો પ્રાણ રે, દાન હરણાદિક કેમ ઘટે, કહે સદ્દગુરૂ વાણી રે.
શુદ્વનય અર્થ મન ધારીએ. ધર્મ નવિ દીએ ન વા સુખ દીએ, પર જતુને તે રે; આપ સત્તા રહે આપમાં, એમ હૃદયમાં ચેતે રે. શુ ૨ જોગ વશે જે પુગલ ચહ્યા, નવી જીવના તેહ રે; તેથી જીવ છે જુઓ, વલી જજૂએ દેહ રે. શુ૦ ૩ ભક્તપાનાદિ પુદ્ગલ પ્રતે, ન દીએ છતી વિના પતે રે; દાન હરણાદિ પર જંતુને, એમ નવિ ઘટે જેતે રે. શુ૪ દાન હરણાદિક અવસરે, શુભ અશુભ સંકલ્પ રે; દીએ હરે તું નિજરૂપને, મુખે અન્યથા જપે છે. શુ. ૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #99
--------------------------------------------------------------------------
________________
(૯૦) વિવિધ પુષ્પવાટિકા. અન્યથા વચન અભિમાનથી, ફરી કર્મ તું બાંધે રે, જ્ઞાયકભાવ જે એકલે, ગ્રહે તે સુખ સાથે રે. શ૦ ૬ શુભ અશુભ વસ્તુ સંક૯૫થી, ધરે જે નટ માયા રે; તે ટળે સહજ સુખ અનુભવે, પ્રભુ આતમ રાયા ૨. શુ૦ ૭ પરતણું આશ વિષવેલડી, ફલે કમ બહુ ભાંતિ રે; જ્ઞાન દહને કરી તે દહે, હોય એક જે જાતિ રે. શુ૮ રાગ દ્વેષ રહિત એક જે, દયા શુદ્ધ તે પાલે રે, પ્રથમ અંગે એમ ભાખિયું, નિજ શક્તિ આજુવાલે રે. શુ ૯ એકતા જ્ઞાન નિશ્ચય દયા, સુગુરૂ તેહને ભાખે રે, જે નિર્વિકલ્પ ઉપગમાં, નિજ પ્રાણને રાખે છે. શુ. ૧૦ જેહ રાખે પર પ્રાણને, દયા તાસ વ્યવહારે રે, નિજ દયા વિણ કહે પર દયા, હવે કવણ પ્રકારે . શુ. ૧૧ લેક વિણ જેમ નગર મેદિની, જેમ જીવ વિણ કાયા રે, ફેક તેમ જ્ઞાનવિણ પદયા, જિસી નટ તણું માયા રે. ગુ. ૧૨ સર્વ આચારમય પ્રવચને, ભણ્ય અનુભવ ગ રે; તેહથી મુનિ વમે મેહને. વલી રતિ આરતી શગ રે. શુ. ૧૩ સૂત્ર અક્ષર પરાવર્તાના, સરસ સેલડી દાખી રે; તાસ રસ અનુભવ ચાખીએ, જહાં એક છે સાખી છે. શુ૦ ૧૪ આતમ રામ અનુભવ ભજે, તને પરતણી માયા રે; એહ છે સાર જિનવચનને, વલી એ શિવ છાયા રે. શુ૧૫ હાલ ૫ મી. (પ્રભુ ચિત્ત ધરીને અવધારે ગુણવતએ દેશી.) એમ નિશ્ચય નય સાંભલી, બોલે એક અજાણ; આદરશું અમે જ્ઞાનને, શું કીજે પચ્ચખાણ.
સોભાગી જિન સીમંધર સુણે વાત. ૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #100
--------------------------------------------------------------------------
________________
શ્રી યશોવિજ્યજી કૃત શ્રી સીમંધરસ્વામીનું સ્તવન.(૯૧) કિરિયા ઉત્થાપી કરી, છાંડી તેણે લાજ નવી જાણે તે ઉપજે છે, કારણ વિણ નવી કાજ. સા. ૨ નિશ્ચય નય અવલંબતાજી, નવી જાણે તસ મર્મ; છેડે જે વ્યવહારને જી, લોપે તે જિન ધર્મ. એ. ૩ નિશ્ચય દણિ હૃદયે ધરી, પાળે જે વ્યવહાર; પુન્યવંત તે પામશેજ, ભવસમુદ્રને પાર. સે. ૪ તુરંગ ચઢી જેમ પામીએજી, વેગે પુરને પથ; માર્ગ તેમ શિવ લહેજ, વ્યવહાર નિગ્રંથ. સ. ૫ મહેલ ચઢતાં જેમ નહીંછ, તેહ તુરંગનું કાજ; સફલ નહીં નિશ્ચય લહેજી, તેમ તનુ કિરિયા સાજ, સે. ૬ નિશ્ચય નવી પામી શકે છે, પાળે નવી વ્યવહાર; પુજ્ય રહિત જે એહવાઇ, તેહને કણ આધાર. સ. ૭ હેમ પરીક્ષા જેમ હુવેજી, સહત હુતાશન તાપ; જ્ઞાન દશા તેમ પરખીએજી, જિહાં બહુ કિરિયા વ્યાપે. સે. ૮ આલંબન વિણ જેમ પડે છે, પામી વિષમી વાટ; મુગ્ધ પડે ભવફૂપમાં છે, તેમ વિણ કિરિયા ઘાટ. સ. ૯ ચરિત્ર ભણી બહુ લોકમાંજી, ભરતાદિકના જેહ; લેપે શુભ વ્યવહારનેઇ, બધિ હણે નિજ તેહ. સ. ૧૦ બહુ દલ દીસે જીવનાંછ, વ્યવહારે શિવ યોગ; છીંડી તાકે પાધરેજી, છડી પંથ અગ. સ. ૧૧ આવશ્યક માંહે ભાખિએજી, એહ જ અર્થ વિચાર, કુલ સંશય પણ જાણતાંજ, જાણજે સંસાર. સો ૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #101
--------------------------------------------------------------------------
________________
(ર) વિવિધ પષ્પવાટિકા
હાલ ૬ ઠી. (મુનિ મન સરોવર હંસલ-એ દેશી.) અવર ઇસ્ય નય સાંભલી, એક ગ્રહે વ્યવહારો રે, મર્મ દ્વિવિધ તસ નવી લહે, શુદ્ધ અશુદ્ધ વિચારો રે. ૧ તુજ વિણ ગતિ નહીં જંતુની, તું જગજંતુને દી રે; જીવીએ તુજ અવલંબને, તું સાહેબ ચિરંજીવે છે. તુ. ૨ જેહ ન આગમે વારિયે, દીસે અશઠ આચાર રે, તેહ જ બુધે બહુમાનિયે, શુદ્ધ કહ્યો વ્યવહાર રે. તુ૩ જેહમાં નિજ મતિ ક૯૫ના, તેહથી નવી ભવપાર રે; અંધ પરંપરા (એ) બાંધિયે, તેહ અશુદ્ધ આચાર રે. ૮૦ ૪ શિથિલ વિહારીએ આચર્યા, આલંબને જે ફૂડાં રે, નિયતવાસાદિક સાધુને, તે નવી જાણીએ રૂડાં રે. ૮૦ ૫ આજ ન ચરણ છે આકરૂં, સંહનાનાદિક દેશે રે; એમ નિજ અવગુણ એલવી, કુમતિ કદાગ્રહ પિષે રે. ૮૦ ૬ ઉત્તર ગુણ માહે હીણલા, ગુરૂ કાલાદિક પાખે રે, મૂલ ગુણે નહીં હીણલા, એમ પંચાશક ભાખે છે. તુ ૭ પરિગ્રહ ગ્રહ વશ લિગિયા, લઈ કુમતિ રજ માથે રે; નિજ ગુણ પર અવગુણ લહે, ઇંદ્રિય વૃષભ ન નાથે રે. . ૮ નાણુ રહિત હિત પરિહરી, નિજ દંસણુ ગુણ લૂસે રે; મુનિ જનના ગુણ સાંભલી, તેહ અનારજ રૂસે છે. તુo ૯ અણુ સમ દોષ જે પર તણે, મેરૂ સમાન તે બોલે રે; જેહશું પાપની ગોઠડી, તેહશું હૈયડું ખેલે રે. ૧૦ સૂત્ર વિરૂદ્ધ જેહ આચરે, થાપે અવિધિના ચાલા રે, તે અતિ નિવિડ મિથ્યા મતિ, બેલે ઉપદેશ માલા રે. 1. ૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #102
--------------------------------------------------------------------------
________________
શ્રી યજ્ઞાવિજયજી કૃત શ્રી સીમંધરસ્વામીનું સ્તવન. ( ૩ )
તુ॰ ૧૨
પામર જન પશુ નવી કહે, સહસા જૂઠ સા રે; જૂઠ કહે મુનિવેષ જે, તે પરમારથ ચૂકે રે. નિર્દય હૃદય છકાયમાં, જે મુનિ વેષે પ્રવતે રે; ગૃહ યતિ ધર્માંથી માહિરા, તે નિન ગતિ વતે સાધુભક્તિ જિનપૂજના, દાનાદિક શુભ કમ રે; શ્રાવક જિને કહ્યો અતિ ભલેા, નહીં મુનિવેષ અધમ . તુ॰ ૧૪ કૈવલ લિંગધારી તણેા, જે વ્યવહાર અશુદ્ધો રે; આદરીએ નવી સથા, જાણી ધર્મ વિરૂદ્ધો રે.
રે
તુ૰૧૩
તુ॰ ૧૫
ઢાલ ૭ મી. ( આગે પૂર્વ વાર નવાણુ–એ દેશી. ) જે મુનિ વેષ શકે નવ છાંડી, ચરણુ કરણ ગુણ હીણાજી, તે પણ મારગ માંહે દાખ્યા, મુનિ ગુણુ પક્ષે લીણાજી; મૃષાવાદ ભવ કારણ જાણી, મારગ શુદ્ધ પ્રરૂપેજી, વઢે નવી વાવે મુનિને, આપ થઈ નિજ રૂપેજી.
મુનિ ગુણુ રાગે પૂરા શૂરા, જે જે જયણા પાલેજી, · તે તેહથી શુભ ભાવ લહીને, ક` આપણા ટાળેજી; આપ હીનતા જે મુનિ ભાખે, માન સાંકડે લેાકેજી, એ દુર વ્રત એહનુ દાબ્યું, જે નવી ફૂલે ફાકેજી. પ્રથમ સાધુ ખીો વર શ્રાવક, ત્રીજો સવેગ પાખીજી, એ ત્રણે શિવ મારગ કહીએ, છઠ્ઠાં છે પ્રવચન સાખીજી; શેષ ત્રણ ભવ મારગ કહીએ, કુમતિ કદાગ્રહે ભરિયાજી, ગૃહી યતિલિંગ કુલિંગે લખીએ, સકલ દોષના દરિયાજી. ૩ જે વ્યવહાર મુક્તિ મારગમાં, ગુણુઠાણાને લેખેજી, અનુક્રમે ગુણશ્રેણિનું ચઢવું, તેહજ જિનવર દેખેજી;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
૨
Page #103
--------------------------------------------------------------------------
________________
(૯૪) વિવિધ પુષ્પવાટિકા. જે પણ દ્રવ્ય કિયા પ્રતિપાલે, તે પણ સન્મુખ ભાવેજી, શુકલ બીજની ચંદ્રકલા જેમ, પૂર્ણ ભાવમાં આવે છે. ૪ તે કારણ લજજાદિકથી પણુ, શીલ ધરે જે પ્રાણીજી, ધન્ય તેહ કૃતપુન્ય કૃતારથ, મહાનિશિથ વાણીજી; એ વ્યવહાર નયે મન ધારે, નિશ્ચય નય મત દાખ્યું છે, પ્રથમ અંગમાં વિતગિચ્છાએ, ભાવચરણ નવિ ભાખ્યું છે. ૫
ઢાલ ૮ મી. (ચોપાઈની દેશી.) અવર એક ભાખે આચાર, દયામાત્ર શુદ્ધજ વ્યવહાર; જે બેલે તેહજ ઉત્થપે, શુદ્ધ કરૂં હું એમ મુખ જપે. ૧ જિનપૂજાદિક શુભ વ્યાપાર, તે માને આરંભ અપાર; નવી જાણે ઉતરતાં નઈ, મુનિને જીવદયા કયાં ગઈ. ૨ જે ઉતરતાં મુનિને નદી, વિધિ જેગે નવી હિંસા વકી; તે વિવિજેગે જિનપૂજન, શિવકારણ મત ભૂલે જના. ૩ વિષયારંભ તણે જ્યાં ત્યાગ, તેહથી લહીએ ભવજલ તાગ; જિનપૂજામાં શુભ ભાવથી, વિષયારંભ તણે ભય નથી. સામાયિક પ્રમુખે શુભ ભાવ, યદ્યપિ લહીએ ભવજલ નાવ. તે પણ જિનપૂજાએ સાર, જિનને વિનય કહ્યો ઉપચાર. ૫ આરંભાદિક શંકા ધરી, જે જિનરાજ ભકિત પરિહરી; દાન માન વંદન આદેશ, તુજ સબલે પડીઓ કલેશ. ૬ સ્વરૂપથી દીસે સાવદ્ય, અનુબંધે પૂજા નિરવદ્ય; જે કારણ જિન ગુણ બહુમાન, જે અવસરે વરતે શુભ ધ્યાન. ૭
૧ નદી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #104
--------------------------------------------------------------------------
________________
શ્રી યશાવિજયજી કૃત શ્રી સીમધરસ્વામીનુ` સ્તવન. ( ૫ ) જિનવર પૂજન દેખી કરી, ભવિયણ ભાવે ભવજલ તરી; છકાયના ક્ષક હા વળી, એહ ભાવ જાણે કેવલી. જલ તરતાં જલ ઉપર યથા, મુનિને દયા ન હાયે વૃથા; પુષ્પાદિક ઉપર તિમ જાણુ, પુષ્પાદિક પૂજાને ઠાણુ. તે મુનિને નહીં કેમ પૂજના, એમ તું શું ચિતે શુભ મના; રાગીને ઔષધ સમ એહ, નીરાણી છે મુનિવર દેહ.
૯
૧૦
૩૦ ૨
ઢાલ ૯ મી. ( પ્રથમ ગેાવાલ તણે ભવેશ્વ–એ દેશી ) ભાવસ્તવ મુનિને ભલેાજી, ખેહુ ભેદે ગૃહી ધાર, ત્રીજે અધ્યયને કહ્યેાજી, મહાનિશિથ મેઝાર; સુણેા જિન તુજ વિણ કવણુ આધાર. વળી તિહાં ફૂલ દાખિયુંજી, દ્રબ્યસ્તવનું રે સાર; સ્વર્ગ ખારમુ ગૃહસ્થનેજી, એમ દાનાદિક ચાર. છઠે અંગે દ્રૌપદીજી, જિનપ્રતિમા પૂજેય; સુરિયાલ પરે ભાવથીજી, એમ જિન વીર કહેય. નારદ આવે નવી થઈજી, ઉભી તેહ સુજાણ; તે કારણ તે શ્રાવિકાજી, ભાખે આલ અજાણુ. જિનપ્રતિમા આગલ કહ્યાજી, શક્રસ્તવ તેણે નાર; જાણે કેણુ વિણ શ્રાવિકાજી, એહ વિધિ હૃદય વિચાર. ૩૦ ૫ પૂજે જિનપ્રતિમા પ્રત્યેજી, સૂરિયાભ સુરરાય; વાંચી પુસ્તક રત્નનાજી, લેઇ ધર્મ વ્યવસાય. રાયપસેણી સૂત્રમાંજી, મેાટા એહુ પ્રખધ; એહુ વચન અણુ માનતાજી, કરે કરમના અંધ, વિજ્યદેવ વક્તવ્યતાજી, જીવાભિગમે રે એમ; ને સ્થિતિ છે એ સુરતથીજી, તા જિન ગુણુ સ્તુતિ કેમ. સુ॰ ૮
સુ॰ ૪
૩૦ ૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
૩૦ ૧
સ॰
૩૦ ૩
Page #105
--------------------------------------------------------------------------
________________
સુo ૯
વિવિધ પુષ્પવાટિકા. સિદ્ધારથરાયે કર્યા છે, ત્યાગ અનેક પ્રકાર; કલ્પસૂત્રે એમ ભાખિયું છે, તે જિનપૂજા સાર. શ્રમણોપાસક તે કહ્યાછે, પહેલા અંગ મેઝાર; યાગ અનેરા નવી કરે છે, તે જાણે નિરધાર. એમ અનેક સૂત્ર ભર્યું છે, જિનપૂજા ગૃહિકૃત્ય; જે નવી માને તે સહજી, કરશે બહુ ભવનૃત્ય.
સુ. ૧૦
સુ. ૧૧
હાલ ૧૦ મી. (એણે પુર કંબલ કેઈ ન લેશી–એ દેશી.) અવર કહે પુજાદિક ઠામે, પુન્યબંધ છે શુભ પરિણામે; ધર્મ નવી ઈહાં કઈ દીસે, જેમ વ્રત પરિણામે મન હસે. ૧ નિશ્ચય ધર્મ ન તેણે જાણે, જે શેલેશી અંત વખાણ્યો; ધર્મ અધર્મ તણે ક્ષયકારી, શિવસુખ દે જે ભવજલ તારી. ૨ તસ સાધન તું જે જે દેખે, નિજ નિજ ગુણઠાણને લેખે; તેહ ધર્મ વ્યવહારે જાણે, કારજ કારણ એક પ્રમાણે. ૩ એવભૂત તણો મત ભાખે, શુદ્ધ દ્રવ્ય નય એમ વલી દાવે; નિજ સ્વભાવ પરિણતિ તે ધર્મ, જે વિભાવ તે ભાવજ ક. ૪ ધર્મ શુદ્ધ ઉપગ સ્વભાવે, પુન્ય પાપ શુભ અશુભ વિભાવે; ધમહેતુ વ્યવહારજ ધર્મ, નિજ સ્વભાવ પરિણતિને મર્મ. ૫ શુભ યેગે દ્રવ્યાશ્રવ થાય, નિજ પરિણામ ન ધર્મ હણાય: ચાવતું વેગ કિયા નહીં થંભી, તાવતુ જીવ છે ગારંભી. ૬ મલિનારંભ કરે જે કિરિયા, અસદારંભ તજીને તરિયા, વિષય કષાયાદિકને ત્યાગે, ધર્મ મતિ રહીએ શુભ માગે. ૭ સ્વર્ગ હેતુ જે પુન્ય કહીએ, તે સરાગ સંયમ પણ લીજે; બહુરાગે જે જિનવર પૂજે, તસ મુનિની પરે પાતક ધ્રુજે. ૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #106
--------------------------------------------------------------------------
________________
શ્રી યશાવિજયજી કૃત શ્રી સીમધરસ્વામીનુ સ્તવન. ( 29 )
ભાવસ્તવ એહથી પામીજે, દ્રવ્યસ્તવ એ તેણે કહીજે; દ્રવ્ય શબ્દ છે કારણુ વાચી, ભ્રમે મ ભૂલે કમ નિકાચી. ' હું
ઢાલ ૧૧ મી. ( દાન ઉલટ ધરી દીજીએ-એ દેશી. ) કુમતિ એમ સકલ દરે કરી, ધારીએ ધમની રીત ; હારીએ નવી પ્રભુ ખલ થકી, પામીએ જગતમાં જીત રે. સ્વામી સીમધર ! તું જયા.. ભાવ જાણ્ણા સકલ જંતુના, ભવ થકી દાસને રાખ રે; એલિયા મેલ જે તે ગણું, સફલ એ છે તુજ સાખ રે. સ્વા. ર એક છે રાગ તુજ ઉપરે, તે મુજ શિવતરૂ કરે; નવી ગણું તુજ પરે અવરને, જો મલે સુર નર વૃંદ રે. સ્વા. ૩ તુજ વિના મેં બહુ દુઃખ લહ્યાં, તુજ મિલે તે કેમ હાય રે મેહુવિણુ મેર માચે નહિં, મેહ દેખી માચે સેાય રે. સ્વા. ૪ મન થકી મિલન મેં તુજ કિયા, ચરણ તુજ ભેટવા સાંઇ રે; કીજીએ જતન જિન એ વિના, અવર ન વાંછીએ કાંઈ રે. સ્વા, પ તુજ વચનરાગ સુખ આગલે, નવી ગણું સુરનરશ રે; કોડી જો કપટ કાઇ દાખવે, નવી તજી તાય તુજ ધમ રે. સ્વા. ૯ તું મુજ હ્હ્દયગિરિમાં વસે, સિંહ જો પરમ નિરીહ રે; કુમત માતંગના જૂથથી, તેા ન કશી મુજ મીઠુ રે. સ્વા. ૭ ફાડી છે દાસ પ્રભુ ! તારે, મારે દેવ ! તું એક રે; કીજીએ સાર સેવક તણી, એ તુજ ઉચિત વિવેક ફૈ. સ્વા. ૮ ભક્તિ ભાવે ઇંગ્યુ ભાખીએ રાખીએ એહ મન માંહી રે; દાસના ભવદુઃખ વારીએ, તારીએ સેા ગ્રહી મહી રે. સ્વા. ટ્
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #107
--------------------------------------------------------------------------
________________
(૯૮) વિવિધ પુષ્પવાટિકા. બાલ જેમ તાત આગલ કહે, વિનવું હું તેમ તુઝ રે; ઉચિત જાણે એમ આચરું, નવી રહ્યું તુજ કિશું ગુઝ રે. સ્વા. ૧૦ મુજ હેજે ચિત્ત શુભ ભાવથી, ભવ ભવ તાહરી સેવ રે; યાચીએ કડી યતને કરી, એહ તુજ આગલે દેવ રે. સ્વા. ૧૧
કલશ ( હરિગીત છંદ. ) ઈમ સકલ સુખકર દુરિત ભયહર વિમલ લક્ષણ ગુણધરે, પ્રભુ અજર અમર નરિદ વંદિત વીનવ્યે સીમંધરે; નિજ નાદ તર્જિત મેઘ ગર્જિત વૈર્ય નિર્જિત પંદરે, શ્રી નયવિજય બુધ ચરણ સેવક જસ વિજય બુધ જય કરે. ૧
મોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કૃત
આઠ દકિટની ઢાલો.
ઢાલ ૧ લી. ( ચતુર સનેહી બહના-એ દેશી. ) શિવસુખ કારણ ઉપદિશી, યુગ તણું અડ દિઠ્ઠી રે; તે ગુણ ધૃણ જિન વીર, કરશું ધર્મની પુઠ્ઠી રે.
વાર જિનેશ્વર દેશના. સઘન અઘન દિન રયણિમાં, બાલ વિકલ ને અનેરા રે; અર્થ જુવે જેમ જુજુઆ, તેમ ઓઘ નજરના ફેરા રે. વી. દશન જે થયા જુજુઆ, તે એઘ નજરને ફેરે રે; ભેદ સ્થિરાદિક દ્રષ્ટિમાં, સમકિત દષ્ટિને હેરે છે. વી. ૩ દર્શન સકલના નય ગ્રહે, આપ રહે નિજ ભાવે રે; હિત કરી જનને સંજીવની, ચારે તે ચરાવે છે. વી. ૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #108
--------------------------------------------------------------------------
________________
શ્રી યશોવિજયજી કૃત આઠ દૃષ્ટિની હાલો. (૯) દષ્ટિ રિથરાદિક ચારમાં, મુક્તિ પ્રયાણ ન ભાંજે રે; રયણી શયન જેમ શ્રમ હરે, સુર નર સુખ તેમ છાજે ૨. વી. ૫ એહ પ્રસંગથી મેં કહ્યું, પ્રથમ દષ્ટિ હવે કહીએ રે; જિહાં મિત્રા તિહાં બંધ છે, તે તૃણ અનિસે લહીએ રે. વી. ૬ વ્રત પણ ઈહાં યમ સંપજે, ખેદ નહીં શુભ કાજે રે; શ્રેષ નહીં વલી અવરશું, એ ગુણ અંગ વિરાજે રે. વી. ૭ ચાંગના બીજ ઈહાં ગ્રહે, જિનવર શુદ્ધ પ્રણામે રે; ભાવાચારજ સેવના, ભવ ઉદ્વેગ સુઠામે રે. વી. ૮ દ્રવ્ય અભિગ્રહ પાલવા, ઔષધ પ્રમુખને દાને રે, આદર આગમ આશરી, લિખનાદિક બહુમાને રે. વી. ૯ લેખન પૂજન આપવું, શ્રત વાચના ઉગ્રાહ રે; ભાવ વિરતાર સઝાયથી, ચિંતન ભાવન ચાહે રે. વી. ૧૦ બીજ કથા ભલી સાંભલી, રોમાંચિત હવે દેહ રે; એહ અવંચક વેગથી, લહીએ ધર્મ સનેહ રે. વી. ૧૧ સદગુરૂ ગે વંદન ક્રિયા, તેહથી ફલ હોય જેહ રે; ચોગ ક્રિયા ફલ ભેદથી, ત્રિવિધ અવંચક એહ રે. વી. ૧૨ ચાહે ચકેર તે ચંદ્રને, મધુકર માલતી ભેગી રે, તેમ ભવ્ય સહજ ગુણે હોયે, ઉત્તમ નિમિત્ત સંગી રે. વી. ૧૩ એહ અવંચક ચોગ તે, પ્રગટે ચરમાવતે રે, સાધુને સિદ્ધદશા સમું, બીજનું ચિત્ત પ્રવર્તે છે. વી. ૧૪ કરણ અપૂર્વના નિકટથી, જે પહેલું ગુણઠાણું રે; મુખ્યપણે તે ઈહાં હૈયે, સુયશ વિલાસનું ટાણું રે. વી. ૧૫
૧ અગ્નિ જેવો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #109
--------------------------------------------------------------------------
________________
(૧૦૦).
વિવિધ પુષ્પવાટિકા ઢાલ ૨ જી, ( મન મોહન મેરે -એ દેશી. ) દશન તારા દષ્ટિમાં મન મેહન મેરે, ૧ગોમય અગ્નિ સમાન રે, મ0 શૌચ સંતેષ ને તપ ભલું, મ૦ સજઝાય ઇશ્વર ધ્યાન રે. મ. ૧ નિયમ પંચ ઈહાં સંપજે, મ૦ નહિં કિરિયા ઉદ્વેગ રે; મ. જિજ્ઞાસા ગુણ તવની, મ પણ નહિં નિજ હઠ ટેગ રે. મ૦ ૨ એહ દષ્ટિમાં વર્તતા, મ, યોગ કથા બહુ પ્રેમ રે, મ અનુચિત તેહ ન આદરે, મો વાળે વળે જેમ હેમ રે. મ૦ ૩ વિનય અધિક ગુણીને કરે, મ દેખે નિજ ગુણ હાણ રે; મ. ત્રાસ ધરે ભવ ભય થકી, મા ભવ માને દુખ ખાણ છે. મ૦ ૪ શાસ્ત્ર ઘણું મતિ થોડલી, મ૦ શિષ્ટ કહે તે પ્રમાણુ રે, મ. સુયશ લહે એ ભાવથી, મ ન કરે જુઠ ડફાયું છે. મ. ૫
ઢાલ ૩ જી.( પ્રથમ ગોવાલ તણે ભવે-એ દેશી. ) ત્રીજી દષ્ટિ બલા કહી છે, કાષ્ટ અગ્નિ સમ બેધ; ક્ષેપ નહિ આસન સંધેજી, શ્રવણ સમીહા સેધ રે.
જિનજી ! ધન્ય ધન્ય તુજ ઉપદેશ. ૧ તરૂણ સુખી સ્ત્રી પરિવજી, જેમ ચાહે સુરગીત; સાંભળવા તેમ તવનેજી, એ દૃષ્ટિ સુવિનીત રે. જિ. ૨ રસરી એ બેધ પ્રવાહની છે, એ વિણ શ્રત થલ ફૂપ; શ્રવણ સમીહા તે કિસિજી, શયિત સુણે જેમ ભૂપ. જિ. ૩ મન રીઝે તન ઉ૯લસેજી, રીઝે બુઝે એકતાન; તે ઈચ્છા વિણ ગુણકથાજી, બહેરા આગલ ગાન રે. જિ. ૪ વિઘન ઈહાં પ્રાયઃ નહીંછ, ધમહેતુમાં કેય; અનાચાર પરિહારથીજી, સુયશ મહોદય હાય રે. જિ. ૫
૧ છાણાને અનિ. ૨ તલાવડી. ૩ સૂતેલો. . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #110
--------------------------------------------------------------------------
________________
શ્રી યશોવિજયજી કૃત આઠ દૃષ્ટિની ઢાલે. (૧૦૧)
હાલ ૪ થી. (ઝાંઝરિયા મુનિવરની દેશી.) ચગ દષ્ટિ ચેાથી કહીછ, દીસા તિહાં ન ઉત્થાન; પ્રાણાયામ તે ભાવથીજી, દીપ પ્રભા સમ જ્ઞાન.
મન મેહન જિનછ ! મીઠી તાહરી વાણ. ૧ બાહ્યભાવ રેચક ઈહાંજી, પૂરક અંતરભાવ; કુંભક સ્થિરતા ગુણે કરીછ, પ્રાણાયામ સ્વભાવ. મ. ૨ ધર્મ અર્થે ઈહાં પ્રાણનેજી, છેડે પણ નહિં ધર્મ, પ્રાણ અથે સંકટ પડેછ, જુવે એ દષ્ટિને મર્મ. મ૦ ૩ તવ શ્રવણ મધુરે દકેરુ, ઈહાં હાય બીજ પ્રરેહ; ખાર ઉદક સમ ભવ તજે, ગુરૂ ભક્તિ અદ્રોહ. મ૦ ૪ સૂક્ષ્મ બેધ તે પણ ઈહાંછ, સમકિત વિણ નવિ હોય; વેધ સંવેદ્ય પદે કહ્યો છે, તે ન અવે જેય. મ૦ ૫ વેદ્ય બંધ શિવ હેતુ છેજી, સંવેદન તસ નાણ; નય નિક્ષેપે અતિ ભલુંછ, વેદ્ય સંવેદ્ય પ્રમાણુ. મ૦ ૬ તે પદ ગ્રંથભેદથી, છેડલી પાપ પ્રવૃત્તિ તમ લેહપદ ધૃતિ સમીજી, તિહાં હોય અંત નિવૃત્તિ. મ૦ ૭ એહ થકી વિપરીત છે જ, પદ તે અવેદ્ય સંવેદ્ય, ભવાભિનંદી જીવને જી, તે હોય વજા અભેદ્ય. મ૦ ૮ લેબી કૃપણ દયામણજી, માથી મચ્છર ઠાણ; ભવાભિનંદી ભય ભજી, અફલ આરંભ અયાણ. મ. ૯ એવા અવગુણવંતનુંછ, પદ છે અવેદ્ય કઠેર; સાધુસંગ આગમ તજ, તે જ ધુર ધાર. મ. ૧૦ તે છતે સહજે ટલેજી, વિષમ કુતર્ક પ્રકાર; દુર નિકટ હાથી હણેજી, જેમ એ બઠર વિચાર. મ. ૧૧ ૧ દયાને ડાળી. ૨ મેહનીય કર્મ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #111
--------------------------------------------------------------------------
________________
(૧૨) વિવિધ પુષ્પવાટિકા. હું પામ્ય સંશય નહીંછ, મૂરખ કરે એ વિચાર; આલસુઆ ગુરૂ શિષ્યને છે, તે તે વચન પ્રકાર. મ. ૧૨ ધી (એ) જે તે પતિઆવવુંછ, આપ મતે અનુમાન; આગમને અનુમાનથીજી, સાચું લહે સુજ્ઞાન. મ. ૧૩ નહીં સર્વજ્ઞ જૂજૂઆછે, તેહના જે વલી દાસ; ભગતી દેવની પણ કહીજી, ચિત્ર અચિત્ર પ્રકાશ. મ. ૧૪ દેવ સંસારી અનેક છે જ, તેહની ભક્તિ વિચિત્ર એક રાગ પર દ્વેષથીજી, એક મુક્તિની અચિત્ર. મ. ૧૫ ઇંદ્રિયાથે ગત બુદ્ધિ છે , જ્ઞાન છે આગમ હેત, અસંમેહ શુભ કૃતિ ગુણેજી, તેણે ફલ ભેદ સંકેત. મ. ૧૬ આદર કિરિયા રીત ઘણીજી, વિઘન ટલે મિલે લછી; જિજ્ઞાસા બુદ્ધિ સેવનાજી, શુભકૃતિ ચિન્હ પ્રત્યચ્છી. મ. ૧૭ બુદ્ધિ ક્રિયા ભવફલ દીયેજી, જ્ઞાન ક્રિયા શિવ અંગ; અસંમેહ કિયા દિયે, શીધ્ર મુક્તિ ફલ ચંગ. મ. ૧૮ પુદ્ગલ રચના કારમીજી, તિહાં જસ ચિત્ત ન લીન; એહ માર્ગ તે શિવ તણો, ભેદ લહે જગ દીન. મ૧૯ શિષ્ય ભણી જિન દેશનાજી, કહે જન પરિણતી ભિન્ન
કહી મુનિની નય દેશના, પરમારથથી અભિન્ન. મ. ૨૦ શબ્દ ભેદ ઝગડે કિયે છે, પરમારથ જે એક; કહે ગંગા કહા સુરનદીજી, વસ્તુ ફરે નહીં છેક. મ૦ ૨૧ ધર્મ ક્ષમાદિક પણ મિટે, પ્રગટે ધર્મ સન્યાસ; તે ઝગડા ઝાંટા તજી, મુનિને કવણ અભ્યાસ. મ. ૨૨ અભિનિવેશ સઘલે તજજ; ચાર લહી જેણે દષ્ટિ, તે લેશે હવે પંચમીજી, સુયશ અમૃત ઘન વૃષ્ટિ. મ૦ ૨૩ ૧ ચોક્કસ કરવું. ૨ લખે—જાણે. ૩ પાઠાંતર-કહે. ૪ પાટ ઝોટા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #112
--------------------------------------------------------------------------
________________
શ્રી યાવિજયજી કૃત આઠ દૃષ્ટિની ઢાલેા. (૧૦૩) ઢાલ ૫ મી. ( ધન્ય ધન્ય સપ્રતિ સાથે રાજા–એ દેશી. ) ષ્ટિ સ્થિરા માંહે દન નિત્યે, રતન પ્રમા સમ જાણ્ણા રે; ભ્રાંતિ નહિ' વલી ખેાધ તે સુક્ષ્મ, પ્રત્યાહાર વખાણેા રે. ૧ એ ગુણુ વીરતણેા ન વીસારૂં, સ ંભારૂ દિન રાત રે; પશુ ટાલી સુરરૂપ કરે જે, સકિતને અવદાત રે. એ. ર ભાલ ધુલિ ઘર લીલા સરખી, ભવ ચેષ્ટા ઇહાં ભાસે રે; ઋદ્ધિ સિદ્ધિ સવી ઘટમાં પ્રગટે, અષ્ટ મહા સિદ્ધિ પાસે રે. એ. ૩ વિષય વિકારે ઇંદ્રિય ન જોડે, તે ઈહાં પ્રત્યાહારા રે; કેવલ જયંતિ તે તત્ત્વ પ્રકાશે, શેષ ઉપાય અસારા રે. એ. ૪ શીતલ ચંદનથી પણ ઉપન્યા, અગ્નિ દહે જેમ વનને ૨; ધર્માંજનિત પણ ભેગ ઇહાં તેમ, લાગે અનિષ્ટ તે મનને ૨. એ. પ અંશે હાય ઇહાં અવિનાશી, પુદ્ગલ જાલ તમાસીરે; ચિદાન દ ઘન સુયશ વિલાસી, કેમ હેાય જગને આશી રે, એ. ૬
ઢાલ ૬ ઠ્ઠી. ( ભાલીડા હંસા રે વિષય ન રાચીએ-એ દેશી.) અચપલ રાગ રહિત નિહુર નહિ, અલ્પ હાય ક્રોય નીતિ; ગધ તે સારા ક્રાંતિ પ્રસન્નતા, સુશ્ર્વર પ્રમુખ પ્રવૃત્તિ. ધન્ય ધન્ય શાસન શ્રી જિનવરતણું,
ધીર પ્રભાવી ૨ આગલે ચેગથી, મિત્રાદિક યુત ચિત્ત; લાભ ઇષ્ટના રૅ દ્વંદ્વ અધૃષ્ટતા, જનપ્રિયતા હાય નિત્ય . ૨ નાશ દ્વેષના રે તૃપ્તિ પરમ લડે, સમતા ઉચિત સંચાગ; નાશ વેરના રે બુદ્ધિ શતભરા, એહ નિષ્પન્ન યેાગ, ચિન્હ ચેાગના રેજે પર ગ્રંથમાં, યોગાચાયે દીઠ; પંચમ દૃષ્ટિ થકી તે જેડીએ, એવા તૈહુ ગરિğ.
૫. ૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧. ૪
www.umaragyanbhandar.com
Page #113
--------------------------------------------------------------------------
________________
(૧૦૪) વિવિધ પુષ્પવાટિકા
છઠ્ઠી દિઠ્ઠી રે હવે કાંના કટુ, તિહાં તારા પ્રકાશ તમિમાંસા રે દઢ હેય ધારણ, નહિં અન્ય શ્રુતને સંવાસ.ધ.૫ મન મહિલાનું રે હાલા ઉપરે, બીજા કામ કરત; તેમ શ્રત ધર્મો રે એહમાં મન ધરે, જ્ઞાનાક્ષેપકવંત. ધ. ૬ એહવે જ્ઞાને રે વિઘન નિવારણ, ભગ નહિં ભવ હેત; નવી ગુણ દેશ ન વિષય સ્વરૂપથી, મનગુણ અવગુણ ખેત. ધ. ૭ માયા પાણી રે જાણી તેહને, લંઘી જાય અડેલ; સાચું જાણું રે તે બીતે રહે, ન ચલે ડામાડોલ. ધ. ૮ ભગ તત્ત્વને રે એ ભય નવી ટલે, જૂઠા જાણે રે ભેગ; તે એ દષ્ટિ રે ભવ સાયર તરે, લહે વલી સુયશ સંગ. ધ. ૯
ઢાલ ૭ મી. (એ છીડી કિહાં રાખી–એ દેશી.) અક પ્રભાસમ બે પ્રભામાં, ધ્યાન પ્રિયા એ દિઠ્ઠી; તવ તણું પ્રતિપત્તિ ઈહાં વલી, રેગ નહિં સુખ પુઠ્ઠી રે. ભવિકા ! વીર વચન ચિત્ત ધારે. સઘલું પરવશ તે દુઃખ લક્ષણ, નિજ વશ તે સુખ લહીએ; એ દર્ટે આતમ ગુણ પ્રગટે, કહો સુખ તે કેણુ કહીએ. ભ. ૨ નાગર સુખ પામર ના વ જાણે, વલ્લભ સુખ ન કુમારી; અનુભવ વિણ તેમ ધ્યાન તણું સુખ, કેશુ જાણે નરનારી. ભ. ૩ એહ દૃષ્ટિમાં નિર્મલ બધે, ધ્યાન સદા ય સાચું; દૂષણ રહિત નિરંતર તિ, રતન તે દીપે જાચું રે. ભ. ૪ વિષભાગ ક્ષય શાંતવાહિતા, શિવમાર્ગ ધ્રુવ નામ; કહે અસંગ ક્રિયા ઈહાંગી, વિમલ સુયશ પરિણામ છે. ભ. ૫ ૧ તારા જે.
-
-
-
- -
-
- -
-
-
-
-
-
-
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #114
--------------------------------------------------------------------------
________________
શ્રી યશોવિજયજી કૃત આ દષ્ટિની હાલે(૧૫) હાલ ૮ મી. (તુજ સાથે નહિ બોલું મારા વહાલા–એ દેશી.) દષ્ટિ આઠમી સાર સમાધિ, નામ પર તસ જાણુંછ, આપ સ્વભાવે પ્રવૃત્તિ પૂરણ, શશીસમ ધ વખાણું જી; નિરતિચારપટેલ એ યેગી, કહીએ નહિ અતિચારીજી, આરેહે આરૂઢ ગિરિને, તેમ એહની ગતિ ન્યારી. ચંદન ગંધ સમાન ક્ષમા ઈહાં, વાસકને ન ગણેજી, આસંગે વજિત વલી એહમાં, કિરિયા નિજ ગુણ લેખે જી; શિક્ષાથી જેમ રતન નિજન, દષ્ટિ ભિન્ન તેમ એહજી, તાસ નિગે કરણ અપૂરવ, લહે મુનિ કેવલ ગેહોજી. ક્ષીણ દેષ સર્વજ્ઞ મહામુનિ, સર્વ લબ્ધિ ફલ ભેગીજી, પર ઉપકાર કરી શિવસુખ તે, પામે યેગી અગીજી; સર્વ શત્રુ ક્ષય સર્વ વ્યાધિ ક્ષય, પૂરણ સર્વ સમીતાજી, સર્વ અર્થશે સુખ તેહથી, અનંતગુણ નિરીહા. ૩ એ અડ દિઠ્ઠી કહી સંક્ષેપે, ગ શાસ્ત્ર સંકેતેજી, કુલગીને પ્રવૃત્ત ચક્ર જે, તેહ તણે હિત હેતેજી; યોગીકલે જાયા તસ ધમ્, અનુગત તે કુલગીજી, અષી ગુરૂ દેવ દ્વિજ પ્રિય, દયાવંત ઉપયોગીજી. ૪ શુશ્રુષાદિક અડગુણ સંપૂર્ણ, પ્રવૃત્ત ચક તે કહીએજી, યમદ્રય લાભી પર દુગ અર્થી, આદ્ય અવંચક લહીએ; ચાર અહિંસાદિ યમ ઈરછા, પ્રવૃત્તિ સ્થિર સિદ્ધનામેજી, શુદ્ધ રૂચિએ પાલે અતિચાર-ટલે ફલ પરિણામે જી. ૫ કુલોગીને પ્રવૃત્ત ચકને, શ્રવણ શુદ્ધિ પક્ષપાત છે, યોગ દષ્ટિ ગ્રંથ હિત હવે, તેણે કહી એ વાત;
૧ પાંઠાતર-નિરતિચાર પદ એહમાં ગી ૨ બ્રહ્મચર્ય. ૩ આઠ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #115
--------------------------------------------------------------------------
________________
કઈ શિ. વિભાગમાં,
(૧૦૬ ) વિવિધ પમ્પવાટિકા શુદ્ધ ભાવ ને સૂની કિરિયા, બેમાં અંતર કેજી, જલહલતે સુરજ ને ખજુઓ, તાસ તેજમાં તેજી. ૬ ગુહ્ય ભાવ એ તેને કહીએ, જેહશું અંતર ભાંજે છે, જેહશું ચિત્ત પટંતર હવે, તેહશું ગુહ્ય ન છાજે;
અયોગ્ય વિભાગ અલહતે, કરશે મોટી વાતેજી, ખમશે તે પંડિત પરિષદમાં, મુષ્ટિ પ્રહાર ને લાતેજી. સભા ત્રણ શ્રોતા ગુણ અવગુણ, નંદી સૂત્રે દીજી, તે જાણું એ ગ્રંથ ગ્યને, દેજે સુગુણ જગશેજી; લેક પૂરજે નિજ નિજ ઇચછા, ગભાવ ગુણ રણેજી, શ્રી નયવિજય વિબુધ પય સેવક, વાચક યશને વયજી.
અધ્યાત્મયોગી શ્રીમાન્ આનંદઘનજીકૃતચતુર્વિશતિ જિન સ્તવન
(૧) શ્રી ઋષભદેવ જિન સ્તવન,
( રાગ મારૂ–પરીક્ષાની દેશી. ) ઋષભ જિનેશ્વર પ્રીતમ માહર રે, ઓર ન ચાહું રે કંત; રીઝયો સાહેબ સંગ ન પરિહરે રે, ભાગે સાદિ અનંત. સ. ૧ પ્રીત સગાઈ રે જગમાં સહુ કરે રે, પ્રીત સગાઈ ન કેય; પ્રીત સગાઈ રે નિરૂપાધિક કહી રે, પાધિક ધન ખાય. ૪. ૨ કેઈ કંત કારણ કાષ્ટ ભક્ષણ કરે રે, મલશું કતને ધ્યાય;
એ મેલ નવી કદિયે સંભવે રે, મેળે ઠામ ન ઠાય. ક. ૩ ૧ કદિયે-કયારે પણ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #116
--------------------------------------------------------------------------
________________
શ્રી આનંદઘન કૃત ચતુર્વિશતિ જિન રતવનો. (૧૦૭) કોઈ પતિરંજન અતિ ઘણે તપ કરે રે, પતિરંજન તન તાપ; એ પતિરંજન મેં નવી ચિત્ત ધર્યું રે, રંજન ધાતુ મિલાપ. વ. ૪ કઈ કહે લીલા રે અલખ અલખ તણું રે, લખ પૂરે મન આશ; દેષ રહિતને લીલા નવી ઘટે રે, લીલા દોષ વિલાસ. . ૫ ‘ચિત્ત પ્રસન્ન રે પૂજન ફલ કહ્યું રે, પૂજા અખંડિત એહ; કપટ રહિત થઈ આતમ અર્પણ રે, આનંદઘન પદ રેહ. ત્ર. ૬
( ૨ ) શ્રી અજિતનાથ જિન સ્તવન,
( રાગ આશાવરી. ) પંથડે નિહાલું રે બીજા જિનતણે રે, અજિત અજિત ગુણ ધામ; જે તે જીત્યારે તેણે હું જીતિ રે, પુરૂષ કિશ્ય મુઝ નામ. પં. ૧ ચરમ નયણે કરી મારગ જેવતાં રે, ભૂલ્યો સયલ સંસાર; જેણે નયણે કરી મારગ જોઈએ રે, નયણ તે દિવ્ય વિચાર. ૫. ૨ પુરૂષ પરંપરા અનુભવ જેવતાં રે, અંધે અંધ પલાય; વસ્તુ વિચારે કે જે આગામે કરી છે, તો ચરણ ધરણુ નહિ ઠાય. ૫. ૩ તર્ક વિચારે રે વાદ પરંપરારે, પાર ન પહેચે કોય; અભિમત વસ્તુ રે વરતુગતે કહે રે, તે વિરલા જગ જોય. પ. ૪ વસ્તુ વિચારે છે દિવ્ય નયન તરે રે, વિરહ પડ્યો નિરધાર; તરતમ જેગે રે તરતમ વાસના રે, વાસિત બંધ આધાર. ૫. ૫ કાળલબ્ધિ લહી પંથ નિહાલશું રે, એ આશા અવલંબ, એ જન જીવે રે જિનજી જાણજો રે, આનંદઘન મત અંબ. પં. ૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #117
--------------------------------------------------------------------------
________________
(૧૦૮) વિવિધ પુષ્પવાટિકા (૩) શ્રી સંભવનાથ જિન સ્તવન.
(રાગ રામગિરિ ) સંભવદવ તે ધુર સે સવે રે, લહી પ્રભુ સેવન ભેદ; સેવન કારણ પહેલી ભૂમિકા રે, અભય અષ અખેદ. સં. ૧ ભય ચંચલતા હે જે પરિણામની રે, દ્વેષ અરોચક ભાવ; ખેદ પ્રવૃત્તિ હે કરતાં થાકીએ રે, દેશ અધ લખાવ. સં. ૨ ચરમાવર્ત હે ચરમ કરણ તથા રે, ભવ પરિણતિ પરિપાક; દેષ ટલે વલી દષ્ટિ ખુલે ભલી રે, પ્રાપ્તિ પ્રવચન વાક. સં. ૩ પરિચય પાતિક ઘાતક સાધુશું રે, અકુશલ અપચય ચેત; ગ્રંથ અધ્યાતમ શ્રવણ મનન કરે રે. પરિશીલન નય હેત. સં. ૪ કારણ જાગે કારજ નિપજે રે, એહમાં કેઈ ન વાદ; પણ કારણ વિણ કારજ સાધીએ રે, એ નિજ મત ઉન્માદ. સં. ૫ મુગ્ધ સુગમ કરી સેવન આદરે રે, સેવન અગમ અનુપ; દેજે કદાચિત સેવક યાચના રે, આનંદઘન રસ રૂપ. સં. ૬
(૪) શ્રી અભિનંદન જિન સ્તવન,
રાગ ધન્યાશ્રી–સિંધુઓ. ) અભિનંદન જિન દર્શન-તરસિએ, દર્શન દુર્લભ દેવ; મત મત ભેદે કે જે જઈ પૂછિયે, સહુ થાપે અહમેવ. આ ૧ સામાન્ય કરી દરિસણ દેહિલું, નિર્ણય સકલ વિશેષ; મદમેં ઘેર્યો રે અંધે કેમ કરે, રવિ શશિ રૂપ વિલેખ. અ. ૨ હતુ વિવાદે હો ચિત્ત ધરી જોઈએ, અતિ દુર્ગમ નય વાદ; આગમ વાદે હો ગુરૂગમ કો નહિં, એ સબલે વિખવાદ. અ. ૩
૧ મતિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #118
--------------------------------------------------------------------------
________________
શ્રી આનંદઘન કૃત ચતુર્વિશતિ જિન સાવને. (૧૦) ઘાતી ડુંગર આડા અતિ ઘણા, તુજ દરિસણ જગનાથ; ધીઠાઈ કરી મારગ સંચરું, મેં કોઈ ન સાથ. અ. ૪ દર્શન દશને રટતે જે ફરું, તે રણરોઝ સમાન, જેહને પિપાસા હે અમૃત પાનની, કેમ ભાંજે વિષપાન. અ. ૫ તરસ ન આવે છે મરણ જીવન તણે, સીજે જે દર્શન કાજ; દરિસણ દુર્લભ સુલભ કૃપા થકી, આનંદઘન મહારાજ. અ. ૬
(૫) શ્રી સુમતિનાથ જિન સ્તવન.
(રાગ વસંત-કેદારે.) સુમતિ ચરણકજ આતમ અર્પણ, દર્પણ જેમ અવિકાર, સુજ્ઞાની. મતિ તર્પણ બહુ સંમત જાણિયે, પરિસર્પણ સુવિચાર. સુ. ૧ ત્રિવિધ સકલ તનુ ધર ગત આતમા, બહિરાતમ ધુર ભેદ; સુત્ર બીજે અંતર આતમ તીસર, પરમાતમ અવિચછેદ. સુ૦ ૨ આતમ બુધે કાયાદિક ગ્રહે, બહિરાતમ અઘ રૂપ; સુત્ર કાયાદિકને સાખીધર રહ્યો, અંતર આતમ રૂપ. સુત્ર ૩ જ્ઞાનાનંદે હે પૂરણ પાવને, વર્જિત સકલ ઉપાધિ; સુ અતીંદ્રિય ગુણગણમણિ આગરૂ, એમ પરમાતમ સાધ. સુ૦ ૪ બહિરાતમ તજ અંતરઆતમા, રૂપ થઈ સ્થિર ભાવસુઇ પરમાતમનું હે આતમ ભાવવું, આતમ અર્પણ દાવ. સુ. ૫ આતમ અર્પણ વસ્તુ વિચારતાં, ભરમ ટલે મતિ દેષ; સુત્ર પરમ પદારથ સંપત્તિ સંપજે, આનંદઘન રસપષ. સુ. ૬.
૧ ત્રાસ-દુ:ખ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #119
--------------------------------------------------------------------------
________________
(૧૧૦) વિવિધ yપવાટિકા. (૬) શ્રી પદ્મપ્રભ જિન સ્તવન.
( રાગ મારૂ–સિંધુ. ) પપ્રભુ જિન તુજ મુજ આંતરૂં રે, કેમ ભાંજે ભગવંત; કમ વિપાકે કારણ જોઈને રે, કેઈ કહે મતિમત. પઘ૦૧ પયઈ કિંઈ અણુભાગ પ્રદેશથી, મૂલ ઉત્તર બહુ ભેદ, ઘાતી અઘાતી હો બંધદય ઉદીરણ રે, સત્તા કર્મ વિચછેદ. પદ્મ૦૨ કનકેપલવત્ પયડી પુરૂષ તણી રે, જડી અનાદિ સ્વભાવ; અન્ય સંજોગી જિહાં લગે આતમા રે, સંસારી કહેવાય. પદ્મ-૩ કારણ જગે હે બાંધે બંધને રે, કારણ મુતે મૂકાય; આશ્રવ સંવર નામ અનુક્રમે રે, હેય ઉપાદેય સુણાય. પઘ૦૪ ચુંજનકરણે હો અંતર તુજ પડ્યો રે, ગુણ કરણે કરી ભંગ; ગ્રંથ ઉકતે કરી પંડિતજને કહ્યો રે, અંતર ભંગ સુસંગ પદ્મ૦૫ તુજ મુજ અંતર અંતર ભાંજશે રે, વાજશે મંગલ તુર; જીવ સરેવર અતિશય વાધશે રે, આનંદઘન રસપૂર. પદ્મ૦૬
. (૭) શ્રી સુપાર્શ્વનાથ જિન સ્તવન
(દેશી લલનાની. ) શ્રી સુપાર્શ્વજિન વંદીએ, સુખ સંપત્તિને હેતુ લલના શાંત સુધારસ જલનિધિ, ભવસાગરમાં સેતુ. લલના૦ શ્રી. ૧ સાત મહાભય ટાલતે, સપ્તમ જિનવર દેવ; લલના સાવધાન મનસા કરી, ધારો જિનપદ સેવ. લલના૦ શ્રી૨ શિવ શંકર જગદીશ્વરૂ, ચિદાનંદ ભગવાન; લલના જિન અરિહા તીર્થકર, જ્યોતિ સ્વરૂપ અસમાન. લલના૦ શ્રી૩
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #120
--------------------------------------------------------------------------
________________
શ્રી આનંદઘન ત ચતુર્વિશતિ જિન સ્તવનો. (૧૧) અલખ નિરંજન વચ્છલુ, સકલ જંતુ વિસરામ; લલના અભયદાન-દાતા સદા, પૂરણ આતમરામ. લલના૦ શ્રી૪ વીતરાગ મદ કલ્પના, રતિ અતિ ભય સોગ; લલના નિદ્રા તંદ્રા દુરંદશા, રહિત અબાધિત યોગ. લલના શ્રી. ૫ પરમ પુરૂષ પરમાતમા, પરમેશ્વર પરધાન; લલના પરમ પદારથ પરમેષ્ટી, પરમદેવ પરમાન. લલના૦ શ્રી૬ વિધિ વિરંચિ વિશ્વભરૂ, હૃષીકેશ જગનાથ; લલના અઘહર અઘમેચન ધણી, મુક્તિ પરમપદ સાથ. લલના શ્રી ૭ એમ અનેક અભિધા ધરે, અનુભવ ગમ્ય વિચાર; લલના જે જાણે તેમને કરે, આનંદઘન અવતાર. લલના શ્રી. ૮
(૮) શ્રી ચંદ્રપ્રભુ જિન સ્તવન
(રાગ કેદારે-ગેડી.) દેખણ દે રે સખી મુને દેખણ દે, ચંદ્રપ્રભુ મુખચંદ; સ ઉપશમ રસને કદ, સ. ગત કલિમલ દુઃખદંદ. સ. સેવે સુરનર વૃંદ સખી મુને દેખણ દે. સુહમ નિગોદ ન દેખી, સવ બાદર અતિહિ વિશેષ; સત્ર પંઢવી આઉ ન લેખિય, સ. તેઉ વાઉ ન લેશ. સ. ૨ વનસ્પતિ અતિ ઘણ દિહા, સા દીઠે નહિં ૧દીદાર, સટ બિ તિ ચઉરિદિય જલલીહા, સત્ર ગતસન્ની પણ ધાર. સ. ૩ સુર તિરિ નિરય નિવાસમાં, સ૦ મનુજ અનારજ સાથ; સ અપજના પ્રતિભાસમાં, સ૦ ચતુર ન ચઢિયે હાથ. સ. ૪
પાઠાંતર–દેદાર. ૨ પા. જબલીહા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #121
--------------------------------------------------------------------------
________________
( ૧૨ )
વિવિધ પુષ્પવાટકા.
એમ અનેક સ્થલ જાણીએ, સ૦ દૃન વિષ્ણુ જિષ્ણુદેવ; સ૰ આગમથી મત જાણીએ, સ॰ કીજે નિમ્મૂલ સેવ. સ૦ ૫ નિમ્મૂલ સાધુ ભક્તિ લહી, સ॰ ચેગ અવંચક હાય; સ॰ ક્રિયા અવહેંચક તિમ સહી, સ૦ ફુલ અવંચક જોય. સ૦ ૬ પ્રેરક અવસર જિનવર્, સ૦ મેહનીય ક્ષય જાય; સ૦ કામિત પૂરણ સુરતરૂ, સ॰ આનંદઘન પ્રભુ પાય. સ૦ ૭
( ૯ ). શ્રી સુવિધિનાથ જિન સ્તવન.
( રાગ કેદારા. ) સુવિધિ જિજ્ઞેસર પાય નમીને, શુભ કરણી એમ કીજે રે; અતિ ઘણે ઉલટ અંગ ધરીને, પ્રહ ઉઠી પૂછજે રે. ૩૦ ૧ દ્રવ્ય ભાવ શુચિ ભાવ ધરીને, હરખે દેહરે જઈએ રે; ૠહરતિગપણુ અદ્ગિગમ સાચવતાં, એકમના રિ થઇએ રે. સુ૦ ૨ કુસુમ′ અક્ષત વરવાસ સુગંધા, ધુપ દીપ મન સાખી રે; અંગપૂજા પણ ભેદ સુણી એમ, ગુરૂમુખ આગમભાંખી રે. સુ૦ ૩ એહનુ ફેક દેય ભેદ સુણીજે, અનંતર ને પરંપર રે; આણા પાલણુ ચિત્ત પ્રસન્ની, મુગતિ સુગતિ સુરમંદિર રે. સુ॰ ૪ કુલ અક્ષત વરધુપ પઇવે, ગંધ નૈવેદ્ય ફુલ જલ ભરી રે; અંગ અચપૂજા મલી અવિધ, ભાવે ભવિક શુભ ગતિ વરી રે. પ સત્તર ભેદ એકવીશ પ્રકારે, અઠ્ઠોત્તરશત ભેદે રે; ભાવપૂજા બહુવિધ નિરધારી, દેહગ્ગ દુર્ગંતિ છેદે રે. સુ॰ ૬ તુરિય ભેદ પડિવત્તી પૂજા, ઉપશમ ક્ષીણુ સમેગી રે, ચઉડ્ડા પૂજા ઇમ ઉત્તરઞયણે, ભાખી કેવલ ભેગી રે, સુ॰ ૭ એમ પૂજા બહુ ભેદ સુણીને, સુખદાયક શુભ કરણી રે; ભવિક જીવ કરશે તે લેશે, આનદઘન પદ્મ ધરણી રે. સુ૦ ૮
૧ દેશ. ૨ ત્રિક. ૩ પાંચ. ૪ જળ, ચંદન ને કુસુમ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #122
--------------------------------------------------------------------------
________________
શ્રી આનંદઘનજી કૃત ચતુર્વિશતિ જિન રતવન, (૧૧૩) (૧૦) શ્રી શીતલનાથ જિન સ્તવન. "
(રાગ ધન્યાશ્રીગેડી.) શીતલ જિનપતિ લલિત ત્રિભંગી, વિવિધ ભંગી મન મેલે રે, કરૂણા કેમલતા તીક્ષણતા, ઉદાસીનતા સોહે સે. શી. ૧ સર્વજતુ હિતકરણ કરૂણ, કર્મ વિદારણ તીક્ષણ રે. હાનાદાન રહિત પરિણામી, ઉદાસીનતા વીક્ષણ રે. શી. ૨ પર દુઃખ છેદન ઈરછા કરૂણા, તીક્ષણ પરદુઃખ રીઝે રે, ઉદાસીનતા ઉભય વિલક્ષણ, એક ઠામે કેમ સી રે. શી. ૩ અભયદાન તે મલક્ષય કરૂણા, તીક્ષણતા ગુણ ભાવે રે, પ્રેરણ વિણ કૃતિ ઉદાસીનતા, ઈમ વિરોધ મતિ નાવે છે. શી ૪ શક્તિ વ્યક્તિ ત્રિભુવન પ્રભુતા, નિર્ગથતા સંગે રે; યોગી ભેગી વક્તા મૌની, અનુપયેગી ઉપગે રે. શી. ૫ ઈત્યાદિક બહુભંગ ત્રિભંગી, ચમત્કાર ચિત્ત દેતી રે; અચરજકારી ચિત્ર વિચિત્રા, આનંદઘન પદ લેતી રે. શી.૬
(૧૧) શ્રી શ્રેયાંસ જિન સ્તવન.
(રાગ ગેડી-પ્રભાતી.) શ્રી શ્રેયાંસ જિન અંતરજામી, આતમરામી નામી રે. અધ્યાતમ મત પૂરણ પામી, સહજ મુક્તિગતિ ગામી રે. શ્રી૨ સયલ સંસારી ઇંદ્રિયરામી, મુનિ ગુણ આતમરામી રે. મુખ્યપણે જે આતમરામી, તે કેવલ નિકામી ૨. શ્રી. ૨ નિજ સ્વરૂપ જે કિરિયા સાથે, તે અધ્યાતમ લહીએ રે, જે કિરિયા કરી ચઉગતિ સાધે, તે ન અધ્યાતમ કહીએ રે. શ્રી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #123
--------------------------------------------------------------------------
________________
(૧૧૪)
વિવિધ પુષ્પવાટિકા.
નામ અધ્યાતમ વણુ અધ્યાતમ, દ્રવ્ય અધ્યાતમ ઠંડા રે; ભાવ અધ્યાતમ નિજગુણ સાધે, તે તેહશુ' રઢ મડે રે. શ્રી ૪ શબ્દ અધ્યાતમ અથ સુશ્રીને, નિર્વિકલ્પ આદો રે; શબ્દ અધ્યાતમ ભજના જાણી, હાન ગ્રહણુ મતિ ધરો રે. શ્રી૦ ૫ અધ્યાતમી જે વસ્તુવિચારી, બીજા જાણુ લખાસી : વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદધન મત વાસી રે. શ્રી॰ ૬
(૧૬) શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન. ( રાગ ગાડી–પ્રભાતી. )
વા ૧
વા ૨
વા. ૩
વાસુપૂજ્ય જિન ત્રિભુવન રવામી, ઘન નામી પરનામી રે; નિરાકાર સાકાર સચેતન, કરમ કરમ કામી રે. નિરાકાર અભેદ સ`ગ્રાહક, ભેદ ગ્રાહક સાકાર રે; દર્શન જ્ઞાન દુભેદ ચેતના, વસ્તુ ગ્રહણ વ્યાપારા રે. કર્તા પરિણામી પરિણામા, કર્માં જે જીવે કરિયે ૐ; એક અનેક રૂપ નયવાદે, નિયતે નર અનુસરિયે રે. સુખદુઃખ રૂપ કમલ જાણે, નિશ્ચય એક આનંદો રે; ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જિનચંદો રે. પરિણામી ચેતન પરિણામે, જ્ઞાન કરમ ફેલ ભાવી રે; જ્ઞાન કમફેલ ચેતન કહીએ, લેજો તેહ મનાવી રે. આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તા દ્રવ્યલિંગી રે; વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, આનધન મત સંગી રે.
૧ આત્મા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
વા. ૪
વા. ૫
વા. ૬
www.umaragyanbhandar.com
Page #124
--------------------------------------------------------------------------
________________
શ્રી આનંદઘનજી કૃત ચતુર્વિશતિ જિન સ્તવનો. (૧૫) (૧૩) શ્રી વિમલનાથ જિન સ્તવન.
( રાગ મારૂ. ) દુઃખ દેહગ દૂરે ટક્યા રે, સુખ સંપરશું રે ભેટ; ધીંગ ધણી માથે કિયે રે, કેણ ગંજે નર એટ. વિમલ જિન ! દીઠા લેયણ આજ, મારા સીધાં વાંછિત કાજ
વિમલ જિન ! દીઠા દરિસણ આજ. ૧ ચરણ કમલ કમલા વસે રે, નિર્મલ સ્થિર પદ દેખ; સમલ અસ્થિર પદ પરિહરી રે, પંકજ પામર પિખ. વિ. ૨ મુજ મન તુજ પદ પંકજે રે, લીને ગુણ મકરંદ રંક ગણે મંદર-ધરા રે, ઈદ્ર ચંદ્ર નાગે. સાહેબ! સમરથ તું ધણી રે, પાપે પરમ ઉદાર; મન વિસરામી વાલો રે, આતમને આધાર. વિ. દરિસણ દીઠે જિન તણે રે, સંશય ન રહે વેધ; દિનકર કરભર પસરતા રે, અંધકાર પ્રતિષેધ. વિ. અમિયભરી મૂરતિ રચી રે, ઉપમા ન ઘટે કોય; શાંત સુધારસ ઝીલતી રે, નિરખત તૃપ્તિ ન હોય. વિ. ૬ એક અરજ સેવકતણી રે, અવધારે જિનદેવ !, કૃપા કરી મુજ દીજિયે રે, આનંદઘન પદ સેવ. વિ. ૭
–––
––
(૧૪) શ્રી અનંતનાથ જિન સ્તવન.
(રાગ રામગિરી-પ્રભાતી.). ધાર તરવારની સાહિલી દેહિલી,
ચઉદમા જિન તણી ચરણ સેવા ૧ પાઠાંતર-પરિહરરે ૨ પાઠાંતર-આતમ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #125
--------------------------------------------------------------------------
________________
ધાર ૧
ધાર. ૨
ધાર. ૩
(૧૧૬).
વિવિધ પુષ્પવાટિકા. ધાર પર નાચતા દેખ બાજીગરા, ; -
સેવના ધાર પર રહે ન દેવા. એક કહે સેવિયે વિવિધ કિરિયા કરી,
ફલ અનેકાંત લોચન ન દેખે; ફલ અનેકાંત કિરિયા કરી બાપડા,
૨ડવડે ચાર ગતિમાંહી લે છે. ગછના ભેદ બહુ નયણે નિહાલતાં,
તત્વની વાત કરતાં ન લાજે; ઉદરભરણાદિ નિજ કાજ કરતા થકા,
મેહ નડિયા કલિકાલ રાજે. વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠે કહ્યો,
વચન સાપેક્ષ વ્યવહાર સાચે; વચન નિરપેક્ષ વ્યવહાર સંસાર ફલ,
સાંભલી આદરી કાંઈ રાચે. દેવગુરૂધર્મની શુદ્ધિ કહે કેમ રહે.
કેમ રહે શુદ્ધ શ્રદ્ધા ન આણે; યુદ્ધ શ્રદ્ધાન વિણ સર્વ કિયિા કરી,
છાપર લીંપણું તે જાણે. પાપ નહિં કોઈ ઉત્સત્ર ભાષણ જિયે,
ધર્મ નહિ કઈ જગ સૂત્ર સરખે; સૂત્ર અનુસાર જે ભાવિક ક્રિયા કરે,
તેહનું શુદ્ધ ચારિત્ર પર. એહ ઉપદેશને સાર સંક્ષેપથી
જ નરા ચિત્તમાં નિત્ય ધ્યાવે; તે નરા દિવ્ય બહુકાલ સુખ અનુભવી, .
નિયત આનંદઘન રાજ પાવે.
ધાર. ૪
ધાર, ૫
ધાર. ૬
ધાર. ૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #126
--------------------------------------------------------------------------
________________
શ્રી આન ધનજી કૃત ચતુર્વિશતિ જિન સ્તવના. ( ૧૧૭ ) (૧૫) શ્રી ધર્મનાથ જિન સ્તવન
( રાગ ગાડી રસિયાની દેશી. )
ધમ જિનેશ્વર ગાઉં રગણું, ભંગ મ પડશે। હ। પ્રીત; જિનેશ્વર. એ મનમ ંદિર આણું નહિ, એ અમ કુલવટ રીત. જિ. ધ. ૧ ધમ ધમ કરતા જગ સહુ ક્રે, ધમ ન જાણે હે મમ્; જિ. ધર્મ જિનેશ્વર ચરણુ ગ્રહ્યા પછી, કાઇ ન બાંધે હા કર્મ, જિ. ધ. ૨ પ્રવચન અંજન જો સદ્દગુરૂ કરે, દેખે પરમ નિધાન; Cor. હૃદય નયણુ નિહાલે જગધણી, મહિમા મેરૂ સમાન. દોડત દોડત દોડત ઢાડિયા, જેતી મનની રે દોડ; પ્રેમ પ્રતીત વિચારી ટુકડી, ગુરૂગમ લેને રે જોડ. જિ. ધ. ૪ એકપખી પ્રીતિ કેમ ૧પરવડે, ઉભય મિલ્યા હાય સંધિ; જિ. હું રાગી હું માહે ક્રિયા, તુ નીરાગી નિરખ ધ. જિ. પ. પ પરમ નિધાન પ્રગટ મુખ આગલે, જગત એલ થી હા જાય; જિ. ચૈાતિ વિના જુએ જગદીશની, અધેઅધ પલાય, જિ. ધ. ૬ નિમલ ગુણમણિ રાહણુ ભૂધરા, મુનિજન માનસ હઁસ; જિ. અન્ય તે નગરી ધન્ય વેલા ઘડી, માત પિતા કુળ વંશ, જિ. ધ. ૭ મનમધુકર વર કરજોડી કહે, પદકજ નિકટ નિવાસ; જિ. ધનનામી આનંદઘન સાંભળે, એ સેવક અરદાસ. જિ. ધ. ૮
(૧૬) શ્રી શાંતિનાથ જિન સ્તવન. ( રાગ મલ્હાર. ) શાંતિ જિન એક મુજ વિનતિ, સુ©ા ત્રિભુવન રાય રે; શાંતિ સ્વરૂપ કેમ જાણિયે, કહેા મન કેમ પરખાય રે. શાં, ૧
૧ પાઠાંતર–વિરહ પડે, એ બંધ બેસતું જણાતું નથી.
જિ. ધ. ૩ જિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #127
--------------------------------------------------------------------------
________________
( ૧૧૮ )
વિવિધ પુષ્પવાટકા,
શાં. ૨
શાં. ૪
ધન્ય તુ' આતમ જેહને, એહવા પ્રશ્ન અવકાશ હૈ: ખીરજ મન ધરી સાંભલે, કહુ' શાંતિ પ્રતિભાસ રે. ભાવ અવિશુદ્ધ સુવિશુદ્ધ રે, કહ્યા જિનવર દેવ રે, તે તેમ અવિતથ્ય સત્ત્વે, પ્રથમ એ શાંતિપદ સેવ રે. શાં. ૩ આાગમધર ગુરૂ સમકિતી, કરિયા સવર સાર રે; સપ્રદાયી અવંચક સદા, ચિ અનુભવાધાર રે. શુદ્ધ આલેખન આદરી, તજી અવર જાલ રે; તામસી વૃત્તિ સનિ પરિહરી, ભરે સાત્ત્વિક સાલ રે. શાં. ૫ કુલ વિસ ́વાદ જેહમાં નહીં, શબ્દ તે અર્થ સંબ ંધી રે; સકલ નયવાદ વ્યાપી રહ્યો, તે શિવ સાધન સધી રે. શાં. ૬ વિધિ પ્રતિષેધ કરી આતમા, પદારથ અવિરોધ રે;
શાં. ૮
ગ્રહણ વિધિ મહાજને પરિગ્રહ્યો, ઇસ્યા આગમે એ।ધ રે. શાં, ૭ દુષ્ટજન સંગતિ પરિહરી, ભજે સુગુરૂ સંતાન રે; જોગ સામર્થ્ય ચિત્ત ભાવથી, ધરે મુક્તિ નિદાન ૨. માન અપમાન ચિત્ત સમ ગણે, સમ ગણે કનક પાષાણુ રે; વદક નિંદક સમ ગણે, ઇસ્યા હાય તું જાણું રે, સ જગજ તુને સમ ગણે, સમ ગણે તૃણ મણિ ભાવ રે; મુક્તિ સ ંસાર એહુ સમ ગણે, મુણે ભવ જલ નિધિ નાવ રે, શાં. ૧૦ આપણા આતમ ભાવ જે, એક ચેતનાધાર રે;
શાં.
શાં. ૧૧
શાં. ૧૨
અવર સવી સાથ સંયેાગથી, એ નિજ પરિકર સાર રે. પ્રભુમુખથી એમ સાંભલી, ઠંડે આતમરામ રે; તાહરે દરિશણે નિસ્તî, મુજ સિધ્ધાં સી કામ રે. અહે। અહે। હું' મુજને કહું, નમે મુજ નમેા મુજ રે; અમિત કુલ દાન દાતારની, જેને ભેટ થઈ તુજ રે. શાં. ૧૩
૧ સ્વરૂપ ૨ પદ્માંતર-અદ્યાતત્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #128
--------------------------------------------------------------------------
________________
શ્રી આનંદઘનજી કૃત ચતુર્વિશતિ જિન રતવન (૧૯) શાંતિ સ્વરૂપ સંક્ષેપથી, કહ્યો નિજ પર રૂ૫ રે; આગમ માહે વિરતર ઘણે, કહ્યો શાંતિ જિન ભૂપ રે. શાં. ૧૪ શાંતિ સ્વરૂપ એમ ભાવશે, ધરી શુદ્ધ પ્રણિધાન રે, આનંદઘન પદ પામશે, તે લહેશે બહુમાન છે. શાં. ૧૫
(૧૭) શ્રી કુંથુનાથ જિન સ્તવન.
(રાગ રામકલી. ) હે કુંથુજિન મનડું નિમહિ ન બાઝે, હે કુંથુજિન મ; જિમજિમ જતન કરીને રાખું. તિમતિમ અવગું ભાંજે છે. કું.૧ રજની વાસરે વસતી ઉજડ, ગયણ પાયાલે જાય; સાપ ખાયે ને મુખડું થયું, એહ ઉખાણે ન્યાય છે. કું. ૨ મુક્તિ તણું અભિલાષી તપિયા, જ્ઞાન ને ધ્યાન અભ્યાસે; વયરીડું કાંઇ એહવું ચિંતે, નાખે અવળે પાસે . કું. ૩ આગમ આગમધરને હાથે, નવે કિણ વિધ આંકું; કિહા કણે જે હઠ કરી અટકું, તે વ્યાલ તણી પરે વાંકું હે. કુંક જે ઠગ કહું તે ઠગતે ન દેખું, સાહુકાર પણ નહિ, સર્વમાંહે ને સહુથી અલગું, એ અચરજ મન માંહિ હો. કું. ૫ જે જે કર્યું તે કાને ન ધારે, આપ મતે રહે કાલે સુર નર પંડિત જન સમજાવે, સમજે ન મારે સાલે છે. કું. ૬, મેં જાણ્યું એ લિંગ નપુંસક, સકલ મરદને ઠેલે; બીજી વાતે સમરથ છે નર, એહને કેઈ ન જેલે હા. કું. ૭ મન સાધ્યું તેણે સઘલું સાધ્યું, એહ વાત નહિં ટી; એમ કહે સાધયું તે નવી માનું, એક હી વાત છે મોટી છે. કું. ૮
૧ પાઠાંતરતિલાં. ૨ પા હટકું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #129
--------------------------------------------------------------------------
________________
( ૧૨૦)
વિવિધ પુષ્પવાટિકા.
મનડું દુરારાધ્ય તે વશ આણ્યુ, આગમથી મતિ જાણું; માન ંદધન પ્રભુ મારૂં' જો આણેા, તા સાચું કરી જાણું હૈ. કું. ૯ ( ૧૮ ) શ્રી અરનાથ જિન સ્તવન ( રાગ પરિજયા—મારૂ. )
૬. ૧
ધરમ પરમ અરનાથના, કેમ જાણુ ભગવંત રે; સ્વ પર સમય સમજાવીએ, મહિમાવંત મહંત રે, શુદ્ધાતમ અનુભવ સદા, સ્વ સમય એ વિલાસ રે; ૧૫ર વડ છાંડુડી જે પડે, તે પર સમય નિવાસ રે, ધ, ૨ તારા નક્ષત્ર ગ્રહ ચંદ્રની, જ્યેાતિ દિનેશ મુઝાર રે; દરશન દન ચરણ થકી, શક્તિ નિાતમ ધારી રે, ભારી પીળા ચીકણા, કનક અનેક તરંગ રે; પર્યાય દષ્ટિ ન દીજીએ, એકજ કનક અભ્ગ રે. દરશન જ્ઞાન ચરણ થકી, અલખ સ્વરૂપ અનેક નિવિકલ્પ રસ પીજીએ, શુદ્ધ નિર્જન એક રે. પરમારથ પંથ જે કહે, તે ૨જે એક તત રે; વ્યવહારે લખ જે રહે, તેહના ભેદ અનત રે વ્યવહારે લખ દહિલા, કાંઇ ન આવે હાથ રે; શુદ્ધ નય થાપના સેવતાં, નવી હે દુવિધા સાથે રે. ધ. છ એક પુખી લખી પ્રીતડી, તુમ સાથે જગનાથ રે; કૃપા કરીને રાખો, ચરણ તલે ગ્રહી હાથ રે. ચક્રી ધરમ તીર્થ તણેા, તીરથ લ તત સાર રે; તીરથ સેવે તે લડે, આનંદઘન નિરધાર રે.
પાષાંતર–પરવડી. ૨ લક્ષ્ય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
2;
૧. ૩
૧.
પ.
'
૧. દ
૧. ૮
ય.
www.umaragyanbhandar.com
Page #130
--------------------------------------------------------------------------
________________
શ્રી આનંદઘનજીકૃત ચતુર્વિશતિ જિન રતવનો. (૧૨૧) ( ૧૯ ) શ્રી મલ્લિનાથ જિન સ્તવન.
( રાગ કશી ) સેવક કેમ અવગણિયે હે મલ્લિજિન! એ અબ શોભા સારી; અવર જેહને આદર અતિ દિયે, તેહને મૂલ નિવારી હે. મગ ૧ જ્ઞાન સ્વરૂપ અનાદિ તમારૂં, તેહ લીધું તમે તાણી
જુ અજ્ઞાન દશા રીસાણી, જાતાં કાણું ન આણી હે. મ૦ ૨ નિદ્રા સુપન જાગર ઉજાગરતા; તુરિય અવસ્થા આવી; નિદ્રા સુપન દશા રીસાણ, જાણી ન નાથ મનાવી. હે. મ૦ ૩ સમકિત સાથે સગાઈ કીધી, સપરિવારશું ગાઢી; મિશ્યામતિ અપરાધણ જાણી, ઘરથી બાહિર કાઢી છે. મ. ૪ હાસ્ય રતિ અરતિ શેક દુગચ્છા, ભય પામર મકરસાલી; નેકષાય શ્રેણિ ગજ ચઢતાં, શ્વાન તણી ગતિ ઝાલી હૈ. મગ ૫ રાગ દ્વેષ અવિરતિની પરિણતિ, એ ચરણમેહના ધા; વીતરાગ પરિકૃતિ પરિણમતાં, ઉઠી નાઠા અાધા . મ. ૬ વેદેદય કામા પરિણામ, કામ્યકજ રસ સહુ ત્યાગી; નિષ્કામી કરૂણારસ–સાગર, અનંત ચતુષ્ક પદ પાગી છે. મ૦ ૭ દાન વિઘન–વારી સહુ જનને, અભયદાન પદ દાતા; લાભ વિઘન જગ વિઘન નિવારક, પરમ લાભ રસ માતા છે. મ ૮ વીર્ય વિઘન પંડિત વયે હણી, પૂરણ પદવી ગી; ભેગે પગ દેય વિઘન નિવારી, પૂરણ ભાગ સુભેગી છે. મ૦ ૯ એ અઢાર દૂષણ વજિત તનુ, મુનિજન-વંદે ગાયા; અવિરતિ રૂપક દૃષિ નિરૂપણ, નિર્દષણ મન ભાયા છે. મ. ૧૦ ઈવિધ પરખી મન વિસરામી, જિનવર-ગુણ જે ગાવે; દીનબંધુની મહેર નજરથી, આનંદઘન પદ પાવે છે. મ૦ ૧૧ ૧ દંતાલિ–ત્રણ દાંતાવાલી, ૨ પા. બધા x પા” કામ કરમ સહ. ૩ શોધક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #131
--------------------------------------------------------------------------
________________
વિવિધ પુષ્પવાટિકા.
( ૨૦ ) શ્રી મુનિસુવ્રત જિન સ્તવન,
( રાગ કાફી. ) આતમ તત્ત્વ કર્યું બ્લ્યુ' ? જગતગુરૂ !, એ વિચાર મુજ કહિયે; આતમ તત્ત્વ જાણ્યા વિણ નિલ, ચિત્ત-સમાધી નવિ લહિંચે. મુનિસુવ્રત જિનરાજ ! એક મુજ વિનતિ નિપુણા. કોઇ અષધ આતમતત`માને, કરિયા કરતા દીસે; ક્રિયા તણું ફૂલ કંડા કેાણ ભાગવી, એમ પૂછ્યું ચિત્ત રીસે, મુ. ર જડ ચેતન એ આતમ એકજ, સ્થાવર જંગમ સરિખા;
૧
મુ. ૫
સુખ દુઃખ શંકર પણ આવે, ચિત્ત વિચારી જો પરીખા, મુ. ૩ એક કહે નિત્યજ આતમ તત, આતમ દરસણુ લીને; કૃતવિનાશ અમૃતાગમ દૂષણુ, નવી દેખે મતિહીણેા. સૌગત મતરાગી કહે વાદી, ક્ષણિક એ આતમ જાણે; બંધ મેક્ષ સુખ દુઃખ નવિ ઘટે, અહુ વિચાર મન આણે ભૂત ચતુષ્ક વર્જિત આતમ તત, સત્તા અલગી ન ઘટે; અંધ શકટ જો નજરે ન દેખે, તે શું કીજે શકટે ? મુ. ૬ એમ અનેક વાદી મત-વિભ્રમ, સકટ પડિયા ન લહે; ચિત્ત-સમાધિ તે માટે પૂ, તુમ વિષ્ણુ તત કાઇ ન કહે. મુ. ૭ વલતું જગગુરૂ ઇણપર ભાખે, પક્ષપાત સત્રી છડી; રાગ દ્વેષ મેહુ પખ વર્જિત, અતમસ્તુ' રઢ મ’ડી. આતમ-ધ્યાન કરે જો કાઉ, સેહ ફિર ઇજ઼મે' નાવે; વાલિ મીજી સહુ જાણે, અહ તત્ત્વ ચિત્ત ચવે. જેણે વિવેક ધરી એ ૫ખ ગ્રહિયે, તે તત જ્ઞાની કહિયે; શ્રી મુનિસુવ્રત ! કૃપા કરો તે, આનંદઘન પદ લહિયે.
મુ.
૩. ૧૦
( ૧૨૨)
૧ તત્ત્વ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
સુ. ૮
www.umaragyanbhandar.com
Page #132
--------------------------------------------------------------------------
________________
શ્રી આનંદઘનજી કૃત ચતુર્વિશનિ નિ સ્તવનો. (૧૩) (૨૧) શ્રી નમિનાથ જિન સ્તવન.
( રાગ આશાવરી ). ખત્ દર્શન જિન-અંગ ભણીને, ન્યાસ ષડંગ જે સાધે રે, નમિ જિનવરના ચરણ ઉપાસક, ખટ દર્શન આરાધે રે. ખ. ૧ જિન સુર પાદપ પાય વખાણે, સાંખ્ય જોગ દેય ભેદ રે. આતમ સત્તા વિવરણ કરતા, લહે દુગ અંગ અખેદે રે. ખ. ૨ ભેદ અભેદ સુગત મિમાંસક, જિનવર દેય કર ભારી રે; લોકાલેક અવલંબન ભજિયે. ગુરૂગમથી અવધારી રે. ખ. ૩ લકાયતિક કુખ જિનવરનીઅંશ-વિચારજે કીજે રે; તત્ત્વ વિચાર સુધારસ ધારા, ગુરૂગમ વિણ કેમ પીજે રે. ખ. ૪ જેન જિનેશ્વર વર ઉતમાંગ, અંતરંગ બહિરંગે રે; અક્ષર ન્યાસ ધરા આરાધક, આરાધે ધરી સંગે રે. ખ. ૫ જિનવરમાં સઘલા દર્શન છે, દશને જિનવર ભજના રે. સાગરમાં સઘલી તટિની સહી, તટિનીમાં સાગર ભજનારે. ખ. ૬ જિન સ્વરૂપ થઈ જિન આરાધે, તે સહી જિનવર હવે રે. ભંગી ઇલિકાને ચટકાવે, તે ભંગી જગ જેવે રે. ખ. ૭ ચૂરણિ ભાષ્ય સૂત્ર નિર્યુક્તિ, વૃત્તિ પરંપર-અનુભવ રે; સમય પુરૂષના અંગ કહ્યા એ, જે છે તે દુરભવ રે. ખ. ૮ મુદ્રા બીજ ધારણું અક્ષર, ન્યાસ અર્થે વિનિયોગે રે; જે ધ્યાવે તે નવી વંચીએ, કિયા અવંચક ભેગે રે. ખ. ૯ થત અનુસાર વિચારી બેલું, સુગુરૂ તથાવિધ ન મિલે રે; કિરિયા કરી નવી સાધી શકિયે, એ વિષવાદ ચિત્ત સઘલે રે.ખ. ૧૦
-
-
-
-
૧ પાઠાંતર–વખાણું. ૨ પા૦ વર્જના. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #133
--------------------------------------------------------------------------
________________
(ર૪) વિવિધ પુષ્પવાટિકા. તે માટે ઉભું કરજેડી, જિનવર આગલ કહીએ રે; સમય ચરણ-સેવા શુદ્ધ દેજે, જેમ આનંદઘન લહીએ રે. ખ. ૧૧
મe
(૨૨) શ્રી નેમીશ્વર જિન સ્તવન.
(રાગ મારૂણ-કણું લા. એ દેશી.) અષ્ટ ભવાંતર વાલો રે, તું મુજ આતમ રામ; મનરા રે વાહા મુક્તિીશું આપણે રે, સગપણ કેઈ ન કામ. મનરા૦ ૧ ઘર આ હે વાલિમ! ઘર આવે, મારી આશાના વિશ્રામ; મ. રથ ફેરે હો સાજન! રથ ફેરે, સાજન! મારા મનેથ સાથ. મ. ૨ નારી પેખે યે નેહલે રે, સાચ કહું જગનાથ !, મ૦ ઈશ્વરે અર્ધામે ધરી રે, તું મુજ ઝાલે ન હાથ. મ ૩ પશુજનની કરૂણું કરી રે, આણી હૃદય વિચાર; માણસની કરૂણ નહિં રે, એ કુણ ઘર આચાર. પ્રેમ કલ્પતરૂ છેદિયે રે, ધરિયે વેગ ધતૂર; એ ચતુરાઈ કુણુ કહે રે, ગુરૂ મલિ જગસૂર. મક મારૂં તે એમાં કંઈ નહિં રે. આપ વિચારે રાજ!; મ. રાજસભામાં બેસતા રે, કરી વધસી લાજ. મ૦ ૬ પ્રેમ કરે જગ જન સહુ રે, નિરવાહે તે ઓર; મ0 પ્રીતિ કરીને છોડી દે રે, તે શું ન ચલે જેર. મ૦ ૭ જે મનમાં એવું હતું કે, નિસપતિ કરત ન જાણુ મ૦ નિસપતિ કરીને છેડતાં રે, માણસ હુવે નુકસાન. મ. ૮ દેતાં દાન સંવત્સરી રે, સહુ લહે વંચ્છિત પિષ; મe સેવક વંછિત નવી લહે રે, તે સેવકનો દેષ. મ૯
૧ પાઠાંતર–કહે.
-
-
-
-
-
-
-
-
- - - -
-
-
-
-
- -
— * *
* * * *
* *
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #134
--------------------------------------------------------------------------
________________
શ્રી આનંદધનજી કૃત ચતુર્વિશતિ જિન સ્તવન. (૧૫) સખી કહે એ શામલે રે, હું કહું લક્ષણ સેત, મ0 ઈણ લક્ષણે સાચી સખી રે, આપ વિચારે હેત. મ. રાગીશું રાગી સહુ રે, વૈરાગીથી યે રાગ; રાગ વિના કેમ દાખવે રે, મુગતિ સુંદરી માગ. મ. ૧૧ xએહ ગુહ્યા ઘટતું નથી રે, સઘળે જાણે લેગ; મ. અનેકાંતિક ભેગવે રે, બ્રહ્મચારી ગતરોગ, જિણ જે તમને જોઉં રે. તિણ જેણું જુવે રાજ! મ એકવાર મુજને જુવે રે, તે સીજે મુજ કાજ. મ. ૧૩ મેહદશા ધરી ભાવના રે, ચિત્ત લહે તત્વ વિચાર; મ વીતરાગતા આદરી રે, પ્રાણનાથ ! નિરધાર. મ૦ ૧૪ સેવક પણ તે આદરે છે, તે રહે સેવક મામ, આશય સાથે ચાલિયે રે, એહી જ રૂડું કામ. ત્રિવિધ વેગ ધરી આદર્યો રે, નેમિનાથ ભરતા; ધારણ પિષણ તારણે રે, નવરસ મુક્તાહાર. મ૦ ૧૬ કારણરૂપી પ્રભુ ભજ્યા રે, ગમ્યા કાજ અકાજ; મ કૃપા કરી મુજ દીજીએ રે, આનંદઘન પદ રાજ. મગ ૧૭
મ
:
:
]
સ
(૨૩) શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન.
( રાગ સારંગ-દેશી રસિયાની. ) ધ્રુવપદ રામી હે સ્વામી ! મહરા, નિકામી ગુણરાય; સુજ્ઞાની. , નિજગુણ કામી હા પામી તું ધણી, ધ્રુવ આરામી હે થાય. સુપ્ર. ૧ સર્વવ્યાપી કહે સર્વ જાણુગપણે, પર પરિણમન સ્વરૂપ; સુ. પરરૂપે કરી તવપણું નહિ, સ્વ સત્તા ચિરૂ૫. સુ. ધ. ૨ ય અને કહે જ્ઞાન અનેક્તા, જલ ભાજન રવી જેમ; રુ. + પાઠાંતરે એક ૧ જોવાની રીતિ-દષ્ટિ ૨ મમ લજ્જા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #135
--------------------------------------------------------------------------
________________
( ૧૨૬ )
વિવિધ પુષ્પવાટિકા,
૩.
૩.
દ્રવ્ય એકત્વપણે ગુણ એકતા, નિજપદ રમતા હૈ। ક્ષેમ, સુ. . ૩ પરક્ષેત્રે ગત જ્ઞેયને જાણવે. પરક્ષેત્રી થવુ જ્ઞાન; અતિપણ' નિજ ક્ષેત્રે તુમે !હ્યું, નિર્મળતા ગુમાન. સુ. . ૪ જ્ઞેય વિનાશે હૈ। જ્ઞાન વિનશ્વરૂ, કાલ પ્રમાણે થાય; સ્વકાલે કરી વસત્તા સદા, તે પર રીતે ન જાય. પરભાવે કરી પરતા પામતા, સ્વ સત્તા થિર ઠાણુ; આત્મ ચતુષ્કમયી પરમાં નહિ, તે કેમ સહુના જાણુ. સુ. બ્ર. ૬ અગુરુલઘુ નિજ ગુણુને દેખતાં, દ્રવ્ય સકલ દેખત; સુ. સાધારણ ગુણની સાધર્મ્સ તા, દણુ–જલના દૃષ્ટાંત. સુ. પ્રુ. ૭ શ્રી પારસ જિન પારસ રસ સમે, પણ ઇહાં૧ પારસ નાંહિ ; સુ. પુરણ રસિયા હૈ। નિજ ગુણ પરસને, આનંદઘન મુજમાંહિ.સુ.૩.૮
સુ.
(૨૪) શ્રી વમાન જિન સ્તવન. ( રાગ ધન્યાશ્રી. )
શ્રી વીરજીને ચરણે લાગુ, વીરપણું તે માશુ` રે;
રે;
મિથ્યા મેહ તિમિર ભય ભાગ્યું, જીત નગારૂં વાગ્યું ૨. શ્રી. ૧ છઉમથ્થુ વીરજ લેસ્યા સગે, અભિસંધિજ મતિ અ ંગે સૂક્ષ્મ સ્થૂલ ક્રિયાને રંગે, ચેાગી થયા ઉમ ંગે રે. અસંખ્ય પ્રદેશે વીય અસંખે, ચેગ અસંખિત કખે રે, પુદગલ ગણ તેણે-લેસ્યા વિશેષે, યથાશક્તિ મતિ લેખે રે. શ્રી. ૩ ઉત્કૃષ્ટ વીરજને આવેશે, ચેાગ ક્રિયા નવી પેસે રે; યેાગ તણી ધ્રુવતાને લેશે, આતમ શક્તિ ન બેસે રે. કામ વીં વશે જેમ યેગી, તેમ આતમ થયા ભેગી રે;
શ્રી. ૪
૧ પડખે રહેનાર. ૨ પાંતર-પરસમાં=(સ્પ વામાં) ×પાાંતર-વીર તેિશ્વર ચ॰ × પાલેશું.
૩. શ્રૃ. ૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
શ્રી. ર
www.umaragyanbhandar.com
Page #136
--------------------------------------------------------------------------
________________
શ્રી આનંદઘનજી કૃત પાંચ સમિતિની ઢાલે. ચૂપણે આતમ ઉપયેગી, થાય તેહ અચે.ગી રે. વીરપણું તે આતમ ઠાણે, જાણ્યું તુમચી વાગે રે; ધ્યાન વિન્નાણે શક્તિ પ્રમાણે, નિજ ધ્રુવપદ પહિંચાણે રે. શ્રી. ૬ આલંબન સાધન જે ત્યાગે, પરપરિણતિને ભાગે રે; અક્ષય દર્શન જ્ઞાન વેરાગે, આનંદઘન પ્રભુ જાગે રે.
શ્રી. ૭
( ૧૭ ) શ્રી. પ
અધ્યાત્મયાગી શ્રીમાનૂ આનંદઘનજી મહારાજ કૃતપાંચ સમિતિની ઢાલા. (દાહરો. )
પંચ મહાવ્રત આદરી, આતમ કરી વિચાર; અહા મુજ પ્રત્યક્ષ થયા, ધન્ય! ધન્ય! અવતાર. ઢાલ ૧ લી. ( ચિત્રોડા રાજા-એ દેશી. ) વિનતિ અવધારા , ઈરિયાએ ચાલે ૨; શક્તિ સભાલા આત્મ સ્વભાવની રે. ઇરિયા તે કહીએ રે, સુમતિશું ભેટ લીએ રે; પુષ્ઠ તવ વાલી કુમતિ સંગથી રે. દ્રવ્યથી પણ સાર રે, કિલામણા લગાર રે; રખે નવી ઉપજે હુવે પરપ્રાણને રે. મુનિ મારગ ચાલે રે, દ્રવ્ય ભાવશું મ્હાલે ૨; આતમને અજવાલા ભવ દવ ચક્રથી ૨.
2
3
× આ અપ્રગટ કૃતિ છે એક જ પત્ર ઉપરથી લખેલ છે. જો કે લખાણુ અશુદ્ધ છતાં યથામતિ સંશાધન કરેલ છે, તથાપિ અશુદ્ધતા છદ્મસ્થતાને લઈને રહેવા સંભવ છે, તે। સુરજનેાએ સશેાધન કરી ‘ સંગ્રહુ કાં' ને જણાવવા ભલામણુ કરવામાં આવે છે. ૧ કદાપિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #137
--------------------------------------------------------------------------
________________
(૨૮) વિવિધ પુષ્પવાટિકા.
એમ સુમતિ ગુણ પામી રે, પરભાવને વામી રે; કહે હવે સ્વામી આનંદઘન તે થયે રે,
હાલ ૨ જી. (અહે ગુણવંતા–એ દેશી ) બીજી સમિતિ સાંભલે, જયવંતાજી. ભાષાકી ઈણ નામ ગુણવંતાછ. ભાખે ભાષણ સ્વરૂપનું, જ૦ રૂપી પદારથ ત્યાગ ૨. ગુ. ૧ નિજ સ્વરૂપ રમણે રહ્યા, જ૦ નવી પરનો પ્રચાર રે; ગુરુ ભાષાસમિતિથી સુખ થયું, જ તે જાણે મુનિરાય રે. ગુ. ૨ જ્ઞાનવત નિજ જ્ઞાનથી, જવ અનુભવ ભાષક થાય , ગુ. ભાષાસમિતિ સ્વભાવથી, જો સ્વપર વિવેચન થાય રે. ગુ. ૩ હવે દ્રવ્યથી પણ મહામુનિ, જરા સાવદ્ય વચનને ત્યાગ રે; ગુરુ સાવધે વિરમ્યા જે મુનિ, જળ તે કહીએ મહાભાગ રે. ગુ. ૪ પર ભાષણ દૂર કરીજવ નિજ સ્વરૂપને ભાસ રે; ગુરુ આનંદઘન પદ તે લહે, જ૦ આતમ અદ્ધિ ઉલ્લાસ રે. ગુ. ૫
ઢાલ ૩ જી. (રાગ બંગાલે રાજા નહિ નમે.) ત્રીજી સમિતિ એષણા નામ, તેણે દીઠે આનંદઘન સ્વામ;
ચેતન ! સાંભલે. જબ દીઠે આનંદઘન વીર, સહજ સ્વભાવે થયો છે ધીર; ચે. ૧ વીર થઈ અરિ પેઠે ધાય, અરિ હતા તે નઠે જાય. ગયે આમલે. વીરને સન્મુખ કેઈ ન થાય, રત્નત્રયશું મળવા જાય. ચે. ૨ અબિલ હવે નથી કાંઈ રેપ, નિજ સ્વભાવમાં મહા વિશેષ; ચે. નિરખણ લાવે નિજ ઘરમાંય, તવ વિસામો લીધે ત્યાંય. ૨. ૩ હવે પરઘરમાં કદીય ન જાઉં, પરને સન્મુખ કદીય ન થાઉં; ચે. એમ વિચારી થયે ઘર રાય, તવ પર પરિણતિ રેતી જાય. ચે. ૪ મુનિવર કરૂણ રસ ભંડાર, દેષ રહિત હવે લે છે આહાર; ચે. દ્રવ્ય થકી ચાલે છે એમ, પપરિણતિને લીધે નેમ. ચે. ૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #138
--------------------------------------------------------------------------
________________
શ્રી આનંદઘનજી કૃત પાંચ સમિતિની ઢાલા, ( ૧૯ ) દ્રવ્ય ભાવશું જે મુનિરાય, સમિતિ સ્વભાવમાં ચાલ્યા જાય; ચે. આનંદધન પ્રભુ કહીએ તેહ, દુષ્ટ વિભાવને દીધા છેટુ. ચે. ૬
ઢાલ ૪ થી. ( જગતગુરૂ હીરજી રે-એ દેશી. ) ચેાથી સમિતિ આદરા રે, આદાન નિખેવણા નામ; આદાનને જે આદર કરે રે, નિજ સ્વરૂપને તેમસ્વરૂપ ગુણ ધારજો રે, ધારો અક્ષય અન’ત ભવિક ! દુઃખ વારો રે. નિખેત્રણા તે નિવારવું રે, પરવસ્તુ વલી જે; તેહ થકી ચિત્ત વાળવું રે, કરવા ધણું નેહ. ૧૦ ૨ ધર્માને જખ જાગિયા રે, તવ આનંદ જણાય;
પ્રગટ્યો સ્વરૂપ વિષે હવે રે, ધ્યાતા તે ધ્યેય થાય. ૧૦ ૩ અજ્ઞાન વ્યાધિ નસાડવા રે, જ્ઞાન સુધારસ જેહ; આસ્વાદન હવે મુનિ કરે રે, તૃપ્તિ ન પામે તેહ. સ્વ૦ ૪ સ્વરૂપમાં જે મુનિવરા રે, સમિતિનું ધરે રસ્નેહ; સુમતિસ્વરૂપ પ્રગટાવીને રે, દીધે। કુમતિના છેહ. કાલ અનાદિ અનંતના રે, હતેા સલંગણુ ભાવ; તે પરપુદ્ગલથી હવે ૐ, વિરક્ત થયા સ્વભાવ. ર૦૦ ૬ દ્રવ્ય ભાવ દેય ભેદથી રે, મુનિવર સમિતિ ધાર; આનંદઘન પદ સાધશે રે, તે મુનિ ગુણ ભંડાર. સ્વ૦ ૭
સ્વ॰ પ
:
ઢાલ ૫ મી. ( રૂડા રાજવી–એ દેશી. ) સમિતિ પંચમી સુનિવર આદરે રે. ઉન્મારગના પરિહાર રે, સુધા સાધુજી;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧
www.umaragyanbhandar.com
Page #139
--------------------------------------------------------------------------
________________
સુ૦ ૧
સુ.
સુ૦ ૨
સુ
સુ૦ ૩
(૧૩૦) વિવિધ પુષ્પવાટિકા
મુનિ માગ રૂડી પરે સાધો રે, પર છોને નિજ સંભાર રે. પારિઠાવણિયા નામ વળી જે કહ્યું કે, તે તે પરિહર પરભાવ રે; આદર કરવો નિજ સ્વભાવને રે, એ તે અકળ સ્વભાવ કહેવાય રે. પર પુલ મુનિ પરાઠવે રે, વિચાર કરી ઘટમાંય રે, લેક સંજ્ઞાને જે મુનિ પરિહરે રે, ગતિ ચાર પછે વસરાય રે. અનાદિને સંગ વળી જે હતે રે, તેને હવે કરે મુનિ ત્યાગ રે; વિક૯૫ ને સંક૯પને ટાલવા રે, વલી જે થયા ઉજમાલ રે. અનાચી મુનિ પાઠવે રે, તે જાણુને અનાચાર રે, આચારને વલી મુનિ આદરે રે, કર્તા કાર્ય સ્વરૂપી થાય છે. ખટ દ્રવ્યનું જાણુપણું કહ્યું રે, તે જે જાણે આપસ્વભાવ રે; સ્વભાવને ક7 વલી જે થયા રે, તે તે અનવગાહી કહેવાય છે. સુમતિ શું હવે મુનિ મહાલતા રે, ચાલતા સમિતિ સ્વભાવ રે,
૦.
સુ.
૪
યુ.
સુ૦ ૫
સુ૦ ૬
૪૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #140
--------------------------------------------------------------------------
________________
શ્રી આનંદૃઘનજી કૃત પાંચ સમિતિની ઢાલા. ( ૧૩૧ )
કુમતિથી દૃષ્ટિ નહિં જોડતા રે, વલી તેાડતા જે વિભાવ રે.
પર પરિણતિ કહે સુણ સાહેબા રે,
તમે મુજને મૂકી કેમ રે; કહે। સુનિ કવણુ અપરાધથી રે, તમે મુજને છેડી એમ રે. મે મારે સ્વભાવ નવી ઈંડિયા ૨, નથી મહારે કોઇ વિભાવ રે; પચરગી માહરૂ સ્વરૂપ છે રે, તેને આદરૂં છું સદાકાળ રે. વણું ગંધ રસાદિ છેાડુ નહિ ?, તા થ્યા અવગુણુ કહેવાય રે; કદી અવર સ્વભાવ ન આદર્ સડથુ પડણુ વિધ્વંસન ન છડાય રે.
રે,
સિદ્ધ જીવથી અનત ગુણુ કહ્યા રે, મારા ઘરમાં જે ચેતનરાય રે;
તે સઘલા મારે વશ થઇ રહ્યા રે, તમથી કેાડીને કેમ જવાય રે. તવ સુનિવર કહે કુમતિ સુણેા રે, તારૂ સ્વરૂપ જાણ્યે અમે આજ રે; તારા સ્વરૂપમાં જિમ તુ મગન છે રે, મારા સ્વરૂપમાં થયા હું આજ રે. મારૂ સ્વરૂપ અનંત મેં જાણિયું રે, તે તે અચલ અલખ કહેવાય ;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
સુ
સુ
૩૦ ૮
સુ
સુ॰ ૯
સ
જ
૩૦ ૧૦
»
સુ ૧૧
.
સુ
૪૦ ૧૨
સ
www.umaragyanbhandar.com
Page #141
--------------------------------------------------------------------------
________________
સુ૦ ૧૩
સુ૦ ૧૪
,
સુ. ૧૫
(૧૩૨) વિવિધ પુષ્પવાટિકા.
સુમતિથી સ્વભાવમાં રંગે રમું રે, તારા સામું જોયું કેમ જાય રે. તારે મારે હવે નહિ બને રે, તમે તમારે ઘરે હવે જાઓ રે; આટલા દહાડા હું બાલપણે હસે રે, હવે પંડિત વીર્ય પ્રગટાયે રે. સુમતિશું મેં આદર માંડીઓ રે, . એ તે બહુ ગુણવંતી કહેવાય રે; સુમતિના ગુણ પ્રગટપણે રે, મેં તે લીધા ઉપગમાંય રે. સાંભલ સુમતિના ગુણ કહું રે, જે અચલ અખંડ કહેવાય રે; સ્થિરતાપણું સુમતિમાં ઘણું રે, તુજમાં તો અસ્થિરતા સમાય રે. તારા સુખ તે મેં હવે જણિયા રે, દુઃખદાયક સદા કાળ રે; તારા સુખ વિભાવ કહેવાય છે રે, તે તે પુન્ય પાપને ખ્યાલ રે. જ્ઞાની તે એહને સુખ નવી કહે રે, સુખ તે જાણ્યું એક સ્વભાવ રે; તારા પુંઠે પડ્યા છે તે આંધલા રે, ' ભવછૂપમાં પડ્યા સદાય રે. તારૂં સ્વરૂપ મેં બહુ જાણિયું રે, તું તે જડ સ્વરૂપ કહેવાય રે;
,
સુ. ૧૬
સુ
સુ. ૧૭
સુ. ૧૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #142
--------------------------------------------------------------------------
________________
સુ૦ ૧૯
શ્રી આનંદઘનજી કૃત પાંચ સમિતિની ઢાલે. (૧૩૩) જડપણું પ્રગટ મેં જાણિયું રે, તું તે પરપુગલમાં સમાય રે. તેને વિવરે પ્રગટ હવે સાંભલે રે, સંસાર સમુદ્ર અથાહ રે; તૃણ રૂપ જલ તે મળે ઘણું રે, પણ પીધે તૃપતિ ન થાય રે.
સુ. ૨૦ તે સમુદ્રને અધિષ્ઠાયક વલી રે, તે તે નામે મેહ ભૂપાલ રે; તેના પ્રધાન વલી પંચ છે રે, તે તલે ત્રેવીશ છડીદાર રે.
સુ૦ ૨૧ રાધાની ત્રેવીસ જણને ભાલવી રે, તેની ખબર રાખે તે પંચ રે,
સુ. રાધાની એવી તે મેલવી રે, ધર્મરાયનું લુટે ધન-સંચ રે.
સુe ૨૨ બાહ્યધર્મી જે એને આદરે રે, તેને ભેલવે તે છડીદાર રે;
સુe વશ કરી સોંપે મેહરાયને રે, મેહ કરાવે પ્રમાદ પ્રચાર રે.
સૂ૦ ૨૩ તેથી જાયે નરક નિગોદમાં રે, તિહાં કાળ અનાદિ ગમાય રે; દઢધમી એથી નવી ચલે રે, જેહને કીધા ક્ષાયક ભાવ રે.
સુ. ૨૪ ૧ મેહના હાથ નીચે
સુ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #143
--------------------------------------------------------------------------
________________
વિવિધ પૃથ્વવારિકા,
પ્રમાદીને માહ પીડે ઘણું રે, અપ્રમાદી ઘરે નવી જાય રે; તેણે પંચ મહાવ્રત આદર્યા રે, ાણ્યા સર્વ અનાચાર રે. આચારથી હું હવે નવી ચલુ રે, સુણ મુજ ચિત્તના અભિપ્રાય રે; કુમતિજી! કહું તમને એટલુ રે, મારા સધર્મી છે અનતકાય રે. તે સર્વાને દાસપણુ દીએ ૨, તે સાલે છે મુજ ચિત્તમાંય રે; શુ કીજે પુંઠ તે નવી ફેરવે રે,
( ૧૩૪ )
તા પણુ મુજને દયા થાય રે. તેથી દેશના બહુવિધ કરૂ ૨, જિહાં ચાલે મારા પ્રયાસ રે; ચેતનજીને બહુપરે પ્રીછવું રે, તેને બતાવું સ્થિર વાસ રે. તે તે તારે વશ કી ન હેાવે રે, તને વાસરાવી શિવ થાય રે; ધરાયની આણુને અનુસરે રે, તે તે આનંદઘન મહારાય રે.
:0:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
સુ
૩૦ ૨૫
સુ
૩૦ ૨૬
સુ
.
૩૦ ૨૭
સુ
ᄋ
૩૦ ૨૮
૩૦ ૨૯
www.umaragyanbhandar.com
Page #144
--------------------------------------------------------------------------
________________
શ્રી જ્ઞાનવિમળ કૃત પાંચ વ્યવહારની ઢાલ (૧૩૫) શ્રીમાન જ્ઞાનવિમલસૂરિ કૃત પાંચ વ્યવહારની ઢાલ.
(એ છીંડી કિદાં રાખી–એ દેશી. ) શ્રી જિનવરદેવે ભવિ હેતે, મુગતિ તણે પંથ દાખે જ્ઞાન દર્શન ચારિત્ર તપ ચઉવિધ, એથી શિવસુખ ચાખે રે. આતમ! અનુભવ ચિત્તમાં ધારે, જેમ ભવ ભ્રમણનિવારે રે.આ. ૧ જ્ઞાન થકી સવી ભાવ જણાયે, દશને તાસ પ્રતીત. ચારિત્ર આવતાં આશ્રવ રંધે, પૂર્વ શેષે તપ નિત રે. આ. ૨ જ્ઞાન દર્શન બહુ સહચારી, ચારિત્ર તસ ફલ કહિયે; નિરાસંશ તપ કર્મ ખપાવે, તે આતમ ગુણ લહિયે રે. આ. ૩ તે ચારિત્ર નિશ્ચયથી નિજ ગુણ, સુમતિ ગુપ્તિ વ્યવહાર જ્ઞાનકિયા સમ્મત ફલ કહિયે, ચારિત્રને નિરધાર રે. આ. ૪ તે વ્યવહાર કહ્યો પણ ભેદ, પંચમ અંગ મેઝાર; પ્રથમ આગમ ગ્રુત ને આ ધારણા છત વિચાર છે. આ. ૫ કેવલી મણુપજવ ને એહી, ચઉદ પૂર્વ દશ પૂર્વ નવ પૂર્વ લગે ખટ વિધ આગમ-વ્યવહારી હાય સર્વ ૨. આ. ૬ શેષ પૂર્વ આચાર પ્રક૯૫હ (ક), છેદાદિક સવી જાણ; શ્રત વ્યવહાર કહીજે બીજો, અતિશય વિણ જે નાણ રે. આ. ૭ દેશાંતર સ્થિત બેડું ગીતારથ, જ્ઞાન ચરણ ગુણ વલગા; કેઈ કારણથી મિલન ન હવે, તિણ હેતે કરી અલગા રે. આ. ૮ પ્રશ્ન સકલ પૂછેવા કાજે, ગુણ મુનિ પાસે મૂકે; તેહ ( થી ) ગ્રહીને ઉત્તર ભાખે, પણ આશય નવી ચૂકે રે. આ. ૯ તેની આણ તહત કરીને, જે નિઃશંક પ્રમાણ જેમ તૃષિત સર નદી ન પામે, પણ તસ જલે તૃષાહાણ રે. આ. ૧૦
૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #145
--------------------------------------------------------------------------
________________
(૧૩૬ ) વિવિધ પુષ્પવાટિકા. તે આણ વ્યવહાર કહીએ, એ ત્રીજો પણ બહુ સરિખે; ગૂઢ આલેચના પર જે ભાખ્યા, તે પ્રાયશ્ચિત્ત પર રે. આ. ૧૧ છત વ્યવહાર સુણે હવે પંચમ, દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ: પુરૂષ સાહસ ને પડિસેવા, ગાઢ અગાઢ હેતુ દાવ રે. આ. ૧૨ ઈત્યાદિક બહુ જાણે ગીતારથ, તેણે જે શુભ આચરિયે; આગમમાં પણ જે ન નિષેધ્યું, અવિધિઅશુદ્ધ નવિ ધરિ.આ.૧૩ પૂરવ ચાર વ્યવહાર ન બાધે, સાધે ચારિત્ર ગ; પાપભીરુ પંચાંગી સસ્મત, સંપ્રદાયી ગુરૂગ છે. આ. ૧૪ ગછગત અનુયેગી ગુરૂસેવી, અનિયતવાસી આઉત્ત;
એ પણ ગુણ સંયમને ધારી, તેહજ છત પવિત્તરે. આ. ૧૫ પાસન્થ ઉસન્ન કુશીલે, સંસનો અહાદે, એ પંચ દેવને દૂર ન કરે, અને મુનિપણું ભાખે મંદો રે. આ. ૧૬ ગુણહીણે ને ગુણાધિક સરિ, થાય જે અન્નાણી; દર્શન અસાર તે ચરણ કિહાંથી, એ ધર્મદાસ ગણિ વાણું રે. આ. ૧૭ ગુણ-પક્ષી ને ગુણને રાગી, શક્તિ વિધિ ઉજમાલ; શ્રદ્ધા જ્ઞાન કથે ને કરણ, તે મુનિ વંદું ત્રિકાલ રે આ. ૧૮ વિષમ કાળમાંહે પણ એ ગુણ, પરમી જે મુનિ વંદે પ્રવચનને અનુસારણી કિયા, કરતે ભવ ભય છેદે છે. આ. ૧૯ એહ સુત્ત વ્યવહાર તણે બલ, શાસન જિનનું દીપે, સંપ્રતિ દુuસહ સૂરિ લગે એ, કુમતિ કદાગ્રહને છપે છે. આ. ૨૦ ઈશુ વ્યવહારે જે વ્યહરશે, સંયમને ખપ કરશે, જ્ઞાનવિમલ ગુરૂને અનુસરશે, તે ભવસિંધુને તરશે રે. આ. ૨૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #146
--------------------------------------------------------------------------
________________
ઉપાધ્યાય શ્રી વિનયવિજય વિરચિતઆરાધના (પુણ્ય પ્રકાશ)નું સ્તવન.
દોહરા, સકલ સિદ્ધિ દાયક સદા, ચાવશે નિરાય, સદ્દગુરૂ સ્વામિની સરસ્વતી, પ્રેમે પ્રણમું પાય. ત્રિભુવનપતિ ત્રિશલા તણે, નંદન ગુણ ગંભીર; શાસનનાયક જગ જયે, વદ્ધમાન વડવીર. એક દિન વિરજિકુંદને, ચરણે કરી પ્રણામ; ભવિક જીવના હિત ભણી, પૂછે ગૌતમ સ્વામ. મુક્તિ માર્ગ આરાધિયે, (કહે) કેણિ પરે અરિહંત; સુધા સરસ તવ વચન રસ, ભાખે શ્રી ભગવંત. અતિચાર આઈયે, વ્રત ધરિયે ગુરૂ શાખ; જીવ ખમા સયલ જે, નિ ચોરાસી લાખ. વિધિશું વલી સિરાવિયે, પાપસ્થાનક અઢાર; ચાર શરણ નિત્ય અનુસાર, નિંદે દુરિત આચાર. શુભ કરણી અનુમદિયે, ભાવ ભલે મન આણિક અણસણ અવસર આદરી, નવ પદ જપો સુજાણ. શુભ ગતિ આરાધન તણા, એ છે દશ અધિકાર; ચિત્ત આણને આદરે, જિમ પામે ભવપાર.
હાલ ૧ લી. (એ છીંડી કિહાં રાખી-એ દેશી) જ્ઞાન દર્શન ચારિત્ર તપ વીરજ, એ પાંચે આચાર; એહ તણા ઈહભવ પરભવના, આલેઈયે અતિચાર રે. પ્રાણી! જ્ઞાન ભણે ગુણ ખાણી, વીર વદે એમ વાણી રે. પ્રા.સા. ૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #147
--------------------------------------------------------------------------
________________
(૧૩૮) વિવિધ પુષ્પવાટિકા. ગુરૂ એલવિયે નહિ ગુરૂ વિનયે, કાળે ધરી બહુમાન; સૂત્ર અર્થ તદુભય કરી સૂધાં, ભણિયે વહી ઉપધાન રે. પ્રા. શા. ૨ જ્ઞાન ઉપકરણ પાટી પિથી, ઠવણી નેકારવાલી; તેહ તણી કીધી આશાતના, જ્ઞાન ભક્તિ ન સંભાળી રે. પ્રા. જ્ઞા. ૩ ઈત્યાદિક વિપરીત પણાથી, જ્ઞાન વિરાયું જેહ, આ ભવ પરભવ વલી રે ભવભવ, મિચ્છામિ દુક્કડ તેહ રે.
* પ્રાણી ! સમક્તિ ત્યે શુદ્ધ જાણી. ૪ જિનવચને શંકા નવિ કીજે, નવિ પરમત અભિલાષ, સાધુતાણી નિંદા પરિહરજે, ફલ સંદેહ મ રાખ રે. પ્રા. સ. ૫ મૂઢપણું છડે પરશંસા, ગુણવંતને આદરિયે; સાહસ્મિને ધમેં કરી સ્થિરતા, ભકિત પ્રભાવના કરિયે રે. પ્રા.સ.૬ સંઘ ચૈત્ય પ્રાસાદ તણે જે, અવર્ણવાદ મન લેખે; દ્રવ્ય દેવકે જે વિસાવ્યો, વિણસંતાં ઉવેખ્યો છે. પ્રા. સ. ૭ ઈત્યાદિક વિપરીત પણાથી, સમતિ ખંડ્યું જેહ, આ ભવ પર ભવ વલી રે ભવભવ, મિચ્છામિ દુક્કડ તેહ રે.
પ્રાણી ! ચારિત્ર ૯ ચિત્ત આણી. ૮ પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ વિરોધી, આઠે પ્રવચન માય; સાધુ તણે ધર્મો પ્રમાદે, અશુદ્ધ વચન મન કાય છે. પ્રા. ચા. ૯ શ્રાવકને ધર્મે સામાયિક, પિસહમાં મન વાલી; તે જયણા પૂર્વક જે આઠે, પ્રવચન માય ન પાલી રે. પ્રા. ચા. ૧૦ ઇત્યાદિક વિપરીતાણાથી, ચરિત્ર ડહાળ્યું જેહ; આ ભવ પરભવ વલી રે ભવભવ, મિચ્છામિદુક્કડં તેહ રે. પ્રા. ચા.૧૧ ૧ સાધમ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #148
--------------------------------------------------------------------------
________________
શ્રી આરાધના( પુણ્ય પ્રકાશ)નું સ્તવન ૯) બારે ભેદે તપ નવિ કીધું, છતે જેગે નિજ શકતે, . ધર્મે મન વચન કાયા વીરજ, નવિ ફેરવિયું ભક્ત રે પ્રા. ચા. ૧૨ તપ વીરજ આચાર એણી પરે, વિવિધ વિરાધ્યા જેહ; આ ભવ પર ભાવ વલી રે ભવભવ, મિચ્છામિ દુક્કડં તેહ રે.પ્રા.ચા.૧૩ વલીય વિશેષે ચારિત્રકેરા, અતિચાર આલેઈયે; વીર જિનેશ્વર વયણ સુણીને, પાપ મેલ સની ઈયેરે. પ્રા. ચા. ૧૪
ઢાલ ૨ જી. (પામી ગુરૂ પસાય—એ દેશી) પૃથ્વી પાણી તેઉ રે, વાયુ વનસ્પતિ; એ પાંચે થાવર કહ્યા એ; કરી કષણ આરંભ રે, ખેત્ર જે ખેડિયા; કુવા તલાવ ખણાવિયાએ. ૧ ઘર આરંભ અનેક રે, ટાંકા હૈયાં; મેડી માલ ચણાવિયા એ; લિપણુગુપણ કાજ રે, એણપરે પર પરે, પૃથ્વીકાય વિરાધિયાએ. ૨ ધાવણ નાવણ પાણી રે, ઝીલણ અપકાય; છતી છેતી કરી દુહવ્યા; ભાઠીગર કુંભાર રે, લેહ સેવનગરા; ભાડભું જ લિહારાગરા એ. ૩ તાપણુ શેકણ કાજ રે, વસ્ત્રનિખારણ; રંગણ બંધણુ રસવતી એક એણપરે કર્માદાન રે, પરે પરે કેળવી, તેઉ વાઉ વિરાધિયાએ. ૪ વાડી વન આરામ રે, વાવી વનસ્પતિ; પાન કુલ ફલ ચુંટિયા એક પક પાપડી શાક રે, સેકયા સૂકવ્યાં છેદ્યાં છુંઘાં આથિયાએ. ૫ અલસી ને એરંડ રે, ઘાણ ઘાલીને; ઘણું તિલાદિક પીલિયા એક ઘાલી કેલું માંહિ રે, પીલી સેલડી; કંદમૂલ ફલ વેચિયા એ. ૬ એમ એકેંદ્રિય જીવ રે, હણ્યા હણાવિયા હતાં જે અનુમેદિયાએ; આ ભવપર ભવ જેહરે, વલીરે ભભવતે મુજ મિચ્છામિ દુક્કડંએ.૭ કમી સરમિયા કીડા રે ગાડર ગંડેલાઈયલ પેરા અલશિયાએ; વાળા જળ ચુડેલ રે, વિચલિતરસ તણાવલી અથાણ પ્રમુખનાએ; એમ બેઇદ્રિય જીવ રે, જે મેં દુહવ્યા; તે મુજ મિચ્છામિ દુક્કડએ.૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #149
--------------------------------------------------------------------------
________________
( ૧૪૦ )
વિવિધ પુષ્પવાટિકા.
ઉદ્દેહી જી લીંખ ૐ, માંકડ મકાડા, ચાંચડ કીડી કુથુઆ એ; ગહિયાં ઘીમેલ રે, કાન ખજુરડા, ગીંગાડા ધનેરિયા એ; એમ તેઇંદ્રિય જવરે, જે મે'દુહવ્યા; તે મુજ મિચ્છામિદુક્કડંએ. ૯ માખી મચ્છર ડાંસ રે, મસા પત`ગિયા, કંસારી કેાલિયાવડા એ; ઢીંકણુ વધુ તીડર, ભમરા ભરિચા; કેાતા પગ ખડમાંકડીએ; એમ ચૌરિદ્રિય જીવ રે, જે મેં દુહુબ્યા,તે મુજ મિચ્છામિદુક્કડ એ.૧૦ જલમાં નાખી જાલ રે, જલચર દુહળ્યા; વનમાં મૃગ સતાપિયા એ; પીડ્યા પંખી જીવ રે, પાડી પાસમાં; પાપટ ઘાલ્યા પાંજરે એ; એમ પંચેન્દ્રિય જીવ રે, જે મે' દુહવ્યા;તે મુજ મિચ્છામિદુક્કડ એ.૧૧
ઢાલ ૩ જી. (સમકિતનું મૃલ જાણિએ -એ દેશી.) ક્રોધ લેાભ ભય હાસ્યથીજી, મેલ્યા વચન અસત્ય; ફૂડ કરી ધન પારકાં જી, લીધાં હુઅદત્ત ૐ; જિનજી ! મિચ્છામિ દુક્કડ આજ, તુમ સાખે મહારાજ રે, જિનજી ! દેઈ સારૂ` કાજ રે, જિનજી! મિચ્છામિદુક્કડ' આજ. ૧ ધ્રુવ મનુજ તિય ઇંચના જી, મૈથુન સેવ્યાં રે જે; વિષય રસ લ’પષ્ટપણે જી, ઘણુ' વિડંખ્યા દેહ રે. જિનજી, ૨ પરિગ્રહની મમતા કરી જી, ભવ ભવ મેલીરે આથ; જે જિહાંની તે તિહાં રહી છ, કેાઈ ન આવી સાથ રે. જિનજી. ૩ રચણીભાજન જે કર્યાં જી, કીધાં ભક્ષ્ય અભક્ષ્ય;
નિજી. ૪
રસના રસની લાલચે જી, પાપ કર્યાં પ્રત્યક્ષ રે. વ્રત લઈ વીસારિયા જી, વલી ભાંગ્યા પચ્ચખ્ખાણુ; કપટ હતુ કિરિયા કરી જી, કીધાં આપ વખાણુ રે. જિનજી. ૫ ત્રણ ઢાલ આડે દુહે જી, આલાયા અતિચાર; શિવગતિ આરાધન તણેા જી, એ પહેલા અધિકાર રે, જિનજી, રૃ
2
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
:
Page #150
--------------------------------------------------------------------------
________________
શ્રી આરાધના (પુણ્ય પ્રકાશ)નું સ્તવન (૧૪૧)
ઢાલ ૪ થી. (સાહેલડીની દેશી.) પંચ મહાવ્રત આદર, સાહેલડી રે અથવા જે વ્રત બાર તે; યથાશક્તિ વ્રત આદરે, સા. પાલો નિરતિચાર તે. ૧ વ્રત લીધાં સંભારીએ, સારુ હૈયડે ધરી વિચાર તે શિવગતિ-આરાધન તણે, સાવ એ બીજો અધિકાર તે. ૨ જીવ સર્વે ખમાવિયે, સાવ નિ રાશી લાખ તે મન શુદ્ધ કરી ખામણા, સાકેઈશું રેપ ન રાખ તે. ૩ સર્વ મિત્ર કરી ચિત, સા. કેઈ ન જાણે શત્રુ તે રાગ દ્વેષ એમ પરિહરી, સા૦ કીજે જન્મ પવિત્ર છે. ૪ સાહમ્પિ સંઘ ખમાવીએ સાવ જે ઉપની અપ્રીત તે; સજન કુટુંબ કરે ખામણા, સા. એ જિનશાસન રીત છે. ૫ ખમીએ ને ખમાવીએ, સાવ એહજ ધર્મને સાર તે; શિવગતિ-આરાધન તણો, સાવ એ ત્રીજો અધિકાર છે. ૬ મૃષાવાદ હિંસા ચેરી, સા. ધન-મૂર્છા મૈથુન તે; ક્રોધ માન માયા તૃષ્ણા, પ્રેમ દ્વેષ પૈન્ય તે. ૭ નિંદા કલહ ન કીજીએ, સાવ કડાં ન દીજે આળ તે; રતિ અરતિ મિથ્યા તજે, સા. માયાસ જ જાલ તે. ૮ ત્રિવિધ ત્રિવિધ સરાવીએ, સારા પાપથાનક અઢાર તે; વિગતિ-આરાધન તણો, સા. એ ચે અધિકાર છે. ૯
ઢાલ ૫ મી. ( હવે નિસુણે દહાં આવિયા–એ દશી ) જન્મ જરા મરણે કરી એ, એ સંસાર અસાર તે; કર્યા કર્મ સહુ અનુભવે એ, કેઈ ન રાખણહાર તા.
૧ કપટ સહિત જુ.
૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #151
--------------------------------------------------------------------------
________________
(૧૪ર) વિવિધ પુષ્પવાટિકા. શરણ એક અરિહંતનું એ, શરણ સિદ્ધ ભગવંત તે; શરણુ ધર્મ શ્રી જૈનન એ, સાધુ શરણુ ગુણવંત તે. ૨ અવર મેહસવી પરિહરી એ, ચાર શરણ ચિત્ત ધાર તે; શિવગતિ-આરાધન તણે એ, એ પાંચમો અધિકાર છે. ૩ આ ભવ પરભવ જે કર્યા એ, પાપકર્મ કઈ લાખ તે; આતમ-સામે નિદિયે એ, પડિક્કમિચે ગુરૂ-સાખ તે. મિશ્યામતિ વતવિયા એ, જે ભાખ્યા ઉત્સવ તે; કુમતિ કદાગ્રહને વશે એ, વલી ઉત્થાપ્યાં સૂત્ર તે. ઘડ્યા ઘડાવ્યા જે ઘણાં એ, ઘંટી હલ હથિયાર તે; ભવ ભવ મેલી મૂકિયાં એક કરતાં જીવ સંહાર તે. પાપ કરીને પિષિયા એ, જન્મ જન્મ પરિવાર તે; જન્માંતર પહેાતા પછી એ, કેઈએ ન કીધી સાર તે. ૭ આ ભવ પરભવ જે કર્યા છે, એમ અધિકરણ અનેક તે; વિવિધ વિવિધ વિસરાવિયે એ, આણી હૃદય વિવેક તે. ૮ દુષ્કૃત–નિંદા એમ કરી એ, પાપ કર્યા પરિવાર તે; શિવગતિ-આરાધન તણે એ, એ છઠ્ઠો અધિકાર છે. ૯
હાલ ૬ ઠી. ( આદિ તું જોય ને આપની—એ દેશી.) ધન્ય ! ધન્ય ! તે દિન માહરે, જીહાં કીધા ધર્મ, દાન શીયલ તપ આદરી, ટાન્યાં દુષ્ટ કર્મ. ધન્ય૦ ૧ શત્રુંજયાદિક તીર્થની, જે કીધી યાત્ર; જુગતે જિનવર પૂજિયા, વલી પંખ્યા પાત્ર. ધન્ય૦ ૨ પુસ્તક જ્ઞાન લખાવિયા, ૧ જિહર જિનશ્ચય; સંઘ ચતુર્વિધ સાચવ્યા, એ સાતે ક્ષેત્ર.
ધન્ય૦ ૩ ૧ જિનગૃહ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #152
--------------------------------------------------------------------------
________________
શ્રી આરાધના( પુણ્ય પ્રકાશ)નું સ્તવન
(૧૪૩)
ધન્ય૦ ૪.
ધન્ય ૫
ધન્ય૦ ૬
પડિકમણા સુપરે કર્યા, અનુકંપા દાન; સાધુ સૂરિ ઉવઝાયને, દીધાં બહુ માન. ધર્મકારજ અનુમોદિયે, એમ વારંવાર શિવગતિ આરાધન તણે, સાતમે અધિકાર. ભાવ ભલે મન આણિયે, ચિત્ત આણી ઠામ; સમતા ભાવે ભાવિયે, એ આતમરામ. સુખદુઃખ કારણ જીવને, કેઈ અવર ન હોય; કર્મ આપે જે આચર્યા, ભેગવીએ સોય. સમતા વિણ જે અનુસરે, પ્રાણ પુન્યના કામ; છાર ઉપર તે લીંપણું, ઝાંખર ચિત્રામ. ભાવ ભલી પરે ભાવિયે, એ ધર્મને સાર; શિવગતિ આરાધન તણે, આઠમો અધિકાર.
ધન્ય૦ ૭
ધન્ય૦ ૮
ધન્ય ૯
ઢાલ ૭ મી. (રવતગિરિ ઉપર–એ દેશી) હવે અવસર જાણી. કરીએ સંલેખણ સાર; અણસણ આદરીએ, પચ્ચખી ચારે આહાર; લલતા સવી મૂકી, છાંડી મમતા અંગ, એ આતમ ખેલે, સમતા જ્ઞાન તરંગ. ગતિ ચારે કીધાં, આહાર અનંત નિઃશંક, પણ તૃપ્તિ ન પામ્યો, જીવ લાલચિયો રંક; દુલહે એ વલી વલી, અણસણને પરિણામ, એહથી પામીજે, શિવપદ સુરપદ ઠામ.
૧ પાઠાંતર–સ ગ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #153
--------------------------------------------------------------------------
________________
(૧૪૪) વિવિધ પુષ્પવાટિકા. ધન્ય ધન્ના શાળિભદ્ર, બંધક મેઘકુમાર, અણસણ આરાધી, પામ્યા ભવને પાર; શિવમંદિર જાશે, કરી એક અવતાર, આરાધન કેરે, એ નવ અધિકાર. દશમે અધિકારે. મહામંત્ર નવકાર. મનથી નવી મૂકો, શિવસુખ ફલ ૧દાતાર; એ જપતાં જાયે, દુર્ગતિ દોષ વિકાર, સુપરે એ સમા, ચૌદ પૂરવને સાર. જન્માંતર જાતાં, જે પામે નવકાર, તે પાતિક ગાળી, પામે સુર અવતાર; એ નવપદ સરખે, મંત્ર ન કઈ સંસાર, ઈહ ભવ ને પરભવ, સુખ સંપત્તિ દાતાર. જુ ભીલ ભીલડી; રાજા રાણી થાય, નવપદ મહિમાથી, રાજસિંહ મહારાય; રાણી રતનવતી એ, પામ્યા છે સુરભેગ, એક ભવથી લહેશે, સિદ્ધિવધૂ સંજોગ. શ્રીમતીને એ વલી, મંત્ર ફર્યો તત્કાલ, મણિધર ફિટીને, પ્રગટ થઈ કુલમાલ; શિવકુમારે યેગી, સાવનપુરસો કીધ, એમ એણે મંત્ર, કાજ ઘણુંના સિદ્ધ. એ દશ અધિકારે, વીર જિણેસરે ભાંગે, આરાધન કેરે, વિધિ જેણે ચિત્તમાં રાખે; તેણે પાપ પખાલી, ભવભય દુરે નાખે,
જિન વિનય કરંતાં, સુમતિ અમૃતરસ ચાખે. ૮ ૧ પાઠાંતર-ફલ સહકાર ૨ પા. સાર. ૩ પાઠાંતર-બેહુ. ૪ પાકણિધર.
--
-
-
-
-
-
—
-
-
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #154
--------------------------------------------------------------------------
________________
શ્રી આરાધના (પુણ્ય પ્રકાશ) નું સ્તવન (૧૪૫)
હાલ ૮ મી (નમે ભવી ભાવશું એ-એ દેશી ). સિદ્ધારથરાય કુલતિલે એ, ત્રિશલા માત મહાર* તે; અવનિતલે તમે અવતર્યા એ, કરવા અમ ઉપકાર.
' જયે જિન વિરજી એ. ૧ મેં અપરાધ કર્યા ઘણા એ, કહેતાં ન લહું પાર : તુમ ચરણે આવ્યા ભણી એ, જે તારે તો તાર. જ૦ ૨ આશ કરીને આવિ એ, તુમ ચરણે મહારાજ તે આવ્યાને ઉવેખશે એ, તે કેમ રહેશે લાજ. જ૦ ૩ કર્મ અલુંજણ આકરા એ, જન્મ મરણ જંજાલ તે હું છું એહથી ઉભો એ, છેડા દીન દયાલ. જ૦ ૪. આજ મનોરથ મુજ ફક્યાં એ, નાઠાં દુઃખ દૂદેલ તે; તુઠે જિન ચોવીશ એ, પ્રગટ્યા પુન્ય કલેલ. જ૦ ૫ ભવભવ વિનય કુમારડ એ, ભાવભક્તિ તુમ પાય તો; દેવ ! દયા કરી દીજિયે એ, બેધિબીજ સુપસાય. જો ૬
પ્રશસ્તિ-લશ. એમ તરણ તારણ સુગતિ-કારણ, દુઃખ નિવારણ જગ જ્યો; શ્રી વીર જિનવર-ચરણ ઘુણતાં, અધિક મન ઉલટ થશે. ૧ શ્રી વિજયદેવસૂરીંદ પટધર, તીર્થ જંગમ ઈણિ જગે; તપગચ્છપતિ શ્રી વિજયપ્રભસૂરિ, સૂરિતેજે જગમગે. ૨ શ્રી હીરવિજયસૂરિ-શિષ્ય વાચક, કત્તિવિજય સૂર ગુરૂસમે; તસ શિષ્ય વાચક વિનયવિજયે, થ જિન જેવીશ. ૩
૧ કુલ-તિલક. + પુત્ર. ૨ પાઠાંતર દેવદયાળ. :૩ પાત્ર ઇહ, ૪ પાત્ર સૂર્ય તેજે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #155
--------------------------------------------------------------------------
________________
(૧૪૬) વિવિધ પુષ્પવાટિકા. સય સત્તર સંવત ઉગણત્રીશે, રહી રાંદેર ચૌમાસ એ; વિજયાદશમી વિજય-કારણ, કીયે ગુણ અભ્યાસ એ. નરભવ-આરાધન સિદ્ધિ-સાધન, સુકૃત લીલવિલાસ એ; નિર્જરા હેતે સ્તવન રચિયું, નામે પુણ્યપ્રકાશ એ.
વાચક શ્રી સમયસુંદર વિરચિત લઘુ આરાધના રૂપ
શ્રી ઋષભદેવ સ્તુતિ.
બે કર જે વિનવું , સુણ સ્વામી ! સુવિદિત, ફૂડ કપટ મૂકી કરી છે, વાત કહું આપવીત; કૃપાનાથ ! મુજ વિનતિ ! અવધાર. તું સમરથ ત્રિભુવન-ધણજી, મુજને દુરતર તાર. કૃ૦ ૧ ભવસાયર ભમતાં થકાંજી, દીઠા દુઃખ અનંત; ભાગ્ય સંયોગે (તું ) ભેટિયેળ, ભય–ભજન ભગવંત. કૃ૦ ૨ જે દુઃખ ભાંજે આપણું જી, તેહને કહીએ દુઃખ; પર દુઃખભંજન તું સુ જી , સેવકને દે સુખ. આયણ લીધા પખેજ, જીવ રૂલે રે સંસાર; રૂપી લખમણ મહાસતીજી, તેને સુયે અધિકાર. કુ. દસમકાલે દેહિલેજ, સુધો સુગુરૂ–સંગ; પરમારથ પ્રી છે નહિ, ગડરપ્રવાહી લોગ.
કૃ૦ ૫ વિણે તુજ આગલ આપણાજી, પાપ આલોઉ આજ; મા-આપ આગે બેલતાંજી, બાલકને શી લાજ ? કૃ૦ ૬
૧ વિના.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #156
--------------------------------------------------------------------------
________________
શ્રી સમયસુ ંદર કૃત ઋષભદેવ સ્તુતિ.
(૧૪૭)
કુ ૭
જિનક્ષમ જિનધમ સહુ કહેજી, થાપે ( આપ) આપણી વાત; સામાચારી જૂજૂ'જી, સાંસે પડયું અમ છાત, જાણુ અજાણપણે કરીજી, મેલ્યા ઉસૂત્ર-ખેલ; રતને કાગ ઉડાવતાંજી, હાર્યાં જન્મ નિટોલ. ભગવતે લાંખ્યું. તે કિહાંજી, કયાં મુજ કરણી એહ; ગજપાખર ખર કેમ સહેજી. સખલ વિમાસણ એહ. આપ પપ આકરૂજી, જાણે લેાક મહત; પણ ન કરૂં પ્રમાદીએજી, મહાસાહસ દૃષ્ટાંત. કાલ અનતે મે લહ્યાંજી, ત્રણ રતન શ્રીકાર; પણ પરમાદે પાડીયાજી, કિહાં જઈ કરૂ પેાકાર. જાણું ઉત્કૃષ્ટ ક્રિરિયા કરૂ છુ, ઉગ્રજ કરૂ વિહાર; સીરજ જીવ ધરે નહિંજી, પોતે મહુલસંસાર. સહેજ પડ્યો મુજ આપણેજી, ન ગમે રૂડી વાત; પનિંદા કરતાં થકાંજી, જાય ટ્વિન ને રાત. કિરિયા કરતાં ટ્વાહિલીજી, આલસ આણે રે જીવ; ધમપણે ધધે પડ્યોજી, નરકે કરશે રીવ. અણુર્હુતાં ગુણુ કા કહેછ, તેા હરખું નિશદિશ; ફ્રા હિત શીખ ભલી કહેજી, તે મન આણું રીસ. કૃ૦ ૧૫ વાદ રભણી વિદ્યા ભણીજી, પર રન ઉપદેશ; મન સવેગ ધર્યાં નહિજી, કેમ સંસાર તરેશ ? સુત્ર સિદ્ધાંત વખાણતાંજી, સુષુતાં કવિપાક; ખિણ એક મનમાં ઉપરેજી, મુજ મરકટવેરાગ. ત્રિવિધ ત્રિવિધ કરી ઉચ્ચરૂ’જી, ભગવત તુદ્ધિ હજીર; વારવાર ભાંજી વલીજી, છુટકારા દૂર.
′૦ ૧૪
૩૦ ૧૬
′૦ ૧૭
કૃ॰ ૧૮
૧ હૃદય ? ૨ માટે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
d
་་
૦ ૧૦
કૃ૦ ૧૧
૩૦ ૧૨
૩૦ ૧૩
www.umaragyanbhandar.com
Page #157
--------------------------------------------------------------------------
________________
(૧૪૮) વિવિધ પુષ્પવાર્ષિક આપ કાજ સુખ રાચતાંજી. કીધા આરંભ કોડઃ જયણા ન કરી જીવનીછ, દેવ ! દયાપર છોડ. વચનદેષ વ્યાપક કહ્યાજી, દાખ્યા અનરથ દંડ; ફૂડ કહ્યાં બહુ કેલવીજી, વ્રત કીધાં શતખંડ. અણદીધું લીજે તણખલુંછ, તેહી અદત્તાદાન; તે દૂષણ લાગ્યા ઘણજી, ગણતાં નાવે જ્ઞાન. ચંચલ જીવ રહે નહીંછ, રાચે રમણી–રૂપ; , કામ વિટંબના શી કહું, તું જાણે તે સ્વરૂપ. માયા મમતા મેં પડ્યો છે, કીધે અધિક લેભઃ પરિગ્રહ મે કામેજી, ન ચઢી સંયમ–શે. લાગ્યાં મુજને લાલચેજી, રાત્રિભૂજન-દોષ; મેં મન મૂક મોકળજી, ન ધર્યો ધર્મસંતેષ, કૃ૦ ૨૪ ઈણભવ પરભવ દુહવ્યા, જીવ ચારાશી લાખ; તે મુજ મિચ્છામિદુક્કડંછ, ભગવંત ! તારી સાખ. કૃ૦ ૨૫ કર્માદાન પન્નરે કહ્યાંછ, પ્રગટ અઢારે પાપ; જે મેં સેવ્યા તે હજી, બગસ બગસ માય બાપ ! કૃ૦ ૨૬ મુજ આધાર છે એટલેજી, સહયું છે શુદ્ધ; જિન ધર્મ મનમીઠે ગમેજી, જિમ સાકરશું દૂધ. કૃ૦ ૨૭ 2ષભદેવ ! તું રાજિયજી, શત્રુજય ગિરિ શણગાર; પાપ આલેયાં આપણુજી, કર પ્રભુ ! મેરી સાર. ક. ૨૮ મર્મ એહ જિનધમ , પાપ આલેયાં જાય; મનશું મિચ્છામિ દુક્કડંછ, દેતાં દૂરે પલાય. કૃ૦ ૨૯, તું ગતિ તું મતિ તું ધણજી, તું સાહેબ તું દેવ; આણુ ધરૂં શિર તાહરીજી, ભવભવ તેરી સેવ. કૃ૦ ૩૦
૧ મેળવ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #158
--------------------------------------------------------------------------
________________
શ્રી નાનચંદ સ્વામી કૃત બેધ બાવની. (૧૪)
પ્રશસ્તિ-કલશ. એમ ચઢી શેત્રુજે ચરણ ભેટ્યા, નાભિનંદન જિનતણા; કર જોડી આદિ જિણંદ આગે, પાપ આલેયા આપણ. શ્રી પૂજ્ય જિનચંદ્રસૂરિ સદ્દગુરૂ, પ્રથમ શિષ્ય સુયશ ઘણે; ગણિ સકલચંદ્ર સુશિષ્ય વાચક, સમયસુંદર ગણિ ભણે. ૩૧
- જ્ઞાનવૃદ્ધ મહારાજ શ્રી નાનચંદ્રજી સ્વામી કૃત
એધ બાવની.
દોહરા, અરિહંત સિદ્ધ ગણિ ગુણ ભર્યા, ઉવઝાયા અણગાર; એ પાંચે પ્રણમી કરી, જેડ કરૂં જયકાર. -વર વર આપ શારદા, મહેર કરી મુજ માય; સહાય કરે સેવક ભણી, ઉદ્યમ સફલ થાય. અત્થાગમ અર્થે ભર્યા, કથી ન શકે કેય; પણ ગુરૂ-કૃપાએ કરી, સમજણુ સહજે હોય. જેડ કરૂં જિન વચણથી, દેખી સૂત્રને ન્યાય; મુગ્ધલોક સમજાવવા, આનંદ હિત ચિત્ત લાય. નય પ્રમાણ જાણે નહિં, કરે વખાણ મલાય; સમકિતમાં સંશય ઘણે, સંજમ કિમ ઠહરાય. ભેખ લઈ જિનરાજને, કપટ કરો સહુ દૂર: આણ આરાધે જિનત, સુખ પામે ભરપૂર. ૧ ઉત્તમ. ૨ વરદાન. ૩ “મુત્તાગમ એ પાઠ હોવો જોઇએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #159
--------------------------------------------------------------------------
________________
(૧૫) વિવિધ પુષ્પવાટિકા.
ઢાલ–(આદર છવ ક્ષમા ગુણ આદર-એ દેશી) ઈણ આરે નિહ નીકલિયા, દુષમ પંચમ કાળજી; શાણપણું કહે મેંહિજ પાળાં, અવર શિર દે આળજી, ન્યાય મારગરે નિરણે કીજે. આપ કર્તવમેં કસર ન જાણે, પેલારા વ્રત ઉડાય; ખબર વિના તે ખોટ પરૂપે, સમઝે નહિ અન્યાયન્યાયજી. ન્યા. ૨ તરતમ યેગે સાધુ દીસે, શ્રાવક પણ ઈણ રીતજી; સાધુ શ્રાવકમેં સાંસ ધારે, તે શ્રદ્ધા વિપરીત છે. ન્યા. ૩ ઠાણુંગજીને સાતમે ઠાણે, પૂછે ગૌતમ એમજી; છદ્મસ્થ કેવલી અંતર, તે જાણુજે કેમ. ન્યા. ૪ હિંસા મૃષા અદત્ત જે સેવે, વેદે શબ્દાદિ પંચક આહાર સદેવી પૂજા વછે, ઉપદેશ જવું ન કરે રંચજ. ન્યા. ૫ એ સાતે સુલટા જે હવેતો હવે કેવલ નાણજી; વલી ઠાણાંગે ચોથે ઠાણે, વીર વદે એમ વાણજી. ન્યા. ૬ ચાર વિકથા કરે તે ખિણ ખિણ, અશુદ્ધ આહાર પણ ખાય; કાઉસગ્ગ ન કરે આતમભાવે, એ બીજે અન્યાયછે. ન્યા. ૭ નિશિ અંત દે ધર્મ ન ચિંતે, પ્રમાદે ઉદય વશ થાય; સામુદાણું ભિક્ષા ન કરે, તે કેવલ રહ્યો અટકાય. ન્યા. ૮ વંક જડા સમજે નહિં સુપરે, તે કેમ ટાલે દેશજી; સાતમે શતકને પહેલે ઉદેશે, પંચમ અંગ વિલેકરજી. ન્યા. ૯ દશમાં જીવઠાણ લગે સાધુ, કષાય યુક્ત કહેવાય છે; ગુણી ઘણે પણ વિપરીત ચાલે, સૂત્ર ન્યાયે ન ચલાયછે. ન્યા. ૧૦ પાપ પુણ્ય પ્રકૃતિ બાંધે, છઠે ગુણઠાણે જીવજી; છત્રીસ પાપ ને પુન્ય એકત્રીસે, બંધ તણી તિહાં નીવજી. ન્યા. ૧૧
૧. યુ. ૨. ગુણઠાણું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #160
--------------------------------------------------------------------------
________________
શ્રી નાનચદ સ્વામી કૃત બોધ બાવની (૧૫) દશમે પાપ-પ્રકૃતિ ચઉદે, બંધ તણું છે ઠામજી; અનંત ગુણાકર મુનિવર તે પણ, પાપ બંધે કિશું કામ . ન્યા. ૧૨ શુદ્ધ સાધુ ઉપહેલે ચઉ ગુણઠાણે, તે નહિં પંચમ કાલજી; પ્રમાદ સહિત આરંભ પણ લાગે, છઠે ગુણઠાણે ભાલછે. ન્યા. ૧૦ કષાય આશ્રવ તે દશમા તાંઈ, તેરમે જગ પિછાણજી; બકુશ નીયં ઈણકાલે વરતે,જિણમેં સંયમ ગુણની હાણજી.ન્યા.૧૪ બે ઘડી સૂત્ર-ન્યાયે ચાલે, લહે કેવલ નાણજી; સૂત્ર ન્યાયે ન ચલાયે પૂરો, તેણે અટકી નિવણ9. ન્યા. ૧૫ કપસૂત્રે આ પંચમ કાલરા, કલહકારી મુનિરાયજી ડમર મચ્છર ને ઉગી, ઘણી અસમાધિ થાયછે. ન્યા. ૧૬ ઉત્તરાધ્યયને એગુણત્રીશમેં, એકલો રહે અણગાર; અપૂર કલહે તુંકારે ન લહે, એમ કહ્યો જિનરાયજી. ન્યા. ૧૭
વિરકતપીમેં કલહ દીઠે, તવ ભાખ્યો ભગવંતજી; દશાશ્રુતખંધે સાબરમીર, કલહ મિટાવે સંતજી. ન્યા. ૧૮ સુયગડાંગ બીજે સુતખંધે, સપ્તમ અધ્યયન વિચારજી ઉદગપેઢાલ પુત્રરે આગે, કહે ગૌતમ અણગારજી. ન્યા. ૧૯ ચારિત્રિ ઘણે ગુણવંત પિતે, યક્ત મુનિરાયજી; તેની નિંદા કરે પરલોકે, નહિ આરાધક થાય છે. ન્યા. ૨૦ નવદીક્ષિત દ્રવ્યલિંગી સાધુ, જ્ઞાનાદિ ગુણ હીન છે; છવાદિ નવતત્વ ન ભણિયે, પણ પ્રતીતે લીનજી. ન્યા. ૨૧ તિણ સાથે સંભોગ કરતાં, નહિ ઉત્તમને દેશજી; દેષ કહ્યાં સંગ ન થાવે, સૂત્ર ન્યાય વિવેકજી. ન્યા. ૨૨
૧ ચાર-૧૧-૧૨-૧૩–૧૪ . ૨ અલ્પ. ૩ શ્રદ્ધા. ૪ આહારાદિ-પ્રવૃત્તિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #161
--------------------------------------------------------------------------
________________
(૧પર) વિવિધ પુષ્પવાટિકા. ઉત્તરાધ્યયને ઈગ્યારમે અધ્યયને, ચૌદ ગુણે અવિનીતજી; પન્નર ગુણે પંડિત પણ પેખે, શિષ્ય ભલે સુવિનીતજી. ન્યા. ૨૩ સભેગ કરે તે ભેલા પણ રહેવે, તિણ સમે તું જોય; કસર લગાવે તેહને ભારી, અવરોને શું હેયજી. ન્યા. ૨૪ ત્રીજે સુપને ચંદ્રગુપ્ત નૃપે, દેખે ચંદ્ર સયછિદ્રજી; ભદ્રબાહુ સ્વામી એમ ભાખે, સુણ ચંદ્રગુપ્ત નરેંદ્રજી. ન્યા. ૨૫ ચંદ્ર સમે જિનમત એ નિર્મળ, અનેક મતે દેખાયજી; પણ મુક્તિને એહિજ મારગ, સેવ્યાં શિવસુખ થાયછે. ન્યા. ૨૬ ચૌદમે સુપને યણ અમલા, તેજે કરીને ખીણુજી; ભરત એરવતે સાધુ સાધવી, જ્ઞાનાદિ ગુણહીણજી. ન્યા. ૨૭ ઉત્તરાધ્યયને દશમે અધ્યયને, પંચમ આરામાંયજી; બહુમતે આચારજ મારે, દેશી ધમ બતાયજી. ન્યા. ૨૮ સલમે શતકને છત્તે ઉદેશે, પંચ સુપન વિચારજી; સંપુટ સાધુ યથાર્થ દેખે, પેખે તેમ ફલ સારજી. ન્યા. ૨૯ અસંવુડ અયથાર્થ દર્શિત, યથાતથ્ય દેખે કેયજી; સંપ્રતિ કાલે સાધુ સાધવી, સુપન વિલેકે દેયજી. ન્યા. ૩૦ ગુણસ્થાનકમ ગ્રંથે ભાખે, અચિત્ત મિશ્ર બે આહારજી; છદ્મસ્થને સરાગપણાથી, એ દીસે વ્યવહારજી. ન્યા. ૩૧ સચિત્તાચિત્ત એષણ અષણી, “ભગવતી અંગે જેયજી; શ્રમણ ભણી પ્રતિભા શ્રાવક, ફલ ભાખ્યા તિહાં દેય. ન્યા. ૩૨ ઘણી નિર્જરા પાપ અપતા, એ પણ વીર વચનજી; એહવા પાઠ સિદ્ધાંતે દીસે, શ્રધે શ્રાવક ભવ્ય જનજી. ન્યા. ૩૩
૧ લક્ષણ, ૨ સંવૃતાત્મા. ૩ ગુણરથાનમાર, ૪ શ ૮ ઉ. ૬ – એષય અઘણુય આહારને પાઠ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #162
--------------------------------------------------------------------------
________________
શ્રી નાનચંદ્ર સ્વામી કૃત એધ આવતી.
ન્યા. ૩૭
ન્યા. ૪૮
સુયગડાંગ ખીજે સુયખપે, પંચમ ઝયણ મુઝારજી; આધા કર્મી આહાર કરતા, દેખીને અણુગારજી. ક્રમે લિપ્ત અલિપ્ત ન ભાખે, જે મુનિવર ગુણુધારજી. છદ્મસ્થા વ્યવહાર ન પહાંચે, ખેલે ભાષા વિચારજી. ન્યા. ૩૫ ઠાણાંગજીને ત્રીજે ટાણે, અલ્પ આયુ ખંધાયજી. હિંસા જૂઠ અશુદ્ધ આહારથી, પાપ કહ્યા જિનરાયજી. ન્યા. ૩૬ આધાકર્મીરી સીત૧ ભાગવે, એ પક્ષ સેવ્યા તેણુજી; સુયગડાંગ પહેલે સુયખધે, તીર્થંકરના વેણુજી. દ્રવ્યે છ લેશ્યા કહી મુનિવરમાં, પંચમ અંગ મુઝારજી; ઉપરલી ત્રણ ભાવે ભાખી, સૂત્ર ન્યાય વિચારજી. પગલે પગલે વ્રત ઉડાવે, ભૂખ ન જાણે મજી; ચાર તીરથ શિર આલ દેતાં, નßિ લજ્જા નહિં શજી. ન્યા. ૩૯ વલી કહે ઉત્કૃષ્ટ પરૂપ્યાં, પામે શ્રોતા ધર્મજી; ચરકારી ઉપજે તિણસેતી, ન ખાંધે ગાઢા કર્માં જી. મુનિ થયા પણ મ ન જાણ્યા, પકડી ગાઢી રૂઢજી; સ્યાદ્વાદ સમજ્યા વિણુ મૂર્ખ, સેવે માયા ગૂઢજી. એક અંશે જો ઓછુ થાપે, વી અધિક કરે થાપજી; તેને સમકિત કેમ સંભવે, હેાય મિથાત્વમે વ્યાપજી. ન્યા. ૪૨ નિન્હેવની તે એ નીશાની, કહે છુ વિપરીતજી; સજમ તેના કેમ સહિરે, નહિ' સમકિતરી રીતજી. ખલ સામર્થ્ય આપણું દેખી, શ્રદ્ધા નિરેગ શરીરજી; દ્રવ્ય ખેત્ર કાલ ભાવ જાણુને, પાલે સજમ સધીરજી. ન્યા, ૪૪ દશવિકાલિક અધ્યયન આમે, એમ કહ્યો જગદીશજી; જઘન્ય મઝમ ઉત્કૃષ્ણે ભાવે, તે પાલે મુનિ-ઇશજી. ન્યા. ૪૫
ન્યા. ૪૦
ન્યા. જા
ન્યા. ૪૩
૧ આધાકર્મી આહારને અશ જેમાં ભળેલ હાય તે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
( ૧૫૩ )
ન્યા. ૩૪
www.umaragyanbhandar.com
Page #163
--------------------------------------------------------------------------
________________
(૧૫૪) વિવિધ પુષ્પવાટિકા. પરને કુશીલપણું નવિ રાખે, ભાખે પ્રવચન સારજી; જિણ વચને કઈ ખેદ ન પામે, ત્યે ઉપદેશે અણગારજી. ન્યા. ૪૬ દશવિકાલિક દશમે અઝયણે, એ જિનવચન રસાલજી; શિવસાધન આરાધન કારણ, આગમ અરથ સંભાલછે. ન્યા. ૪૭ જે જે વ્રત કરે ભવ્ય પ્રાણું, લારે દૂષણ ચાર; અતિક્રમ વ્યતિકમ બીજે, અતિચાર અનાચારજી. ન્યા. ૪૮ ત્યાગ કીયા પછી મનમેં ધ્યાવે, બીજો સામે જાય; ત્રીજે અંગે ફરસ કર મૂકે, ચોથે લે મેંઢામેં ખાય. ન્યા. ૪૯ ઈત્યાદિક જે ભાવ ૧વતાયા, સૂત્ર–સાખ દેખાયજી; થાપ ઉત્થાપ કદી નહિં કરવું, લેજે સમજી ન્યાયછે. ન્યા. ૨૦ ભાવ પરૂપે એવભૂતના, નહિ વ્યવહાર વિચારજી; ગડરપ્રવાહી લેક ન જાણે, ડળે ધર્મ અપારજી. ન્યા. ૫૧ એણી પરે ન્યાય અનેકજ દીસે, મત કર ખાંચાતાણજી; ન્યાય સહિત જે વાણી ભાખે, તેને ભર્યો પ્રમાણજી. ન્યા. પર બેધ કારણ એ બાવની કીધી, ભાવ ઉલટ મન આણજી; જિનવાણી પરિણત ભવ્ય પ્રાણી, નિશ્ચય લહે નિર્વાણજી. ન્યા. ૫૩ પૂજ્ય કમેંદુ ગુરૂ પસાથે, બાહેંદુ કહે એમજી; સંવત ઉગણીસે અઠયાવીશમાં, મંડનપુરે ધરી પ્રેમજી. ન્યા. ૨૪
૧ પાઠાંતર-ગુરૂપ્યા. ૨ પ જિન.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #164
--------------------------------------------------------------------------
________________
શ્રી રત્નાકર પચ્ચીશીનો ગુજરાતી અનુવાદ.
હરિગીત છંદ. મંદિર છે મુક્તિતણી માંગલ્યક્રીડાના પ્રભુ, ને ઇંદ્ર નર ને દેવના સેવા કરે તારી વિભુ, સર્વજ્ઞ છે સ્વામી વળી શિરદાર અતિશય સર્વના, ઘણું જીવ તું ઘણું જીવ તું ભંડાર જ્ઞાન કળા તણા. ૧ ત્રણ જગતના આધાર ને અવતાર હે કરૂણ તણા, વળી વૈદ્ય હે દુરવાર આ સંસારનાં દુઃખે તણા; વીતરાગ વલ્લભ વિશ્વના તુજ પાસ અરજી ઉચ્ચરું, જાણે છતાં પણ કહી અને આ હૃદય હું ખાલી કરૂં. ૨ શું બાળકે માબાપ પાસે બાળકીડા નવ કરે, ને મુખમાંથી જેમ આવે તેમ શું ના ઉચ્ચરે; તેમજ તમારી પાસ તારક આજ ભેળા ભાવથી, જેવું બન્યું તેવું કહું તેમાં કશું ખોટું નથી. મેં દાન તે દીધું નહિ ને શિયળ પણ પાળ્યું નહિ, તપથી દમી કાયા નહિ શુભ ભાવ પણ ભાગ્યે નહિ, એ ચાર ભેદે ધર્મમાંથી કાંઈ પણ પ્રભુ નવ કર્યું, હારું ભ્રમણ ભવસાગરે નિષ્ફળ ગયું નિષ્ફળ ગયું. ૪ હુ ક્રોધ અગ્નિથી બન્યો વળી લેભ સર્પ ડ મને, ગળે માનરૂપી અજગરે હું કેમ કરી ધ્યાવું તને; મન મારૂં માયાજાળમાં મેહન મહા મુંઝાય છે, ચડી ચાર ચાર હાથમાં ચેતન ઘણે ચગદાય છે. ૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #165
--------------------------------------------------------------------------
________________
(૧૫૬) વિવિધ પુષ્પવાટિકા. મેં પરભવે કે આ ભવે પણ હિત કાંઈ કર્યું નહિ, તેથી કરી સંસારમાં સુખ અ૫ પણ પામે નહિ; જન્મ અમારા જિન ભવ પૂર્ણ કરવાને થયા, આવેલ બાજી હાથમાં અજ્ઞાનથી હારી ગયા. અમૃત ઝરે તુજ મુખ રૂપી ચંદ્રથી તેપણ પ્રભુ ! ભીંજાય નહિ મુજ મન અરેરે ! શું કરું છું તે વિભુ ! પત્થર થકી પણું કઠણ મારું મન ખરે ક્યાંથી દવે, મરકટ સમા આ મન થકી હું તે પ્રભુ ! હાર્યો હવે. ૭ ભમતા મહા ભવસાગરે પાપે પસાથે આપના, જે જ્ઞાન દર્શન ચરણરૂપી રત્નત્રય દુષ્કર ઘણા; તે પણ ગયા પરમાદના વશથી પ્રભુ કહું છું ખરૂં, કેની કને કીરતાર આ પિકાર હું જઈને કરૂં. ઠગવા વિભુ ! આ વિશ્વને વૈરાગ્યનાં રંગે ધર્યા, ને ધર્મના ઉપદેશ રંજન લેકને કરવા કર્યા; વિદ્યા ભણ્ય હું વાદ માટે કેટલી કથની કહું, સાધુ થઈને હારથી દાંભિક અંદરથી રહું. મેં મુખને મેલું કર્યું છે પરાયા ગાઈને, ને નેત્રને નિંદિત કર્યા પરનારીમાં લપેટાઈને; વળી ચિત્તને દોષિત કર્યું ચિંતી નઠારૂં પરતણું, હે નાથ! મારું શું થશે ચાલાક થઈ ચૂકયે ઘણું. કરે કાળજાને કતલ પીડા કામની બીહામણી, એ વિષયમાં બની અંધ હું વિડંબના પાયે ઘણી; તે પણ પ્રકાસ્યું આજ લાવી લાજ આપ તણી કને, જાણે સહુ તેથી કહું કર માફ મારા વાંકને.
૧૧.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #166
--------------------------------------------------------------------------
________________
શ્રી રત્નાકર પચ્ચીશી. (૧૫૭) નવકાર મંત્ર વિનાશ કે.ધે અન્ય મંત્ર જાણુંને, કુશાસ્ત્રનાં વાક વડે હણી આગની વાણીને; કુદેવની સંગત થકી કર્મો નકામા આચર્યા, મતિ ભ્રમ થકી રને ગુમાવી કાચ કટકા મેં ગ્રા. ૧૨ આવેલ દ્રષ્ટિમાર્ગમાં મૂકી મહાવીર ! આપને, મેં મૂઢધિએ હૃદયમાં ધ્યાયા મદનના ચાપને; નેત્રબાણે ને પધર નાભી ને સુંદર કટી, શણગાર સુંદરીઓ તણા છટકેલ થઈ જેમાં અતિ. ૧૩ મૃગનયની સમ નારી તણું મુખચંદ્ર નીરખવાવતી, મુજ મન વિષે જે રંગ લાગ્યો અ૫ પણ ગૂઢ અતિ; તે શ્રત રૂપ સમુદ્રમાં ધાયા છતાં જાતે નથી, તેનું કહે કારણ તમે બચું કેમ હું આ પાપથી ? ૧૪ સુંદર નથી આ શરીર કે સમુદાય ગુણ તણે નથી, ઉત્તમ વિલાસ કળા તણી દેદિપ્યમાન પ્રભા નથી; પ્રભુતા નથી તે પણ પ્રભુ ! અભિમાનથી અકડ ફરું, ચેપાટ ચાર ગતિ તણી સંસારમાં ખેલ્યા કરૂં. ૧૫ આયુષ્ય ઘટતું જાય તે પણ પાપબુદ્ધિ નવ ઘટે, આશા જીવનની જાય પણ વિષયાભિલાષા નવ મટે; ઔષધ વિષે કરૂં યત્ર પણ હું ધર્મને તે નવ ગણું બની મેહમાં મસ્તાન હું પાયા વિનાના ઘર ચણું. ૧૬ આત્મા નથી પરભવ નથી વળી પુણ્ય પાપ કશું નથી, મિથ્યાત્વીની કટુ વાણી મેં ધરી કાન પીધી સ્વાદથી; રવિ સમ હતા જ્ઞાને કરી પ્રભુ આપશ્રી તે પણ અરે, દીવ લઈ કુવે પડ્યો ધિક્કાર છે મુજને ખરે! ૧૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #167
--------------------------------------------------------------------------
________________
(૧૫૮) વિવિધ પુષ્પવાટિકા મેં ચિત્તથી નહિ દેવની કે પાત્રની પૂજા ચડી, ને શ્રાવકે કે સાધુઓને ધર્મ પણ પાળ્યો નહિ; પાગ્યે પ્રભુ નરભવ છતાં રેણુમાં રડ્યા જેવું થયું, બેબી તણા કુત્તા સમું મમ જીવન સહુ એળે ગયું. ૧૮ હું કામધેનુ કહપતરૂ ચિંતામણિના પ્યારમાં, ખાટાં છતાં ઝંખે ઘણું બની લુબ્ધ આ સંસારમાં; જે પ્રગટ સુખ દેનાર હારે ધમ તે સે નહિ, મુજ મૂખ ભાવેને નિહાળી નાથ! કર કરૂણા કંઈ. ૧૯ મેં ભેગ સારા ચિંતવ્યા તે રેગ સમ ચિયા નહિ, આગમન ઈછયું ધનતણું પણ મૃત્યુને પ્રીછયું નહિ; નહિ ચિંતળ્યું મેં નર્ક કારાગ્રહ સમી છે નારીઓ, મધુબિંદુની આશા મહીં ભય માત્ર હું ભૂલી ગયે; ૨૦ હું શુદ્ધ આચરવડે સાધુસુદયમાં નવ રહ્યો, કરી કામ પરઉપકારના યશ પણ ઉપાર્જન નવ કર્યો; વળી તીર્થના ઉદ્ધાર આદિ કે કાર્યો નવ કર્યા, ફેગટ અરે ! આ લક્ષ રાશી તણા ફેરા ફર્યા. ૨૧ ગુરૂવાણીમાં વૈરાગ્ય કે રંગ લાગ્યું નહિ અને, દુર્જન તણા વાકયે મહીં શાંતિ મળે કયાંથી મને? તરૂં કેમ હું સંસાર આ અધ્યાત્મ તે છે નહિ જરી, તુટેલ તળીયાને ઘડે જળથી ભરાયે કેમ કરી ? ૨૨ મેં પરવે નથી પુન્ય કીધું ને નથી કરતે હજી, તે આવતા ભવમાં કહે કયાંથી થશે હે નાથજી ! ભૂત ભાવી ને સાંપ્રત ત્રણે ભવ નાથ ! હું હારી ગયે, સ્વામી ! ત્રિશંકુ જેમ હું આકાશમાં લટકી રહ્યો. ૨૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #168
--------------------------------------------------------------------------
________________
શ્રી ચતુર્વિશનિ જિન સ્તુતિ. (૧૫૯ ) અથવા નકામું આપ પાસે નાથ ! શું બકવું ઘણું?
દેવતાના પૂજ્ય ! આ ચરિત્ર મુજ પિતા તણું; જાણે સ્વરૂપ ત્રણ લોકનું તે મારું શું માત્ર આ ?, જ્યાં કોડને હિસાબ નહિ ત્યાં પાઈની તે વાત કયાં ? ૨૪
શાર્દૂલ વિક્રીડિત. હારાથી ન સમર્થ અન્ય દીનને, ઉદ્ધારનારે પ્રભુ ! હારાથી નહિ અન્ય પાત્ર જગમાં, જેમાં જડે હે વિભુ! મુક્તિ મંગળ સ્થાન! તેય મુજને, ઇચ્છા ન લક્ષમી તણું; આપ સમ્યગરત્ન શ્યામ જીવને, તે તૃપ્તિ થાયે ઘણું. ૨૫.
શ્રી ચતુર્વિશતિ જિન સ્તુતિ.
( વસંતતિલકા છંદ ) શ્રી તીર્થરાજ વિમલાચલ નિત્ય વદે, દેખી સદા નયનથી જિમ પૂર્ણ ચંદે; પૂજે મલી સુરવરે નરનાથ જેને.
ધારી સદા ચરણ લંછન માંહિ તેને. શ્રેયાંસના ઘર વિષે રસ લૂ લીધે, ભિક્ષા ગ્રહી નિજ પ્રપૌત્ર પવિત્ર કીધે; માતા પ્રત્યે વિનય ભાવ ધરી પ્રભુએ, અણું અહો પરમ કેવલ શ્રી વિભુએ. દેવાધિદેવ ગજ-લંછન ચંદ્રકાંતિ,
સંસારસાગર તણી હરનાર ક્રાંતિ ૧ વૃષભ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #169
--------------------------------------------------------------------------
________________
(૧૬) ; વિવિધ પુષ્પવાટિકા.
એવા જિનેશ્વર તણા યુગપાદ પૂજે, દીઠો નહિ જગતમાં તુમ તૂલ્ય દુજે. જમ્યા તણી નગરી ઉત્તમ જે અયોધ્યા, પિતા નરેશ પ્રભુના જિતશત્રુ ધા; દેદિપ્યમાન જનની વિજયા સ્વીકારી. સેવે સદા અજિતનાથ ઉમંગકારી. વાધે ન કેશ શિરમાં નખ રોમ વ્યાધિ, પ્રસ્વેદ ગાત્ર નહિ લેશ સદા સમાધિ; છે માંસ શેણિત અહે ! અતિ તકારી, હે સ્વામી સંભવ ! સુસંપદ ગાત્ર તારી. છે શ્વાસ અંબુજ સુગંધ સદા પ્રમાણે, આહાર ને તુમ નિહાર ન કોય જાણે, એ ચાર છે અતિશ પ્રભુ-જન્મ સાથે, વંદુ હમેશ અભિનંદન જોડી હાથે. ભૂમંડલે વિચરતા જિનરાજ જ્યારે, કાંટા અધોમુખ થઇ રજ શુદ્ધ ત્યારે; જે એક જોજન સુધી શુભ વાત શુદ્ધિ, એવા નમું સુમતિનાથ સદા સુબુદ્ધિ. વૃષ્ટિ કરે સુરવર અતિ સુક્ષ્મધારી, જાનુ પ્રમાણ વિરચે કુસુમ શ્રીકારી; શબ્દ મનહર સુણી શુભ શ્રોત્રમાંહિ, શ્રી પદ્મનાથ પ્રભુને પ્રણમું ઉછહિં. સેવા કરે યુગલ યક્ષ સુહંકને, વિજે ધરી કર વિષે શુભ ચામરોને; ૧ પરસે. ૨ કમલ. ઉંધે મુખ. ૪ પવન.
-- -
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #170
--------------------------------------------------------------------------
________________
શ્રી ચતુશિતિ જિન સ્તુતિ. વાણી સુણે સરસ યણ એક સારી, વંદુ સુપાશ્વ પુરૂષોત્તમ પ્રીતિકારી. જપે જિનેંદ્ર મુખ માગધી અર્ધભાષા, કે નરે તિરિગ સમજે સ્વભાષા; આર્યો અનાર્ય સઘલા જન શાંતિ પામે, ચંદ્રપ્રભુ ચરણલંછન ચંદ્રનામે. તેરે વિરોધ સઘલા જન ત્યાં વિસારે, મિથ્યાત્વીઓ વિનયી વાકય મુખે ઉચારે; વાદી કદી અવિનયી થઈ વાદ માંડે, દેખી જિનેશ સુવિધિ જિન ગર્વ છાંડે. જે દેશમાં વિચરતા જિનરાજ જ્યારે, ભીતિ ભયંકર નહિ લવલેશ ત્યારે; ઈતી ઉપદ્રવ દુકાલ વિદુર ભાગે, નિત્યે કરૂં નમન શીતલનાથ આગે. છાયા કરે તરૂ અશક સદૈવ સારી, વૃક્ષ સુગંધ શુભ શીતલ એયકારી; પીશ જોયણુ લગે નહિ આધિવ્યાધિ, શ્રેયાંસનાથ તુમ સેવનથી સમાધિ. સવ ચતુર્દશ લહે જિનરાજ માતા, માતંગ ને વૃષભ સિંહે સુલક્ષ્મી દાતા; નિમ અગ્નિ શુભ છેવટ દેખીને તે,
શ્રી વાસુપૂજ્ય પ્રભુતા શુભ સ્વપ્નથી તે. ૧ બાલે.
૧૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #171
--------------------------------------------------------------------------
________________
(૧૬ર) વિવિધ પુષ્પવાટિકા.
જે પ્રાતિહાર્ય શુભ આઠ અશોક વૃક્ષ, વૃષ્ટિ કરે કુસુમની સુરનાદ દક્ષ; બે ચામરો શુભ સુખાસન ભાસ્કરો તે, છે છત્ર હે વિમલનાથ ! સુદુંદુભી તે. સંડાણ છે સમ સદા ચતુરસ્ત્ર તારું, સઘણ વાષભાદિ દીપાવનારૂં અજ્ઞાન ક્રોધ મદ મેહ હર્યા તમેએ, એવા અનંત પ્રભુને નમિયે અમોએ. જે કર્મવેરી અમને બહુ પીડનારા, તે કર્મથી પ્રભુ તમેજ મૂકાવનારા; સંસારસાગર થકી તમે તારનારા, શ્રી ધર્મનાથ પદ શાશ્વત આપનારા. શ્રી વિશ્વસેન નૃપનંદન દિવ્ય કાંતિ, માતા સુભવ્ય અચિરા તમ પુત્ર શાંતિ; શ્રી મેઘના ભવ વિષે સુર એક આવી, પારેવ સિંચનકનાં સ્વરૂપ બનાવી. પારેવને અભય જીવિતદાન આપ્યું, પિતાતણું અતિ સુકમલ માંસ કાપ્યું, તેવા મહા અભયદાનથી ગર્ભવાસે, મારી ઉપદ્રવ ભયંકર સર્વ નાચે. આ તીર્થનાયક થયા વલી ચકવતી, બને લહી પદવીઓ ભવ એક વતી; જે સાર્વભૌમ પદ પંચમ ભેવીને, તે સલમા જિન તણા ચરણે નમીને. ૧ સમચોરસ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #172
--------------------------------------------------------------------------
________________
(૧૬૩)
શ્રી ચતુર્વિશતિ જિન સ્તુતિ. ચારાશી લક્ષ ગજ અશ્વ રથે કરીને, ઇન્ કરોડ જન લશ્કર વિસ્તરીને; તેવી છતી અતિ સમૃદ્ધિ તજી ક્ષણિકે, બી કુંથુનાથ જિન ચક્રી થયા વિવેકે. રત્નો ચતુર્દશ નિધાન ઉમંગકારી, બત્રીશ બદ્ધ નિત નાટક થાય ભારી; પાનની સહસ ચેસઠ અંગનાઓ, તેવી તજી અર જિનેશ્વર સંપદાઓ. નિત્ય કરે કવલ ક્ષેપન કંઠ સુધી, થર્ મિત્રને તરણ કાજ નિપાઈ બુદ્ધિ; ઉદ્યાન મેહનગૃહે રચી હેમમૂત્તિ, મહિલજિનેશ પડિમા ઉપકાર કરતી. નિરસંગ દાંત ભગવંત અનંત જ્ઞાની, વિપકાર કરૂણાનિધિ આત્મધ્યાની; પચેંદ્રિયે વશ કરી હણી કમ આઠે, વર જિતેંદ્ર મુનિસુવ્રત તેહ માટે. ઈંદ્રો સુરે નરવરે મળી સર્વ સંગે, જન્માભિષેક સમયે અતિ ભક્તિ રંગે; વિદ્યાધરી સુરવરી શુભ શબ્દ રાગે, સંગીત નાટક કરે નમિનાથ આગે. રાજિમતી ગુણવતી સતી સીચકારી, તેને તમે તછ થયા મહા બ્રહાચારી; પૂર્વે ભવે નવ લગે તુમ સનેહધારી, હે નેમિનાથ ! ભગવંત પરોપકારી. ૧ કમલ જે મુખવાલી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #173
--------------------------------------------------------------------------
________________
(૧૬૪) વિવિધ પુષ્પવાટિકા.
સંમેતશિલ શિખરે પ્રભુ પાર્થ સેહે, સંખેશ્વરા અમીઝરા કલિકુંડ મેહે;
શ્રી અશ્વસેન કુલદીપક માતુ વામાં, નિત્યે અચિંત્ય મહિમા પ્રભુ પાર્શ્વનામા. સિદ્ધાર્થરાય ત્રિશલા સુત નિત્ય વંદે, આનંદકારક સદા ચરણારવિંદે; જે શાસને ધરતણે ઉપકાર પામી, પૂજું પ્રભુચરણ શ્રી મહાવીર સ્વામી. વેતાંબરી શુભ પરંપર આદ્ય જેની, સંવેગ રંગ રસ રંગિત આત્મ તેની; શાક્ત શુદ્ધ ઉપદેશક મુખ્ય સૂરિ, શ્રી પાર્શ્વ ચંદ્ર ગુરૂરાજ પ્રતાપ ભૂરિ. ચંદ્રાર્ધ શેભિત વિશાલ કપાલ કાંતિ, શ્રી હર્ષચંદ્ર સૂરિરાજ સ્વભાવ શાંતિ; શિવે થયા તપદે સૂરિ હેમચંદ્રો, છે જેક ભ્રાત કુશલેંદુ સુમુક્તિચંદ્રો. પાટે પરંપર યુગધર ઉગ્રભાગી, ઋદ્ધિ પરિગ્રહ મહામદ મેહ ત્યાગી; તે વિદ્યમાન વિચરે ગુણવંત આજે,
શ્રી ભાતૃચંદ્ર ગુણ નિર્મલ સૂરિરાજે. વિખ્યાત શ્રી ગુરૂ સદા હર્ષચંદ્ર હેતે, તેના પ્રતાપ સુપસાયથી શાંત ચિત્તે, દ્વાત્રિશિકા સ્તુતિ જિતેંદ્ર અખંડ કાવ્યું, શ્રેયે વસંતતિલકા કૃતિ શુદ્ધ ભાવે.
૪૨
૧ ચરણકમલ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #174
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર વિરચિતઃગુણસ્થાનક્રમારેાહની ભાવના.
-
અપૂર્વ અવસર એવા કયારે આવશે ?, કયારે થઇશું ? બાહ્યાંતર નિગ્રંથ ને; સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને, વિચરશું કત્ર મહપુરૂષને થજો. સ ભાવથી ઔદાસિન્ય વૃત્તિ કરી, માત્ર દેહું તે સચમ-હેતુ હાયો; અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં, હૈ પણ કિ`ચિત મૂર્છા નવ જોયો: દનમાહ વ્યતિત થઇ ઉપજ્યા ખેાધ જે, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનુ જ્ઞાનજો; તેથી પ્રક્ષીણુ ચારિત્રમેહ વિલેાકીએ, વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાનજો. આત્મસ્થિરતા ત્રણ સક્ષિસ યેાગની, મુખ્યપણે તે વતે દેહ પ તો; ઘેાર પરિસહ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહી તે સ્થિરતાના અતો. સચમના હેતુથી ચેાગ–પ્રવના, સ્વરૂપ લક્ષ્ય જિન આજ્ઞા આષીનો, તે પણ ક્ષણ ક્ષણુ ઘટતી જાતી સ્થિતિમાં, અંતે થાયે નિજ સ્વરૂપમાં લીનો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
અ ૧
અ૦ ૨
અ૦ ૩
અ
અ
www.umaragyanbhandar.com
Page #175
--------------------------------------------------------------------------
________________
અ૦
૬
અ ૦
૭.
(૧૬૬) વિવિધ પુષ્પવાટિકા
પંચ વિષયમાં રાગદ્વેષ વિરહિતતા, પંચ પ્રમાદે ન મલે મનને ક્ષેભજે, દ્રવ્ય ક્ષેત્રે ને કાલ ભાવ-પ્રતિબંધ વિણ, વિચરવું ઉદયાધીન પણ વીતલોભ. ફોધ પ્રત્યે તે વતે ક્રોધ સ્વભાવતા, માન પ્રત્યે તે દીનપણાનું માનજો; માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, લેભ પ્રત્યે નહી લેભ કદી અસમાનજે. બહુ ઉપસર્ગ કરતા પ્રત્યે પણ ક્રોધ નહી, વંદે ચકી તથાપિ ન મલે માનજે; દેહ જાય પણ માયા થાય ન રેમમાં, લાભ નહીં છે પ્રબલ સિદ્ધિ નિધાન જે. નગ્નભાવ મુડમાવસહ અસ્નાનતા, અદંતધાવન આદિ પરમ પ્રસિદ્ધજો; કેશ રામ નખ કે અંગે શૃંગાર નહી, દ્રવ્ય ભાવ સંયમમય નિગ્રંથ સિદ્ધજે. શત્રુ મિત્ર પ્રત્યે વતે સમદર્શિતા, માન અમાને વતે તેજ સ્વભાવજો; જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા, ભવ મેક્ષે પણ શુદ્ધ વતે સમભાવજે. એકાકી વિચરતે વલી સ્મશાનમાં, વલી પર્વતમાં વાઘ સિંહ સગજે; અડોલ આસન ને મનમાં નહી ભતા, પરમ મિત્રને જાણે પામ્યા યોગ.
બ૦
૮.
અ૦ ૯
અ ૦ ૧૦
અ૦ ૧૧ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #176
--------------------------------------------------------------------------
________________
ગુણસ્થાન મારેહની ભાવના,
ઘેાર તપશ્ચર્યામાં પશુ મનને તાપ નહીં, સરસ અન્ને નહીં મનને પ્રસન્ન ભાવો; રજ કણ કે ઋદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યા પુદ્ગલ એક સ્વભાવજો. એમ પરાજય કરીને ચારિત્રમાહના, આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવો; શ્રેણિ ક્ષપક તણી કરીને આરૂઢતા, અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવો. માહ સ્વયંભૂરમણ સમુદ્ર તરી કરી, સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણમેહ ગુણસ્થાનો; અંતસમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વીતરાગ થઇ, પ્રગટાવું નિજ કેવલજ્ઞાન નિધાનજો. ચાર કમાઁ ઘનઘાતિ તે વ્યવચ્છેદ જ્યાં, ભવના ખીજતા આત્યંતિક નાશજો; સર્વ ભાવ જ્ઞાતા દ્રષ્ટા સહુ શુદ્ધતા, કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનત પ્રકાશો. વેદનીયાદિ ચાર કમ વતે જિહાં, મળી સીંદરી જેવાં આકૃતિ માત્રો; તે દેહાયુષ આધીન જેની સ્થિતિ છે, આયુષ પૂણે ટિયે દૈહિક પાત્રો. મન વચન કાયા ને કની વણા, છૂટે જિહાં સકલ પુદ્ગલ સöધો; એવું અચેાથી ગુણસ્થાનક ત્યાં વતુ, મહાભાગ્ય સુખદાયક પૂર્ણ અખધો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
( ૧૬૭ )
અ
અ
૧૨
૧૩
અ૦ ૧૪
અ૦ ૧૫
અ ૧૬
અ॰ ૧૭ www.umaragyanbhandar.com
Page #177
--------------------------------------------------------------------------
________________
અ. ૧૮
(૧૬૮) વિવિધપુષ્પ વાટિકા
એક પરમાણુ માત્રની મલે ન સ્પર્શના, પૂરું કલંક રહિત અડાલ સ્વરૂપ શુદ્ધ નિરંજન ચેતન્ય મૂત્તિ અનન્યમય, અગુરુલઘુ અમૂર્ત સહજપદ રૂપજે. પૂર્વ પ્રાગાદિ કારણના વેગથી, ઉર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિતજે; સાદિ અનંત અનંત સમાધિ સુખમાં, અનંત દર્શન જ્ઞાન અનંત સહિતજે. જે પદ શ્રી સર્વરે દીઠું જ્ઞાનમાં, કહી શકયા નહીં પણ તે શ્રી ભગવાનજે; તેહ સ્વરૂપને અન્યવાણું તે શું કહે, અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાનને. એહ પરમ પદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, ગજા વગર ને હાલ મરથ રૂપજે, તે પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુ-આજ્ઞાએ થાશું તેજ સ્વરૂપજે.
અ. ૧૯
અ૦ ૨૦.
અ૦ ૨૧.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #178
--------------------------------------------------------------------------
________________
શ્રી નવકાર મંત્રના છંદ.
( દુહા, )
વંછિત પૂરે વિવિધ પરે, શ્રી જિનશાસન સાર; નિશ્ચે શ્રી નવકાર નિત્ય, જપતાં જયજયકાર; અડસઠ અક્ષર અધિક લ, નવપદ નવે નિધાન; વીતરાગ સ્વયંમુખ વદે, પંચ પરમેષ્ટિ પ્રધાન. એકજ અક્ષર એક ચિત્ત, સમર્યા સંપત્તિ થાય; સચિત સાગર સાતનાં, પાતક દૂર પલાય. સકલ મંત્ર શિર મુકુટ મણિ, સદ્ગુરૂ ભાષિત સાર; સે ભવિયાં મન શુદ્ધથુ, નિત્ય જપીએ નવકાર.
છંદ.
નવકાર થકી શ્રીપાલ નરેસર, પામ્યા રાજ પ્રસિદ્ધ; સ્મશાન વિષે શિવનામ કુમરને, સેાવન પુરૂષા સિદ્ધ; નવલાખ જપતા નરક નિવારે, પામે ભવના પાર, ઞ વિયાં ભકતે ચાખે ચિત્તે, નિત્ય જપીએ નવકાર.
૨
આંધી વડશાખા શીકે એસી, હેઠલ કુંડ હુતાશ; તસ્કરને મંત્ર સમર્યાં શ્રાવકે, ઉડ્યો તે આકાશ; વિધિ રીતે જપતાં વિષધર વિષ ટાળે, ઢાળે અમૃતધાર, સા૦ ૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #179
--------------------------------------------------------------------------
________________
(200)
વિવિધ પુષ્પવાટિકા
બીજોરા કારણુ રાય મહાબલ, વ્યંતર દુષ્ટ વિરાધ; જેણે નવકારે હત્યા ટાળી, પામ્યા યક્ષ પ્રતિબેાધ; નવલાખ જપતા થાયે જિનવર, ઇસ્યા છે અધિકાર, સેા ૭ પલ્લીપતિ શિષ્યે મુનિવર પાસે, મહામંત્ર મન શુદ્ધ; પરભવ તે રાજસિહુ પૃથ્વીપતિ, પામ્યા પરિગલ રિદ્ધ; એ મંત્રથકી અમરાપુર પહેાતા, ચારૂદત્ત સુવિચાર, સા૦ ૮ સંન્યાસી કાશી તપ સાધતા, પંચાગ્નિ પરજાલે; દીઠે। શ્રી પાસકુમારે પન્નગ, અધમલતા તે ટાળે; સંભળાવ્યેા શ્રી નવકાર સેવક મુખ, ઈંદ્રભુવન અવતાર, સેા॰૯ મનશુધ્ધે જપતાં મયણા સુંદરી, પામી પ્રિય સંયેાગ; ઋણ ધ્યાન થકી કુષ્ઠ ટળ્યેા ઉંબરના, રક્તપિત્તને રોગ; નિશ્ચેષ્ણુ જપતાં નવ નિધિ થાયે, ધર્માંતણેા આધાર, સા૦ ૧૦ ઘટમાંહિ કૃષ્ણે ભુજંગમ ઘાલ્યે, ધરણી કરવા ઘાત; પરમેષ્ટિ પ્રભાવે હાર ફુલના, વસુધા માંહિ વિખ્યાત; કમલાવતીએ(કલાવતીએ)પિંગલ કીધા, પાપતણેા પરિહાર,સેા૦૧૧ ગયાંગણુ જાતી રાખી ગ્રહીને, પાડી બાણુ પ્રહાર; પદ પંચ સુણુતાં પાંડુપતિ ઘર, તે થઈ કુંતા નાર; એ મંત્ર અમુલખ મહિમા મંદિર, ભવટ્ટુઃખ ભંજણહાર, સેા. ૧૨ કમલ સંખલે કાદવ કાઢ્યા, શકટ પાંચશે... માન; દીધે નવકારે ગયા દેવલાકે, વિલસે અમર વિમાન;
એ મત્ર થકી સંપત્તિ વસુધા લડી, વિલસે જૈન વિહાર, સે. ૧૩
આગે ચાવીશી હુઇ અનંતી, હાથે વાર અન ંત; નવકારતણી કઈ આદિ ન જાણે, એમ ભાખે અરિહંત;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #180
--------------------------------------------------------------------------
________________
નવકાર મંત્રના છંદ. .
( 1st ) પૂરવ દિશિ ચારે આદિ પ્રપંચે, સમર્યો સપત્તિ સાર, સે. ૧૪ પરમેષ્ટિ સુરપદ તે પણ પામે, જે કૃત ક્રમ કઠાર; પુડરગિરિ ઉપર પ્રત્યક્ષ પેખા, મણિધર ને એક માર; સહગુરૂ સન્મુખ વિધિએ સમરતા, સફળ જન્મ સ ંસાર, સેા. ૧૫ શૈલિકારાપણ તસ્કર કીધેા, લેાહપુરા પરસિદ્ધ; તિહાં શેઠે નવકાર સુણાવ્યેા, પામ્યા અમરની રિદ્ધ; શેઠને ઘર આવી વિઘ્ન નિવાર્યાં, સુરે કરી મનેહાર, સા. ૧૬ પંચ પરમેષ્ટિ જ્ઞાનજ પંચહ, પાંચ દાન ચારિત્ર; પંચ સજ્ઝાય મહાવ્રત પાંચહ, પંચ સમિતિ સકિત; પંચ પ્રમાદ વિષય તો પચ, પાલેા પંચાચાર, સે. ૧૭
લા-છપ્પય
નિત્ય જપીએ નવકાર, સાર સંપત્તિ સુખદાયક, સિદ્ધમત્ર શાશ્વતા, એમ જપે જગનાયક; શ્રી અરિહંત સુસિદ્ધ, શુદ્ધ આચાર્ય ભણીજે. શ્રી ઉવસાય સુસાધુ, પંચ પરમેષ્ટિ થીજે, નવકાર સાર સંસાર છે, કુશલલાલ વાચક કહે; એક ચિત્તે આરાધતાં, વિવિધ ઋદ્ધિ વાંછિત લડે,
::
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #181
--------------------------------------------------------------------------
________________
વિવિધ પુષ્પવાટિકા.
ૐ ક્ષમાપના.
હું ભગવાન ! હું બહુ ભૂદી ગયા, મેં તમારા અભૂલ્ય વચનાને લક્ષ્યમાં લીધા નહી, તમારા કહેલાં અનુપમ તત્ત્વાના મે* વિચાર કર્યો નહીં.
( ૧૨ )
તમારા પ્રણીત કરેલાં ઉત્તમ શીલને મે સેલ્યુ નહીં, તમારા કહેલાં યા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યા નહીં. હું ભગવાન્ ! હું ભૂલ્યા, આથડ્યો, રઝળ્યા અને અનંતસ'સારની વિટંબણામાં પડ્યો છું. હું પાપી છું, હું બહુ મદોન્મત્ત અને કમરજથી કરીને મલીન છું. હે પરમાત્મન્ ! તમારા કહેલાં તત્ત્વા વિના મારે મેાક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું, અજ્ઞાનથી અંધ થયા છુ, નિરાશ્રિત છું, અનાથ છું. નિરાગી પરમાત્મા ! હવે હું તમારૂ, તમારા ધર્મનું અને તમારા સાધુનું શરણુ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થાય ને હું તે સર્વ પાપથી સુક્ત થાઉં એ મારી અભિલાષા છે. આગલ કરેલાં પાપાના હુ હવે પશ્ચાતાપ કરૂં છું. જેમ જેમ હું સૂક્મ વિચારથી ઉંડા ઉતરૂં છુ, તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કારો મારા સ્વરૂપને પ્રકાશ કરે છે.
તમે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અનતજ્ઞાની, અનંતદર્શી અને શૈલેાકય-પ્રકાશક છે. હું માત્ર મારા હિત અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું, એકપણ તમારા કહેલા તત્ત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તા (મા) માં ` અહોરાત્ર હું રહું એજ મારી આકાંક્ષા અને વૃત્તિ થાએ.
હૈ સર્વાંત્ત ભગવાન ! તમને હું વિશેષ શું કહું ? તમારાથી કઈ અજાણ્યું નથી, માત્ર પશ્ચાતાપથી હું કજન્ય પાપની ક્ષમા ૐ શાંતિ ! શાંતિ ! ! શાંતિ ! ! !
www.umaragyanbhandar.com
ઈચ્છું છું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #182
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #183
--------------------------------------------------------------------------
________________
શાસન સમ્રાટ આ.ભ.
શ્રી વિજય નેમિસૂરિશ્વરજી મ.સા. નાં શિષ્યરત્ન પ.પૂ.આ.ભ. શ્રી પદ્મસૂરિ ગ્રંથાલય દાદા સાહેબ, ભાવનગર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #184
--------------------------------------------------------------------------
________________ य ભાવનગર, Iterato Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com