SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ સુ૦ ૧ સુ. સુ૦ ૨ સુ સુ૦ ૩ (૧૩૦) વિવિધ પુષ્પવાટિકા મુનિ માગ રૂડી પરે સાધો રે, પર છોને નિજ સંભાર રે. પારિઠાવણિયા નામ વળી જે કહ્યું કે, તે તે પરિહર પરભાવ રે; આદર કરવો નિજ સ્વભાવને રે, એ તે અકળ સ્વભાવ કહેવાય રે. પર પુલ મુનિ પરાઠવે રે, વિચાર કરી ઘટમાંય રે, લેક સંજ્ઞાને જે મુનિ પરિહરે રે, ગતિ ચાર પછે વસરાય રે. અનાદિને સંગ વળી જે હતે રે, તેને હવે કરે મુનિ ત્યાગ રે; વિક૯૫ ને સંક૯પને ટાલવા રે, વલી જે થયા ઉજમાલ રે. અનાચી મુનિ પાઠવે રે, તે જાણુને અનાચાર રે, આચારને વલી મુનિ આદરે રે, કર્તા કાર્ય સ્વરૂપી થાય છે. ખટ દ્રવ્યનું જાણુપણું કહ્યું રે, તે જે જાણે આપસ્વભાવ રે; સ્વભાવને ક7 વલી જે થયા રે, તે તે અનવગાહી કહેવાય છે. સુમતિ શું હવે મુનિ મહાલતા રે, ચાલતા સમિતિ સ્વભાવ રે, ૦. સુ. ૪ યુ. સુ૦ ૫ સુ૦ ૬ ૪૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035313
Book TitleVividh Pushpa Vatika Yane Chaturvinshatyadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorDevchandra Maharaj
PublisherNenshi Anandji Sha
Publication Year1930
Total Pages184
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy