SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આનંદૃઘનજી કૃત પાંચ સમિતિની ઢાલા. ( ૧૩૧ ) કુમતિથી દૃષ્ટિ નહિં જોડતા રે, વલી તેાડતા જે વિભાવ રે. પર પરિણતિ કહે સુણ સાહેબા રે, તમે મુજને મૂકી કેમ રે; કહે। સુનિ કવણુ અપરાધથી રે, તમે મુજને છેડી એમ રે. મે મારે સ્વભાવ નવી ઈંડિયા ૨, નથી મહારે કોઇ વિભાવ રે; પચરગી માહરૂ સ્વરૂપ છે રે, તેને આદરૂં છું સદાકાળ રે. વણું ગંધ રસાદિ છેાડુ નહિ ?, તા થ્યા અવગુણુ કહેવાય રે; કદી અવર સ્વભાવ ન આદર્ સડથુ પડણુ વિધ્વંસન ન છડાય રે. રે, સિદ્ધ જીવથી અનત ગુણુ કહ્યા રે, મારા ઘરમાં જે ચેતનરાય રે; તે સઘલા મારે વશ થઇ રહ્યા રે, તમથી કેાડીને કેમ જવાય રે. તવ સુનિવર કહે કુમતિ સુણેા રે, તારૂ સ્વરૂપ જાણ્યે અમે આજ રે; તારા સ્વરૂપમાં જિમ તુ મગન છે રે, મારા સ્વરૂપમાં થયા હું આજ રે. મારૂ સ્વરૂપ અનંત મેં જાણિયું રે, તે તે અચલ અલખ કહેવાય ; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat સુ સુ ૩૦ ૮ સુ સુ॰ ૯ સ જ ૩૦ ૧૦ » સુ ૧૧ . સુ ૪૦ ૧૨ સ www.umaragyanbhandar.com
SR No.035313
Book TitleVividh Pushpa Vatika Yane Chaturvinshatyadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorDevchandra Maharaj
PublisherNenshi Anandji Sha
Publication Year1930
Total Pages184
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy