________________
શ્રી યશોવિજયજી કૃત ચતુર્વિશતિ નિ સાવનો. (૯)
(૧૪) શ્રી અનંતનાથ જિન સ્તવન. - , "( સાહેલડીએ દેશી.) શીઅનંતજિનશું કરે સાહેલડિયાં, ચાલ મજીઠને રંગરે ગુણવેલડિયાં સાચે રંગ તે ધર્મને, સાવ બીજે રંગ પતંગ રે. ગુ. ૧ ધર્મ રંગ છરણ નહિં સારા દેહ તે છરણ થાય છે; ગુરુ સેનું તે વિશે નહિં સાટ ઘાટ ઘડામણ જાય છે. ગુ. ૨ ત્રાંબું જે રસ વેધિયું, સારુ તે હાય જવું હેમ રે; ગુરુ ફરી તાંબું તે નવિ હવે, સાવ એ જગગુરૂ પ્રેમ છે. ગુ. ૩ ઉત્તમ ગુણ અનુરાગી, સાલહીએ ઉત્તમ ઠામ રે; ગુરુ ઉત્તમ નિજ મહિમા વધે, સારા દીપે ઉત્તમ ધામ ૨. ગુ. ૪ ઉક્કબિંદુ સાયર ભજે, સાજેમ હાય અક્ષય અભંગ રે, ગુરુ વાચક યશ કહે પ્રભુ ગુણે, સાતેમ મુઝ પ્રેમ પ્રસંગ છે. ગુ. ૫
(૧૫) શ્રી ધર્મનાથ જિન સ્તવન,
(બેડ ભાર ઘણે છે રાજ-એ દેશી.) થાણું પ્રેમ બન્યા છે રોજ, નિરવહશે તે લેખે મેં રાગી પ્રભુ છૅ છે નીરાગી, અજુગતે હેય હાંસી; એકપછે જે નેહ નિરવહિવે, તે માંહિ કિસી) સાઆશી. થા. ૧ નીરાગી સેવે કાંઈ હેવે, ઈમ મનમેં નવી આણું; કલે અચેતન પણ જેમ સુરમણિ, તેમ તુમ ભક્તિ પ્રમાણે થા. ૨ ચંદન શીતલતા ઉપજાવે, અગ્નિ તે શીત મીટાવે; સેનકનાં તેમ દુઃખ ગમાવે, પ્રભુ ગુણ પ્રેમ સ્વભાવે. થા૦ ૩
૧ કઈ પ્રતિમા પ્રભુ પદ નથી. ૨ પાઠાંતર-માંકી=(મારી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com