SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી યશોવિજયજી કૃત શ્રી સીમંધરસ્વામીનું સ્તવન, (૮૭) બહુ મુખે બોલ એમ સાંભલી, નવિ ધરે. લેક વિશ્વાસ રે; ઢંઢતા ધર્મને તે થયા, ભ્રમર જેમ કમલની વાસ રે. સ્વા. ૧૦ ઢાલ ૨ જી. (ભોલીડા હંસા રે વિષય ન રાચીએ-એ દેશી.) એમ ઢંઢતાં રે ધમ સોહામણું, મિલિયે સદ્દગુરૂ એક; “તેણે સાચે રે મારગ દાખિયે, આણી હૃદય વિવેક. શ્રી સીમંધર સાહેબ સાંભ. ૧ પર ઘર જોતાં રે ધર્મ તમે ફરો, નિજ ઘરે ન લહે રે ધર્મ, જેમ નવિ જાણે રે મૃગ કસ્તુરીઓ, મૃગમદ પરિમલ મર્મ. શ્રી. ૨ જેમ તે ભૂલે રે મૃગ દશ દિશિ ફરે, લેવા મૃગમદ ગંધ; તેમ જગ ઢંઢે રે બાહિર ધર્મને, મિથ્યા દષ્ટિ રે અંધ. શ્રી. ૩ જાતિઅંધને રે દેષ ન આકરો, જે નવિ દેખે રે અર્થ; મિથ્યાષ્ટિ રે તેહથી આકરે, માને અર્થ અનર્થ. શ્રી. ૪ આપ પ્રશંસે રે પરગુણ ઓલવે, ન ધરે ગુણને રે લેશ; તે જિનવાણી રે નવિ શ્રવણે સુણે, દિયે મિથ્યા ઉપદેશ. શ્રી. ૫ જ્ઞાન પ્રકાશે રે મેહતિમિર હશે, જેને સદ્દગુરૂ સૂર; તે નિજ દેખે રે સત્તા ધર્મની, ચિદાનંદ ભરપૂર. શ્રી. ૬ જેમ નિર્મલતા રે રત્ન સ્ફટિક તણી, તેમ જે જીવ સ્વભાવ; તે જિનવીરે રે ધર્મ પ્રકાશિ, પ્રબલ કષાય અભાવ. શ્રી. ૭ જેમ તે રાતે જે પુલે રાતડું, શ્યામ કુલથી રે શ્યામ; પાપ પુણ્યથી રે તેમ જગ જીવને, રાગ દ્વેષ પરિણામ. શ્રી. ૮ ધર્મ ન કહીએ નિશ્ચય તેહને, જે વિભાવ વડ વ્યાધિ, પહેલે અંગે રે એણપરે ભાખિયું, કમેં હોય ઉપાધિ. શ્રી. ૯ ૧ પાઠાંતર–તેણે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035313
Book TitleVividh Pushpa Vatika Yane Chaturvinshatyadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorDevchandra Maharaj
PublisherNenshi Anandji Sha
Publication Year1930
Total Pages184
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy