________________
વિવિધ પુષ્પવાટિકા.
( ૨૦ ) શ્રી મુનિસુવ્રત જિન સ્તવન,
( રાગ કાફી. ) આતમ તત્ત્વ કર્યું બ્લ્યુ' ? જગતગુરૂ !, એ વિચાર મુજ કહિયે; આતમ તત્ત્વ જાણ્યા વિણ નિલ, ચિત્ત-સમાધી નવિ લહિંચે. મુનિસુવ્રત જિનરાજ ! એક મુજ વિનતિ નિપુણા. કોઇ અષધ આતમતત`માને, કરિયા કરતા દીસે; ક્રિયા તણું ફૂલ કંડા કેાણ ભાગવી, એમ પૂછ્યું ચિત્ત રીસે, મુ. ર જડ ચેતન એ આતમ એકજ, સ્થાવર જંગમ સરિખા;
૧
મુ. ૫
સુખ દુઃખ શંકર પણ આવે, ચિત્ત વિચારી જો પરીખા, મુ. ૩ એક કહે નિત્યજ આતમ તત, આતમ દરસણુ લીને; કૃતવિનાશ અમૃતાગમ દૂષણુ, નવી દેખે મતિહીણેા. સૌગત મતરાગી કહે વાદી, ક્ષણિક એ આતમ જાણે; બંધ મેક્ષ સુખ દુઃખ નવિ ઘટે, અહુ વિચાર મન આણે ભૂત ચતુષ્ક વર્જિત આતમ તત, સત્તા અલગી ન ઘટે; અંધ શકટ જો નજરે ન દેખે, તે શું કીજે શકટે ? મુ. ૬ એમ અનેક વાદી મત-વિભ્રમ, સકટ પડિયા ન લહે; ચિત્ત-સમાધિ તે માટે પૂ, તુમ વિષ્ણુ તત કાઇ ન કહે. મુ. ૭ વલતું જગગુરૂ ઇણપર ભાખે, પક્ષપાત સત્રી છડી; રાગ દ્વેષ મેહુ પખ વર્જિત, અતમસ્તુ' રઢ મ’ડી. આતમ-ધ્યાન કરે જો કાઉ, સેહ ફિર ઇજ઼મે' નાવે; વાલિ મીજી સહુ જાણે, અહ તત્ત્વ ચિત્ત ચવે. જેણે વિવેક ધરી એ ૫ખ ગ્રહિયે, તે તત જ્ઞાની કહિયે; શ્રી મુનિસુવ્રત ! કૃપા કરો તે, આનંદઘન પદ લહિયે.
મુ.
૩. ૧૦
( ૧૨૨)
૧ તત્ત્વ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
સુ. ૮
www.umaragyanbhandar.com