________________
અ. ૨
બ૦ ૩
મ૦ ૪.
શ્રી દેવચંદ્રજીકૃત વીશી. આત્મ ભાવે રહે અપરતા નવિ રહે,
* લેક પ્રદેશ મિત પણ અખંડી. કાર્યું કારણ પણે પરિણામે તહવી મુવ,
* કાર્ય ભેદે કરે પણ અભેદી; કતા પરિણમે નવ્યતા નવિ રમે,
સકલવેત્તા થકે પણ અવેદી. શતા બુદ્ધતા દેવ પરમાત્મતા,
સહજ નિજ ભાવ ભેગી અગી; સ્વપર ઉપયોગી તાદામ્ય સત્તારસી,
શક્તિ પ્રયું જ ન પ્રયાગી. વસ્તુ નિજ પરિણતે સર્વ પરિણામકી,
એટલે પ્રભુતા ન પામે; કરે જાણે રમે અનુભવે તે પ્રભુ,
તત્વવામિત્વ શુચિતત્વ ધામે. છવ નવિ પુષ્યલી નવ યુગલ કદા,
પગલાધાર નહીં તાસ રંગી; પરત ઈશ નહિં અપર ઐશ્વર્યતા,
વસ્તુ ધમે કદા ન પરસંગી. - સંગ્રહે નહિં આપે નહિં પર ભણી,
નવી કરે આદરે ન પર રાખે; શુદ્ધ સ્થાપ્નાદ નિજ ભાવ ભેગી જિક,
તેહ પર ભાવને કેમ ચાખે. તાહરી શાદ્ધતા ભાસ આશ્ચર્યથી,
ઉપજે રૂચિ તેણે તત્ત્વ ઇ; ૧ પરિણામ પામે. ૨ પરભાવને ભેગી નથી.
બ૦ ૫
અ. ૬
અ૦ ૭.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com