________________
( ૧૨૦)
વિવિધ પુષ્પવાટિકા.
મનડું દુરારાધ્ય તે વશ આણ્યુ, આગમથી મતિ જાણું; માન ંદધન પ્રભુ મારૂં' જો આણેા, તા સાચું કરી જાણું હૈ. કું. ૯ ( ૧૮ ) શ્રી અરનાથ જિન સ્તવન ( રાગ પરિજયા—મારૂ. )
૬. ૧
ધરમ પરમ અરનાથના, કેમ જાણુ ભગવંત રે; સ્વ પર સમય સમજાવીએ, મહિમાવંત મહંત રે, શુદ્ધાતમ અનુભવ સદા, સ્વ સમય એ વિલાસ રે; ૧૫ર વડ છાંડુડી જે પડે, તે પર સમય નિવાસ રે, ધ, ૨ તારા નક્ષત્ર ગ્રહ ચંદ્રની, જ્યેાતિ દિનેશ મુઝાર રે; દરશન દન ચરણ થકી, શક્તિ નિાતમ ધારી રે, ભારી પીળા ચીકણા, કનક અનેક તરંગ રે; પર્યાય દષ્ટિ ન દીજીએ, એકજ કનક અભ્ગ રે. દરશન જ્ઞાન ચરણ થકી, અલખ સ્વરૂપ અનેક નિવિકલ્પ રસ પીજીએ, શુદ્ધ નિર્જન એક રે. પરમારથ પંથ જે કહે, તે ૨જે એક તત રે; વ્યવહારે લખ જે રહે, તેહના ભેદ અનત રે વ્યવહારે લખ દહિલા, કાંઇ ન આવે હાથ રે; શુદ્ધ નય થાપના સેવતાં, નવી હે દુવિધા સાથે રે. ધ. છ એક પુખી લખી પ્રીતડી, તુમ સાથે જગનાથ રે; કૃપા કરીને રાખો, ચરણ તલે ગ્રહી હાથ રે. ચક્રી ધરમ તીર્થ તણેા, તીરથ લ તત સાર રે; તીરથ સેવે તે લડે, આનંદઘન નિરધાર રે.
પાષાંતર–પરવડી. ૨ લક્ષ્ય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
2;
૧. ૩
૧.
પ.
'
૧. દ
૧. ૮
ય.
www.umaragyanbhandar.com