________________
શ્રીમાન્ મહાપાધ્યાય શ્રી યશોવિજય કૃત
સમકિત સડસઠી.
- ( પ્રસ્તાવના-દેહરા. ) સુકૃત વકિલ કાદંબિની, સમરી સરસ્વતી માત; સમકિત સડસઠ બેલની, કહિશું મધુરી વાત. સમકિત દાયક ગુરૂ તણે, પથ્યવયાર ન થાય; ભવ કડાકોડે કરી, કરતાં સર્વ ઉપાય. દાનાદિક કિરિયા ન દે, સમકિત વિણ શિવશર્મ તે માટે સમતિ વડું, જાણે પ્રવચન મર્મ. દર્શન મેહ વિનાશથી, જે નિર્મલ ગુણઠાણ; તે નિશ્ચય સમકિત કહ્યું, તેહના એ અહિંઠા.
સમકિતના ૬૭ બેલ. હાલ ૧ લી. ( દઈ દઈ દરિસણ આપણું-એ દેશી.) ચંઉ સરહણ તિલિંગ છે, દેશ વિધ વિનય વિચાર રે ત્રણ શઢિ પણ દૂષણ, આઠ પ્રભાવિક ધારે છે.
(ત્રુટક ) પ્રભાવક અડપચે ભૂષણ, પંચ લાક્ષણ જાણીએ ષટ જયણ
| ષ આગાર ભાવના, છવિધા મન આણીએ. પર ઠાણ સમકિત તણા, સડસઠ ભેદ એહ ઉદાર એ. એહન તત્વ વિચાર કરતાં, લહીજે ભવ પાર એ. ૧ ૧ પ્રત્યુપકાર-ઉપકારનો બદલો.
- -
- -
-
—
-
- •
-
•
-
- -
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com