________________
(૧૫૪) વિવિધ પુષ્પવાટિકા. પરને કુશીલપણું નવિ રાખે, ભાખે પ્રવચન સારજી; જિણ વચને કઈ ખેદ ન પામે, ત્યે ઉપદેશે અણગારજી. ન્યા. ૪૬ દશવિકાલિક દશમે અઝયણે, એ જિનવચન રસાલજી; શિવસાધન આરાધન કારણ, આગમ અરથ સંભાલછે. ન્યા. ૪૭ જે જે વ્રત કરે ભવ્ય પ્રાણું, લારે દૂષણ ચાર; અતિક્રમ વ્યતિકમ બીજે, અતિચાર અનાચારજી. ન્યા. ૪૮ ત્યાગ કીયા પછી મનમેં ધ્યાવે, બીજો સામે જાય; ત્રીજે અંગે ફરસ કર મૂકે, ચોથે લે મેંઢામેં ખાય. ન્યા. ૪૯ ઈત્યાદિક જે ભાવ ૧વતાયા, સૂત્ર–સાખ દેખાયજી; થાપ ઉત્થાપ કદી નહિં કરવું, લેજે સમજી ન્યાયછે. ન્યા. ૨૦ ભાવ પરૂપે એવભૂતના, નહિ વ્યવહાર વિચારજી; ગડરપ્રવાહી લેક ન જાણે, ડળે ધર્મ અપારજી. ન્યા. ૫૧ એણી પરે ન્યાય અનેકજ દીસે, મત કર ખાંચાતાણજી; ન્યાય સહિત જે વાણી ભાખે, તેને ભર્યો પ્રમાણજી. ન્યા. પર બેધ કારણ એ બાવની કીધી, ભાવ ઉલટ મન આણજી; જિનવાણી પરિણત ભવ્ય પ્રાણી, નિશ્ચય લહે નિર્વાણજી. ન્યા. ૫૩ પૂજ્ય કમેંદુ ગુરૂ પસાથે, બાહેંદુ કહે એમજી; સંવત ઉગણીસે અઠયાવીશમાં, મંડનપુરે ધરી પ્રેમજી. ન્યા. ૨૪
૧ પાઠાંતર-ગુરૂપ્યા. ૨ પ જિન.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com