________________
( ૬ )
વિવિધ પુષ્પવાટિકા.
આતમ પરિણતિ તવમયી કરે રે, પરિહરતા પરભાવ; દ્રવ્ય સમિતિ પણ ભાવ ભણી ધરે રે, મુનિના એહ સ્વભાવ, મુ.૧૧ પંચ સમિતિ સમિતા પરિણામથી રે, ક્ષમાકેાષ ગતરાષ; ભાવન પાવન સચમ સાધતા રે, કરતા ગુણગણું પાષ મુ. ૧૨ સાધ્યરસી નિજતત્ત્વ તન્મયી રે, ઉત્સર્ગી નિર્માચ; ચેગ ક્રિયા કુલ ભાવ અવહેંચતા ?, શુચિ અનુભવ સુખરાય. મુ. ૧૩ આણાયુત નાણી વળી દેશની રે, નિશ્ચય નિગ્રહવ'ત; દેવચંદ્ર એવા નિશ્ચય જે રે, તે મુજ ગુરૂ મહંત,
==
ઢાલ ૬ ઠ્ઠી. ( વૈરાગી થયા-એ દેશી. ) દુષ્ટ તુરંગમ ચિત્તને કહ્યો રે, મેહ નૃપતિ પ્રધાન; આત્તરૌદ્રને ખેત્ર એ રે, રાક તુ જ્ઞાન નિધાન મુનિ ! મન વશ કરે, મન એ આશ્રવગેહ રે; મન એ તારશે, મન સ્થિર યતિવર તેહ રે. ગુપ્તિ પ્રથમ એ સાધુને રે, ધમ શુકલના કદ; વસ્તુ ધમે ચૈતન રમે રે, સાથે પૂર્ણાનંદ રે. યેાગ ત પુદ્ગલ ચેાગવે રે, ખેચે અભિનવ કમ; ચાગ વત્તના કપના રે, નવી એ આતમ ધરે. વી ચપલ પર સગમી રે, એહ ન સાધક પક્ષ; જ્ઞાન ચરણુ સહકારતા રે, વરતાવે મુનિ દક્ષ ૨. સવિકલ્પ ગુણુ સાધના રે, ધ્યાનીને ન સુહાય; નિર્વિકલ્પ અનુભવ રસી હૈ, આત્માની થાય રે. રત્નત્રયીની ભેદતા રે, એ સમલ વ્યવહાર; ત્રિકરણ વીય એકવતા રે, નિલ આત્માચાર રે.
૧ પાડાંતઃ–વતુધર્મ ચિંતન રમ્યારે ગુણ પા. ૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
::
૩. ૧૪
૩. ૧
૩. ર
૩. ૩
સુ. ૪
૩. પ્
૩. દ
www.umaragyanbhandar.com