Book Title: Parvatithi Nirnay
Author(s): Mafatlal Zaverchand Gandhi
Publisher: Jain Dharm Prabhavaka Samaj Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/001760/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ નિધિ નિવ પૂર્વ વિલાસે પૂરું પર્વ બની ર વિયું તો પ 4750 ગુજય ને ત્યા KOLIGG da 7) સુદ-૫.મફતલાલ ઝવેરચંદ અમદા કાકી જનધર્મ પ્રભાવક સમાવે પા Page #2 -------------------------------------------------------------------------- ________________ જૈન આગમ, જૈન શાસ્ત્ર અને પરંપરાને અનુસરતો, પર્વતિથિ નિર્ણય. . 1 કે યાજક અને સંપાદક : ૫ મફતલાલ ઝવેરચંદ ગાંધી ખેતરપાળની પિળ-અમદાવાદ - - - 3 t બ -. , પ્રકાશક : શા. કાંતિલાલ લખમીચંદ, - , , , " - મંત્રી શ્રી જૈનધર્મ પ્રભાવક સમાજ, ફતાસાપળ, હીરાભાઇની પિળ–અમદાવાદ, , કામ કરે છે . કીં. રૂ. ૯-૦-૦ વિ. સં. ૨૦૦૧ સને ૧૯૪૫ વીર સં. ૨૪૭૧ नम्र सूचन इस ग्रन्थ के अभ्यास का कार्य पूर्ण होते ही नियत समयावधि में शीघ्र वापस करने की कृपा करें. जिससे अन्य वाचकगण इसका उपयोग कर सकें. Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિસ્થાનઃ શ્રી જૈનધર્મ પ્રભાવક સમાજ, ફતાસા પિળ, હીરાભાઈની પોળ અમદાવાd. ૫. મતલાલ ઝવેરચંદ ખેતરપાળની પિળ–અમદાવાદ. [ આ ગ્રંથને પુનર્મુદ્રણાધિકાર આ ગ્રંથના યજક અને સંપાદકે પોતાને સ્વાધીન રાખે છે. ] પરપક્ષખંડન ૨-૩ પૃ. ૧૫૩ થી ૨૩૨ સુધી સલાપસ ક્રોસરોડ અમદાવાદને ધી વીરવિજય પ્રીન્ટીંગ પ્રેસના માલીક પટેલ મગનલાલ છોટાભાઈ દેસાઈએ છાપ્યું. તથા ફેટા સિવાય બાકીનું સર્વ પુસ્તક “શ્રી શારદા મુદ્રણાલય” માં સાલ હીરાલાલ દેવચંદે છાપ્યું. પાનકોર નાકા-અમદાવાદ, Page #4 -------------------------------------------------------------------------- ________________ (અમદાવાદના સંભવનાથના મંદિરના ભોંયરામાં રહેલ સં. ૧૭૧૩માં ગચ્છા ધિપતિ વિજયપ્રભસૂરિજીથી પ્રતિષ્ઠિત થયેલ પ્રતિમા ઉપરથી.) વિજયદેવ સુરસંધ આદ્યપુરૂષ યુગપ્રધાન વિજયદેવ ' સૂરિજી મહારાજ, ' જન્મ સં. ૧૬ ૩૪ દીક્ષા સં. ૧૬૪૩ પંડિતપદ સં. ૧૬ ૫૫ આચાર્યપદ સં. ૧૬ ૫૬ નિર્વાણ સં. ૧૭૧૨ વિજયદેવસુરપટ્ટક:- ‘પર્વતિથિની ક્ષયવૃદ્ધિ ન થાય’ ‘પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિએ તેરસની વૃદ્ધિ થાય.' પૂ. ન્યાયવિશારદ મહોપાધ્યાય યશોવિજયજી મહારાજ:‘વિજયસેનસૂ રિજી મહારાજની પાટે સ ય સમાન વિજયદેવસૂરિજી મહારાજ થયા. તેઓના પૂન્યના અનુમોદનને માટે આ ગ્રંથ વૃદ્ધિને પામો. સારા વિચારથી વિશિષ્ટ આ ગ્રંથ વિજયદેવસૂ રિઇને સમર્પણ કરું છું.' Page #5 -------------------------------------------------------------------------- ________________ Page #6 -------------------------------------------------------------------------- ________________ ................................................................................................................................ sportsite ................................................................................. ......પ..ણ યુગપ્રધાન વિજયદેવસુરસધ આદ્ય પુરૂષ પરમ પ્રભાવક વિજયદેવસૂરિ મહારાજ. ન્યાયવિશારદ્ ન્યાયાચાર્યે ઉ૦ યશોવિજયજી જેવા જૈન શાસનના પરમ પ્રભાવક પુરૂષો પોતાની કૃતિ જેઓને સમર્પણ કરી કૃતાર્થ માનતા, પરગચ્છીય-ખરતગચ્છીય ઉ॰ વલ્લભપાઠક જેવા સમર્થ વિદ્વાનો જેમાના ગુણગાનથી આત્મ ધન્ય માનતા, પૂર્વ ૫૦ રૂપવિજયજી જેવા પરમ વૈરાગ્યવાહી પુરૂષો ગોપ ચાયો' કહી જેઓના માહાત્મ્યને વર્ણ વતા તે (વિધમાન તપાગચ્છના સાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકારૂપ ચતુવિધ સધના આદ્યપુરૂષ) આપને જૈન આગમ, જૈન શાસ્ત્ર અને પૂર્વાચાર્યાંથી આચરિત, ત્યાગ, વૈરાગ્ય, જ્ઞાન, ધ્યાન અને સધ પ્રધાન પુરૂષપણાને લઇ આપના નામે પ્રસિદ્ધ પામેલ, દેવસુર સમાચારીના સમર્થ ક આ ........................................................... **** ગ્રંથરત્ન સમર્પી અમે કૃતાર્થ થઈ એ છીએ. શ્રી જૈનધમ પ્રભાવક સમાજ, ફૈજ્ઞાસાપેાળ-અમદાવાદ. ........................................................................................................................................ vaparavurnament... Page #7 -------------------------------------------------------------------------- ________________ વિચ પૃષ્ઠ વિ.ષ. ચાનુ કે મણિ. કા. ---- we ----- પૃષ્ટ વિષમ પ્રકાશકીય નિવેદન ૧ પૂ. આ. સાગરાનંદસૂરીશ્વરજીએ બે બેલ. ૮ રજુકરેલ નવ મુદ્દાઓનું નિરૂપણ અમારે અભિપ્રાય ૯-૧૭ અને શાસ્ત્રીય પુરાવા ... પ-૨૮ નિર્ણય ઉપરથી સમીક્ષા ૧૮-૨૦ પૂ. આ. સાગરાનંદ સુરીશ્વરજીને નવ પં. તુલાકૃષ્ણોની સમીક્ષા મુદ્દાનો સાર ... ... ૩૦-- 3 ડૉ. પી. એલ. વૈદ્યના નિર્ણયપત્રની સંક્ષિપ્ત સમાલોચના ... .. આ. વિજયરામચંદ્રસુરિજીએ રજુ ૩૯-૪૩ શાસ્ત્રાનુલક્ષી પરંપરાને અનુસરનાર કરેલ પચ્ચીસ મુદ્દાઓ ... ૩૩-૩૫ મુનિ સમુદા ... ... ૪૪-૪૮ આ. વિજયરામચંદ્રસૂરિજીએ રજુ કરેલ વિદ્યમાન આચાર્યોના અભિપ્રાયો ૪૯-૫૬ પચીસ મુદ્દાઓનું નિરૂપણ તથા તેમને રજુકરેલ પાઠોની સમીક્ષા પ્રાફ કથન કરતું ચાર કોલમવાળું લખાણ ક૬ ૧૨૩ પચ્ચીસ મુદ્દાને સાર અથવા આ. પરિશિષ્ટ ૧. મૌખિક પૃચ્છા વિજયરામચંદ્રસૂરિ સંમત પચ્ચીસ ( જુબાની) ... ... ૧-૧૫ મુદ્દા સંબંધી માન્યતા ... ૧૨૪-૧૨૯ પરિશિષ્ટ ૨. નિર્ણયનો અસ્વીકાર ૧૫-૨૫ આ. વિજયરામચંદ્રસૂરિજીના ... પરિશિષ્ટ ૩.પૂ.પં. કીતિમુનિગણિવરે પચ્ચીસ મુદ્દાઓને પૂ. આ. વૈદ્યના શાસ્ત્રાભાસ માટે ઉપાડેલ સાગરાનંદસૂરિ સંમત સંક્ષિપ્ત ઝુંબેશ.. .. ... ૨૬–૩૪ પ્રતિકાર ... ... ૧૩૦-૧૩ પરિશિષ્ટ ૪. પૂ. પં. ભાનુવિજ્યજી ગણિવરે વૈદ્યની પાસે માગેલા આ. વિજયરામચંદ્રસૂરિજીના ખુલાસા... ... ... ૩૪-૪૦ પચ્ચીસ મુદ્દાની પૂ. આ. સાગરાનંદ પરિશિષ્ટ પ. પૂ. આ. સાગરાનંદ સુરીશ્વરજીએ કરેલ સમાલોચના ૧૩૭-૧૫૨ સૂરીશ્વરજી મહારાજ અને ડો. આ. વિજયરામચંદ્રસૂરિજીના પી. એલ. વૈદ્યને પત્રવ્યવહાર ૪૧–૫૧ શાસ્ત્રપાઠની પૂ. આ. સાગરાપરિશિષ્ટ નં. ૬ તટસ્થભંગ અને નંદસૂરીશ્વરજીએ કરેલ નિર્ણયમાં ઘાલમેલ ... ... પર -૮૪ સમાલોચના ... ... ૧૫૩–૧૮૭ આ. વિજયરામચંદ્રસૂરિજીના શેઠશ્રી કસ્તુરભાઈને હાથે ઘડાયેલ પચ્ચીસ મુદ્દા ઉપરના ગુજરાતી ચર્ચાને મૂળભૂત મુસદ્દો (લવાદનામું) પૃ. ૨ વિવરણની અસંગતતાના ખ્યાલ પૂ. આ. સાગરાનંદસૂરીશ્વરજીએ માટે પૂ. આ. સાગરાનંદસૂરીરજુકરેલ મુદ્દાઓ ... ... ૩-૪ શ્વરજીએ રજુકરેલ સમાલેચન ૧૮૮-૨૩૦ Page #8 -------------------------------------------------------------------------- ________________ (ડભોઈમાંથી પ્રાપ્ત થયેલ પ્રાચીન હસ્તપ્રતિ ઉપરથી.) ન્યાયવિશારદ મહામહોપાધ્યાય યશોવિજયજી મહારાજ જન્મ સં. ૧૬૮૦ વિજયદેવસૂરિજીના સ્વહસ્તે વડી દીક્ષા સં. ૧૬ ૮૮ વિજયદેવસૂરિજીના પટ્ટધર વિજયપ્રભસૂરિના હસ્તે વાચક પદ સં. ૧૭૧૮ સ્વર્ગગમન સં. ૧૭૪૩ ન્યાયવિશારદ મહામહોપાધ્યાય યશોવિજયજી મહારાજ પિતાને જ્ઞાનસારમાં વિજયદેવસુરગચ્છીય ઓળખાવે છે. નર શ્રી વિનાવિયુગુરા:............... ...fકતા . શ્રી વિજયદેવસૂરિ મહારાજના ગુણના સમુહથી પ્રઢ સ્વચ્છગચ્છમાં છતવિજય મહારાજ થયા, તેમના શિષ્ય યશોવિજયે આ કૃતિ બનાવી તે સજજનોની પ્રીતિ માટે થાઓ. Page #9 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેવસુરતપાગચ્છાધિપતિ પરમપૂજય પ, રૂપ વિજયજી ગણિવર પૂ. પં. મણિવિજયદાદા, પૂ. પં. રત્નવિજયજી, પૂ. બુદ્ધિવિજયજી (બુટેરાયજી), પૂ મૂક્તિવિજયજી (મૂલચંદજી), પૂ. વિજયાનંદસૂરિજી (આભારામજી મહારાજ) વિગેરેના અને વર્તમાન પૂ. આચાર્ય વિજયનેમિસુરીશ્વરજી, પૂ. આ, સિદ્ધિસૂરીશ્વરજી, પૂ. આ. વિજયધર્મ સૂરિજી, પૂ. આ. વિજયનીતિસૂરીશ્વરજી, પૂ. આ. વિજયવલ્લભસુરીશ્વરજી, પૂ. આ. વિજયદાનસૂરિજી આદિ વર્તમાન સાધુઓના દાદાગુરૂ વીસ સ્થાનક, પીસ્તાલીસ આગમ, પંચજ્ઞાન વિગેરે અદ્ભુત પૂજાઓના રચયિતા પૂ. પં. રૂપવિજયજી ગણિવર શાસ્ત્રાનુલક્ષી પરંપરા પ્રમાણે ટીપણાની પવૃક્ષયકૃદ્ધિએ પૂર્વ અપર્વ ક્ષયવૃદ્ધિ કરતા હતા. સ ૧૮૯૬ માં તેમણે કા. સુ. ૧૫ ના ક્ષયે કા સુ. ૧૩ ને ક્ષય. કા. વ. •)) ની વૃદ્ધિએ કા. વ ૧૩ ની વૃદ્ધિ અને પોષ સુ. ૧૪ ના ક્ષયે તેરસનો ક્ષય કર્યો હતો. અને વડોદરાના સંધ ઉપર લખતાં સ્વહસ્તાક્ષરે એક પત્રમાં જણાવ્યું હતું કે પરંપરાથી આ પ્રમાણે નહિં પણ “ધર્મશાસ્ત્ર પ્રમાણે પણ ઇમજ છે ” Page #10 -------------------------------------------------------------------------- ________________ | પ્રકાશકીય નિવેદન નું ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનમાં પૂસાધુ, સાધ્વી પ્રધાન શ્રી ચતુર્વિધ સંઘમાં પૂ૦ સાધુ મહારાજે શાસનની પ્રભાવના-સૌરભ અને ટકાવમાં અપૂર્વ ફાળો છે તે નિર્વિવાદ છે. આ પૂ. મુનિમહાત્માઓએ પિતાનું સમગ્ર પુણ્ય જીવન શાસનની પરમ વફાદારીપૂર્વક શાસનને ચરણે ધરીને આવા દુષમકાળે પણ શાસન અને મુનિજીવનની પ્રતિષ્ઠાને ટકાવી છે. જૈન મુનિજીવન એટલે રદેડ નિરીદતા કેવું ઉચ્ચ કોટીનું આરાધ્ય જીવન! એ મુનિજીવનને ત્રિકાલ ત્રિકરણોગે નમન અને વંદન કરવાની સભાવનાથી પરિપૂર્ણ હૈયેજ પ્રસ્તુત વિષયમાં કહેવું પડે છે કે–એ પાવન મુનિજીવન પણ કેાઈ તેવા પ્રકારના તીવ્ર પાપોદયે ઉસૂત્રપ્રરૂપણાદિથી સદોષ બની ગયું હોય છે ત્યારે તેનાથી થતા અનનાં મૂલ્યાંકન વચનાતિત હોય છે. આ નવા તિથિમતમાં પણ તેમ જ બન્યું છે. નવાતિથિમતે શ્રી સંઘમાં પખી, માસી અને સંવત્સરીપર્વને પણ જુદાં પાડીને શાસનને પારાવાર નુકશાન પહોંચાડ્યું છે, સ્વામિવાત્સલ્ય, પારણાં–અંતરવાયણું અને નકારશી જેવાં અમૂલાં ધર્માનુષ્ઠાને અટકાવ્યાં છે અથવા ખરાબે ચડાવ્યાં છે, સંઘમાન્ય પર્વતિથિએ ભદ્રિકને છૂટે મુખે ખાતા કર્યા છે, આ જોઈને કયા ધમનું હૈયુ ન કરે? સં. ૧૯૯૨ ના શ્રાવણ માસમાં પૂ. આ. ભ. શ્રી વિજયરામચંદ્રસૂરિજી મહારાજે બાર પર્વતિથિના પ્રચલિત આરાધના માર્ગમાં મતભેદ ઉભો કર્યો. અને એ તિથિના મતભેદે જૈન સમાજમાં તિથિ સિવાયનાં બીજાં પણ અનેક શાસન હિતસ્વી કાર્યોમાં ખલેલ પહોંચાડી અને સમાજમાં કલેશનાં બીજ રેપ્યાં. આચાર્ય મહારાજ શ્રી વિજયરામચંદ્રસૂરિજીએ એ તિથિને મતભેદ ઉભેકરી વાવેલાં કૈલેશનાં બીજ પ્રત્યે સંગઠ્ઠનના અભાવ આદિ કારણે સમાજના મોટાભાગનું મૌન જોઈ એ મૌનને લાભ ઉઠાવી નવા તિથિમતાનુસારી કેટલીક વ્યક્તિઓએ તિથિના ખ્તાને શાસનમાં અરાજક્તા ફેલાવવા માંડી. આથી ભયંકર અનર્થ થતે જોઈ તેના રોધ અર્થે આ સંસ્થા સ્થાપવાની રાજનગરના અનેક નામાંકિત સદ્ગહસ્થાને આવશ્યક્તા સમજાવ્યું. અને તેનું સં. ૧૯૯૮માં શુભ સ્થાપન કર્યું. આ સંસ્થાને મૂળ ઉદ્દેશ પણ મુખ્યત્વે એ નવા તિથિમત આદિ દ્વારા સમાજમાં વમન કરાતાં ફૂલેશનાં બીજની ભાવિ અકારિતા સમજાવી સમાજને જાગૃત કરવા અને અરાજકતા ફેલાવનારી Page #11 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિઓની અનર્થદાયી પ્રવૃત્તિઓને ખુલ્લી કરીને તેવી વ્યક્તિઓની અશુભ પ્રવૃત્તિઓને પ્રતિકાર કરવાને રાખવામાં આવ્યો હતો. એ ઉદેશને પાર પાડવા સંસ્થાએ પિતાના ત્રણ વર્ષના બાળકાળમાં અવસરે અવસરે અથાગ્ય પ્રયત્ન કર્યો છે. અને જે પ્રયત્નના ફળ તરીકે સંસ્થા પૂર્વાચાર્યોએ શાસ્ત્રાનુસારે આચરેલ અવિચ્છિન્ન પરંપરાના દોહન સ્વરૂપ આ પર્વતિથિ નિર્ણય” નામનું અતિ મહત્વનું પુસ્તકરત્ન બે વર્ષના સતત પ્રયાસને અંતે આજે સમાજના પાવન ખાળે પીરસવા ભાગ્યવાન બને છે. સેંકડો વર્ષથી શાસ્ત્ર અને પરંપરા પ્રમાણે શ્રી જૈનશાસનમાં આરાધનામાં પર્વતિથિની ક્ષયવૃદ્ધિ થતી તી, બેલાતી હતી અને લખાતી પણ ન્હોતી. બીજ–પાંચમ-આઠમ–અગિયારશ–ચૌદશ–પૂનમ અને અમાસ મળીને મહિનામાં અખંડ બાર પર્વ તિથિ જ બેલાતી હતી–લખાતી હતી અને ત્યાર બાદ આરામ ધવામાં આવતી હતી. લૌકિક પંચાંગમાં જ્યારે તેમાંની કેઈપણ એકવડી પર્વ તિથિને ક્ષય કે વૃદ્ધિ આવે ત્યારે પૂર્વ અને વૃદ્ધ સત્તi• ના પ્રષિ અનુસાર તે ક્ષીણ કે વૃદ્ધતિથિને “પૂર્વની અપર્વતિથિને ખસેડીને કે બેવડાવીને નિર્દેશ કરવામાં આવતો હતો અને ચૌદશ પૂનમ, ચૌદશ અમાસ આદિ જેડીયાં પર્વતિથિમાંની ઉત્તરતિથિના ક્ષયે અને વૃદ્ધિએ પૂર્વતર અપર્વતિથિ તેરશ આદિની ક્ષય અને વૃદ્ધિ કરવામાં આવતી હતી. સં. ૧૯૯૨ થી શ્રીસંઘથી વિરૂદ્ધ જઈને આરાધનામાં પણ લૌકિક પંચાંગ પ્રમાણે જ પર્વતિથનાં ક્ષય અને વૃદ્ધિ ઉભાં રાખવાને અને માનવાને સ્વકલ્પિત મત આચાર્ય મહારાજ શ્રી વિજયરામચંદ્રસૂરિજીએ અચાનક ઉભે કર્યો એટલું જ નહિ પણ શાસનમાન્ય પ. પૂ. સૂરિસમ્રાટ આચાર્યદેવ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ અને બહુતિધર આગોદ્ધારક પ. પૂ. આચાર્યદેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ જેવા સંઘસ્થવિરપ્રઢપ્રતાપી અને શાસનના સર્વોત્તમ કીર્તિસ્થંભ સમા પૂ. આચાર્યદેવની પણ સલાહથી બેપરવા ૨હીને એ નવા મતને સમાજમાં વ્યાપકરૂપ આપવા માટે શાસનની અનેક હિતસ્વી સંસ્થાઓનો કબજો લઈ પૂર્વ પ્રણાલિકા અને શાસ્ત્રપાઠાને ઉલટાવવાની યથેચ્છ પ્રવૃત્તિ હાથ ધરી આ વિષમ પ્રવૃત્તિને વેગવંત બનાવવા માટે તેમણે પર્વતિથિપ્રકાશ, પર્વતિથિચર્ચા સંગ્રહ, તિથિસાહિત્ય દર્પણ, પ્રશ્નોત્તર હેતેરી, હીરપ્રશ્નોત્તરાનુવાદ વિગેરે શાસ્ત્ર અને પરંપરાવિરૂદ્ધ ચાપડીઓ પણ પ્રચારવા માંડી. આ રીતે કેવળ મતાગ્રહના કારણે ઉપજાવેલી આ પરિસ્થિતિને લાંબે વખત નિભાવી લેવામાં આવે તો શાસનને અસહ્યા ધક્કો પહોંચે, સન્માનું સ્થાન ઉમાર્ગ મેળવે અને એથી આરાધક ભદ્રિક પુણ્યાત્માઓ વિરાધક ભાવને પામે એ સહજ સમજાય તેવું છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ ૩ · કેવળ મતાગ્રહ ખાતરજ આરાધનાના મુળ માને પાસેડી નાખવાન નવા તિથિમતવાદીએાની પ્રવૃત્તિ છે' એમ વર્ષભર અવિરત પ્રયાસ કરીને સમાજના લેપર ઉપર લાવનાર શ્રી સિદ્ધચક્ર પાક્ષિક અને શાસનસુધાકર પાક્ષિકને સમાજ ઉપર અનઃ ઉપકાર છે તે કહ્યા વિના ચાલી શકે તેમ નથી તેમજ જૈનધર્મ વિકસ નામના માસિકના ‘ સુમશ ’ સંજ્ઞાંકિત પંડિત શ્રી. મફતલાલ ઝવેરચંદના તિથિચર્ચા વિષયક આદર્શ લેખાએ પણ વિધિચર્ચા પ્રકરણમાં પાડેલ વેધક પ્રકાશ પણ સમાજને આછે ઉપકારી નથી. શાસન સુધાકર પત્ર અને તેના પ્રધાનલેખક પૂજય મુનિશ્રી હંસસાગરજી મહારાજે જૈનશાસનને છિન્નભિન્ન કરનાર આ તિથિમત જતે દીવસે શાસનમાં ઘર ન કરીજાય તેવા શુભ આશયે તેના પ્રતિકાર કર્યો છે. અને આ પ્રતિકારમાં પોતાના પક્ષ તરફથી ક્ડવા મીઠા ઉપાલંભ સાંભળી ધીરજ પૂર્ણાંક આજે સફળ પામતા તેમને આપણે આજે પ્રત્યક્ષ અનુભવીએ છીએ. સંવત ૧૯૯૮માં શેઠશ્રી કસ્તુરભાઇ લાલભાઇ પાલીતાણા વીતપના પારણા પ્રસંગે ગયેલા તે પ્રસંગે તિથિચર્ચાની વાત ઉપસ્થિત થતાં એ વિખવાદની શાંતિ અર્થે તેઓએ સક્રિય ભાગ લીધેા. શરૂઆતમાં સમસ્ત સંઘની શાન્તિ અર્થે દરેક આચાર્યાની સહમતિ પૂર્વક આ ચર્ચાના નિકાલના વિચાર ‘ પૂ. આ. મ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી અને આ. મ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી એની સહી પૂર્વક ' ‘ લિખિત ' નક્કી થયેા. પરંતુ તે સહીને સામેપક્ષ વફાદાર ન રહેતાં પાછળથી એક લવાદ દ્વારા તે એ આચાર્ય મહારાજને વચ્ચેજસમાધાન મેળવી નિર્ણય લાવવાનું ઠર્યુ. નિર્ણય અર્થ શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈએ ઘડેલા અને આ પુસ્તકમાં અન્યત્ર પ્રસિદ્ધ કરેલા મુસદ્દા અનુસાર અને આચાર્યએ શેઠશ્રી કસ્તુરભાઇને મોકલાવેલાં સ્વ સ મતાનુસારી લખાણે! વાંચીને મોકિ પરીક્ષાર્થે ડો. પી. એલ. વૈદ્ય પાલીતાણે પધાર્યા ત્યાં સુધી તેા મધ્યસ્થના નામની પણ જનતાને ખબર પડી નહાતી. આથી સૌ કોઇને લાગ્યું કે-તિથિચર્ચાને નિર્ણય થઇને કલેશના અંત આવશે અને સમાજમાં શાંતિ સ્થપાશે. પરંતુ તે પહેલાં તા અશાંતિપ્રિય વગે શેઠશ્રી કસ્તુરભાઇની જાણ બહાર ડી. પી. એલ. વૈદ્ય સાથે ઘાલમેલ કરીને નિર્ણયને જોખમાવવા વડે હરહમેશને માટે અશાંતિ પ્રગટાવી. શેઠશ્રી કસ્તુરભાઈ સન્મુખ તે નિણૅય પૂ. આ. ૫. શ્રી રામચંદ્રસૂરીશ્વરજીનેજ શેઠશ્રી થએલાં લખાણ મુજબ જે નિર્ણય આવે આન ંદસાગરસૂરીશ્વરજી અને આ. શ્રી વિજયકસ્તુરભાઈ એ માકલી આપવાના હતા તેને Page #13 -------------------------------------------------------------------------- ________________ બદલે તે પહેલા તો તે નિર્ણય ઘણાને પોંચી ગયો હોવાનું અને તે નિર્ણયનું લખાણ પણ ઘણાએ વાંચ્યું હોવાની ચોંકાવનારા સમાચાર મળવા લાગ્યા. સેવક, મુંબઈ સમાચાર, વંદેમાતરમ, વીરશાસન વિગેરે પત્રમાં એ નિર્ણયની અને એક તરફી સંબંધીનાં લખાણે પ્રસિદ્ધ થવા લાગ્યાં. આથી અમને તેજ વખતે મજબુત શંકા થઈ કે-નિર્ણયમાં જરૂર ગરબડ થઈ છે. અને તેને લઈને તે વખતે તા. ૧૮-૬-૪૩ વિગેરેના સંદેશ આદિ પત્રમાં અમારી આ સંસ્થાએ જનતાને ઉદ્દેશીને શંકાના સુર સાથે શાસનમાં અશાંતિ ન ર્થાય તેવી જાહેર ચેતવણી આપી હતી. અમારી ઉત્પન્ન થએલ એ શંકાને આજે તો અમે–આ પુસ્તકમાં રજુ કરેલા અનેક સાધને દ્વારા જનતાને ચોક્કસ નિર્ણયના સ્વરૂપમાં દેખાડવા ભાગ્યશાળી બન્યા છીએ. અર્થાત્ તે વખતે તે અમને નિર્ણયમાં “ઘાલમેલ થઈ હશે, એમ હતું. જ્યારે આજે અમે ખાત્રીપૂર્વક કહી શકીએ છીએ કે-તિથિચર્ચાને નિર્ણય લાવવામાં આચાર્ય વિજયરામચંદ્રસૂરિજીએ સ્વયં અને માણસો દ્વારા ઘાલમેલ કરી જ છે. પૂ. આચાર્યશ્રી આનન્દસાગરસૂરીશ્વરજી મહારાજે તા. ૩-૭-૪૩ના રોજ એક ચેતવણું બહાર પાડી નિર્ણયથી જનતાને ચેતતા રહેવા લાલબત્તી ધરી ત્યારથી અમારા શ્રી જનધર્મ પ્રભાવક સમાજે પણ જૈનસમાજ ગફલતને ભેગ ન બને એટલા માટે સમાજને ચેતવવા અવસરે અવસરે યથાયોગ્ય પ્રયત્ન આરંભી દીધો હતો. - તા. ૩-૭-૪૩ની પૂ. આગમ દ્ધારક આચાર્યશ્રીની એ ચેતવણી નિર્ણયને અમાન્ય કરવા સ્વરૂપ હોવા છતાં આ. વિજયરામચંદ્રસૂરીશ્વરજી તરફથી તા. ૬-૭-૪૩ ના રોજ જાહેર થયેલા નિર્ણયની કેપીઓ હજારોની સંખ્યામાં છૂટે હાથે વહેંચાઈ ? એટલું જ નહિ પણ અનેક ગામે અનેક ભંડારોમાં પણ કુનેહપૂર્વક ઘુસાડી દેવામાં આવી. આથી અમને લાગ્યું કે એ રીતે પ્રચારાયેલે એ ગરબડી નિર્ણય જનતા વાંચે તે સાથે બંને આચાર્યોએ ડો. પી. એલ. વિદ્યા પાસે રજુ કરેલ સાહિત્ય પણ જનતા વાંચે કે જેથી સારાસારને સ્વયં વિચાર કરી શકે. એ હેતુથી બંને આચાર્યોના લિખિત સાહિત્યરૂપ પુસ્તક પ્રગટ કરવાને અમે નિર્ણય કર્યો. અમને જણાવતાં અત્યંત દુઃખ થાય છે કે- આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજીએ તિથિચર્ચાને નિર્ણય પોતાની તરફ લાવવા માટે ગામ-નામ-ઠામ અને તારીખ વિનાની અનેક ચિઠ્ઠી લખીને જૈન સાધુસમાજની સર્વતોમુખી ખ્યાતિને-સર્વશ્રેષ્ઠ પ્રમાણિકતાને ભારે કલંકિત કરી છે. અને તેમણે શાસનને Page #14 -------------------------------------------------------------------------- ________________ કદી ન વિસરાય તેવી હાનિ પહોંચાડનારું કૃત્ય કર્યું છે. આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના હાથે લખાયેલી તે ચિકીઓમાંની થોડી ચીઠ્ઠીઓ પણ સમાજની જાણ માટે આ ગ્રંથમાં અમોએ રજુ કરેલ છે. તદુપરાંત તેઓશ્રીને અનુલક્ષીને ચાલનાર કેટલાક સાધુ મહારાજે અને શ્રાવકોએ પણ નિર્ણયની ગરબડમાં સક્રિય ભાગ લીધો હોવાનું જણાવનારા તેવા સાધુ અને શ્રાવકેએ લખેલા પકડાયેલા પત્રે પણ આ ગ્રંથમાં રજુ કરવામાં આવ્યા છે. જે દરેક વસ્તુઓ વાચકને ખુલ્લું સમજાવે તેમ છે કે-નવા વગે પૂર્વાચાર્યોએ આચરેલી પ્રચલિત આચરણાને ઉત્થાપવા માટે બની શકતાં બધાંજ કૃત્ય કરેલ છે. પુનાના ડે. પી. એલ. વૈદ્ય શેઠ શ્રી કસ્તુરભાઈએ સ્વહસ્તે ઘડેલા મુસદ્દા અનુસાર જૈન શાસ્ત્ર અનુસારેજ નિર્ણય આપ ઘટતો હતો તે આપો નથી અને બંને આચાર્યોની સહીવાળાં લખાણ મુજબ, નિર્ણય પોતે તો છાપવાને જ ન્હોતો અને શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈનેજ મોકલી આપ ઘટતા હતે તેને બદલે સ્વયં હજારો કોપી છપાવીને શેઠશ્રીને મોકલ્યા અગાઉ અને કને પહોંચાડી દેવા સ્વરૂપ લિખિત વિધિને ભંગ કરવાનું પગલું ભરીને પિતાની કારકીદીને કલંક્તિ કરી તે વિગેરે બીના આ ગ્રંથમાંથી વાચકને અખંડ અને આબાદ પૂરી પડે તેમ છે. પરમ આરાધ્ય શ્રી ભગવતીજી સૂત્ર આદિ અનેક પ્રાણપ્રિય આગમો અને જૈનશાસ્ત્રોને “શાસ્ત્રાભાસ” કહેવાની અતિ અશુદ્ધવૃત્તિ પૂર્વક ચોજાયેલા તર્ક જાળના ખજાના સ્વરૂપ નિર્ણયની જેનશાસ્ત્ર અને પરંપરાથી સદંતર વિપરીત એવી અનેક કલ્પિત બીનાઓનું વિદ્વર્ય શ્રી તુલાકૃણુઝ શર્માએ કરેગ વિગ્ય, તલસ્પર્શી નિરસનનને સારભાગ આ પુસ્તકમાં આપવામાં આળે છે જે વાંચકને સત્યવસ્તુ સહેલાઈથી સમજાવવામાં ખુબજ ઉપયોગી નિવડે તેમ છે. લૌકિક ટિપ્પણામાંના પર્વતિથિ ક્ષયવૃદ્ધિ પ્રસંગે આરાધ્ય પર્વતિથિના નિર્ણય માટેના બંને પક્ષનાં વ્યવસ્થિત લખાણયુક્ત આ પુસ્તકરત્નને પ્રસિદ્ધ કરતાં અમારો સમાજ એટલાજ માટે પ્રફુલ્લ બને છે કે–આ એકજ ગ્રંથરત્ન, સેંકડો વર્ષો પર્યત સત્ય વસ્તુના નિર્ણય માટેના સેંકડો શાસ્ત્ર અને પુરાવાની ગરજ સારે તેમ છે. નિર્ણયકાર શ્રી વૈદ્ય મહાશયના માનસને ખ્યાલ આપ આવશ્યક હોવાથી અનેક સ્થળે થયેલ શ્રી વૈદ્ય સંબંધીનો પત્રવ્યવહાર અને શ્રી વૈદ્યના પત્રો આ પુસ્તકમાં આપવામાં આવેલ છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ તિથિચર્ચાના આવેલા કહેવાતા નિર્ણય અંગે શાસન માન્ય ખીજા પૂ. આ. મહારાજો આદિ શું મત ધરાવે છે તે જણાવવા અનેક આચાર્ય મહારાજો આદિ તરફથી મળેલા અભિપ્રાયા આ પુસ્તકની અંદર દાખલ કર્યા છે. ધર્મનિષ્ઠ—ન્યાયપ્રિય-યાવૃદ્ધ શેઠ શ્રી સુરચંદભાઇ પી. બદામી જજ સાહેબ અને શ્રો જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક કેન્ફરન્સના પ્રમુખ છેટાલાલ ત્રીકમલાલ પારેખ આદિનાં અમારી સસ્થાને મળેલાં મનનીય અને માનનીય નિવેદનો આ ગ્રંથમાં પ્રગટ કરવામાં આવ્યાં છે. જે વાંચકની વિચારાષ્ટિ પર પ્રથમ તકે સુંદર વેષક પ્રકાશ પાડે તેમ છે, પ્રથમ તા આ પુસ્તક– તિથિચર્ચા બાબતમાં જનતા યેતેજ સારાસારનો સ્વયં વિચાર કરી લે એટલા પુરતું જ આવશ્યક સાહિત્ય વસાવીને પ્રસિદ્ધ કરી દેવું ઉચિત માન્યું હતું, પરંતુ પાછળથી નિર્ણયકાર જોડે કરેલ ગરબડની સાબિતિ આપનારા અનેક વ્યક્તિના અનેક હસ્તલિખિત પત્રા, સાધનો અને પુરાવાઓ મળતાં એ મુળ આશયને ગૌણુ કરીને ‘ નિર્ણયમાં ગરબડ થઈ જ છે? એમ ચક્કસ આશય પુરઃસર આ અનુપમ પુસ્તક સમાજને ચરણે ધરીએ છીએ. તિથિસાહિત્યના દાન સમા પુસ્તકરત્નને અમારી સંસ્થા, સંપૂર્ણ જવાબદારીના ખ્યાલ સાથે સેકડો વર્ષોંથી પૂર્વાચાએ આચરેલ અને પ્રચલિત શાસ્ત્રાનુલક્ષી પરપરાના રક્ષણ અર્થે શાસનમાન્ય પૂર્વ આચાર્ય દેવેશ અને મુનિવરાના પૂર્ણ સહકાર પૂર્વકના ઉપકાર પામીને પ્રસિદ્ધ કરવા સમથ બની છે. આ પુસ્તકમાં એકનિષ્ઠાથી તન-રૂમન અને ધન સમર્પણુ કરીને ખચ્ચે વર્ષ પર્યંત રાત દિવસ અવિરત જહેમત ઉઠાવનાર અમારી સંસ્થાના માનદ પ્રમુખ શેઠ શ્રી ચીમનલાલ મગળદાસના અમે આભાર માનીએ છીએ. શાસનની આ સમાચારીના રક્ષણુરસિક કપડવજ નલાલ ડાહ્યાભાઈ જય ત મેટલવાળા આદિ અનેક આ પુસ્તકરત્નની નિષ્પત્તિને માટે પેાતાની પુણ્ય કમાઇનો જે સશ્ર્ચય કર્યો છે તે સર્જ ખુબજ અનુમેદનીય છે. આ પુસ્તકને સાદ્યંત તૈયાર કરવા માટે પેાતાના બુદ્ધિ વૈભવનો દી - કાળ પર્યંત પ્રસન્ન ચિત્તે ભાગ આપી પુસ્તકને સર્વાંગ સુંદર બનાવનાર પંડિતવય શ્રી સત્કૃતલાલ અવેરચંદનો આભાર કર્દિ વિસરી ન શકાય તેવા છે. આ પુસ્તકની અંદર રજુ કરવામાં આવેલ દરેક સાહિત્ય અનેક સ્થાનેથી--અનેક પાસેથી અને અનેક શાસ્ત્રોમાંથી નિપુણ બુદ્ધિએ અને સતત કાળજી, લાગણી અને લાગવગ પૂર્વક મેળવવામાં તેઓશ્રીનો ફાળા અજોડ અને અપૂર્વ છે. શાસન વિડંખકનેાના ક્રૂર હાથે થયેલ નિર્ણયની ગરબડને અંગે પારા નિવાસી શેઠ ચીમસુશ્રાવક શ્રીમંતવરાએ Page #16 -------------------------------------------------------------------------- ________________ વાર નુકશાનમાં ઝડપાઈ જવાના જોખમમાં મુકાયેલા શાસનને તેઓશ્રીની સવેળાન જાગૃતિએજ શાસનને ગફલતનો ભોગ બનતું અટકાવી નુકશાનીમાં ઝંપલા, બચાવ્યું છે, એમ કહેવામાં અમારા અનુભવ અતિશયોકિત જણાવતા નથી. કોઈ પણ જાતની પરવા સિવાય મહિનાના મહિનાઓ પયંત તેઓએ ઉજાગર દશાએ આ પુસ્તક તૈયાર કરવાવડે બજાવેલ સર્વોત્તમ શાસન સેવાને સદાકાળ માટે હૈયામાં સ્થાપીને અમારી સંસ્થા તેઓને હાર્દિક અભિનંદન આપે છે. આ ગ્રંથ સંપાદનના કાર્યની શરૂઆત સં. ૧૯૪૩ માં કરવામાં આવી હતી અને ગ્રંથ છપાવતી વખતે જ છ માસના ગાળામાં તે ગ્રંથ પ્રગટ કરવાની પૂર્ણ ઈચછા હતી પરંતુ કેટલાક અનિવાર્ય સંજોગોને લઈ વધુ પડતે વિલંબ થયે અને તે વિલંબમાં ખુબજ ઉપગી સાહિત્ય અમારે હાથ લાગ્યું. આ સાહિત્ય છપાયા વિના પ્રથમ ધારેલ ગ્રંથ છપાયે હેત તો બહુ ઉપયોગી નિવડત કે કેમ તેની અમને શંકા છે. ૩૦-૩૫ ફર્માના કદને ધારેલ ગ્રંથ આજે ૬૦ ફર્માથી ઉપર પહોંચી ગયા છે અને જેમાં અનેક ઉપગી વસ્તુઓ દાખલ થવા પામી છે. વાંચકોએ રાખેલ ખુબજ ધીરજનું ફળ સમાજને સુંદર આવ્યું છે તેમ અમે હિંમતભેર કહી શકીએ છીએ. આ ગ્રંથમાં આ. વિજયરામચંદ્રસૂરિજીએ પૂ. આ. સાગરાનંદસૂરિજી મહારાજના મુદ્દાઓનું કરેલ નિરસન આપવાની અમારી પૂર્ણ ભાવના હતી પરંતુ તે લખાણ ન્યાયની રીતિએ ન લેવું જોઈએ માટે આ. સાગરાનંદસૂરિજીએ લીધું ન હતું તેથી અને ત્યારપછી તે મેળવવા સિદ્ધચકેના તંત્રીશ્રીએ આ. વિજય રામચંદ્રસૂરિજીને જણાવેલ પરંતુ તે તેમની પાસેથી નહિ મળી શકવાથી અહિં અમે આપી શકતા નથી માટે વાંચકે તે દરગુજર કરશે. આ ગ્રંથના કાર્યમાં જે કઈ ખલના કે ત્રુટિ હોય તો તે બદલ વાંચકો સમક્ષ ક્ષમા યાચીએ છીએ. પ્રાંતે આચાર્ય વિજયરામચંદ્રસૂરીશ્વરજીને પ્રાર્થના સાથે વિનવીએ છીએ કે–પૂર્વાચાર્યોએ આચરેલ પ્રચલિત આચરણું ફેરવવામાં શાસ્ત્ર અને પૂર્વપુરૂષો બંનેનું બહુમાન જળવાતું નથી અને આચરણાને સ્વીકારવામાં બંનેનું બહુમાન જળવાય છે. શાસનદેવ આપને શાસનને છિન્નભિન્ન કરનાર નવા તિથિમતને છોડાવી શાસનમાં એકતા ફેલાવવની સન્મતિ આપે એજ અત્યંત પ્રાર્થના. તા ૧૫-૨-૪૫ શ્રી જૈન ધર્મ પ્રભાવક સમાજ (અમદાવાદ) તરફથી મંત્રી શ્રી કાન્તિલાલ લક્ષ્મીચંદ. ફતાસાપોળ-અમદાવાદ Page #17 -------------------------------------------------------------------------- ________________ બે બાલ. જગતભરના સર્વ જીવનમાં શ્રેષ્ઠ જીવન તે મુનિજીવન છે. અને આ મુનિ જીવન જીવનાર મુનિ મહાત્માઓની પ્રસન્નતા પરિચય અને આશીર્વાદ કલ્યાણકારી છે તે નિર્વિવાદ છે. આ મુનિ મહાત્માઓની પ્રસન્નતા સૌ કઈ સદાકાળ છે તેમાં શંકાને સ્થાન જ ન હોય. છતાં કઈ પણનું દીલ દુભાવવાની વૃત્તિને સ્થાન આપ્યા વિના સાચું સમજાયા પછી સાચું કહેતાં કે જણાવતાં દીલ દુભાય તેને માટે નિરૂપાય થયા સિવાય શું બને ? સં. ૧૯૯૨ અને સં. ૧૯૪ માં વર્તમાન તિથિમતભેદ ઉભું થયે ત્યારે હું પેપનાં આવતાં લખાણો છૂટા છવાયાં વાંચતા હતા. પરંતુ તે વખતે સ્વતંત્ર કેઈ જાતને વિચાર કરવાનો પ્રસંગ કે વિચારણા નહોતી થઈ. તે વખતે તે માત્ર એટલાજ નિર્ણય ઉપર હતો કે જ્યાં આપણે રહેતા હેઈએ ત્યાં જે મુનિરાજ હોય તે પ્રમાણે આપણે પ્રતિક્રમણદિ કરી લેવાં. આ છતાં ઉડે ઉડે પ્રાચીન પ્રણાલિકા વગર વિચારે શા માટે છોડવી તે દશા હેવાથી સં. ૧૯૬માં મેં મારા રવ. પિતાશ્રીના નામના પંચાંગે અસલ મુજબ જ છપાવ્યાં હતાં. શરૂઆતમાં મેં સં. ૧૯૯૮ માં આ ચર્ચાની વસ્તુસ્થિતિને સમજવા આ ચર્ચામાં પ્રવેશ કર્યો હતો પણ તે દીવસે તો તેની ત્યાં સુધી રઢ લાગી કે એકેક સાહિત્ય અને સાધન એકઠું કરવાની અને જાણવાની તમન્ના થઈ અને જેને લઈ આ ગ્રંથ સંપાદનનું કાર્ય મારે શિરે આવ્યું. - આ ગ્રંથ સંપાદનમાં મુનિશ્રી દર્શનવિજયજી (ત્રિપુટી) પૂ. આ. વિજયભક્તિસૂરીશ્વરજીના શિષ્ય મુનિશ્રી પ્રેમવિજયજી મહારાજ વિગેરેની સલાહ સૂચના અને શેઠ શ્રી ચીમનભાઇ મંગળદાસની પ્રત્યેક કાર્યની ધગશ ખુબજ ઉપયોગી નીવડયાં છે માટે તેને હું આભાર માનું છું. દષ્ટિદેષ, વધુ પડતા કાર્ય અને બહારગામની અવરજવરને કારણે આ ગ્રંથમાં કેટલીક ક્ષતિઓ રહી જવા પામી હોય તે બદલ વાંચકેની ક્ષમા યાચું છું. આ ગ્રંથના સાદ્યત અધ્યયન બાદ શાસ્ત્રાનુલક્ષી પ્રાચીન પરંપરામાં સ્થિર રહી પરાધનમાં સૌ કોઈ ઉદ્યત બને તે ભાવના સાથે આ ગ્રંથમાં કોઈપણ છદ્રસ્થભાવને લઈ વિપરીત કે વધુ ઓછું લખાયું હોય તેની ક્ષમા યાચું છું. ૩-૨-૪૫ પંડિત મફતલાલ ઝવેરચંદ. ખેતરપાળની પોળ–અમદાવાદ, Page #18 -------------------------------------------------------------------------- ________________ અમારે અભિપ્રાય. (૧) (૧) આચાર્યશ્રી વિરામચંદ્રસૂરિ અને તેમના વિચારોને અનુસરનાર બીજા કેટલાક આચાર્યોએ ક્ષીણ તથા વૃદ્ધા પર્વતિથિના સંબંધમાં ચાલુ પ્રણાલિકાથી ભિન્ન રીતિ કેટલાક વર્ષથી અંગીકાર કરેલ હોવાથી તેમજ તે વિચારની વિરૂદ્ધમાં અને ચાલુ પ્રણાલિકાની તરફેણમાં બીજા ઘણા આચાર્યોનું મંતવ્ય હોવાથી હાલમાં કેટલાક વર્ષોથી એ સંબંધમાં શ્રી દેવસુર તપાગચ્છના સાધુ વર્ગમાં પર્વવ્યપદેશ, પર્વ આરાધન અને પર્વ પરિસંખ્યાનમાં ઘણે મતભેદ પડ છે. અને તેને લીધે તે તે આચાર્યોના અનુયાયી ગૃહસ્થ વર્ગમાં અનેક પ્રકારની અનિછનીય પ્રવૃત્તિ ચાલી રહી છે. - (૨) શ્રી દેવસુર તપાગચ્છમાં આ મતફેરી નીકળી તે પહેલાં જે શક્ય અને શાંતિ જોવામાં આવતાં હતાં તે આજે દુર્લભ થઈ ગયેલ છે. જેના પરિ. ણામે શ્રીસંઘના સભ્યની આધ્યાત્મિક તથા વ્યવહારિક ધાર્મિક ભાવનામાં શિથિલતા આવી છે તે આજે આપણે નજરે જોઈએ છીએ. (૩) આથી આજે ઉપશમભાવ રાખે તો દૂર રહ્યો પણ તેના બદલામાં પક્ષાપક્ષીનું સામર્થ્ય વિશેષ ફેલાઈ પોતપોતાના પક્ષને આડંબર વિશેષ બતાવવા અને સામા પક્ષને ઉતારી પાડવા અનેક પ્રકારની પ્રવૃત્તિઓ થવા લાગી છે. પરિણામે કષાયભાવને ઉદ્રક ધાર્મિક બાબતમાં પરિણમતો હોવાથી અનેક જનેને જે ધાર્મિક બાબત સંવરના કારણરૂપ છે તે કર્મબંધના કારણરૂપ થઈ પડે છે. આ સ્થિતિ ખરેખર અત્યંત દુઃખદાયક છે. (૪) અમને તો ખરેખર જાણીને આશ્ચર્ય થાય છે કે શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરિ જેવી માન્યવંત પૂજ્ય આચાર્યને કેટલા વર્ષોથી ચાલી આવતી પ્રણાલિકાની વિરૂદ્ધ આચરણું કરવાનો અને પ્રરૂપવાનો વિચાર કેમ થયે? અમને તો આ સંબધમાં સમાજની કમનસીબી જ સમજાય છે. જેને સમાજમાં પર્વ ક્ષયવૃદ્ધિ પ્રસંગે વ્યવસ્થા કરવાની ચાલતી આ પ્રણાલિકા આજ કાલની નથી પણ ઘણી જુની છે, કારણકે સં. ૧૬૬૫ માં લખાયેલ ઉસૂત્ર ખંડન વિગેરેમાં આ પ્રણાલિકાનું સમર્થન હોવાથી તે અગાઉની છે એટલું તે સ્પષ્ટ છે પણ તે અગાઉ કયારની છે તે સ્પષ્ટ કહી શકાય તેમ નથી. આ પ્રણાલિકા સમાજના વૃદ્ધમાં વૃદ્ધ પુરૂષે પિતાની સમજણ વયથી જોતા અને સાંભળતા આવ્યા છે, એટલે તેથી તેઓના જન્મ પહેલા ઘણા વર્ષો અગાઉની આ પ્રણાલિકા હોવી જોઈએ Page #19 -------------------------------------------------------------------------- ________________ તેમ નક્કી થાય છે. અહિં શાસ્ત્રીય બાબત સંબંધી શું મળે છે તે વસ્તુને હાલ તુર્ત બાજુએ રાખીએ છતાં હાલના હયાત પુરૂષ અને સ્ત્રીઓ પોતાના અનુભવ અને જાત માહિતીથી ચાલુ પ્રણાલિકાને અનુસરે છે તે ચેકસ જ છે.. (૫) આ ચાલી આવતી પ્રણાલિકામાં વિક્ષેપ નાંખી તપાગચ્છીય સંઘના ઘણું ભાગને અસંમત જુદે ચીલે શેાધ એ અમારા નમ્ર અભિપ્રાય પ્રમાણે વ્યાજબી કે કઈ પ્રકારે લાભદાયક નથી. પરંતુ તેથી શ્રી સંઘમાં ફાટફુટ અને અનૈકય ઉત્પન્ન થાય એ સ્વાભાવિક છે. અને તેમ થયેલું આજે આપણે પ્રત્યક્ષ જોઈએ અને અનુભવીએ છીએ. આ વસ્તુ નિહાળી દરેક સમજુ અને શાસનપ્રિય માણસનું દીલ અત્યંત દુભાય તે સ્વાભાવિક છે. (૨) ૧ પૂર્વકાળમાં સિદ્ધાન્ત ટિપ્પણને જૈનસંઘમાં પ્રચાર હતું અને પર્વતિથિના આરાધના માટે તેના ઉપર જ આધાર રહેતા હતા. તે સિદ્ધાન્ત ટિપણ પ્રમાણે એક યુગમાં-એટલે પાંચ વર્ષના કાળમાં ૧૮૩૦ દીનરાત અને ૧૮૬૦ તિથિઓ આવે છે. એ યુગનો હિસાબ એકસરખે અવિચ્છિન્ન ચાલતે, યુગની આદિ જ્યાંથી થાય છે ત્યાંથીજ વર્ષની આદિ થાય છે. શાસ્ત્રીય શ્રાવણ વદી ૧ થી (એટલે ગુજરાતી અષાડ વદી ૧ થી) યુગની આદિ ગણાય છે. યુગની આ આદિથી દર એકસઠમે દિવસે બાસઠમી તિથિને (દરેક તિથિ = અંશમાન હોવાથી) ક્ષય થાય છે. દર યુગે બે માસની વૃદ્ધિ થાય છે. જે વર્ષમાં અધિક માસ હોય તેને અભિવતિ સંવત્સર કહેવામાં આવે છે. તે વૃદ્ધમાસ યુગના મધ્યમાં પિષ અને યુગના અંતમાં અષાઢ હોય છે. આ અષાઢ માસની પૂર્ણિમાને દરેક એકસઠમા દિવસે તિથિને ક્ષય થાય તે હિસાબે ક્ષય થાય છે. જેનપંચાંગની ગણત્રીની રીતિ પ્રમાણે ક્ષીણ થતી આ પૂનમને પૂનમ પર્વ તરીકે તે કાળે આ પુસ્તકના પૃ. ૧૧માં દર્શાવેલ આચારદશાચૂર્ણિ આચારપ્રકલ્પ ચૂર્ણિના આધારે અખંડ રાખી છે. પરંતુ ચૌદશ પૂનમ એકઠા કરવા તરીકે કે તે પૂનમને ક્ષય જણાવ્યું નથી. આથી જનશાસનના ગણિત મુજબના સિદ્ધાંત ટિપ્પણ પ્રમાણે કઈ તિથિની વૃદ્ધિ તે ન જ આવે એવી સ્થિતિ સિદ્ધાંત ટિપ્પણની હતી. - હવે લૌકિક ટિપણું કેમ છે તે જોઈએ. ૨. લૌકિક પંચાંગમાં તિથિના ક્ષયની પેઠે તિથિની વૃદ્ધિ પણ આવે છે, દરેક વર્ષમાં આશરે દસ તિથિઓ ક્ષીણું થાય છે અને આશરે પાંચ તિથિઓની વૃદ્ધિ થાય છે. સિદ્ધાંતિક ટિપ્પણની પેઠે પિષ અને અષાઢજ નહિ પણ બીજા માસે પણ અધિકમાસ બને છે. આ પ્રમાણે લકિક ટિપ્પણની ગણત્રીમાં ફેરફારે છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ ૩. જૈન સિદ્ધાંત ટિપણ પ્રમાણે જે પર્વતિથિ આવતી હોય તેનું જ આરાધના કરવાનું કારણ તે પર્વતિથિથી અવગાહાયેલો કાળ આરાધના માટે ખાસ ફળદાયક ગણાતે હા જોઈએ. કારણકે કાળ પણ પાંચ કારણમાંનું એક કારણ છે. આથી જ્ઞાનીઓએ પોતાના જ્ઞાનથી સિદ્ધાંત ટીપણમાં આવતી અમુક તિથિઓને કાળ આરાધનાની સફળતા માટે ખાસ એગ્યતાવાળે જાણ તે તે પર્વતિથિઓ આરાધવાનું આપણને સુચવ્યું હોવું જોઈએ. ૪. હવે સિદ્ધાંત ટિણ અને લૌકિક ટિપણની ગણત્રીમાં ઉપર પ્રમાણે જે ફેરફાર જે તે ધ્યાનમાં રાખી વિચારીએ તો સિદ્ધાંત ટિપ્પણની ગણત્રી પ્રમાણે અષ્ટમી, ચતુર્દશી વિગેરે પર્વતિથિઓ જે કાળે આવે છે તેજ કાળને અવગાહીને લૌકિક ટિપ્પણની ગણત્રીથી આવતી અષ્ટમી, ચતુર્દશી વિગેરે તિથિઓ પણ આવે છે એમ આપણે કદાપિ કહી ન શકીએ. આ વસ્તુસ્થિતિને લઈ ચાલ ટિપ્પણની તિથિઓએ કરાતું આરાધન સિદ્ધાંત ટિપણાના આધારે આવતી પર્વતિથિઓના આરાધનની માફક ચોગ્ય કાળે ન આવતું હોવાથી પર્વતિથિના વાસ્તવિક કાળમાં થતા આરાધન જેટલું કાળરૂપ કારણની ફેરફારને લીધે પ્રાચીન ગણિત પ્રમાણે કરાતા આરાધનના જેટલું સામર્થ્યવાળું હોઈ શકશે નહિઆ સંજોગોમાં જન ટિપણાના અભાવમાં લૌકિક ટિપણાની પૂર્વાચાર્યોએ કરેલ અને આચરેલ વ્યવસ્થાને તરછોડી લૌકિક પંચાંગમાં આવતા પવતિથિઓના કાળ માટે આગ્રહવાળા થવું એ અમને તે જરાપણ મુનાસીબ લાગતું નથી. વિશેષ કરીને તેમ આગ્રહવાળા થવાથી પરાધન તરીકે જે અપૂર્વ લાભ યોગ્ય કાળના કારણથી મેળવવાને હતું તે આજે મળી શકે તેમ નથી પણ બીજી રીતની નવીન માન્યતા રજુ કરવાથી ઉલટું શ્રી સંઘની ચાલુ પ્રણાલિકામાં રહેલી એકતા છિન્નભિન્ન થઈ અનેક પ્રકારના કષાયેનો ઉદ્દભવ થવાનું કારણ આપણે હાથે ઉભું થાય છે. ૫. સિદ્ધાંત ટિપ્પણ વિચ્છેદ જવાથી પૂર્વાચાર્યોએ ઘણી જ દીર્ધદષ્ટિ વાપરી આરાધના સંબંધી કેઈપણ પ્રકારના ટિપ્પણાના અવલંબનની આવશ્યકતા હવાથી લૌકિક ટિપ્પણુ પર આધાર રાખવાનું ફરમાવ્યું અને તે સાથેજ લૌકિક ટિપ્પણમાં આવતી પર્વતિથિનો ક્ષયવૃદ્ધિ પ્રસંગે પતિથિને અખંડ રાખવા વ્યવસ્થાસૂચક સંસ્કાર કર્યો. ટુંકમાં પ્રાચીન ટિપ્પણ પ્રમાણે પર્વતિથિઓનું પરિ. સંખ્યાન ચાલુ રાખી આપણી ભાવના પ્રાચીન ટિપ્પણાને અનુસરતુંજ આપણું આરાધન છે તેવી રહે તેટલા માટે લૌકિક પંચાંગમાં આવતા પર્વતિથિના ક્ષય અને વૃદ્ધિ માટે નિયમ બાંધ્યા અને તે નિયમને અમલ આજસુધી અવિચિછન્નપણે ચાલુ રહ્યો. આ નિયમ બંધાયા તે પહેલાં પણ વ્યવહારમાં તે Page #21 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણેની પ્રવૃત્તિ ચાલુ હોવી જોઇએ અને તેને અનુસરતાજ નિયમ રચાયા હોવા જોઈએ. ૬ ઉપર જણાવ્યું તેમ હોવા ઉપરાંત પર્વતિથિના ક્ષયવૃદ્ધિ પ્રસંગમાં વ્યવસ્થા કરનાર પ્રણાલિકા બાબતમાં ઓછામાં ઓછા છેલ્લા પચેતેર વર્ષ (હાલ હયાત પુરૂષ કે સ્ત્રીની વય ધ્યાનમાં લેતાં) થયાં છે તે અમલ એકજ રીતે તે આપણે જોઈ રહેલા છીએ. તો હવે તે મુજબ થતી આરાધનાની એકતામાં બીજે ફેરફાર સુચવી ભંગાણું પાડવાથી કશે પણ અર્થ સરતો નથી એટલું જ નહિ પણ અનર્થ પરંપરા વધ્યા કરે છે અને શ્રી સંઘમાં એકદીલીને બદલે બેદીલી થાય છે. જ્યારે બીજે કઈ પણ વિશેષ લાભ મળે તેમ નથી તે સંઘની એકતાને જોખમમાં નાખવા જેવું કંઈપણ કૃત્ય કરવું તે વ્યાજબી ગ્ય કે ડહાપણ ભરેલું નથી. (૧) શુષ્ક સત્યને વળગી રહેનાર કેઈપણ મહાશયને એ પણ પ્રમાણિકપણે મત હોય કે પિતે પિતાની દ્રષ્ટિએ માનેલ સાચે અર્થ સંઘની એકતાને જોખમે પણ અમલમાં મુકાજ જોઈએ અને ચાલુ પ્રણાલિકામાં તેથી ફેરફાર થવો જ જોઈએ. પરંતુ આ પ્રમાણે વિચાર આવે તે વખતેજ તેણે પૂર્વ પુરૂષ સિધુરથી લઘુતા ભાવવી એ પદ યાદ કરી પૂર્વે થઈ ગયેલા આચાર્યો અને મહાપુરૂષોએ જે આચરણ ચાલવા દીધી છે તે સકારણે હોવી જોઈએ એ પ્રમાણે વિચારી આચારણાને માન્ય રાખવી જોઈએ. કઈ પણ કારણે તેવી માન્યતા કદાચ ન થઈ શકે તે પોતે માનેલે અર્થ સે ટકા સાચો જ છે એ આગ્રહ ન રાખતાં વિદ્વાન આચાર્યો અને બીજા બુદ્ધિમાન મહાશાની સાથે પિતાથી કરાતા અર્થમાં કાંઈ દોષ છે કે નહિ તે જાણવા ખાતર મિત્રભાવે પુરેપુરી ચર્ચા કરી લેવી જોઈએ અને તે ચર્ચાને અંતે જે અર્થ યોગ્ય જણાય તેને તેણે સ્વીકાર કરવો જોઈએ. આમ છતાં પણ કોઈ પ્રકારે તેવી માન્યતા કદાચ ન થઈ શકે તો પિતાનું જ્ઞાન છઘસ્થિક હોવાથી પિતે માનેલ અર્થ સે ટકા સાચેજ છે એવો આગ્રહ પિતાના મનમાં ન રાખવો જોઈએ. (૨) આ ચર્ચા અને વિચારણા કર્યા બાદ પણ ચાલુ પ્રણાલિકાને અર્થ ટેજ લાગે અને પોતાની માન્યતાને અર્થ નિઃશંક અને પ્રામાણિક પણે ખ લાગે તે પણ જ્યાં સુધી તે લગભગ સાર્વજનિક માન્યતાવાળો ન થાય ત્યાં સુધી તેને માટે એગ્ય પ્રચારજ કરે જોઈએ અને જનતાને ગ્રાહ્ય થાય તે મુજબનાં શ્રી સંઘની એકતામાં ખલેલ ન પડે તે હેતુથી પગલાં લેવાં જોઈએ, પણ એકદમ તેને જનતાને અમલમાં મુકવાનું ફરમાન કરી દઈ તેને Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૩ પ્રવર્તાવવાની પ્રવૃત્તિ કરવી જોઈએ નહિ. ટુંકમાં કેઈપણ સંજોગોમાં શ્રી સંઘમાં ફૂટ ન પેસે અને એકતા કાયમ રહે તેની સાચવણીની ખાસ આવશ્યક્તા છે. (૩) સમાજના કમભાગે સમાજશાંતિની આ પ્રકારની વિચારસરણિ ચાલી નહિ અને ચાલુ પ્રણાલિકા ખોટી અને અગ્ય છે એમ એકદમ જનતા સમક્ષ જાહેર કરવામાં આવ્યું અને નવી પ્રણાલિકાને પિતાની દૃષ્ટિ અનુસારે પોતાને લાગ્યું હતું તે મુજબ ખરી હોવાનું જણાવવામાં આવ્યું. આ સર્વવસ્તુ સૌથી પ્રથમ સં. ૧૯૨ની સાલના પયુષણ લગભગ બન્યું. આને પરિણામે સંધમાં પક્ષાપક્ષી થઈ અને દિવસે દિવસે તે વધુ ગાઢ બની. (૪) (૧) આ પ્રમાણેના અનુભવ પછી શ્રીસંઘના આગેવાને પૈકી કેટલાકને લાગ્યું કે આ પ્રમાણે ચાલુ રહેશે તે શ્રી સંઘની છિન્નભિન્નતા દીનપ્રતિદિન વિશેષ થતાં કુસંપનું સામ્રાજ્ય બળવત્તર થશે અને સમાજની ખુબજ ખરાબ દશા થશે. આને માટે શરૂઆતમાં ભિન્ન ભિન્ન મન્તવ્યવાળા આચાર્યોને ભેગા કરવાને પ્રયત્ન કરવામાં આવ્યું પણ તેમાં સફળતા મળી નહિ. (૨) આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરિજી દક્ષિણદેશ તરફથી ગુજરાતમાં પાલીતાણું તીર્થસ્થળે પધાર્યા અને આચાર્ય મહારાજશ્રી સાગરાનંદસૂરિજી પણ ત્યાં બીરાજતા હતા તે અવસરને લાભ લઈ શ્રી સંઘમાં ઉત્પન્ન થયેલા કલેશને શાંત કરવા ફરી શ્રી સંઘના આગેવાનપુરૂષાએ શાંતિ માટે પ્રયત્ન કર્યો. કયે રસ્તે શંતિ થાય તે બાબતમાં વિચાર ચલાવ્યો. આખરે કેટલાક સમય પછી માનનીય શેઠ કસ્તુરભાઈ લાલભાઈએ એ બાબતમાં સં. ૧૯૮ માં અગ્રભાગ લીધો. (૩) શરૂઆતમાં કેઈ જેન પંડિત મારફત નીકાલ કરાવવાની સૂચના થઈ પણ જેને તે તમામ એક યા બીજા પક્ષમાં ભળેલા છે એટલે કે કેઈ નિષ્પક્ષ જૈન પંડિત મળે નહિ એ સબબ આગળ ધરવામાં આવ્યું. આથી તે સૂચના નિષ્ફળ ગઈ. ત્યાર પછી જેનેતર પંડિત મારફત નિકાલ કરાવવાની સૂચના થઈ અને તે સૂચના મંજુર રાખવા અને જેનપંડિતની સુચનાને ન વળગી રહેવા આગ્રહ પૂર્વક વિનંતિ થઈ. આખરે તે વિનંતિને અસ્વીકાર ન થયે એથી એમ આભાસ થશે કે શ્રી સંઘમાં જણાતી પક્ષાપક્ષીને અંત આવી જશે. (૧) પર્વ ક્ષયવૃદ્ધિ બાબતના મંતવ્યમાં મતભેદ ફક્ત આચાર્યશ્રી સાગરાનંદસૂરિ અને આચાર્ય શ્રી રામચંદ્રસૂરિ વચ્ચેનેજ ન હતું. બીજા પૂજ્ય આચાર્યો અને મુનિવરો તેઓના જેટલા જેકે આ મતફેરી સંબંધમાં લેખન દ્વારા વિશેષ પ્રવૃત્તિ કરતા ન હતા છતાં તેઓ પણ પોતે માન્ય રાખેલ માન્યતાને મજબૂત Page #23 -------------------------------------------------------------------------- ________________ રીતે વળગી રહેલાજ હતા. અને પિતાની આચરણ, તેમજ પોતાના અનુયાયિઓને અપાતા ઉપદેશ અને સલાહથી તેઓ પોતાના વિચારમાં સંપૂર્ણપણે મક્કમ છે એમ દરેક સારી રીતે જાણું શકતું હતું. (૨) ઉપર પ્રમાણે ભિન્ન મંતવ્યને અનુસરનાર બીજા ઘણા આચાર્યો હોવા છતાં તેઓની સંમતિ વગર ફક્ત બેજ આચાર્યો વચ્ચે મધ્યસ્થ મારફત કેઈ નીકાલ આવે છે તેઓ તે નીકાલને અનુસરે એ જરાપણ ભાસ દેખાતે ન હતો. કારણકે બીજા આચાર્યોમાં કેટલાક તે મહાત્યાગી, વિદ્વાન અને બહોળા પ્રમાણમાં સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘમાં માન પામેલા એવા ધુરંધર આચાર્યો હતો. આ હકીકત ઉપરથી એમ નિશ્ચય કરવામાં આવ્યું કે મુખ્ય આઠ આચાર્યોની આ બાબતમાં સંમતિ લેવી અને તેઓને પણ આ સમાધાન માટે વાદવિવાદ અને ચર્ચા થાય ત્યારે હાજર રહી તેમાં સક્રિય ભાગ લેવા વિજ્ઞપ્તિ કરવી અને તેઓ કેઈપણ કારણસર હાજર ન જ રહી શકે તે જે નિર્ણય આવે તે તેઓએ માન્ય રાખવો એવી કબુલાત તેમની પાસેથી લેવી. આને માટે આ આઠ આચાર્યોને મળી આ મુજબ ચક્કસ કરવા પાંચ ગૃહ ની નિમણુંક કરી અને તેઓને કાર્ય સંપાયું. આ નકિક થયા પછી શેઠ શ્રી કસ્તુરભાઈએ મધ્યસ્થ નિમવાને માટે પોતે માથે લીધું હતું અને તે નિમણુંક કરવામાં બીજા કોઈને પુછવાનું રાખવામાં આવ્યું ન હતું. (૩) શ્રી સંઘમાં પડેલી ફાટફૂટ મટી જાય તે જોવાને બધાંના દીલ તત્પર થઈ રહેલા હતા. પાંચ મહાશાએ જુદા જુદા આચાર્યશ્રીને મળવાનું શરૂ કર્યું. ત્રણ આચાર્યશ્રીને મળ્યા, પણ તેમાં એમ જણાવ્યું કે કોઈ આચાર્યના અનુભવી શિષ્ય દુર સ્થળે હોવાથી ચાતુર્માસની શરૂઆત પહેલાં સમાધાન માટેની ચર્ચામાં સૌ કેઈ હાજર રહી શકે તેમ ન હતું અને ચર્ચામાં હાજર રહી સક્રિય ભાગ લેવાનો તેઓ પિકી કેટલાકને ખાસ આગ્રહ હતો તેથી આ બાબત ચાતુર્માસ પછી રાખવાનું કહ્યું. (૧) પરંતુ ચાતુર્માસ બાદ કણ જાણે શા સંજોગેમાં આઠ આચાર્યો પાસે જવાની અને તેમને સમાધાન માટે ચર્ચામાં હાજર રહેવાની વાત ખોરંભે પડી અને પાંચ ગૃહસ્થમાંના કેટલાકની જાણ બહાર સમાધાન ફક્ત બે આચાર્યો વચ્ચે કરાવવાનું ઠર્યું અને આ પુસ્તકના બીજા પૃષ્ઠ પર આપેલ તા. ૬-૧૨-૨ ને મુસદ્દો તૈયાર થયે અને લખાણની શરૂઆત થઈ (૨) આ બધુ થયા બાદ બે આચાર્યોની મધ્યસ્થ સમક્ષ મૌખિક પૃચ્છા થઈ ત્યારે જનતાને બીજા આચાર્યોને આ બાબતમાં કાઈ પુછવામાં આવ્યું નથી કે સંમતિ લેવામાં આવી નથી તેની જાણ થઈ. આ માહીતિ મળતાં જ Page #24 -------------------------------------------------------------------------- ________________ અનેકેનું માનવું હતું કે આમ થવાથી શ્રી સંઘમાં શાંતિ સ્થાપવાનો હેતુ આ રીતે કદી પણ પાર પડશે નહિ અને બે આચાર્યો વચનબદ્ધ હોવાથી જે નિર્ણય આવે તે કબુલ રાખશે પરંતુ બીજા આચાર્યો તેને કઈ પ્રકારે બંધનકારક ગણશે નહિ. કારણ સ્પષ્ટ હતું કે તેઓને પિતાની હકીક્ત મધ્યસ્થ રૂબરૂ રજુ કરવા માટે બીલકુલ કહેવામાં આવેલું નહોતું અને એ સઘળા કામકાજમાં તેમને કઈ પ્રકારનો અવાજ હતો જ નહિ. ૩. આવી પરિસ્થિતિને અનુસરવાનું, સમાજ અને શાસનની દાઝ દીલમાં ધરાવનાર શેઠ શ્રી કસ્તુરભાઈને કેમ ચોગ્ય લાગ્યું એ બીલકુલ સમજી શકાતું નથી, અને તેને માટે આજે કાંઈપણ અનુમાન કરવાં તે નિરર્થક છે. શેઠશ્રીની નિષ્ઠા તો એકજ હતી કે બે આચાર્યો પાલીતાણું છોડી બીજે વિહાર કરી જાય તે પહેલાં બધી તજવીજ થાય તે સારું. તેથી તેઓએ આ ઉતાવળીઓ રસ્તે લીધે હોય તેમ માનવાનું રહે છે. અર્થાત્ ભાવિએ શેઠશ્રીને ભૂલથાપમાં નાખ્યા એમ કહીએ તો છેટું નથી. (૭) (૧) પરંતુ વાત આટલેથી જ અટકતી નથી. બે આચાર્યોની પૃચ્છા કર્યા પછી મધ્યસ્થ મહાશયે નિર્ણય આપવા માટે ચારેક માસનો લાંબે વખત લીધો. તે દરમ્યાનમાં અનેક ઘટનાઓ બનવા પામી અને જે ઉપરથી આચાર્યશ્રી સાગરાનંદસૂરિજીને લાગ્યું કે મધ્યસ્થ મહાશયે મધ્યસ્થતાને ત્યાગ કરી એકતરફી વલણ લીધું છે તેથી તેઓએ મધ્યસ્થ પિતાને નિર્ણય યોગ્ય રીતે પ્રગટ કરે તે અગાઉ શેઠશ્રીને જણાવી દીધું કે “મધ્યસ્થની તટસ્થતા તુટી જ છે એટલે તેનું લખાણ મારે માન્ય નથી. આ હકીકતમાં જેમ એક જજ મારફત નીમાયેલા લવાદની વિરૂદ્ધ આવા પ્રકારનું કથન કરવામાં આવે તે તે કથન સંબંધી જજ તપાસ કરે અને તે કથન ખરૂં સાબીત થાય તો તે લવાદને અધિકાર રદ કરી બીજે લવાદ નીમે અગર લવાદ મારફતે નિર્ણય કરાવવાનું જ બંધ કરે. તે મુજબ શેઠશ્રીએ નીમેલા મધ્યસ્થની મધ્યસ્થતા તુટવાનું કથન, નિર્ણય રીતસર બહાર પડે તે અગાઉ, શેઠશ્રીને જણાવવામાં આવ્યું ત્યારે અમારા નમ્ર અભિપ્રાય પ્રમાણે એ નિર્ણયની બાબત તુર્ત બંધ રાખી મધ્યસ્થ વિરૂદ્ધ કરવામાં આવેલ કથનની તપાસ કરી તેના ખરા ખાટાપણને પ્રથમ નિશ્ચય કરે જોઈતો હતો, અને તે કથન જે ખાટું માલુમ પડે તે નિર્ણયનું કાર્ય છેવટ સુધી પુરૂ કરવું હતું. પણ તેમ થયું નહિ અને મધ્યસ્થ વિરૂદ્ધમાં કથન ઉભા હતા છતાં મધ્યસ્થ કરેલે નિર્ણય થવા દેવામાં આવ્યો અને પ્રગટ કરાયો. આ પરિસ્થિતિ પણ કેમ ચલાવી લેવામાં આવી તે પણ સમજી શકાય તેમ નથી. અમે તે અહિં પણ ભવિતવ્યતાને જ કારણરૂપે માનીએ છીએ. Page #25 -------------------------------------------------------------------------- ________________ (૨) આમ બધુ હોવા છતાં નિર્ણય પ્રગટ થયો અને જનતાના વાંચવામાં આવ્યું એટલે તેની અંદરનું લખાણ જેમ જેમ બારીકાઈથી તપાસવામાં આવ્યું તેમ તેમ તે નિર્ણય મધ્યસ્થતા સાચવીને અપાયું છે કે બીજી રીતે તે બાબત ઘણે ઉહાપોહ થયે અને જે હજુપણુ શમ્યો નથી. એ નિર્ણયની તરફેણમાં અથવા વિરૂદ્ધમાં આ સ્થળે વિશેષ કાંઈ જણાવવાની જરૂર નથી. છતાં નિર્ણયના સુજ્ઞ વાચકોનું કહેવું છે તે મુજબ અને વાસ્તવિક રીતે પણ મધ્યસ્થ મહાશયે ક૯પેલા નવ વિવાદ પદે પૈકી ૧-૨-૩ અને ૪ વિવાદ પદેને અવકાશ મુસદ્દાને અનુસરી પક્ષ કે પ્રતિપક્ષમાં કોઈપણ પ્રકારને જોવામાં આવતો નથી. એટલે કે મજકુર વિવાદપદે સંબંધી અને પક્ષોની વચ્ચે કાંઈ મતભેદ નથી) છતાં તે કેમ ઉઠાવવામાં આવ્યાં છે એ સમજાતું નથી. વાચક મુખ્ય ઉમાસ્વાતિજીના પ્રૉષ તરીકે પ્રસિદ્ધ વચનરૂપ શાસ્ત્ર પક્ષ અને પ્રતિપક્ષ બને એ સ્વીકારેલું છે જ તેથી તે સંબંધમાં પણ ચોક્કસ વિવાદપદ-મુદ્દો કાઢવાની જરૂર નથી. મધ્યસ્થ મહાશય એક બે સ્થળે જણાવે છે કે-લોકના પ્રથમ ચરણનું પ્રામાણ્ય આ. શ્રી સાગરાનંદસૂરિજી સ્વીકારે છે, અને બીજા ચરણ માટે સંશય દર્શાવે છે. શ્રી સાગરાનંદસૂરિજી તરફનું તમામ લખાણ જોતાં આ પ્રકારને સંશય તે કેઈપણ ઠેકાણે જણાતું નથી ઉલટું બને ચરણે પિતાને કબુલ છે એમ સાફ સાફ જણાય છે. કારણકે આચાર્યશ્રી સાગરાનંદસૂરિજી તરફથી બને ચરણેને આધુનિક ચર્ચા માટે નવમા મુદ્દામાં માન્ય રખાયેલ છે અને તેનું સ્પષ્ટીકરણ કરેલ છે. આથી તે બાબતમાં વિવાદાસ્પદ કાઢવાની કઈ પ્રકારની જરૂર ન હતી. ૩ આ ઉપરાંત નિર્ણયમાં હાલમાં. (અ) ચાલુ પ્રણાલિકા કઈ છે અને તે કેટલા વખતથી ચાલી આવે છે, અને તે પ્રણાલિકાને સંગત થાય તે મુજબ શાસ્ત્રોના અર્થો થઈ શકે તેમ નથી તેવું ખાસ વિવાદપદ ઉભું કરી પુરાવાને બેજે ચાલુ પ્રણાલિકાથી વિરૂદ્ધ વર્તન કરનાર પર રાખવો જોઈતો હતે. (એટલે ચાલુ પ્રણાલિકાથી વિરૂદ્ધ નવી પ્રણાલિકા રજુ કરનાર આ. વિજય રામચંદ્રસૂરિજી છે. અને હરહંમેશ નવી પ્રણાલિકા રજુ કરનારે પ્રાચીન પ્રણાલિકા શાસ્ત્રસિદ્ધ નથી તે પુરાવા સાથે બતાવવું જોઈએ અને તેની સાથે નવીન પ્રણાલિકા શાસ્ત્રસિદ્ધ છે તે સાબીત કરવું જોઈએ. તેમ ન કરતાં જુદી જ રીત અંગીકાર કરવામાં આવી છે.) (બ) જીતવ્યવહાર પ્રવર્તક આચાર્ય યુગપ્રધાન હતા તેવું.નિર્ણયમાં સ્વીકાર્યા છતાં તેમની પરંપરાના અવ્યાજબીપણાના કેઈપણ આધાર કે પુરાવા આપ્યા વિના તે પરંપરાને ઉડાવી તે વ્યાજબી નથી. છતવ્યવહારના પ્રવર્તક યુગપ્રધાન હતા પણ તેના પ્રામાણ્ય માટે જોઈતા બીજા ત્રણ અંશે સિદ્ધ થતાં નથી તેથી તે વ્યવહારપરંપરા અસિદ્ધ જ રહે છે એટલું મોઘમ જણાવી જીત Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૭ વ્યવહારને ઉડાવી દીધા છે. વાસ્તવિક રીતે જોતાં યુગપ્રધાન જેવા સમર્થ આચાર્યે પ્રવર્તાવેલા વ્યવહારમાં ચારે અશા સિદ્ધ થયેલા અંગીકાર કરવા જોઈએ . પણ અહિં ગંગા ઉલટી વહેતી હૈાય એવા ભાસ થાય છે. (ક) નિ યમાં આચાર્ય વિજયરામચંદ્રસૂરિ તરફથી રજુ થયેલા આધારા વિષે તે કાંઈ વિશેષ ચર્ચા કે નિર્દેશ જ જણાતા નથી. આ સંજોગોમાં જે હેતુ પાર પાડવા માટે મધ્યસ્થ નીમવાની કેાશિષ કરવામાં આવી હતી તે હેતુ પાર પડયા નહિ પણ મધ્યસ્થને નિય જ સમાજમાં વિશેષ અશાંતિનું કારણુ થઈ પડયેા. (૪) આ તમામ હકીકતમાં હવે આ અશાંતિ લાંબે વખત ન ચાલે અને સર્વ કાઇ પેાતાને જેમ યેાગ્ય લાગે તેમ વર્તન કરે અને તેથી ઉત્પન્ન થયેલ કષાય પરિણતિ સમી જાય અને નવી ઉત્પન્ન ન થાય તેના ઉપાય શું ? તે શેાધવાના વિચાર કેટલાક સમજદાર ભાઇઓને આવ્યો. તેને એમ લાગ્યુ કે-તમામ પ્રકરણ બંને પક્ષેાનું યથાસ્થિત જનતાથી સમજાય તેવા સ્વરૂપમાં જનતા સમક્ષ મુકવું અને તે અથથી ઇતિ સુધી વાંચનારે વાંચી પેાતાના અભિપ્રાય મધવા અને તે પ્રમાણે તે તે તેમાં વિરૂદ્ધ અભિપ્રાયવાળાઓએ કોઇ પ્રકારના કટાક્ષ કરવા નહિં અને દરેક સજ્જને પેાતાની પ્રામાણિક માન્યતા પ્રમાણે ચાલી હાલના ફ્લેશમય વાતાવરણને દૂર કરી પેાતાની ધાર્મિક અને આધ્યાત્મિક પ્રગતિ સાધવી. આ હેતુ પાર પાડવા માટે હાલનું પુસ્તક તૈયાર કરી પ્રગટ કરવામાં આવ્યુ` હાય એમ જણાય છે. આ પ્રયાસ અમને ખુમજ પ્રશંસનીય લાગે છે. અને અમને ઉમેદ છે કે–વાંચક વર્ગ આ પુસ્તક વાંચી પેાતાને સ્વતંત્ર અભિપ્રાય મધશે અને વિરૂદ્ધ અભિપ્રાય આંધનારા ભાઇએ પ્રત્યે ઉપેક્ષા અને ઉદાર દીલની માન્યતા તેમજ પરમતસહિષ્ણુતા રાખી પેાતાના અને પરના આત્માની જેમ વિશેષ ઉન્નતિ થાય તેવે માર્ગે ચઢશે. શાસનદેવ સર્વને સન્મતિ આપે, અને આત્માનિત કરવાના કાીમાં સહાયભૂત થાઓ......... શાંતિ. એજ. ૧૧-૧-૪૫ ૩ સુરચંદ પુરૂષાત્તમદાસ બદામી, સુરત વકીલ છેટાલાલ ત્રીકમલાલ પારેખ. અમદાવાદ Page #27 -------------------------------------------------------------------------- ________________ પંચને નિર્ણય ભૂલ ભરેલો છે તેની નિર્ણચ ઉપરથી સમીક્ષા. (૧) સં. ૧૯૨ માં ભાદરવા સુદી બે પાંચમ હતી. સં. ૧૯૯૯ માં પણ ઉપર મુજબ ભાદરવા સુદી બે પાંચમ હતી. ચંડાશુચંડ પ્રમાણે. આ. સાગરાનંદસૂરિજી મહારાજ આ. રામસૂરિજી મહારાજ ૧૯૨ ના ભા. સુ. ૩ ભા. સુ. ૩ શુકવાર ભા. સુ. ૩ શુક્રવાર ભા. સુ. ૪ શનિ સુ. ૩ શનિવાર સુ ૪ શનિવાર ભા. સુ. ૫ રવિ સુ. ૪ રવીવાર સુ. ૫ રવીવાર ભા. સુ. ૫ સેમ સુ. ૫ સોમવાર સુ. ૫ સોમવાર ભા. સુ. ૬ મંગળ સુ. ૬ મંગળવાર સુ. ૬ મંગળવાર ૧૯૯૩ના ભા. સુ. ૩ મંગળ ભા.સુ. ૩ મંગળવાર ભા. સુ ૩ મંગળવાર ભા. સુ. ૪ બુધ સુ. ૩ બુધવાર સુ. ૪ બુધવાર ભા. સુ. ૫ ગુરૂવાર સુ. ૪ ગુરૂવાર સુ. ૫ ગુરૂવાર ભા. સુ. ૫ શુક્રવાર સુ. ૫ શુક્રવાર સુ. ૫ શુક્રવાર ભા. સુ. ૬ શનિવાર સુ. ૬ શનિવાર સુ. ૬ શનિવાર (૨) સંસ્કૃત જજમેન્ટમાં “વિવાદપદ” શબ્દ વાપરેલ છે તે જોતાં વિવાદસ્પદ એટલે મતભેદવાળી બાબતે તેમ ઘટે છે. આ વિવાદપદે નીચેની ચાર વસ્તુમાંથી તારવવામાં આવેલ છે. (૧) નવ અને પચ્ચીસ મુદ્દાઓ (૨) સ્વપક્ષ સમર્થન. (૩) પ્રતિપક્ષનું ખંડન. (૪) બને આચાર્યોની જુબાનીએ. (૩) પાને છ સંસ્કૃતમાં અને ગુજરાતીમાં પાને બીજે (પ્રવચન પાના ૧૮ મે) પહેલા પેરાની બે લીટીઓ “તેમજ પંચને નિર્ણય બને આચાર્યોએ નિખાલસપણે સ્વીકારશે એમ પણ તેમણે શેઠશ્રી કસ્તુરભાઈની સમક્ષ પોતાની સહીથી કહેલું હતું”. આ શબ્દ બીનજરૂરી છે એટલું જ નહિં પણ ખુબજ સૂચક જણાય છે. (૪) પહેલે, બીજે, ત્રીજો અને એથે એ પ્રમાણેના ચારે મુદ્દાઓ ખરી રીતે મુસદ્દાને (પંચાતનામાને અનુસરી ઉત્પન્ન થતા નથી કારણ કે તે બાબતમાં અને આચાર્યોની વચમાં મતભેદ નથી અને જે હકીકતના Page #28 -------------------------------------------------------------------------- ________________ સોંપવામાં આવેલ છે તે વસ્તુ આ મુદ્દામાં આપવામાં આવેલ નથી. બન્ને પક્ષોએ “થે પૂર્વ તિથિ ના વૃક્ષો નાથ તથા ” એ શાસ્ત્રને માન્ય રાખેલ છે. માત્ર મતભેદ આ છે પૂ. પદના અર્થની વ્યવસ્થા શાસ્ત્ર અને પરંપરાથી કઈ રીતે છે તેના નિર્ણય માટે છે. (૫) ગુજરાતી નિર્ણચપત્ર પાને ૭ મે (પ્રવપાને ૨૨મે) બીજો મુદ્દો ચર્ચાયેલું છે તેની પદ્ધતિ અને ભાષા વાંચકના મગજ ઉપર ખુબજ ખોટી અસર ઉત્પન્ન કરે છે. આ. સાગરાનંદસૂરિજી સિદ્ધાંતટીપણામાં કે જૈનેતર ટીપણામાં પર્વતિથિને ક્ષય હોતું નથી તેવું કહેતાજ નથી પણ ટીપણામાં ક્ષય આવે તો પણ તેને ક્ષય કરવાને બદલે તેની પહેલાંની અપર્વતિથિને ક્ષય કરે એટલું જ તેમનું કહેવું છે. જ્યારે આ રામચંદ્રસૂરિજીનું કહેવું છે કે-તિથિને ક્ષય કાયમ રાખ પણ તિથિની આરાધના ફકત આગલી અપર્વતિથિએ કરવી એટલે કે પૂર્વા એ પદને અર્થ કયે બરાબર છે (એટલે કે અપર્વતિથિને ક્ષય કરી તેને પર્વતિથિ કરવી એ બરાબર છે કે ક્ષયતિથિ તરીકે રાખી ફક્ત આરાધના આગલી અપર્વતિથિએ કરવી એ બરાબર છે) તેટલું જ માત્ર વિચારવાનું રહે છે. તેના બદલે જે આ. સાગરાનંદસૂરિજી મહારાજ કહેતા નથી તેવું લખી તેનું ખંડન મંડન કરવું અને જણાવવું કે આ તેમને અર્થ છેટે છે તે વ્યાજબી કે પ્રામાણિક નથી. (૬) ત્રીજા મુદ્દાની ચર્ચામાં પાને આઠમે (પ્રવચન પાના ૨૩મે) “આચાર્ય શ્રી સાગરાનંદસૂરિજી લોકોત્તર વિષયમાં તેનું પ્રામાણ્ય સ્વીકારતા નથી.” આ લખવું પણ બરાબર નથી કારણકે કેત્તર વ્યવહાર માટે પર્વતિથિનો ક્ષય અગર વૃદ્ધિ હોય ત્યારે અમુક સંસ્કાર કરીને તે ટીપણ પ્રામાણ્ય માને છે. અને તેજ મુદ્દામાં આગળ શ્રીપંચ લખે છે કે “બંને આચાર્યો જોધપુરી ચંડ શુગંડુ પંચાંગનું લેકવ્યવહારમાં પ્રામાણ્ય માને છે. આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરિજી લોકોત્તર વ્યવહારમાં પણ તેનું પ્રામાણ્ય માને છે” તે પણ બરાબર નથી, કારણકે લોકોત્તરમાટે આ રામચંદ્રસૂરિજી પણ અમુક સંસ્કાર તે કરેજ છે. કેમકે તિથિ ક્ષય હોય તો તેની આરાધનાને ક્ષય કરતા નથી પણ આગલે દિવસે આરાધના કરવા માટે થે પૂર્વારને સંસ્કાર કરે છે. જે સંપૂર્ણ રીતે ચંડાશુદંડને લેકેતરમાં પ્રામાણ્ય માનવામાં આવે તો કેઈપણ સંસ્કાર વગર ચંડાશુગંડુના ક્ષય પ્રસંગે પર્વ તિથિને ક્ષય કરી આરાધનાનો પણ ક્ષય કરે જોઈએ અને વૃદ્ધિ પ્રસંગે બેવડી આરાધના કરવી જોઈએ પણ તેમ તેઓ કરતા નથી કે માનતા નથી. Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૦ પાના ૮ (પ્ર. પાના ૨૩) ઉપરના ત્રીજા મુદ્દાની ચર્ચાને જે છેલ્લે પેરેગ્રાફ છે તે આ પેરેગ્રાફ જે બાબતનો નિર્ણય કરવાનું પંચને સેંપવામાં આવેલ છે તેનાથી તે તદ્દન અસંગત અને બીનજરૂરી છે. ખરીરીતે ત્રીજો મુદ્દો છે તેના જવાબમાં તે ચંડાશચંડુ બને પક્ષ લે છે એટલું જ લખવું જોઈએ પણ લૌકિક લોકોત્તર વિગેરેનું લખાણ બીનજરૂરી અને વધારે પડતું છે. ચર્ચાનો મુળ મુસદ્દો ધ્યાનમાં રાખતાં આ ત્રીજા મુદ્દાની જરૂરજ નથી. (૭) ચેાથે મુદ્દો આ પ્રમાણે છે “તેમજ જૈન સંઘે સ્વીકારેલા ટપ્પણમાં તિથિઓની વૃદ્ધિ ક્ષય અને અધિક માસ આવે છે ?” બને પક્ષને આ વાત કબુલ છે કે તિથિઓની વૃદ્ધિ ક્ષય અને અધિક માસ આવે છે. માટે આ મુદ્દો કાઢવાની જરૂર જ નથી. અને જે મુદ્દે કાજ હોય તે તેના નિર્ણયમાં ફક્ત હકારજ આવે. કારણકે તેમાં મતભેદ નથી. તેમ છતાં પાના નવમા (પ્રવચન પાન ૨૩-૨૪ મા) ઉપર તેની ચર્ચા છે તે જોતાં એમ લાગે છે કે પંચે અધિક માસ આવે છે તે દલીલ આગળ ધરી તિથિઓની વૃદ્ધિ અને ક્ષય પણ ટીપ્પણમાં આવે છે તે એમનેમ (સંસ્કાર વગર) સ્વીકારવું જોઈએ, આવું જે લખાણમાં જણાવ્યું છે તે પ્રમાણ પુર:સ્સર નથી. પહેલો, બીજે, ત્રીજે અને જે મુદ્દો એ ચારે મુદ્દા ઉપસ્થિત નહિ થતા હોવા છતાં ઉત્પન્ન કરીને તેની ચર્ચામાં ખોટી રીતે આ. સાગરાનંદસૂરિજી મહારાજના મંતવ્ય સંબંધમાં જે પંચે લખાણ કર્યું છે તે પંચની મનોદશા બરાબર નથી તેમ સ્પષ્ટ જણાવે છે. (૮) પાંચમા મુદ્દાને પહેલો ભાગ વાસ્તવિકરીતે ઉભે કરે તદ્દન બીનજરૂરી છે અને તેથી તેને નિર્ણય કરવાનું પણ પંચને માટે જરૂરી નથી. આચાર્યશ્રી સાગરાનંદસૂરિજી “આગમ દ્વારક' એવું બિરૂદ યથાર્થ રીતે ધારણ કરે છે બીજાં શાસ્ત્રોમાં પણ તેમની વિદ્વત્તા મહાત્ પંડિતેને પણ આશ્ચર્ય પમાડે છે તેઓ શાસ્ત્ર તેમજ પરંપરામાં પણ પ્રમાણભૂત છે તેમ છતાં અમેએ લીધેલી મૌખિક જુબાનીમાં “ક્ષયમાં પૂર્વતિથિ ગણવી એવા પ્રથમ ક ચરણનું પ્રામાણ્ય અમે માનીએ છીએ, તે પણ જેનટિપણુમાં તિથિની વૃદ્ધિ જ નથી. તેથી વૃદ્ધિમાં પાછલી તિથિ ગણવી એવા બીજા ચરણના પ્રામાણ્યા વિષે અમને સંશય છે” એમ જે તેમણે કહ્યું તેથી અમને ઘણે વિમય થાય છે.” આ. સાગરાનંદસૂરિજી મહારાજે વાચકવર ઉમાસ્વાતિ મહારાજના બને ચરણેને તેમણે રજુ કરેલા ૯ મુદ્દાઓ પૈકીના નવમા મુદ્દામાં આધાર તરીકે જણુંવેલાં છે અને પોતાના પક્ષના સમર્થનમાં ૯ મા મુદ્દાના વિવેચનમાં પણ સ્પષ્ટપણે Page #30 -------------------------------------------------------------------------- ________________ ર૧ સ્વીકારી સમર્થન કરેલ છે તેમ છતાં તેમની મુખ જીમાનીમાં ‘ઉમાસ્વાતિવાચકના પ્રત્યેાષના ખીજા ચરણના પ્રામાણ્ય માટે સંશય છે' તેવું આ. સાગરાન દસૂરિજી મહારાજે કહ્યાનું જે પંચનું લખવું છે તે ખરૂં કે માનવા લાયક નથી. પંચની તેમાં સ્પષ્ટ ભૂલ થયેલી જણાય છે. આવી સ્વયં ભૂલ કરી જજમેન્ટમાં ઉપર જણાવેલા પેરામાં આ. સાગરાન ઢસૂરિજી મહારાજની વિદ્વત્તાના વખાણુ કરી જે ટીકા જેવું લખાણુ કરેલ છે તે તદ્દન અવાસ્તવિક છે. આ. સાગરાનંદસૂરિજી મહારાજનું સમર્થન જોતાં પંચનું આ. સાગરાન દસૂરિજીને ખીજા ચરણમાં સંશય છે તેવું કથન પંચની અયેાગ્ય મનેદશા સૂચવે છે અને માલમ પડે છે કે પંચે ગમે તે રીતે આચાર્ય સાગરાનંદસૂરિજી વિરૂદ્ધ લખવાને પ્રથમથી જ નિય કર્યો હૈાય એમ લાગે છે. આ ઉપરાંત પંચે મુખજીમાની લખી નથી અને જજમેન્ટમાં ઈનવર્ટેડ કામામાં શબ્દો લખ્યા છે તે કઈરીતે લખ્યા છે તે સમજી શકાતું નથી. પાને ૨૫ મે ઉમાસ્વાતિના ચરણના અર્થ કરવામાં પચે લખેલ છે “ટીપણુમાં ઢાઇ તિથિ ક્ષય જણાય ત્યારે તેની જગ્યાએ આગલી તિથિ કરવી” આ લખવું ખરાખર છે અને તેના અર્થ આગલીતિથિને ક્ષય કરવા પણુ ક્ષીણુ તિથિએ કરવાનું આરાધન આગલી તિથિએ કરવુ. એવે અર્થ ખરાખર નથી. વૃદ્ધિની ખાખતમાં ‘કરવી' શબ્દના બદલે પાળવી અ કરવા તે ખરામર નથી. “ પાક્ષિક પ્રતિક્રમણના સાથે વિધિ ન આવતા હાય તે ” આ શબ્દો આરાધના અથ ઘટાવવામાં ઉપરથી લેવા પડે છે. માટે તે પણ વ્યાજબી નથી. પાંચમા મુદ્દામાં વર્થ ને તચ્છારૂં ચાલ્યાયતે વ્યવદારે વા પ્રમુખ્યતે ?” કઈ રીતે તે શાસ્ત્રના અર્થ ઠરાવવામાં આવે છે. અને વ્યવહારમાં તેનું પાલન કઇ રીતે કરવામાં આવે છે ?’ આ પ્રમાણે જણાવ્યું છે. પરંતુ પાંચમા મુદ્દાના વિવરણમાં મુદ્દાને અનુસયા સિવાય અસંગત લખાણ લખવામાં આવ્યું છે તે ખુબજ અયેાગ્ય છે. કઈ રીતે તે શાસ્ત્રના અર્થ ઠરાવવામાં આવે છે તેના અર્થ આ મતભેદ ઉભા થયા ત્યાર પહેલાં ક્ષયે પૂર્ણ'ના અર્થ શું કરાવાતા હતા તે પ્રથમ જણાવવું જોઇએ. ત્યારબાદ મતભેદ પડયા પછી બન્ને આચાર્યાં અને ખીજા જૈનઆચાર્યો આને શું અર્થ કરે છે તે જણાવવા સાથે આ શાસ્ત્રની અર્થઘટના મુજબ વ્યવહારમાં પહેલાં કેવીરીતે અનુસરણ થતું હતું અને થાય છે તે વસ્તુ રજી કરવી જોઇતી હતી પરંતુ આ સર્વ વસ્તુ મુદ્દાના વિવરણમાં દાખલ કરવામાં આવેલ નથી તે વ્યાજબી કે ચેગ્ય નથી. વ્યવહારમાં તેનું પાલન કઈ રીતે કરવામાં આવે છે ? એટલે એ શાસ્ત્રના Page #31 -------------------------------------------------------------------------- ________________ અર્થ જનસંઘ પિતાના આચરણથી કેવી રીતે કરે છે તે જણાવવાની જરૂર હતી. પરંતુ તેને જવાબ નહિં રજુ કરતાં જે ત્યાં પ્રસ્તુત નથી તેવું મનસ્વી વલણ અખત્યાર કર્યું છે. ખરી રીતે આ મુદ્દાના જવાબમાં સં. ૧૯૯૨ પહેલાં તપાગચ્છના તમામ આચાર્યો અને વળી આ. રામસૂરિજી પણ આ. સાગરાનંદસૂરિજી જે અર્થ કરે છે તે પ્રમાણે આચરણથી આ શાસ્ત્રનો અર્થ કરતા હતા તેવું સ્પષ્ટ જણાવવું જોઈએ પણ અહિં જણાવવામાં આવેલ નથી. આ પણ વ્યાજબી થયું નથી. (૯) પાને ૧૦મે (પાને ૨૬ મે) છ મુદા સંબંધમાં પચે જણાવેલ છે કે – પર્વતિથિ કે અપર્વતિથિ સર્વને આ ક્ષથે પૂર્વા નું ચરણ લાગુ પડે છે” આ પ્રમાણે પંચનું લખવું તે બરાબર નથી. કારણકે ઉપરનું ચરણ પર્વતિથિની વ્યવસ્થા માટે પર્વતિથિના પ્રસંગે વપરાયેલ છે. તેમજ શાસ્ત્રકાર મહારાજાઓનું પર્વતિથિની પેઠે અપર્વતિથિઓ આરાધના કરવાનું ફરમાન નથી. આમ છતાં પંચના કહેવા મુજબ પર્વ અતિથિ બનેની આરાધના માટે આ ચરણને ઉપગ કરવામાં આવે તે અપર્વતિથિના ક્ષયે આગલી તિથિએ અપર્વતિથિનું શું આરાધન કરવું તે નિર્ણત નથી. આ ઉપરથી સ્પષ્ટ છે કે પંચ ા પૂર્વાની વ્યાખ્યામાં આરાધના શબ્દને જે અધ્યાહાર કરેલ છે તે ઘટતો નથી પરંતુ શાસ્ત્રાનુલક્ષી પરંપરા મુજબ ક્ષય શબ્દ અધ્યાહારથી લે તે બંધ બેસે છે. (૧૦) મુદ્દો સાતમો–સાતમા મુદ્દામાં શ્રીપંચે ચૌદશ અને સંવછરી તિથિનિયત ગણાવ્યાં પણ શાસ્ત્રમાં આઠમ, ચૌદશ પૂનમ અને અમાવાસ્યાને ફરજીયાત તિથિઓ ગણાવવામાં આવેલ છે. અને તેનું આરાધન નહિ કરનારને પ્રાયછિત્ત ગણાવ્યું છે, તેની સાથે તેમણે આ મુદામાં લખેલ વાત સંગત થતી નથી. (૧૧) મુદ્દો આઠમ-અક્ષ પૂર્વી તિથિ વા વૃદ્ધ વ તથોરા' એ પદને અર્થ આચાર્ય સાગરાનંદસૂરિજી જે કરે છે તે બરાબર છે કે નહિ ? તે માટે આ વિવાદપદ ઉભું કરવામાં આવ્યું છે કે જે આ આખી ચર્ચામાં વધુ ઉપયેગી મુદ્દા તરીકે છે. પણ પ્રામાણિક રીતે જોતાં આ ચર્ચાના નિર્ણય માટે આ મુદ્દો જે રીતે મુકવામાં આવ્યું છે તે વ્યાજબી નથી. પ્રામાણિક નિર્ણય માટે મુદ્દાને આ રીતે મુકવે વ્યાજબી ગણાય, “થે પૂર્વ તિથિ #ાથ વૃદ્ધ વાર્તા તથોરા” આ ચરણને અર્થ સં. ૧૨ પહેલાં આ. સાગરાનંદસૂરિજી કરે છે તે પ્રમાણે દેવસુરતપાગચ્છમાં આચરણથી કરવામાં આવતો હતો કે આ. રામચંદ્રસૂરિજી કરે છે તે પ્રમાણે કરવામાં આવતું હતું? અને આ બેમાંથી કયો અર્થ બરાબર છે? Page #32 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે મુદ્દાને રજુ કર્યા બાદ તેની વિચારણા કરવી જોઈએ પરંતુ આ પ્રમાણે ન કરતાં મુદ્દાને વિકૃત સ્વરૂપમાં રજુ કર્યો છે અને તેની વિચારણા પંચે જે કરી છે તે અસ્પષ્ટ અને વિરોધી છે. તેનાં કારણે નીચે પ્રમાણે છે. ૧ “આવા અર્થના સમર્થનમાં તેમણે જે શાસ્ત્રો રજુ કર્યા છે તેનું અમે પ્રામાણ્ય સ્વીકારતા નથી” આ પંચનું વચન બરાબર નથી. કારણકે નિર્ણયકારને નિર્ણય શાસ્ત્રોને અનુસરીને આપવાનું સોંપાયેલ છે તે નિર્ણયકાર તેની પદ્ધતિસરની વિચારણું વગર આ પ્રમાણે લખે તે વ્યાજબી નથી. ખરી રીતે નિર્ણયકારે આ. સાગરાનંદસૂરિજી મહારાજે પોતાના “ક્ષપૂર્વા” ના અર્થને સમર્થનમાં કયાં કયાં શાસ્ત્રો રજુ કર્યા છે તે તથા તે શાસ્ત્રોમાંથી કયા ક્યા આધાર મુક્યા છે તે પ્રથમ રજુ કરવા જોઈએ. અને ત્યારબાદ તેમણે રજુ કરેલ પાઠના અર્થની વિચારણા કરવી જોઈએ. પરંતુ આ પ્રમાણે શ્રીપંચે કરેલ નથી તેમાં પંચે ખુબજ ગંભીર ભૂલ કરેલ છે. આ. સાગરાનંદસૂરિજી મહારાજે ટકેલા શાસ્ત્રો અને તેના પદનું પ્રામાણ્ય પંચ સ્વીકારતા નથી તેવું પંચના મોઘમ શબ્દોથી આ. સાગરાનંદસૂરિજી મહારાજે રજુ કરેલા શાસ્ત્રમાં ભગવતીસૂત્ર, સુયગડાંગસૂત્ર વિગેરે ગ્રંથો આવે છે તેનું પણ અપ્રમાણ્ય થઈ જાય તે વ્યાજબી નથી કારણકે આ શાસ્ત્રો તે ઉભયપક્ષ પૂર્ણ પણે માન્યજ રાખે છે. આ. સાગરાનંદસૂરિજી મહારાજે રજુ કરેલા શાસ્ત્રોમાંથી પંચ અમુક શાસ્ત્રને ન સ્વીકારતા હોય તે તે શાસ્ત્રોના નામનો પંચે ઉલ્લેખ કરવો જોઈએ. તેમજ શાસ્ત્રોને પ્રામાણિક માનતા હોય પણ આ. સાગરાનંદસૂરિજી મહારાજે મુકેલ તે શાસ્ત્રપાઠના અર્થને અપ્રમાણિક માનતા હોય તો તે પણ સ્પષ્ટ શબ્દમાં પાઠ અને તેના અર્થ લખી જણાવવું જોઈએ, પણ આમ ન જણાવતાં “આવા અર્થના સમર્થનમાં તેમણે જે શાસ્ત્રો રજુ કર્યા છે તેનું અમે પ્રામાણ્ય સ્વીકારતા નથી” આ પ્રમાણેના પંચે જે મોઘમ શબ્દો લખ્યા છે તે sweeping statement સ્વરૂપના હાઈ ખુબ જ અનર્થકારક છે. (૨) પાના ૨૭ મે “વિચિતમત્તે “આ નિયમ પ્રમાણે અપૂર્વ વિધિનું વિધાન કરનાર કે પૂર્વ તિથિઃ વ શાસ્ત્રની મદદથી આઠમ વગેરે તિથિનો સાતમ વગેરે તિથિમાં વિધિ થાય છે. નહિતર ઉદયની તિથિ ન હોવાથી આરાધના વિનાશન દેષ શ્રાદ્ધને સ્પશે. ત્યાં આ અપૂર્વ વિધિનું વિધાન કરનાર શાસ્ત્ર આઠમનું આરાધન શક્ય બને તેની ખાતર જ સાતમનું સાતમપણું Page #33 -------------------------------------------------------------------------- ________________ ૪ ફ્રીકીને સાતમમાં આમપણ સ્થાપે છે, એવીરીતે લૌકિક ટીપ્પણુમા આવતી ઉદયની સાતમ આઠમના આરાધન વિષયમાં ઉદયની આઠમ અને છે” ‘“નિયમઃ - પાક્ષિને લત્તિ' એમ કહેલું છે તેથી અહિં વૃદ્ધો જાર્યાં તોત્તરા એવું નિયમવિધિ કરનારૂં શાસ્ર છે તે નિયમ વિધિ કરનાર શાસ્ત્ર વડે તિથિની વૃદ્ધિ હૈાય ત્યારે બીજી તિથિનેજ ઉદયની તિથિ ગણવી એમ નક્કી થાય છે આ શાસ્રથી નક્કી થયેલી ખીજી તિથિજ આરાધના માટે ઉપયેાગમાં લેવી એમ ફલિત થાય છે.” ઉપર પ્રમાણે પચે ક્ષયે પૂર્વાને જે અર્થ કર્યો છે તેજ પ્રમાણેના અર્થ આ. સાગરાનંદસૂરિજી મહારાજ કરે છે અને જૈનસંધ તેજ પ્રમાણેના અને ઘટાવી પતિથિની વ્યવસ્થા કરે છે. છતાં આ.સાગરાન દસૂરિજીની અથ કરવાની પદ્ધતિને ખ્યાલમાં લીધા વિના તેમની રીતિ ખરાબર નથી કે સ ંગત નથી તેવું જે શ્રી પંચે જણાવ્યું છે તે પ્રામાણિક નથી. ખરીરીતે તૈયાયિક શૈલી પ્રમાણે શ્રી પંચે જ્યે પૂર્ણાંના કરેલ અથ આ. સાગરાનંદસૂરિજી મ. ના કરેલ અને પૂર્ણ પણે ટેકે આપે છે. આમ સ્પષ્ટ એના છડાં . સાગરાનંદસૂરિજી મહારાજના અર્થ ખરાખર નથી તેવું કથન સદંતર અન્યાજબી અને ખાટુ છે. ૨ ‘વૃદ્ધી જાશે તથોત્તર' આ પત્રમાં આ. સાગરાન દસૂરિજીને શંકા છે તેવું આ મુદ્દામાં પંચે જણાવ્યુ છે તે વ્યાજબી નથી કારણકે આ ચરણને આ. સાગરાન દસૂરિજી મહારાજે પેાતાના સમથષઁનમાં ઠેરઠેર રજુ કરેલ છે. આનેમાટે છઠ્ઠા મુદ્દામાં અમે જણાવી ગયા છીએ અને ફરી જણાવીએ છીએ કે આ પંચનું લખવું જેમણે જે કહ્યું નથી તેમના નામે તેને રજુ કરવું અને પછી તેનું ખંડન કરવું તે પ્રામાણિક પુરૂષને શેાલે તેવું નથી. ૩ આ. સાગરાન દસૂરિજીએ મા ચર્ચામાં ૪૧ શાસ્ત્રગ્રંથા રજુ કયા છે. તેમાં શ્રીપ ંચે આ આઠમા વિવાદપઢમાં ૧ હીરપ્રશ્ન. ૨ વિજયદેવસુર પટ્ટક એ એના વિચાર કર્યાં છે. તેમાં શ્રીપંચ હીરપ્રશ્નને પ્રમાણિક તરીકે સ્વીકાર કરે છે અને દેવસુરપટ્ટકને અપ્રમાણિક ગણે છે. પંચે હીરપ્રશ્નના પાઠના આ. સાગરાન દસૂરિજી મહારાજના અને અવ્યાજબી હરાવ્યો છે તે ભૂલભરેલ છે. ખરી રીતે આ. સાગરાન દસૂરિજી મહારાજે કરેલ અને જ તે પાઠમાં રહેલ યોશીષતુવેશ્યોઃ પદ્મ સમ ન આપે છે. તેમજ હીરપ્રશ્નના પાઠને રજુ કરતાં સમજપૂર્વક પાઠમાં રહેલ ‘વિસ્તૃતૌ તુ' એ પદ પંચ રજુ કરતા નથી કે તેની અ་ઘટના વખતે ધ્યાનમાં લેતા નથી તે વ્યાજમી નથી, વિજયદેવસુરપટ્ટકને એકદમ અપ્રમાણિક કહેવા તે પણ વ્યાજખી નથી કારણ કે વિજયદેવસુરપટ્ટકને અનુરૂપજ વિજયદેવસુર સમાચારી છે, Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ૪૧ શાસ્ત્ર ગ્રંથોમાંથી ૩૯ શાસ્ત્ર ગ્રંથોને (કે જેમાં આગમ ગ્રંથો અને આ. સાગરાનંદસૂરિજીની વસ્તુને સ્પષ્ટ સિદ્ધ કરતા પત્રને) મુદ્દલ વિચાર કર્યા વિના તે ગ્રંથમાં ભગવતીસૂત્ર જેવા ગ્રંથ હોવા છતાં તે સર્વ માટે શ્રી સાગરાનંદસૂરિજીએ જે શાસ્ત્રો રજુ ક્યાં છે તે શાસ્ત્રાભાસજ છે એ મુજબનું દલીલ વિનાનું Sweeping Statement કરવું તે તદ્દન અપ્રમાણિક અને અન્યાયી છે. શ્રી પંચના જણાવેલ આ વચન ઉપરથી સ્પષ્ટ થાય છે કે પંચનું માનસ જોઈએ તેવું ઠરેલ ન્યાયી સમજવાનું કે નથી અને આથી તેમનો નિર્ણય ભૂલભરેલ છે તે સ્પષ્ટ થાય છે અને તેથી સાચા નિર્ણયના અપેક્ષિત કઈપણ પુરૂષને મુદલ આધાર રાખવા લાયક નથી. આચાર્ય સાગરાનંદસૂરિજીના ૪૧ શાસ્ત્રોના આધારે અને સેક વર્ષની પરંપરા હોવા છતાં તેને નહિ સ્વીકારનાર પંચની પ્રથમ ફરજ છે કે, વિજયરામચંદ્રસૂરિજી જે કૂવને જે અર્થ કરે છે તે અને તે અર્થના શા શા શાસ્ત્રાધારે છે તે સર્વ આ નિર્ણયપત્રમાં રજુ કરવા જોઈએ. આ રજુ કર્યા બાદ તેની ચર્ચા કરી નિર્ણય ઉપર આવવું જોઈએ પણ આમાંનું કોઈપણ પચે કરેલ નથી તેથી સ્પષ્ટ થાય છે કે પંચનો નિર્ણય પિકી અને બેટ છે. આ રીતે આખા નિર્ણયમાં આઠમે મુદ્દો અતિ મહત્વને અને ઉપગી છે અને તેને નિર્ણય બે વિભાગે ઉપર આધાર રાખે છે. (૧) શાસ્ત્ર પ્રમાણુ. (૨) વ્યવહાર પરંપરા-જીતાચાર. શાસ્ત્ર પ્રમાણમાં શાસ્ત્રને શાસ્ત્રાભાસ અને અપ્રમાણ પંચે જણાવ્યાં છે, પણ શાસ્ત્રાભાસ અને અપ્રમાણ ઠરાવવાના પંચે મુદલ કારણે કે આધારે આપેલા નથી, તે પરથી પંચને તે નિર્ણય કેવલ ભૂલ ભરેલો છે તે દેખીતું છે. (૪) હવે બીજો વિભાગ વ્યવહાર પરંપરા–જીતાચાર છે આ વ્યવહારપરંપરાને વિજય દેવસૂરિથી પ્રસિદ્ધ પામેલ અને ત્રણ વરસથી વિના મતભેદે આચરેલ છે તેમ બંને પક્ષેએ અને પંચે પણ કબુલ રાખેલ છે. છતાં આટલા લાંબા વખતની વ્યવહાર પરંપરાને જીતાચાર ન હોવાનું પંચ જે જણાવે છે તેમાં પંચની ગંભીર ભૂલ છે તે નીચેના કારણોથી સ્પષ્ટ માલમ પડે છે. (૧) જીતાચાર માટે ચાર અંશે જોઈએ તેવું પચે નિર્ણયમાં જણાવી ચાર અંશે પૈકીને પ્રથમ અંશ “યુગપ્રધાન જેવા આચાર્યનું પ્રવર્તકપણું” Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ચાલુ વ્યવહાર પર પરામાં છે તેવું પંચે ઠરાવેલ છે તે ખરાબર છે પણ ખાકીના ત્રણ અા ચાલુ વ્યવહાર પરંપરામાં નથી તેવું પંચે જણાવ્યું છે તે ખરું નથી, કારણ કે યુગપ્રધાન પુરૂષ, (૧) કારણ વીના પ્રવતન (૨) ધર્મશાસ્ત્ર સાથે વિરોધ, કે (૩) સવિજ્ઞ ગીતા પુરૂષા જેનેા નિષેધ કરે તે રૂપ વીરિત ત્રણ અશાવાળી પ્રવૃત્તિ કદાપિ કરેજ નહીં. અને જે આવી પ્રવૃત્તિ કરે તે યુગ પ્રધાન કહેવાય જ નહિં. માટે વિજયદેવસૂરિજીને યુગપ્રધાન સ્વીકારનાર પચે તેમનાથી નીકળેલ વ્યવહાર પરંપરામાં ખીજા ત્રણ અ'શે! (૧) ન્યાય અને પુરાવાની રીતિએ સ્વીકારી ( Presume કરી) ચાલુ વ્યવહાર પરંપરાને જીતાચાર ગણવી જોઇતી હતી. (૨) આ. વિજયરામચંદ્રસૂરિજી આ ત્રણ અંશે! ચાલુ વ્યવહારપર’પરામાં નથી તેવું કહેતા (Allege કરતા ) હાય તેા ન્યાય અને પુરાવાની રીતિએ તેવુ સાબીત કરવાના મેળે આ. વિજયરામસૂરિજી ઊપર પંચે નાખવા જોઇએ. પણ પચે તેવું કરેલ નથી. જેમાં તેમણે ભારે ભૂલ કરેલી છે. (૩) તેમજ વળી ત્રણ અંશે! ચાલુ વ્યવહારપરંપરામાં નથી તેવું પંચ જણાવે છે પણ તેનાં કાંઇપણ કારણે પચ તેમના નિર્ણયમાં જણાવતા નથી તે ઊપરથી પણ નિણય ભૂલવાળા છે તેવું નિકળે છે. (૪) આવી ત્રણસો વરસેાનો ( Long practice of 300 years ) અને વલી તે યુગપ્રધાન પુરૂષથી પ્રવતેલ ચાલુ પ્રણાલિકાને ફેરવવા કે તે વ્યાજબી નથી તેમ ઠરાવવા માટે ઘણાજ સખલ કારા જણાવવા જોઇએ પણ પચે તેવુ કાંઇપણ જણાવેલ નથી. ઊપરના કારણેાથી પચે જે ચાલુ વ્યવહાર પરંપરાને-જીતાચાર નથી તેવું ઠરાવેલું છે તે દેખીતું ગેરવ્યાજબી અને ખાટું છે તેવું સ્હેજમાં જણાઇ આવે છે. (૧૨) નવમું વિવાદપદ ખરી રીતે બીનજરૂરી છે કારણકે ક્ષયે પૂર્વાં ને અર્થ શ્રી પંચે કરેલેા છે તે રીતે કરવામાં આવે તે મારપની અખંડિતતા જળવાઇ રહેતી નથી. ખારપની અખંડિતતાને ખ ંડિત કરવી અને તે ખડિ તતામાં શે! દ્વેષ છે તે શાસ્ત્રમાંથી મતાવા તેમ પ્રશ્નપૂર્વક પંચનું જણાવવુ તે ચાર કોટવાળને ઈંડે”, તેના સમાન છે. તેમજ સેંકડા વવથી ચાલેલ આચાર (Because according to the principle of the logic and of the law ennuncieated even in the Indian Evidence Act Section 114 (three anshas-ત્રણ અંગે) must be presumed to exist unless proved otherwise by the party so alleging.) Page #36 -------------------------------------------------------------------------- ________________ પ્રણાલિકાને ફેરવવાથી કાઇપણ જાતને વિશિષ્ટ લાભ કે સમન નિર્ણયમાં આપવામાં આવેલ નથી તેમજ તેને કોઈપણ આધાર નિર્ણયમાં જણાવવામાં આબ્યા નથી. ૨૭ શાસ્ત્રની વિચારણા બાદ તિથિચર્ચાના નિર્ણય કોઇ ચેાગ્ય પુરૂષ દ્વારા લાવી સંઘમાં શાંતિ સ્થાપવાનો જે શુભ આશય હતા તે શુભ આશય તે દૂ રહ્યો પણ નિ યની જેમ જેમ વિચારણા કરવામાં આવે તેમ તે નિણ ય તિથિ ચર્ચાના ઉકેલને તેા લાવી શકતા નથી પરંતુ ખીજા અનેક લેશે! રજુ કરે છે. અમદાવાદ. તા. ૧૫-૧-૪૫ વકીલ છેોટાલાલ ત્રીકમલાલ પારેખ. સમેતશિખરની પોળ-અમદાવાદ. ન *પ્રસિદ્ધ પંડિત તુલાકૃઝા શાસ્ત્રીની નિહ્ચઉપર કરેલ સમીક્ષા T ડેા. પી. એલ. વૈદ્યના નિર્ણયની પ્રસિદ્ધ વિદ્વાન તુલા ઝાએ (શમાં) (ન્યાય-વ્યાકરણાચાય સાહિત્ય શાસ્ત્રીએ ) ખુમજ દલીલ અને તુલના પૂર્વક સંસ્કૃતમાં સુંદર સમીક્ષા કરી છે અને તેના ગુજરાતી અનુવાદ પ્રસિદ્ધ સ શેાધક ૫: લાલચંદ્ર ભગવાનદાસ ગાંધીએ [ અધ માગધીના શ્રુંખઈ ચુનિવર્સિટીના પેાષ્ટ્ર ગ્રેજ્યુએટ અધ્યાપક] કરેલ છે. જે તટસ્થ વાંચકને નિર્ણયની પાકળતા અને શાસ્ત્રાનુલક્ષી પરંપરાની સત્યતાને સુંદર રીતે સમજાવે છે માટે તેનુ' સક્ષિપ્ત અવતરણ નીચે આપવામાં આવે છે. ૧ ડો. પી. એલ વૈદ્યની થે પૂર્વાની કરેલ વ્યાખ્યા મતાનુજ્ઞાનિગ્રહ ૨ પૂર્વાપર વિરૂદ્ધતા, શબ્દાનનુગણ્ય ૪ આગમાનુસારિ મતપ્રવેશ સ્વસિદ્ધાંત ભંગ વિગેરે દાષાવાળી છે. * વીરશાસન વર્ષ ૨૨ અંક ૨૯ પૃષ્ઠ ૩૩૦ માં પ્રસિદ્ધ પડિત તુલાકૃષ્ણ માટે જામનગરમાં શેઠ પેપટલાલ ધારશીભાઈના લક્ષ્મીઆશ્રમમાં નાકરી કરતા એક પંડિત કે જેમનું નામ તુલાકૃષ્ણાશમાંં છે તેમની પાસે.....' આ લખાણ લખવામાં આવ્યું છે તે વીરશાસન અને આ. વિજયરામચંદ્રસૂરિજીના માનસને જણાવે છે. માણસની કિંમત પગાર અને દેખાવ કરતાં તેની આવડત ઉપર રહેલ છે. આજે ૧૦-૧૫ ના પગારદાર પડિતા આગળ માસિક ૧૦૦૦ થી વધુ મેળવનાર ગ્રેજ્યુએટ વિદ્રાના અમદાવાદમાં બ્રહ્મચાર્યારનીવાડી અને કાશીવિશ્વનાથ વિદ્યાલયમાં અભ્યાસ કરે છે. ખરેખર દુઃખ થાય છે કે પંડિતજીથી ૧૦૦મા ભાગની યોગ્યતા પશુ ન ધરાવનાર પતિની યાગ્યાયેાગ્યતાના વિચાર કરવા બેસે છે જે ખુબ શરમ જનક છે, Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨ ક્ષપૂર્વા વચન પર્વતિથિનું વિધાન કરનાર છે આરધનાનું વિધાન કરનાર નથી તે વાત પ્રકરણથી સિદ્ધ થાય છે. વાક્ય અર્થના નિર્ણયમાં પ્રકરણ દુબળ પ્રમાણ છે એ મધ્યસ્થનું વચન અજ્ઞાનરૂપ છે. સૈધવ લાવ વિગેરેમાં પ્રકરણથી જ ઘડા કે મીઠા વિગેરેના તે તે પ્રકારના અને નિર્ણય કરવામાં આવે છે. ૩ “પર્વ અપર્વ તરીકે કરાતો પ્રવિભાગ પ્રાયે મુળનેજ ક્ષય કરનારી અનવસ્થાને ઉત્પન્ન કરે આ મધ્યસ્થનું કહેલું કથન સ્થલવિચાર મૂલક છે. અધિક પર્વતિથિઓ અને તેને પ્રતિપાદન કરનારી કલ્પનાઓ મધ્યસ્થ દર્શાવી નથી જેથી કલ્પનાનભિજ્ઞપણું છે. જે કહેવામાં આવે કે કલ્પનાઓ નથી તે અનવસ્થા શી રોતે ઘટે. માટે અનવસ્થા દેષની વાત સમજ વિનાની છે. ૪ “ પૂર્વ તિથિઃ જાથ વૃદ્ધ થા તથા ”ની આગમાનુસારિ વ્યાખ્યા નિર્દોષ અને શાસ્ત્રસિદ્ધ હોવા છતાં “મધ્યસ્થ શાસ્ત્રીય અને લૌકિક મર્યાદાનું ઉલ્લંઘન કરીને સર્વત્ર સ્વેચ્છાચારીપણાથી શાસ્ત્રાધાર દર્શાવ્યા વિનાજ “અમારે સિદ્ધાંત છે “અમારે મત છે“અમ્હારે નિર્ણય છે વિગેરે વાકયે દ્વારા એ વચનનું વ્યાખ્યાન કર્યું છે જે અપ્રમાણિક છે. ક્ષયે પૂર્વાવના વ્યાખ્યાન માટેના આગમાનુસાર મતને પૂર્ણ પણે સમર્થન આપનાર તત્ત્વતરંગિણું, હીરપ્રક્ષ, સેનપ્રશ્ન, ધર્મસંગ્રહ, સંધપ્રકરણ વિગેરે ગ્રંથ છે. પ ટિપ્પણાની પૂર્ણિમા કે અમાસની વૃદ્ધિ પ્રસંગે તેરસની ક્ષયવૃદ્ધિ નિશીથ હીરપ્રશ્ન વિગેરે ગ્રંથથી શુદ્ધ અને સત્ય છે અને પૂર્ણિમાના ક્ષય અંગે મધ્યસ્થ સૂચવેલ વ્યવસ્થા શાસ્ત્રવિરૂદ્ધ સ્વસિદ્ધાંતવિરૂદ્ધ, પૂર્વાપરવિરૂદ્ધ યુકિતવિરૂદ્ધ અને પરંપરા વ્યવહારવરૂદ્ધ છે જે માટે અનેક દલીલપૂર્વકના આધારે રજુ કરવામાં આવ્યા છે. ૬ વિજયદેવસુરના મતપત્રક માટે મધ્યસ્થ કરેલ વિધિ એક પક્ષીય અને અજ્ઞાનમૂલક છે. છતાં તેને વિચાર નીચે આપીએ છીએ. મતપત્રકના અપ્રાણ્યનું નિરસન. “હવે શ્રીવિજ્યદેવના એ મતપત્રકના પ્રામાણ્ય તરફ મધ્યસ્થ જે સંશય કરે છે, તે અત્યંત સાહસ જ છે, એથી પહેલાં તેના અપ્રામાણ્યને સાધનાર ઈષ્ટ હેતુઓનો નિર્દેશ કરી, તે હેતુઓને આસિદ્ધ ઠરાવી તેમના ચિત્તમાં રહેલા શંકારૂપી ખીલાઓનું મૂળ સાથે જ ઉમૂલન કરીએ છીએ –એ ગ્રંથને અપ્રામાણિક કથા હેતુથી માનવામાં આવે છે? શું ચારપત્રવાળે હોવાથી? ૧, તેના ઉત્તા જાણવામાં ન આવેલ હોવાથી ? ૨, પરસ્પર વિરુદ્ધ કથનની Page #38 -------------------------------------------------------------------------- ________________ મહ અહુલતાવાળા હેાવાથી ? ૩, યુક્તિ-રહિત હાવાથી ? ૪, બીજાના અભીજી પક્ષની અભ્યનુત્તાવાળા હેાવાથી ? પ, શાપને પ્રતિપાદન કરનાર હાવાથી ? ૬, અથવા પેાતે સ્વીકારેલ વસ્તુથી વિરુદ્ધ હેાવાથી ?, માનવામાં આવે છે. તેમાંના પહેલા હેતુ અસિદ્ધ છે, કેમકે-આગમમાં અથવા શાસ્ત્રમાં પ્રત્યેક વાકયને પ્રામાણિક તરીકે જો નિ:શંકપણે અનુમેાદન કરવામાં આવે છે, તે ચારપત્રવાળા ગ્રંથની શી વાત ? અને જો ચારપત્રવાળા ગ્રંથનું પ્રામાણ્ય ન જ હાઇ શકે, તા મધ્યસ્થે અવશ્ય પ્રમાણુ સાથે એ કહેવું જોઇએ કે-સે પત્રવાળા, હજારપત્રવાળા અથવા તેનાથી ન્યૂન કે અધિક કેટલા પત્રાના પ્રમાણવાળા ગ્રંથનું પ્રામાણ્ય થઈ શકે ? તે પ્રત્યેકમાં પણ વ્યભિચાર ( દોષ ) મસ્તક પર ધારવા જોઇએ જ-એમ અવસ્ય અનુસંધાન કરવું જોઈએ. હવે બીજો હેતુ પણ અસિદ્ધ જ છે, કારણકે ‘વિજયદેવીયાનામ્’ એ પદ્મવડે કર્તા જાણવામાં આવે છે. કદાચ એવી શંકા કરવામાં આવે કેગ્રંથના મધ્યમાં અથવા ગ્રંથના અંતમાં ‘ વિજયદેવીયાનામ્ ’ એવા નામના ઉલ્લેખ જોવામાં ન આવતા હેાવાથી આદિમાં જોવામાં આવતું ‘ વિજયદેવીયાનામ્’ એ પદ્મ સંપાદકે જ જોડી દીધું છે;’ તે એમ કહેવું યુક્ત નથી; એ માત્ર સાગનથી જ નિર્ણય કરી શકાય તેવું છે. કારણકે શ્રીસેન (વિજયસેન)સૂરિની પરંપરામાંથી શ્રીવિજયદેવસૂરિજી અને વિજયાનંદસૂરિજી પાતાતાના નામના ગચ્છના પ્રવર્તકા થઈ ગયા છે. એ સમસ્ત તપાગચ્છવાળાઓને જાણીતુ હાવાથી, અને આ ગ્રંથમાં વિજયાન ંદસૂરિજીના મતનું ખંડન પ્રાપ્ત થતું હાવાથી, વિરાધિપણાથી ' . રામાર્જીન ’ વગેરેની જેમ, અને વ્યવહાર–પરપરાદ્વારા વિજયદેવ(સૂરિ)નું કર્તૃત્વ સિદ્ધ થાય છે. વિશેષમાં મધ્યસ્થથી એવી પ્રતિજ્ઞા કરી શકાય તેમ છે ? કે સ` પ્રથામા ગ્રંથની આદિમાં, ગ્રંથની મધ્યમાં, અને ગ્રંથના અંતમાં ગ્રંથકારે પેાતાનું નામ નિર્દેશ કરેલું જ હાય. જો ‘હા' કહી એ સ્વીકારવામાં આવે તે પૂછી શકાય કે–મનુજી વગેરેએ પણ મનુસ્મૃતિ વગેરે તે તે ગ્ર ંથમાં પેાતાનું નામ કેમ દર્શાવ્યું નથી ?, અથવા [ મહાકવિ ] કાલિદાસ વગેરેએ પાતાનાં રચેલાં મહાકાવ્યેામાં પણ ત્યાં ત્યાં પેાતાનું નામ કેમ દર્શાવ્યું નથી ? બહુ કહેવાથી શું ? પ્રાચીન ગ્રંથકારોએ રચેલા કેટલાય ગ્રંથામાં ગ્રંથકારે નિર્દિષ્ટ કરેલ નામ પણ પ્રાચે જોવામાં આવતું નથી, અને પ્રામાણ્ય સ્વીકારવામાં આવે છે. હવે જો એમ કહેવામાં આવે કે- બીજા પ્રમાણેાથી, અને પરંપરા-વ્યવહારથી ત્યાં નામ નિશ્ચિત છે.” તા તે અહિં પણ તે જ પર પરા--વ્યવહાર પ્રમાણુ -પદવીને શાલાવશે. એથી પ્રસ્તુત ગ્રંથમાં તેને ન સ્વીકારવું-એ દુભિનવેશ (દુરાગ્રહ) ગણાય. વિશેષમાં, આવશ્યકસૂત્ર વગેરેની ચૂર્ણિએના કર્તા હજુસુધી અનિશ્ચિત હેાવા છતાં પણ તેનું પ્રામાણ્ય શ્રીજૈનસંઘે સ્વીકારેલુ છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ એવી રીતે ત્રીજો હેતુ પણ અસિદ્ધ જ છે, કારણકે એક પણ વિરુદ્ધ ઉક્તિ જોવામાં ન આવતી હોવાથી વિરુદ્ધ ઉક્તિની બહુલતાને સર્વથા અસંભવ છે. આથી જ કઈ વિરુદ્ધ ઉક્તિને પરિહાર અભ્યારે કરવો ? એથી તે હેતુ ઉપેક્ષણીય જ છે. ચેાથે હેતુ પણ તેવી જ રીતે અસિદ્ધ છે. કારણ કે બરાબર આગમને અનુસારે “પૂર્વાચાર્યની પરંપરા પ્રમાણે પ્રવર્તવું જોઈએ ” “ઉસૂત્રની પ્રરૂપણાથી અનંત સંસારની વૃદ્ધિ થતી હોવાથી” એ વગેરે દ્વારા યુક્તિ જ દર્શાવી છે. પાંચ હેતુ પણ તેવી રીતે અસિદ્ધ છે, કારણ કે, દુજન તુષ્ટ થાઓ.” એવા ન્યાયવડે બીજાને પક્ષ સ્વીકારીને પણ બીજું સમાધાન આપવું-એ શાસ્ત્રકારને સંમત છે. - છઠ્ઠો હેતુ પણ તેવી રીતે અસિદ્ધ છે, કારણ કે-શાસ્ત્રને અને પરંપરા -વ્યવહારને ન માનનારા તેવા પ્રકારના કદાગ્રહી શિષ્યને કેદખાનામાં નાખવામાં અશક્ત એવા ગુરુથી શાપ આપવા સિવાય બીજું શું કરી શકાય? એ મનમાં વિચારવા જેવું હોવાથી, શાપ આપ પણ દૂષિત ન ગણાય-એ તે મધ્યસ્થના સંતેષ માટે જણાવાય છે. વાસ્તવિક રીતે તે પાપ આચરતા શિષ્યને ઉન્માર્ગથી અટકાવનારા ગુરુએ જે એમ પ્રતિપાદન કરે છે–પાપ કરીશ, તે તું નરકમાં પડીશ.” તે તે શાપ આપનારા ન કહેવાય, પરંતુ ઉપદેશ આપનારા જ કહેવાય. એથી પ્રસ્તુત ગ્રંથમાં શાપ દેવાનું કહેવું તે અજ્ઞાન મૂલક છે, એવી રીતે સાતમો હેતુ પણ અસિદ્ધ જ છે, કારણકે અદમીની વૃદ્ધિમાં બીજી અષ્ટમીને ગ્રહણ કરવી, અને પૂર્ણિમાની વૃદ્ધિ હેાય ત્યારે બીજી પૂર્ણિમાને ગ્રહણ કરવી–એવું આ ગ્રંથમાં પિતાના અભિમત તરીકે કોઈ પણ સ્થળે સ્વીકાર્યું નથી. આથી જ ત્યાં હીરપ્રશ્નના બીજા પ્રકાશના વચનને ઉદ્ધત કરીને “તેથી ઔદયિકી જ તિથિ સ્વીકારવી; બીજી નહિ, એ પ્રમાણે ઉપસંહાર કર્યો છે. જે પૂર્ણિમાની વૃદ્ધિમાં બીજી પૂર્ણિમાને ગ્રહણ કરવી પિતાને અભીષ્ટ હેત તે “બીજી જ તિથિ સ્વીકારવી” એવી રીતે જ ઉપસંહાર કરત. તથા સેનપ્રશ્નના ત્રીજા ઉલ્લાસનું વચન ત્યાં જ આગળ ઉદ્ધત કરીને–આ કથનકાર આ કહ્યું કે –“સૂર્ય ઉગાવાની વેળાએ તિથિ હોય, તે જ માનવી, બીજી નહિ.” એ પ્રમાણે ઉપસંહાર કર્યો છે; નહિ તો, અહિ પણ “ બીજી તિથિ માનવી” એવી રીતે જ ઉપસંહાર કરત. એ મધ્યસ્થ આખો મીંચીને વિચારે. જો કે કહેલી રીતે મધ્યસ્થને અભીષ્ટ એવા સાતે હેતુઓનું અસિદ્ધપણું દર્શાવ્યું, છતાં નિર્ણયપત્રના ૧૩ મા પૃષ્ઠમાં રહેલ-આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરિજી પણ આના પ્રામાણ્યની શંકા કરે છે.” આ આઠમાં હેતુનું અસિદ્ધપણું Page #40 -------------------------------------------------------------------------- ________________ મેં દર્શાવ્યું નથી; તે પણ તે (આઠમા હેતુ)નું અસિદ્ધપણું અમારી દર્શાવેલી દિશાએ મધ્યસ્થ પિતાની મેળે જ વિચારી લેવું જોઈએ. લેખના વિસ્તારના ભયથી વિરમવામાં આવે છે. નિર્ણયપત્રકની અપ્રમાણિકતાના હેતુઓ અહિં આ પણ નિર્દેશ કરવાનો છે કે, શ્રીવિજયદેવના મતપત્રકને અપ્રામાણિક ઠરાવવા માટે કપેલા મધ્યસ્થના અભીષ્ટ હેતુઓમાંથી બીજા અને છઠ્ઠા હેતુ સિવાયના બાકીના પાંચે હેતુઓ મધ્યસ્થના આ નિર્ણયપત્રમાં વિદ્યમાન હોવાથી તેનું જ અપ્રમાણિકપણું તે જ માગે પ્રાપ્ત થાય છે. તે દર્શાવવામાં આવે છે– જે ચારપત્રવાળા (ગ્રંથ-લેખ)નું પ્રામાણ્ય ન જ થાય તો અમુક પત્રવાળાનું જ પ્રામાણ્ય મધ્યસ્થ સ્વીકારવું જોઈએ. તેમાં નિર્ણય કરનાર પ્રમાણને અભાવ હોવાથી સળ-પત્રવાળાનું પણ પ્રામાણ્ય ઘટી શકે નહિ. “ચારપત્રવાળો હેવાથી એવા પહેલા હેતુ જે “સોળપત્રવાળે હેવાથી” એ પહેલો હેતુ આમાં વિદ્યમાન છે. તથા નિર્ણયપત્રના ૧૧ મા પૃષ્ઠમાં-“તે તિથિ વૃદ્ધ ગણાય કે જે બેવાર સૂર્યોદયને સ્પશે, એમ થતાં ઓદયિકી બે તિથિઓને સંભવ હોવાથી બે પક્ષોને સંભવ છે, બે પક્ષેને સંભવ હોવાથી તેમાંથી કઈ તિથિએ આરાધના કરવી જોઈએ? એવો સંદેહ ચિત્તને આકુલ કરે છે. એવા ઉલ્લેખ દ્વારા આરાધન કરવા યોગ્ય તિથિ સંબંધમાં સંદેહ પહેલાં કહ્યો; ત્યારપછી ત્યાં જ ૧૫ મા પૃષ્ઠમાં જ વૃદ્ધિ તિથિ બેવાર ઉદયને સ્પર્શ કરે છે; એથી કઈ તિથિ ઔદચિકી છે ? એવો સંદેહ થતાં એ વગેરે ઉલ્લેખવડે ઔદયિકી તિથિ સંબંધમાં સંદેહ કહ્યો; એથી એવી ઉક્તિ સ્પષ્ટ જ પૂર્વાપર-વિરૂદ્ધ છે. આ સંબંધમાં આ પ્રમાણે વિચારવું જોઈએ. “વૃદ્ધ તિથિ બે વાર ઉદયને સ્પર્શ કરે છે–એવા કથન વડે વૃદ્ધ તિથિ બંનેના ઔદયિકીપણાને નિશ્ચય થતાં તે જ તિથિમાં તેના જ ઔદચિકીપણાને નિશ્ચય, તે તિથિમાં તેના ઔદયિકીપણાના સંશયને પ્રતિબંધક હોવાથી તેવા પ્રકારના સંશયની ઉત્પત્તિ ન થઈ શકે, છતાં “કઈ ઔદયિકી તિથિ છે? એવી સદેહવાળી ઉક્તિ, મધ્યસ્થના જ સૂક્ષ્મ સંસ્કૃત અભ્યાસના અભાવને પ્રકાશિત કરે છે. એવી રીતે ક્ષીણ અષ્ટમી પર્વતિથિનાં સ્થળમાં “શ્રી જૈનસંઘ આરાધના માટે ઔદયિકી તિથિની અપેક્ષા રાખે છે. એ સિદ્ધાંત કર્યા પછી, પૂર્વ તિથિ સપ્તમીમાં ઔદયિકીપણું કરીને આરાધન કરવું જોઈએ.” એવી રીતે પહેલાં કહ્યા પછી પૂર્ણિમા પર્વતિથિના. ક્ષય-પ્રસંગમાં “યથારુચિ અનુષ્ઠાન કરવું જોઈએ.” એવી ઉક્તિથી સ્પષ્ટ જ Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩ર પૂર્વાપર-વિરૂદ્ધ છે. એવી રીતે પરસ્પર-વિરૂદ્ધ ઉક્તિઓની બહુલતા હોવાથી ત્રીજો હેતુ પણ આમાં છે. એવી રીતે પ ંચર્મોનું સામાન્ય પતિથિપણું વિનષ્ટ કરવામાં, તથા શ્રી વિજયદેવસૂરિજીમાં જીતન્યવહારના પ્રવર્તક તરીકેની સિદ્ધિ માટે અપેક્ષિત એવા બાકીના ત્રણ અંશે ન હેાવામાં, અને ખીજા પણ અનેક સ્થળેામાં યુક્તિ ન દર્શાવેલી હાવાથી યુકિત-રિકત નામના ચાર્થી હેતુ પણ આમાં છે જ. એવી રીતે ‘ક્ષયે પૂર્વા સિથિઃ વાયા એ શાસ્રની ક્ષય હાય ત્યારે પૂર્વતિથિ કરવી-પૂર્વતિથિમાં આરાધન કરવું જોઇએ. પહેલાં વ્યાખ્યા કર્યાં પછી, આ શાસ્રવડે પૂર્વમાં રહેલી સપ્તમી વગેરેમાં અષ્ટમી કરવામાં આવે છે.’ એવી રીતે કથન કરવાથી આ શાસ્ત્ર પર્વતિથિનું વિધાન કરનાર છે.’ એવા પ્રકારના આગમાનુસારિ પક્ષના સ્વીકાર કર્યાં હાવાથી પરાભમત-પક્ષાભ્યનુજ્ઞ નામના પાંચમા હેતુ પણ આમાં ઘટે છે, તથા શ્રી જૈનસ'ઘ આરાધન માટે ઔયિકી તિથિની અપેક્ષા રાખે છે.' એવી રીતે પાતે સ્વીકાર્યા પછી પૂર્ણિમાના ક્ષય-પ્રસંગમાં ‘રુચિ પ્રમાણે અનુષ્ઠાન કરી શકાય' એવું કથન કરવાથી સ્વાભ્યપગમ-વિરૂદ્ નામના સાતમા હેતુ પણ આમાં ઘટે છે. એવી જ રીતે ‘આચાર્ય શ્રીવિજયરામચંદ્રસૂરિજી પણ આના પ્રામાણ્યની શકા કરે છે’એવા આઠમા હેતુના સ્થાનમાં પણ શાસ્ત્ર અને પરપરાવ્યવહારને અનુસરનારા સર્વે આચાર્યાં આ નિર્ણયપત્રના પ્રામાણ્ય તરફ શકા કરે છે. એવા પ્રકારના જ હેતુ ગ્રહણ કરવા જોઇએ એવી રીતે સર્વ પ્રકારે શેલે છે. એ પ્રમાણે વિજયદેવના મતપત્રકનું અપ્રામાણ્ય દૂર કરીને, તેનું પ્રામાણ્ય વ્યવસ્થાપિત કરી, પર્વતિથિની વૃદ્ધિ ટીપણા દ્વારા જોવામાં આવતાં વાસ્તવિક રીતે અપ તિથિની જ વૃદ્ધિ કરવી જોઇએ.” એ વિષયમાં સાક્ષાત્ જ પ્રમાણુ દર્શાવવામાં આવેલ છે. તેથી ટીપણામાં પતિથિને ક્ષય અથવા વૃદ્ધિ જોવામાં આવતાં વાસ્તવિક રીતે અપર્વતિથિઓના જ ક્ષય અથવા વૃદ્ધિ કરવી જોઇએ.” એવા અ, પૂર્વ કહેલાં અનેક શાસ્ત્રોથી સાક્ષાત્ અથવા અર્થોંપત્તિદ્વારા સિદ્ધ કરવામાં આવ્યે છે. ૭ ‘વેઃ સ્મૃતિઃ સટ્ટાચાઃ સ્વસ્ય ચ પ્રિયમમનઃ' એ પ્રમાણે મનુએ સ્થાપેલ સદાચારનું પ્રામાણિકપણું જીતાચારને ઉડાવવા મથતા મધ્યસ્થ ઉડાવ્યું છે. વિજયદેવસૂરિની સમાચારી જીતવ્યવહાર સિદ્ધ છે અને તે ધર્મશાસ્ત્ર અને વ્યવહારથી પરિપુષ્ટ છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૩ ઉપસંહાર, અનેક શાસ્ત્રોવડે અને છતવ્યવહારવડે પર્વતિથિઓની વૃદ્ધિ અને ક્ષયના પ્રસંગે વાસ્તવિક રીતે તેની પહેલાની અપર્વતિથિઓની જ વૃદ્ધિ અને ક્ષય કરવા જોઈએ; પર્વતિથિઓને આરાધના કરવા માટે જેમ હોય તેમજ વૃદ્ધિ કે ક્ષય કર્યા વિના–અખંડિત) રહેવા દેવી જોઈએ. એ આગમને અનુસરનાર મતની વ્યવસ્થા છે. તથા “સ પૂર્વી તિથિ વાક્ય એ વાચક–મુખ્ય ઉમાસ્વાતિજીના પ્રાષ તરીકે પ્રસિદ્ધ વચનની શાસ્ત્ર અને જીતવ્યવહારથી સિદ્ધ વ્યાખ્યા આગમાનુસાર મતમાં આ પ્રમાણે સિદ્ધ થાય છે–“પર્વતિથિઓને ક્ષય પ્રાપ્ત થાય ત્યારે પૂર્વા=તિથિ, તિથિ =પતિથિ, કાર્યો કરવી જોઈએ. અર્થાત્ ટીપણું (પંચાંગ)માં જે પૂર્વતિથિ દયિકી હોય, તેના સ્થાનમાં ક્ષયરૂપ પર્વતિથિને દયિકી કરવી જોઈએ.” આ શાસ્ત્રવડે સપ્તમીને અષ્ટમી કરતાં મધ્યસ્થ પણ આ વ્યાખ્યા જ સ્વીકારી છે, એટલું જ કહેવાનું અહિં નથી, પરંતુ પર્વતિથિનો ક્ષયવાળા સ્થળમાં આ શાસ્ત્રવડે ક્ષયરૂપ પર્વતિથિને પૂર્વતિથિમાં ઔદયિકી કરીને, પૂર્વ તિથિનું અને દયિકીપણું જ સાધ્યું છે, એ રીતે “આરાધન માટે પર્વતિથિને અક્ષય, અને વાસ્તવિક રીતે પહેલાની અપર્વતિથિનો ક્ષય કરે જોઈએ.”—એ પ્રમાણે આગમાનુસાર મતને જ સ્થાપિત કર્યો છે. એથી “શ્રીવિજયરામચંદ્રસૂરિજીને મત મધ્યસ્થ સ્થાપિત કર્યો છે” એવો પ્રવાદ વિદ્વાનોની મંડળીઓમાં અયથાર્થ જ છે, એ સાચું છે.—એ પણ [કહેવાનું છે એવી જ રીતે વૃક્ષો વાવ તથોર એ અંશને પણ અર્થે આવે કરે જોઈએ-“ટીપણા (પંચાંગ)માં કઈપણ પતંતિથિની વૃદ્ધિ જોવામાં આવતાં, ઉત્તરા=બીજી તિથિને જ તથા પર્વતિથિ કરવી જોઈએ.”—ટીપણાને અનુસારે અને સ્થળ પર્વતિથિ પ્રાપ્ત થતાં નિયમન કરનાર આ શાસ્ત્ર છે- એમ સિદ્ધ થાય છે. ટીપણા(પંચાંગ)માં પર્વતિથિ અષ્ટમીને ક્ષય પ્રાપ્ત થતાં, તેની પહેલાની સપ્તમીમાં તે શાસ્ત્રવડે, ક્ષયરૂપ પણ અષ્ટમીના દયિકીપણાનું વિધાન કરવાથી, સપ્તમીનું જ અનોદયિકીપણું થતાં વાસ્તવિક રીતે એ સપ્તમીને જ ક્ષય સિદ્ધ થયે, એવી રીતે જ ટીપ(પંચાંગ)માં અષ્ટમીની વૃદ્ધિ જોવામાં આવતાં બીજી જ પર્વતિથિ હોવાથી, અને પહેલી અપર્વતિથિ હોવાથી, તેમાં અપર્વ સપ્તમી તિથિનું જ દયિકીપણું હેવાથી વાસ્તવિક રીતે સક્ષમીની જ વૃદ્ધિ સિદ્ધ થઈ. એવી રીતે બીજી પર્વતિથિ સંબંધમાં પણ સમજવું જોઈએ. Page #43 -------------------------------------------------------------------------- ________________ તથા પર્વ પછી તરત જ આવતી પર્વતિથિઓ પૂર્ણિમા વગેરે ક્ષય પામેલી પ્રાપ્ત થાય, ત્યારે તે તિથિઓ પણ પર્વતિથિ હેઈ નિયત આરાય હેવાથી ટીપણામાં આવેલી પહેલાં રહેલી ચતુર્દશીએ તે જ શાસ્ત્રવડે પૂર્ણિમાને ઔદયિકી કરી આરાધન કરવું જોઈએ, અને ટીપણામાં આવેલી ત્રાદશીએ (તેરશે) તે જ શાસ્ત્રવડે ચતુર્દશીને ઔદયિકી કરી તેનું આરાધન કરવું જોઈએ. એવી રીતે પૂર્ણિમા વગેરેની વૃદ્ધિ હોય ત્યારે પાછળની તિથિએ પૂર્ણ માનું અને પહેલી તિથિએ ચતુર્દશીનું આરાધન કરવું જોઈએ. તેમ કરતાં વાસ્તવિક રીતે ત્રદશીની જ વૃદ્ધિ થઈ. એવી જ રીતે ભાદ્રપદ શુકલપંચમીને પણ પર્વ પછી તરત જ આવેલી પર્વતિથિરૂપે સ્વીકારવી જોઈએ; એથી તેને ક્ષય કે વૃદ્ધિ આવે તો વાસ્તવિક રીતે તૃતીયાને જ ક્ષય કે વૃદ્ધિ કરવી જોઈએ. તેથી પર્વ પછી તરત જ આવતી પર્વતિથિની ક્ષય કે વૃદ્ધિ જોવામાં આવે ત્યારે ખરી રીતે પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની જ ક્ષય અને વૃદ્ધિ કરવી જોઈએ-આ તે આ શાસ્ત્રને તાત્પર્યાર્થ છે. કલ્યાણતિથિઓ પર્વતિથિ હોવા છતાં પણ તેની વૃદ્ધિ કે ક્ષયના પ્રસંગે સર્વત્ર આ શાસ્ત્રનો ઉપયોગ ન જ કરવો જોઈએ, પરંતુ બહુ વ્યવહારમાં આવેલી પર્વતિથિમાં જ ઉપયોગ કરવો જોઈએ. શાસ્ત્ર-સિદ્ધ અને આથી જ આજ સુધી અનેક મહાપુરુષોએ આચરેલી શ્રીદેવસૂરિની સમાચારીનું છતવ્યવહારથી સિદ્ધ પ્રમાણિકપણું અવશ્ય શ્રીસંઘે સ્વીકારવું-માનવું જોઈએ. લેકોત્તર વિષયમાં, ચંડાશુગંડુ પંચાંગનું પ્રમાણ શ્રીસંઘને અનુમત ન હોવાથી, તેનું પ્રામાણિકપણું જીતવ્યવહારથી સિદ્ધ થતું નથી-મત્સરરહિત સુ એ વિચારણાની સમાલોચના કરે. ડૉ. પી. એલ. વૈદ્ય મધ્યસ્થ જ નથી. બંને પક્ષ અને પ્રતિપક્ષનું સ્વરૂપ જાણી લીધા પછી પર્વતિથિના અથવા પર્વ પછી તરત જ આવતી પર્વતિથિને વૃદ્ધિ અને ક્ષય પ્રસંગે શ્રીજેનાગમને અનુસાર તેની આરાધના માટે કઈ તિથિ સ્વીકારવી જોઈએ ? તથા તેને પર્વતિથિ તરીકે સ્વીકારીને કે ન સ્વીકારીને તે આરાધવી જોઈએ? એના નિર્ણય માટે જ મધ્યસ્થને સ્વીકાર કર્યો હતો. | મધ્યસ્થ પણ નિર્ણયપત્રના પહેલા પત્રમાં જ તે કથન કર્યું છે કે-જ્યારે જોધપુરના ચડશુગંડુ પંચાંગમાં તિથિને, ખાસ કરીને પર્વતિથિનો ક્ષય અથવા વૃદ્ધિ પ્રાપ્ત થાય, ત્યારે આરાધના માટે કઈ તિથિ સ્વીકારવી જોઈએ ?” આ વિષયને ઉદ્દેશી ઉપર જણાવેલા બંને આચાર્યો (શ્રી સાગરાનંદસૂરિજી અને વિજયરામચંદ્રસૂરિજી)નું જૂદા પ્રકારનું જ પ્રસ્થાન પ્રકટ થયું, તેથી આ વિષ Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૫ યમાં આગમ વગેરે શાસ્ત્રોના પર્યાલાચન દ્વારા અને જીતવ્યવહારના સમાલેચન દ્વારા એ અનેમાંનું કયું પ્રસ્થાન ( મા ) પ્રામાણિક અને શાસ્ત્ર-સિદ્ધ છે ? એ પ્રશ્નના નિણ ય માટે અમે પ્રવૃત્ત થયા છીએ.” એ પ્રમાણે પૂર્વોકત વિષયના નિર્ણય માટે પ્રવૃત્ત થયેલા મધ્યસ્થ પેલાં ૧ થી ૪ વિવાદપદાને અવકાશ પક્ષ કે પ્રતિપક્ષમાં જોવામાં આવતા નથી. કારણકે-જોધપુરી ચડાંશુચંડુ પંચાંગમાં’ એ પ્રમાણે કથન કરેલા પ્રશ્નચન દ્વારા જ આગમ-પરંપરાથી પ્રાપ્ત જૈન ટીપણા ( પંચાંગ )ને સતત પર પરાથી સંધવડે ઉપયાગ કરાતા નથી.એ સિદ્ધ જ છે; જો તેવા પ્રકારના જૈન પંચાંગના ઉપયોગ કરવામાં આવતા હાત, તે ચંડાશુચડુ પંચાંગની વાત પશુ શા માટે કરત ? એ મધ્યસ્થ સિવાય કાણુ નથી જાણતું ? આથી પ્રથમ વિવાદપત્તને અવકાશ નથી. એવી રીતે હાવાથી તેવા પ્રકારનુ જૈન પંચાંગ છે? એવા પ્રશ્ન પણ મધ્યસ્થ સિવાય કોઈને પણ સંભતે નથી. એથી ખીજા વિવાદપદ્યને પણ અવકાશ નથી. એ જ પ્રમાણે ચડાંશુચડુ પંચાંગમાં' આવા કથનવડે જ ચડાંશુચ ુ પંચાંગના જ કઇંક ઉપચેાગ હાલ શ્રીસંઘદ્વારા કરાય છે. એ પણ સિદ્ધ છે એથી એ પ્રશ્ન પણુ તેવા જ પ્રકારના હાવાથી ત્રીજા વિવાદપને પણ અવકાશ નથી. તથા ચંડાંડ્યુચ ુ પંચાંગમાં તિથિઓના ખાસ કરીને પતિથિઓના વૃદ્ધિ કે ક્ષય પ્રાપ્ત થાય’એ કથનવડે એ પંચાંગમાં તિથિના વૃદ્ધિ અને ક્ષય સિદ્ધ જ છે. એથી ચેાથા વિવાદપદને પણ અવકાશ નથી. તિથિઓની વૃદ્ધિ અને ક્ષયના પ્રસ ંગે તેના આરાધન વગેરે માટે નિર્ણય કરનાર ક્ષયે પૂર્વા તિથિ હ્રાર્યા, વૃદ્ધો જાર્યા તથોત્તા ।'' વાચક-મુખ્ય ઉમાસ્વાતિજીના પ્રઘાષ તરીકે પ્રસિદ્ધ વચનરૂપ એ શાસ્ત્ર સર્વ પક્ષવાળાઓએ અને પ્રતિપક્ષીઓએ સ્વીકાર્યું છે જ. એથી પાંચમા વિવાદપદમાં કરેલ પ્રથમ પ્રશ્નને અવકાશ નથી. એવી રીતે આ પાંચમા વિવાદ-પદમાં બીજા ત્રીજા પ્રશ્ન વિષયમાં પણ; જો કે તે વચનના પ્રથમ ચરણની વ્યાખ્યા- ક્ષય હાય ત્યારે પૂર્વતિથિ કરવી—પૂર્વતિથિમાં તેનુ ં આરાધન કરવું જોઇએ ”–એવી નિણુંયાત્મિકા વ્યાખ્યા દર્શાવી છે; તે પણ તે વ્યાખ્યા, અપૂર્વ વિધિનુ વિધાન કરનાર ક્ષયે પૂર્વી તિથિ હ્રાં” આ શાસ્રવડે ક્ષીણ અષ્ટમી વગેરે તિથિ પૂર્વે સપ્તમી વગેરેમાં કરાય છે.’-એવા પ્રકારના મધ્યસ્થ આગળ જણાવેલા મંતવ્યને અનુકૂળ થતી નથી. કારણ કે- જો આ વચન પર્વતિથિનુ વિધાન કરનાર છે? એવું મધ્યસ્થને અભીષ્ટ હાય તો ‘ પૂર્વાથિએ તેનું આરાધન કરવું જોઇએ ’ એવી રીતે કરાયેલી એ વચનની વ્યાખ્યાદ્વારા આરાધનના જ વિધાનની પ્રાપ્તિ થતી હાવાથી તેનુ પતિથિનું વિધાયકપણું ઘટી શકતું નથી. હવે પતિથિનુ 64 "" Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૬ વિધાન કરનાર છે–એવા અભિપ્રાયથી “પૂર્વ તિથિને પર્વતિથિ કરવી જોઈએ.” એવી રીતે જે વ્યાખ્યા કરવામાં આવે તે “પૂર્વ તિથિમાં તેનું આરાધન કરવું જોઈએ. એવી રીતે મધ્યસ્થ કરેલી પહેલી વ્યાખ્યા સાથે વિરોધ થાય છેએ રીતે મધ્યસ્થ પહેલાં કહેલ બે પ્રકારના વાક્ય દ્વારા એક પણ વ્યાખ્યા નિશ્ચિત કરવી અશક્ય જ થાય છે. એવી રીતે “ઉમાસ્વાતિજીના વચન તરીકે પ્રસિદ્ધ ઉપર્યુક્ત અર્ધા શ્લોકને ઉદ્દેશી ઉપર્યુક્ત બંને આચાર્યોને તિથિ-ક્ષયવૃદ્ધિ વિષયમાં મોટો મતભેદ પ્રકટ થ” એવું મધ્યસ્થ પ્રથમ કથન કરી, એ વચનને ઉશી ઉત્પન્ન થયેલા બે મતમાં કયો તાત્વિક રીતે શ્રેષ્ઠ છે? એને નિર્ણય પણ, મધ્યસ્થ તે વચનની વ્યાખ્યાને નિર્ણય કરે ત્યારે સંભવે છે, પરંતુ ઉપર કહેલી રીતે તેને નિર્ણય ન થતાં મધ્યસ્થમાં નિર્ણાયકપણું નથીએ વિદ્યાથી વિશુદ્ધ હૃદયવાળા વિદ્વાને વિવેચન કરે. તે કારણથી, આ શાસ્ત્રવડે “સપ્તમી વગેરેમાં ક્ષીણ અષ્ટમી વગેરે તિથિ કરાય છે. એવા મધ્યસ્થના વાક્ય વડે પર્વતિથિને સ્વીકારીને અને “ક્ષય હેય ત્યારે પૂર્વતિથિમાં તેનું આરાધન કરવું જોઈએ.' એવા વચનથી મધ્યસ્થ કરેલી વ્યાખ્યા દ્વારા પર્વતિથિને સ્વીકાર્યા સિવાય, એવી રીતે બંને વિષયની પ્રાપ્તિ થવાથી “પર્વતિથિને સ્વીકારીને કે ન સ્વીકારીને તેનું આરાધન કરવું જોઈએ?” એ વિષયમાં મધ્યસ્થને પણ સંમેહ જ છે. એમ સિદ્ધ થાય છે. એવી રીતે છઠ્ઠો વિવાદ વિષય-“જેનાગ અને જેનશાસ્ત્રોમાં આ શાસ્ત્રને ઉદ્દેશી તિથિઓને પર્વ, અપર્વરૂપ વિભાગ નથી જ”—એ મધ્યસ્થને નિર્ણય પણ પિતાના મંતવ્યને અનુકૂળ થતું નથી, કારણ કે મધ્યસ્થના આ નિર્ણય વડે “પર્વ અને અપર્વ સાધારણ તિથિના વૃદ્ધિ અને ક્ષયના પ્રસંગે આને ઉપયોગ કરવો જોઈએ.” એ જ સિદ્ધ થાય છે, પરંતુ તેની આગળ પર્વ પછીની પર્વતિથિઓ પૂર્ણિમા વગેરે ક્ષીણ થતાં, તેની પહેલાં રહેલી ચતુર્દશી પાક્ષિક માટે ઉપયોગી હોવાથી, તેનું (પૂર્ણિમાનું ) આરાધન–અનુષ્ઠાન ત્રદશીએ અથવા પડેવે યથારુચિ કરવું જોઈએ.” એવા કથનવડે એ શાસ્ત્રને તે તે પર્વતિથિઓમાં પણ ઉપયોગ જ નથી–એવું મધ્યસ્થ સિદ્ધ કર્યું, તે પછી સાધારણ તિથિઓની શી વાત ? બહુ કહેવાથી શું ? “સંવત્સરી અને પાક્ષિકે પ્રતિક્રમણ એ બે આરાધનાઓ જ તિથિ-નિયત છે.” એવા મધ્યસ્થના આગળના નિર્ણય વડે ભાદ્રપદ શુકલ ચતુથી અને ચતુર્દશી બે જ પર્વતિથિને ક્ષય કે વૃદ્ધિ હોય ત્યારે તે બે નિયત આરાધ્ય દેવાથી પૂર્વ તિથિમાં, અને ઉત્તરતિથિમાં જ તેના આરાધના માટે એ શાસ્ત્રને ઉપગ છે. બીજી તિથિઓ ક્ષીણુ હોય કે વૃદ્ધિ પામેલી હોય, અને પર્વતિથિ હોય કે અપર્વતિથિ હેય, તે પણ તે અનિયત આરાય હોવાથી, ચિ પ્રમાણે અનુષ્ઠાન કરવા ગ્ય Page #46 -------------------------------------------------------------------------- ________________ હોવાથી, તે સર્વ તિથિમાં એ શાસ્ત્રને ઉપયોગ નથી.” એ જ મધ્યસ્થને અનુમત હેવાથી સાધારણ પર્વ અને અપર્વતિથિ વિષયવાળું આ વચન બે પર્વતિથિ વિષયના મધ્યસ્થના મંતવ્યને અનુકૂળ છે, એ નિર્ણય કઈ રીતે થઈ શકે ? એ પણ વિચારવા જેવું જ છે. શ્રીજેનાગમને અનુસારે જે નિયત આરાધના કરવા યોગ્ય તિથિઓ ન હોય તો અનિયત આરાધવા યોગ્ય હોવાથી, રુચિ પ્રમાણે અનુષ્ઠાન કરવા યોગ્ય હોવાથી, તિથિઓની વૃદ્ધિ અને તેના ક્ષય-પ્રસંગે તેની આરાધના માટે કઈ તિથિ સ્વીકારવી જોઈએ? એ વિષયમાં ભિન્ન પ્રસ્થાન-જૂદું પ્રયાણ જ ન સંભવે, તે પછી તેવા પ્રકારના મધ્યસ્થના નિર્ણયને અવસર જ કે? એથી સાતમા વિવાદપદને પણ અવકાશ નથી. એવી રીતે કહેલાં વિવાદપદને અને તેના કેટલાક નિર્ણને અવકાશ નથી, અને પિતાના મંતવ્યને પણ અનુકૂળ નથી–એ વ્યવસ્થાપિત કરવામાં આવ્યું. નિર્ણય કરવા ગ્ય વિષય સાથે સંબંધ ધરાવતું બીજું પણ, બંને પક્ષેને જે વિવાદાસ્પદ હોય, તેનો જ મધ્યસ્થ નિર્ણય કરે જોઈએ. એથી મધ્યસ્થ કપેલાં તે તે વિવાદ-પદેના વિષયમાં બંને પક્ષવાળાને વિવાદ નથી, અને પૂર્વે કહેલા જે ત્રણ વિષયોમાં વિવાદ છે, તેને પ્રધાનપણે નિર્દેશ અને નિર્ણય મધ્યસ્થ ન જ કર્યો, એથી અન્ય વિષયના નિર્ણય માટે પ્રવૃત્ત થયેલા. ગાય લાવવા કહેવાયેલો મનુષ્ય ઘડાને લાવતાં જેમ ઉપેક્ષા કરવા એગ્ય થાય છે.” તેવી રીતે ઉપેક્ષા કરવા ચોગ્ય મધ્યસ્થ મધ્યસ્થપણાને તજે છે જ. તેથી નિર્ણયપત્રની પત્ર-સંખ્યા પૂરી કરવા માટે, પિતાનું સંસ્કૃત ભાષાનું અભિન્નપણું દર્શાવવા માટે મધ્યસ્થની આટલે લેખનો આડંબર થયે છે–એ સાચું છે. વિશેષમાં શ્રીજેનાગોને અનુસારે નિર્ણય કરવાને છે–એ રીતે નિયમિત થયેલ મધ્યસ્થ, તે જ શ્રીજેનામોનું અથવા જૈનશાસ્ત્રોનું અપ્રમાણિકપણું અને શાસ્ત્રાભાસપણું ઉચ્ચારતાં મધ્યસ્થ પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કરે છે. મધ્યસ્થ માત્ર વિજયદેવ સંબંધી મત્ર-પત્રક વગેરેમાં જ સંશય કરીને તેનું અથવા તેના જેવા બીજાનું અપ્રમાણિકપણું અથવા શાસ્ત્રાભાસપણું પ્રતિપાદિત કર્યું છે. બીજાં આગમનું નહિ,” એમ કહી શકાય તેમ નથી. હાલમાં એમનું કથન “કલિંગમાં ગયે જ ન હતો. એ વગેરેની જેમ અપલાપમાત્ર ગણાય. નિર્ણયપત્રના ૧૩ મા પૃષ્ઠમાં તેમણે જણાવ્યું છે કે-“એવી રીતે આચાર્ય શ્રીસાગરાનંદસૂરિજીએ ઉમાસ્વાતિજીના વચનને પોતાને અભીષ્ટ અર્થ સિદ્ધ કરવા માટે જે શાસ્ત્રો ઉપસ્થિત કર્યો, તે શાસ્ત્રાભાસ જ છે.” એમ મધ્યસ્થ કહ્યું છે. અને એવી રીતે આમાં ઉમાસ્વાતિજીના વચનની વ્યાખ્યા માટે પ્રમાણભૂત જે બીજી કઈ પણ છાપેલી ચેપડીઓ જોઈ, Page #47 -------------------------------------------------------------------------- ________________ તે તે આચાર્ય શ્રીસાગરાનંદસૂરિજીએ ઉપસ્થિત કરી ન હતી જ. એમ મધ્યસ્થ પોતે સ્વીકાર્યું હોવાથી, ઉમાસ્વાતિજીના વચનનો પિતાને અભીષ્ટ અર્થ સિદ્ધ કરવા માટે જે શાસ્ત્રો ઉપસ્થિત કર્યા” એવી રીતે કથન કરતાં બહુવચન વડે મતપત્રક સિવાય ક્યાં શાસ્ત્રો વિવક્ષિત છે? એ વિચાર કરતાં ઉમાસ્વાતિજીના વચનના સાક્ષાત્ અને પરંપરાથી પિતાના ઇષ્ટ અર્થને સાધનાર નિશીથચૂર્ણિ, તવતરંગિણી, હીરપ્રશ્ન, સેનપ્રશ્ન, સ્થાનાંગ, જીતકાભાષ્ય એ વગેરે જ પહેલાં ઉપસ્થિત કરેલાં શાસ્ત્રો ગ્રહણ કરવાં જોઈએ. એથી તે સર્વ શાસ્ત્રોનું શાસ્ત્રાભાસપણું પ્રાપ્ત થયું જ !! બીજુ, જે પહેલાં ઉપસ્થિત કરેલાં શાસ્ત્રનું શાસ્ત્રાભાસપણું મધ્યસ્થ ન કહ્યું હોય, તે તે તે શાસ્ત્રોના ઉદ્ધત કરેલા પાઠેનું સમાધાન અથવા તેને સ્વીકાર કંઈપણ કરેલું જોઈ શકાત; પરંતુ તે તો પદે પદ અવલોકન કરવા છતાં પણ આ નિર્ણયપત્રમાં જોવામાં આવતું નથી. આ કારણથી પણ તે સર્વ શાસ્ત્રોનું શાસાભાસપણું. અથવા અપ્રમાણિકપણું મધ્યસ્થ અવશ્ય કહ્યું છે. એવી જ રીતે નિર્ણયપત્રના ૧૪ મા પૃષ્ઠમાં જણાવ્યું છે કે– જે પ્રમાણે, આચાર્ય શ્રીસાગરાનંદસૂરિજીએ પોતાના મતની સિદ્ધિ માટે સારી રીતે ઉપસ્થિત કર્યા છે, તે પ્રમાણુભાસ જ છે.” એવી રીતે મધ્યસ્થના કથનના બહુવચન વડે તે સર્વ પ્રમાણે (શાસ્ત્રો)નું અપ્રમાણિકપણું પ્રાપ્ત થયું જ. હવે પિતાના દેષનું પ્રમાર્જન કરવામાં અશક્ત, અને ન્યાયા. લયને અનુસરતા માર્ગ દર્શાવનાર મધ્યસ્થ “અપરાધ કરનાર પોતે જ શંકિત થાય છે. એવી લોકક્તિને સાર્થક કરે છે. એવી રીતે નિર્ણય મેકલવાના નિયમને ન પાળ, પક્ષ અને પ્રતિપક્ષને નિર્દેશ ન કરો, વિદ્વાનોએ ન આચરેલા અપશબ્દ પ્રયોગ કરે -એ વગેરે તટસ્થતાનો ભંગ કરનારા કેટલાય દે મધ્યસ્થમાં પ્રાપ્ત થયેલા છે, અને તે અન્યત્ર પ્રકાશિત થયેલા છે જ, એથી અધિક દે અનેકવાર દર્શાવવાની અહિં આવશ્યક્તા નથી. સંસ્કૃત નિબંધ કર્તા: અનુવાદક : પંડિત શ્રી તુલાકૃણુઝા શાસ્ત્રી લાલચંદ્ર ભગવાન્ ગાંધી. (ન્યાય-વ્યાકરણાચાર્ય, સાહિત્યશાસ્ત્રી) (અર્ધમાગધીના મુંબઈ યુનિવર્સિટીના પિષ્ટ-ગ્રેજ્યુએટ અધ્યાપક, જેન પંડિત પ્રાચ્ય વિદ્યા મંદિર-વડોદરા) Page #48 -------------------------------------------------------------------------- ________________ ડા. પી. એલ. વૈદ્યના નિણૅયપત્રની સક્ષિપ્ત સમાલાચના epic tith 'तिथिक्षयवृद्धिमुद्दिश्याचार्य श्रीसागरानन्दसूरीणां तथा आचार्यश्री વિજ્ઞયામચન્દ્રસૂરીળાં *વિવારે મઘ્યસ્થનિર્ણયવત્રમ્ ” (સંસ્કૃત ટાઈટલ) "" 66 "" “ તિથિ ક્ષય વૃદ્ધિ ખાયતમાં આચાર્ય શ્રી સાગરાન દસૂરિજી તથા આચાર્યશ્રી વિજય રામચન્દ્રસૂરિજીના વિવાદમાં “ પંચના (ગુજરાતી ટાઈટલ ) ઠરાવ ૧ પ્રથમ તે આચાર્ય શ્રી સાગરાન દસૂરિજી અને આચાર્ય વિજયરામચંદ્રસૂરિજી બન્નેએ શેઠશ્રી કસ્તુરભાઈ સાથે મળી તિથિચર્ચાના બીજક તરીકે ચડાંશુચ ુપચાંગમાં...........કહેવી અને માનવી ' આ પ્રમાણે મુસદ્દો તૈયાર કર્યો હતા. 6 જે શેઠશ્રી કસ્તુરભાઈના હાથના લખેલે છે. આ મુસદ્દાને અનુસરી ખરી રીતે ‘કઈ તિથિને પતિથિ તરીકે કહેવી અને માનવી” એ શબ્દદ્વારા પતિથિ અંગે મતભેદ હતા છતાં નિણુ યપત્ર તિથિ ક્ષય વૃદ્ધિના નિરાકરણનું આપવાને બદલે ‘ તિથિક્ષય વૃદ્ધિ' નું નામ રાખી આપ્યા છે. વૃદ્ધિ અને ક્ષય શબ્દના એકશેષ' સમાસ ન થાય છતાં અહિં ‘એકશેષ’ સમાસ કરવામાં આવ્યેા છે, તે પણુ ગુજરાતી ઉપરથી મા લખાયેલ હાય તેમ જણાવે છે. t ૨ સૂરીનાં’ પરસ્પર વિવાદમાં સંસ્કૃતભાષામાં એકને ત્રીજી વિભક્તિ અને એકને છઠ્ઠી વિક્તિ વાપરવી જોઇએ. પરંતુ આ નિર્ણયપત્રમાં આ સાગરાનંદ સૂરિજી અને આચાર્ય રામચંદ્રસૂરિજી એ બન્ને શદે આગળ ઠ્ઠી વાપરી છે. તે ગુજરાતીભાષાનું અનુકરણ છે અર્થાત્ આચાર્યયસાગરાન ંદસૂરિજી તથા રામચંદ્રસૂરિજીના વિવાદમાં મધ્યસ્થા નિર્ણય' આવું ગુજરાતી લખી મેાકલેલ તેના સીધે સીધા આ સ ́સ્કૃત અનુવાદ છે. તેથી મનૈના નામ આગળ છઠ્ઠી વાપરી છે ૩ તથા ગુજરાતી ભાષામાં સમુચ્ચયને જણાવનાર ‘તથા’ શબ્દ છે પણુ સંસ્કૃતમાં તે પ્રમાણે ‘તથા' શબ્દ નથી છતાં અહિં ‘તથા’ શબ્દ નિચપત્રના હેડીંગમાં વપરાય છે તે સીધુ' સંસ્કૃત નહિં લખતાં ગુજરાતી લખાણુના અનુવાદ કરવાથી થયું હાય તેમ જણાવે છે ‘નીરું = તથા ૨ નું ચ' એવા સમુચ્ચયમાં વિગ્રહ થતા નથી. ૪ વિવારે આગળ ઉપર નિર્ણયપત્રમાં નિર્ણયકાર લખે છે કે જિજ્ઞાસુ છે' અને અહિં હૈડીંગમાં ‘વિવાવ' પદ્મ વાપર્યું છે તે પણ 4 અને ગુજરાતી Page #49 -------------------------------------------------------------------------- ________________ ઉપસ્થી આ લખાણ લખાયું છે તેમ જણાવે છે. કારણકે વાદ-વિવાદ વિગેરે પદને સંસ્કૃતમાં સ્પષ્ટ ભિન્ન અર્થ છે તે સ્પષ્ટ વાત પ્રથમથી સંસ્કૃત લખ્યું હાય તે હેડીંગમાં વિદ્યા શબ્દ ન વપરાત. પરંતુ ગુજરાતી બેલીમાં વાદવિવાદ કેટલીકવાર એક અર્થમાં લેખાય છે તેથી ગુજરાતી લખી આપનારે વિવાર' લખ્યું એટલે તેના અનુવાદકે “વિવાર' લખ્યું હોય તે પણ સંભવિત છે. જેનશાસ્ત્રની દૃષ્ટિએ વાદના ત્રણ ભેદમાં વિવાદનું સ્થાન ઘણુંજ ઉતરતું છે એ વાત હરિભદ્રસૂરિજીના વાદ અષ્ટકમાં સ્પષ્ટ જણાવેલ છે. ૫ મશરથજી-પંચનો’ આ નિર્ણપત્ર સ્વયં શ્રી પંચે લ હોય તે પોતે પોતાની જાતને મધ્યસ્થ કહી લખેજ નહિ. અહીં તે માત્ર “અન્નથ ત્ર' લખ્યું હોત તો પણ સો કઈ સમજત કે જેમને નીમવામાં આવ્યા હતા તેમને આ નિર્ણય છે. પરંતુ કેઈએ ગુજરાતીમાં લખી આપ્યું કેમધ્યસ્થને નિર્ણય” એટલે સંસ્કૃત અનુવાદકે “સ્થરથી નિચ==' લખ્યું હોય તેમ જણાય છે. નહિતર કોઈપણ સમજદાર મધ્યસ્થ આ પ્રમાણે હેડીંગ ન બાંધે. આ નિર્ણય પત્રમાં શરૂઆતના પાના સાત સુધી મધ્યસ્થ” શબ્દ વાપર્યો છે. પછી સમજ આવી કે આ ખરાબ દેખાશે એટલે આગળ “ગરમ અમારે એ શબ્દ વાપર્યો છે. જે ખરેખર મધ્યસ્થ પિતેજ નિર્ણય લેખક હોત તો તે “શર્મ' શબ્દ વાપરત પણ “મધ્યસ્થ” શબ્દ ન વાપરત. ટાઈટલ પેજમાં મધ્યસ્થ પિતાના હાથે પોતાની ઉપાધિ અને મહત્તા પતે લખે તે વ્યાજબી નથી. આ નિર્ણયપત્ર શેઠ શ્રી કસ્તુરભાઈ છપાવે કે બીજા છપાવે તે તેમની ઉપાધિ કે મહત્તા લખે તેમાં વધે ન ગણાય પરંતુ અહિં શ્રી વૈદ્ય સ્વપ્રશંસા પિતે ગાય છે. ટાઇટલ પેજ સંબંધી કેટલુંક વિશેષ. આ નિર્ણયપત્રમાં ટાઈટલ પેજ ઉપર પ્રકાશકનું નામ, પ્રતિની સંખ્યા આપવામાં આવેલ નથી. તેમજ ટાઈટલ પેજ ઉપર પ્રકાશન વખતના સમય માટે સંવત્ કે સને જણાવવામાં આવે છે તે પણ અહિં જણાવવામાં આવેલ નથી. પૃ૨ જા ની સમાલોચના, તિથિચર્ચા અંગે અમે બને.......કરવામાં આવશે.” ૧. આ ૭-૩-૪૩ ને કરાર ચર્ચાના નિષેધને જણાવે છે. તે અહિં નિર્ણયપત્ર છપાવવાની જ જરૂરિયાત રહેતી નથી. છતાં નિર્ણયપત્ર છપાવવામાં આવ્યું તે વ્યાજબી થયું નથી. ૨. કેઈપણ કોર્ટ હુકમની સાથે હુકમના ભંગની શિક્ષાને ઉલ્લેખ કરે તે વ્યાજબી નથી. અહિં નિર્ણયપત્ર છપાવનાર ને તૈયાર કરનાર વૈદ્યને નિર્ણય આપતાં Page #50 -------------------------------------------------------------------------- ________________ જ પણ ખ્યાલ હોવો જોઈએ કે મારે નિર્ણય જૈન સમાજમાં કંઈ માનવા નથી માટે તે મનાવવા નિર્ણયપત્રની શરૂઆતમાં “આ નિર્ણયપત્ર માનવું જોઈએ તેવા કરારને તેમણે રજુ કરેલ છે. ખરી રીતે તેમણે તેમનો નિર્ણય આપ જોઈએ અને તે નિર્ણય ન માને ત્યારે આ કરાર તે શેઠશ્રી કસ્તુરભાઈએ રજુ કરવું જોઈએ. પરંતુ નિર્ણય છાપતાની સાથે જ આ કરારને શ્રી. ડો. પી. એલ. વૈધે રજુ કર્યો છે, તે તેમના નિર્ણય નહિ સ્વીકારાવાની પ્રતીતિના પ્રતીક સમાન છે. આ કરાર મુજબ શ્રી વૈદ્ય બનેએ ઉપસ્થિત કરેલા મુદ્દાઓ ઉપર વિચાર દર્શાવવા બંધાયેલા છે. છતાં આખા લખાણમાં પૂર્વપક્ષ કે ઉત્તરપક્ષ તરફના મુદ્દાનો ઉલ્લેખ, તેનું નિરૂપણ, પુરાવા, સમાધાન, દોષ કે ખંડન વિગેરેમાંનું કંઈ પણ નિર્ણયપત્રમાં આપવામાં આવ્યું નથી. ૪ બન્ને પક્ષના આચાર્યોએ પિતાના સમર્થનનું લખાણ કર્યું તેના આધારે લવાદે નિર્ણય આપવાનો હતો. છતાં આ ડે. વૈદ્યના નિર્ણયમાં મુદ્દાના સમર્થનના લખાણને મુદ્દલ સ્થાન આપવામાં આવ્યું નથી. (પૃ. ૩ની સમાચના) 3. પી. એલ. વૈષે શરૂઆતમાં “ઉત્તિ નિવાર એ હેડીંગ બાંધી ૩૪ બે પાનામાં સંક્ષેપ નિર્ણય આપે. પછી બન્નચરથચિત્રF' એ હેડીંગ બાંધી વિસ્તારથી નિર્ણય પાના ૫-૨૨ સુધીમાં આવે અને પિત્તો નિયa એ હેડીંગને બદલે “નિયામને નિય' એ હેડીંગ બાંધી “સત્તનો ના નું અક્ષરે અક્ષર લખાણ પાના ૨૨-૨૩-૨૪માં આપ્યું છે. આ. વિજયરામચંદ્રસૂરિજીએ સંક્ષેપ નિર્ણય નહિ છપાવ્યું તેનું કારણ આચાર્ય વિજયરામચંદ્રસૂરિજીએ વૈદ્યના નિર્ણયને સ્વીકારી તેના પ્રચારાર્થે હજારોની સંખ્યામાં તેની નકલે છાપી ખુબ પ્રચાર કર્યો. પરંતુ તે નિર્ણય છપાવતાં શરૂઆતને “સંક્ષેપ નિર્ણય કે તેનું ભાપાર ન છપાવ્યું. સૂફમદષ્ટિથી નહિ જેનારને એમજ લાગે કે આગળ પાછળનું લખાણ એક હેવાથી પાછળનું લખાણ છપાવ્યું અને આગળનું નહિ છપાવ્યું હોય પરંતુ જીણવટથી તપાસતાં તે નહિ છપાવવામાં આચાર્ય વિજયરામચંદ્રસૂરિજીની આ નિર્ણયમાં ઘાલમેલ છે તે સ્પષ્ટ જણાવે છે. ૧ શરૂઆતમાં સંક્ષેપ નિર્ણય અને પછી વિસ્તારથી નિર્ણય આપ્યા પછી ફરી સંક્ષેપ નિર્ણય આપ્યો તેનું કારણ આ. વિજયરામચંદ્રસૂરિજીને લાગ્યું કે કલ્યાણક સંબંધીના મતભેદને ખુલા તો કઈ જગ્યાએ થતું નથી માટે કલ્યાણકની વાત આવવી જોઈએ તેવા આશયથી ડો. પી. એલ. વૈદ્યને દબાણ Page #51 -------------------------------------------------------------------------- ________________ કરી ‘નિગમન નિર્ણય'ના હેડીંગ તળે પાછળ ફ્રી સક્ષેપ નાંખ્યું અને તેમાં 'कल्याणकादीन्यपि सिद्धांतप्रोक्तायामेवानुष्ठेयानीति तद्विषयेऽप्ययमेव न्यायः प्रयोવ્ય:' આ પંક્તિ ઉમેરી આગળના સક્ષેપનું અક્ષરે અક્ષર લખાણુ નાંખ્યું. અમારૂં તા ઢપણે માનવું છે કે પાના ૨૨ સુધી પ્રથમ નિર્ણય છપાયા હતા, પરંતુ આ. વિજયરામચંદ્રસૂરિજીએ પોતાની ઘાલમેલની અધુરાશ ટાળવા પાતુ ૨૨-૨૩-૨૪ નું લખાણ દાખલ કરવા પાના ૨૧-૨૨-૨૩-૨૪ છપાવ્યાં. આ વાત સંસ્કૃત નિર્ણયના પાના ૨૦ ના કાગળ ટાઇપ છપાઇ અને પાના ૨૧-૨૨ ના કાગળ અને ટાઈપ છપાઇ વિગેરેના અંતરથી સ્પષ્ટ સમજાય તેમ છે. ૨ ‘નાણાઃ સર્વત્ર દુત્તાઃ' એ ન્યાયે આ વિજયરામચંદ્રસૂરિએ છપાવેલ પ્રવચનના નિર્ણયપત્રમાં આગળના ‘સક્ષેપ નિર્ણય' નથી આપ્યું। તેજ પુરવાર કરે છે કે ‘સક્ષેપ નિર્ણય’ની ત્રુટિ ટાળવા નિગમન નિર્ણય' ના નામે કલ્યાણકની પક્તિ ઉમેરાવી સક્ષેપ નિર્ણય ફરી રજુ કરનાર આ॰ વિજયરામચંદ્ર-સૂરિજી પેાતેજ છે. ૩ વીરશાસન પત્રમાં સક્ષેપ નિર્ણય' રજુ કરતાં કલ્યાણકની વાતને રજી કરાય છે. તેથી સ્પષ્ટ થાય છે કે આ ભેદ્ય તેમની સમજપૂર્વકની છે. ૪ ઈંગ્લીશ કાપી જે સંસ્કૃત ઉપરથી ઈંગ્લીશમાં શ્રી વૈધે કરેલ છે. તેમાં અને સંસ્કૃતમાં અનેક ફેરફાર છે એ પણ જણાવે છે કે વિજયરામચ'દ્રસૂરિજીએ પાછળથી કરેલ ઘાલમેલ ઇંગ્લીશ ભાષાંતરમાં ઉમેરાવા પામી નથી. સક્ષેપ કાને કહેવા ? ત્રણ વાર સક્ષેપ રજુ કરવાનાં કારણેા. વૈદ્ય મહાશયે આ સ ંસ્કૃત નિર્ણયના પૃ. ૭ ઉપર દશ વિવાદપદાને સક્ષેપ નિર્ણય આવ્યેા છે તેમાં ૧૫ પક્તિએ રાકી છે જ્યારે આ સ ંક્ષેપ નિર્ણયમાં ૭૦ લીટીઓ રાકવામાં આવેલ છે, તે ૧૫ લીટીને સક્ષેપ કહેવા કે આ ૭૦ લીટીના લખાણને સંક્ષેપ કહેવું? વિવાદની વિગત અગર સમાàાચના કર્યા વિના શરૂઆતમાં સક્ષેપ નિર્ણય આપવા તે અદ્ધાગ્રહતા વિના ન બને. અથવા કાર્યની પ્રેરણાએ સ્વય બુદ્ધિ ન ચલાવવાની હાય ત્યારે આવું બને. પેાતાના પક્ષમાં નિણૅય લાવવા મથનાર માણસે નિષ્ણુ યકારને પેાતાના કર્યા પછી એવડે તેવડે દોરે પાકું કરવા આવા ત્રણ ત્રણ સ ંક્ષેપ નિર્ણય વિસ્તૃત નિર્ણય અને કાઇપણું વસ્તુ કે પુરાવા રજુ કર્યા વિના નિર્ણય આપવાનું સૂચવેલ છે. આ પ્રમાણે કરવાનાં કારણેા નીચે પ્રમાણે છે ૧ પક્ષ પ્રતિપક્ષ રજુ કરવાપૂર્વક અને તેની દલીલેા રજુ કરવાપૂર્વક પેાતાની માન્યતાનું સમર્થન કરવું તેવું નિણુ યકારને જણાવવામાં ફાડનાર વ્યક્તિને ભય લાગ્યું છે. તેને લાગ્યું છે કે વસ્તુ અસત્ય હૈાવાથી તેનું જોરદાર નિરસન Page #52 -------------------------------------------------------------------------- ________________ નહિં થાય અને તેથી આપોઆપ નિર્ણયનું લખાણ જ પિકળતા બતાવશે માટે પક્ષ પ્રતિપક્ષ આપવાની જરૂર નથી તેમ જણાવી નિર્ણયકાર પાસે પક્ષ પ્રતિપક્ષની દલીલે મુકાવી નથી. ૨ ગમે તેવું કરવામાં આવ્યું છતાં લખાણ ધીભાવવાળું થયું છે તેથી આમાં કયા પક્ષને જ અને પરાજય તેવું સ્પષ્ટ થાય માટે ટુંકાણમાં પણ જણાવવું કે જેથી કહી શકાય કે આ પ્રમાણે અમારો જય છે. લાંબી લાંબી ચર્ચા કણ જુએ છે માટે જનતામાં પ્રચારવા થાય આથી સંક્ષેપ નિર્ણય લખાવ્યો છે. આ ઉપરાંત બીજા પણ ઘણું કારણે સંભવે છે. ડે. વૈદ્ય રજુ કરેલ દસ મુદ્દા અને તેને સંક્ષેપ જવાબ “દયનિયપત્ર' એ હેડીંગતળે બાંધેલા વિસ્તૃત નિર્ણયમાં રજુ કરવામાં આવ્યા છે. જયારે સંક્ષેપ નિર્ણયમાં નિર્ણય આઠને આપવામાં આવ્યો છે. હવે અહિં શ્રી વૈધે ૩૪ મુદ્દા ઉપરથી તારવેલ દસ વિવાદપદે, આ વિવાદને મધ્યસ્થે આપેલ અતિ સંક્ષિપ્ત જવાબ અને સંક્ષેપ નિર્ણય. આ ત્રણે પરસ્પર કેટલા બધા અસંગત છે તે નીચે દર્શાવીએ છીએ. ૩૪ મુદ્દા ઉપરથી મધ્યસ્થ મધ્યસ્થૌવં નિસે | વાસ્તવિક વિવાદસ્પદ | રજુ કરેલ દશ વિવાદક. કહી તેમને આપેલ સંક્ષેપ નિર્ણય. ૧ અત્યારસુધીની પરંપરાથી | જૈન સંઘમાં સિદ્ધાંત | આમાં બને આચાર્યોને મળી આવતું જૈન ટિપ્પણ! ટિપણને પ્રચાર નથી. | વિવાદ જ નથી. બન્ને માને છે ખરું ? અને જેને અતુટ | એ ટિપ્પણ બુચ્છિન્ન છે કે જેન ટિપ્પણું વિચ્છેદ પરંપરાથી સંધ ઉપયોગી છે. | થયું છે. કરે છે ? - - - - - - - - - - - - - સંક્ષેપ નિર્ણયમાં મધ્યસ્થ વિશેષ રજુ કરેલ વિગત, જૈન સંઘે લૌકિક કોત્તરમાં | જૈન સંઘે તેમને નિર્ણય ચંડાશુચંડનો ઉપયોગ કરવો. | કરવાનું સોંપ્યું નથી કે જેના જેન ટિપ્પણ પ્રવર્તાવવાનું શકય | સંઘે શું કરવું? નિર્ણય ન હોવાથી જૈન સંધ અત્યારે શું કરવાનું કાર્ય બે આચાર્યો | સ્વીકારી શકે તેમ નથી. ! સોપેલ છે. આ રીતે ડે. પી. એલ. વૈદ્યના નિર્ણયપત્રમાં અનેક હાથ ફરેલા હેવાથી પરસ્પર અસંગત ત્રણ ત્રણ સંક્ષેપ નિર્ણયો દાખલ થયા છે. તેમજ જે વસ્તુમાં કઈને મુદ્દલ વિવાદ નથી તેવી વસ્તુનું પિષ્ટ પણ કરાયું છે. (તૈયાર થઈ રહેલ ગુજરાતી સંક્ષિપ્ત સમાચનામાંથી) Page #53 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રાનુલક્ષી પરંપરાને અનુસરનાર મુનિસમુદાયે સાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘમાં સાધુ મહારાજ અગ્રગણ્ય છે. આ સાધુ મહરાજે ધર્મના પ્રેરક નિયામક અને રક્ષક હેવાથી તેમને અનુસરી બીજા ત્રણવર્ગ ધર્મારાધન કરે છે, વિદ્યમાન મુનિ સંસ્થામાં વિજય ” “સાગર” અને “મુનિ” નામથી અતિ મુનિ એ છે. આ ચારે નામથી અંક્તિ મુનિઓ તેઓના પૂર્વ પુરૂષે ટીપણાની બીજ, પાંચમ, આઠમ, અગિયારસ અને ચૌદસની ક્ષયવૃદ્ધિએ એકમ ચેાથ સાતમ દસમ અને તેરસની તેમજ પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ જૈન આગમ જૈનશાસ્ત્ર અને પરંપરાથી કરતા હતા તે પ્રમાણે સેંકડે વર્ષથી કરે છે. સં. ૧૨ ની સાલ પછીથી “વિજય” નામથી અંકિત સાધુઓના ૪૪ સમુદાયોમાંથી પૂ. આ. સિદ્ધિસૂરિજી મહારાજને સમુદાય, પૂ. આ લબ્ધિસૂરીશ્વરજી મહારાજનો સમુદાય અને પૂ. આચાર્ય વિજયદાનસૂરિજી મહારાજને સમુદાય શાસ્ત્રવિહિત પૂર્વ પુરૂષના આચરણાથી વિરુદ્ધ આરાધનાના પંચાંગમાં પણ પર્વતિથિની ક્ષયવૃદ્ધિ કરે છે. આથી હાલના વિદ્યમાન “સાગર વિમળ’ અને ‘મુનિ નામથી અંકિત સર્વ સાધુઓ અને વિજય નામથી અંકિત સાધુઓના ત્રણ સિવાય ૮૧ મુનિ સમુદાયે શાસ્ત્રાનુલક્ષી પરંપરા પ્રમાણે આરાધન આજના વિજય, વિમળ અને સાગર નામના સર્વ સાધુઓ તપાગચ્છની પદમી પાટે પરમ પૂજ્ય આચાર્યશ્રી આનંદવિમળસૂરીશ્વરજી મહારાજે મળે છે. આ. પૂ. આ. આનંદવિમળસૂરિજી મહરાજ પર્વ ક્ષયવૃદ્ધિએ પૂર્વ અપર્વ ક્ષયવૃદ્ધિ કરતા હતા તેના અનેક આધારે શાસ્ત્રોમાં મળે છે. તેમજ આજના સર્વે મુનિ સમુદાયે “દેવસુર તપાગચ્છ સમાચારીને પાળનારા છે. અને દેવસુર સમાચાર પર્વ ક્ષયવૃદ્ધિએ પૂર્વ અપર્વ ક્ષયવૃદ્ધિ કરવાની છે તે ખુબ જ પ્રસિદ્ધ છે. શાસ્ત્રાનુલક્ષી પરંપરા પ્રમાણે આરાધનાર પૂર્વ અને વિદ્યમાન મુનિ સમુદાયે “સં. ૧૫૭૬ માં આન-વિભળસૂરીશ્વરજી મહારાજે શ્રાવણ સુદ ૧૫ ની વૃદ્ધિએ ૧૩ ની વૃદ્ધિ કરી હતી. અને એને ના પાડી હતી. ( શાસ્ત્રીય પુરાવા પૃષ્ઠ 6 દેવલાયક શિષ્ય યશોવિજ્યજી). Page #54 -------------------------------------------------------------------------- ________________ RESERREISERIER . પરમપૂજય સૂરિસમ્રા આચાર્ય દેવ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ જેઓની કુનેહભરી દ્રષ્ટિથી સં. ૧૯૯૨ માં પૂ. આચાર્ય વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ આદિ સહિત સમગ્ર રાજનગરે ભા. સુ. ૪ ને રવીવારે સંવર છરી કરી શાસ્ત્રાનુલક્ષી પરંપરા સાચવી હતી. સં. ૧૯૯૩ માં જેઓએ વિજયરામચંદ્રસૂરિજીએ ઉભા કરેલ પર્વક્ષયવૃદ્ધિના ઝઘડાના નિકાલ માટે પૂર્ણ જહેમત ઉઠાવી જામનગરથી વણથળી વિહાર કર્યો હતો અને જણાવ્યું હતું કે “ એક પક્ષ તરફથી મુખ્ય સામરાનંદસૂરિજી અને તેમના મદદગાર નંદનસૂરિ તથા લાવણ્યસૂરિ રહેશે. પરંતુ ચર્ચા માટે ઘડાયેલ મુસદ્દા ઉપર આ. વિજયરામચંદ્રસૂરિજી આદિની સહીઓ નહિ આવી શકવાથી તે ચર્ચાની પતાવટ થઈ શકી નહોતી સમાજશાંતિની પૂર્ણ ઝંખના રાખનાર આ વયેવૃદ્ધ પ્રભાવક સૂરીશ્વરજી મહારાજ શાસ્ત્રાનુલક્ષી પરંપરા મુજબ બીજ પાંચમ વિગેરે પર્વષયવૃદ્ધિ પ્રસંગે પૂર્વ અપર્વ તિથિની અને પૂનમ અમાસની ક્ષય વૃદ્ધિ પ્રસંગે તેરસની ક્ષયવૃદ્ધિ કરે છે અને શાસનની શાંતિ માટે કાલપરિણતિની પ્રતીક્ષા કરી રહ્યા છે. આજની દિન્નમિત્રતાને મિટાવવા ખંભાતમાં પણ તેમણે હૃદયભર્યો ફાળો આપ્યો હતો પરંતુ આ. વિજયરામચંદ્રસૂરિજીના આગ્રહે પરિણામ આવી શક્યું નથી. Page #55 -------------------------------------------------------------------------- ________________ ને ૨ યL પરમપૂજય પ્રાતઃસ્મરણીય આચાર્ય દેવ વિજય નેમિસુરીશ્વરજી મહારાજ અને તેઓને સમુદાય. 1. પ. પૂ. આચાર્યદેવ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ. ૨. પૂ. આ. વિજય દર્શનરિજી મહારાજ. ૩. પૂ. આ. વિજયોદયસૂરિજી મહારાજ. ૪. પૂ. આ. વિજય નંદનસૂરિજી મહારાજ. પૂ. આ. વિજય વિજ્ઞાનસુરિજી મહારાજ. ૬. પૂ. આ. વિજય પદ્મસુરિજી મહારાજ. ૭. પૂ. આ. વિજયઅમૃતસૂરિજી મહારાજ, ૮. પૂ. આ, વિજય લાવણ્યસૂરિજી મહારાજ ૯. પૂ. ઉ. કસ્તુરવિજયજી ગણિવર. Page #56 -------------------------------------------------------------------------- ________________ પ. પૂ. આ વિમળમૂરિ મહારાજ ૫૭. વિજયદાનરારિ પ૭ દ્ધિવિમલ ૬૫ પં. યાવિમળાજી મહારાજનો સમુદાય ૬૭. પં, હિંમતવિમળજી ગણિવર ૬૮. ૬. રગવિમળાજી ગણિવર, પં. મહેન્દ્રવિમળાજી ગણિવર, પં રવિવિમળાજી ગણિવર વિગેરે સમગ્ર વિમલ સંપ્રદાયના સાધુ સાધ્વીએ ૫૮. અકબર બાદશાહ પ્રતિબોધમાર વિજયી સરિ મહારાજ. ૫૯. વિજયસેનસૂરિ ઉ. કીર્તિવિજય ઉ. કલ્યાણવિજ્ય ઉ.કનકવિજયગણિ ઉ. સહજસાગર તિલકવિજય પં, લાભવિજય શીલવિજય ઉ. જયસાગર ૬૦. વિજયદેવસૂરિ ઉ. વિનયવિજયગણિ પં. નવિજ્ય સિદ્ધિવિજય ઉ. ન્યાયસાગર ૭૧. ૫. હેતવિજયજી મને સમુદાય. (વિજયદેવસુરસંધ) સંસ્થાપક . યશવિજયગણિ કૃપાવિજય ૬૮. મયાસાગર છર. આ હિમાચલસૂરિજી પં. વિનયવિજયજી વિગેરે વિજયસિંહરિ ઉ. મેષવિજયજીગણિT ગોતમસાગર તેમસાગરજી ઝવેરસામરજી તપસ્વીરવિસાગરજી N, સત્યવિજય પ. પૂરવિજય સુખસાગરજી ૭૧. આ. સગરાનંદસૂરીશ્વરજી આ. માણિજ્યસાગરસૂરિજી આ મહિસાગરસૂરિજી ૫, ચંદસાગરજી વિગેરે પં. ક્ષમા વિજય કર, પૂ. આ. બુદ્ધિસાગરસૂરિ Page #57 -------------------------------------------------------------------------- ________________ ૫. ક્ષમા વિજય. પ. જિનવિજય પૂ. આ. બુદ્ધિસાગરસૂરિજી છ૩. હદ્ધિસાગરસૂરિ કીર્તિસાગરસૂરિ હેમેન્દ્રસાગરેજી વિગેરે ૫. ઉત્તમવિજય અમૃતવિજય ગુમાનવિજય ૫. પદ્મવિજય ૫. રૂપવિજય પં. ઉમેદવિજ્ય પં. ખાન્તિવિજયજી મહારાજ કીર્તિવિજય ૫. અમીવિય ૫ સૌભાગ્યવિજય ૫, રત્નવિજય કસ્તુવિજય ૫. ભાવવિજય પં. મેહવિજય ૫. મણિવિજયદાદા પં. ઉદ્યોતવિજય પં. પ્રતાપવિજય આ. માણિક્યસિંહસૂરિજી ભક્તિવિજયજી વિગેરે ૫. ધર્મવિજય ૭૩. ૫. શાંતિવિજય | જ. આ. સુરેન્દ્રસૂરિ ૧૩. આ. નીતિસૂરીશ્વરજી. 6. દયવિજ્યજી. ૦૪. આ, હર્ષસૂરીશ્વરજી, ૨ આ. મહેન્દ્રસૂરિજી, ૩ આ. વિજયસૂરિજી, ૪ આ. કલ્યાણસૂરિજી વિગેરે Page #58 -------------------------------------------------------------------------- ________________ પરમપૂજય આગદ્ધારક આચાર્ય દેવ સાગરાનંદ સૂરીશ્વરજી મહારાજ જૈનશાસન ઉપર થતા આક્રમણને હરહંમેશ પ્રથમ સામને કરનાર આગમશાસ્ત્રના અજોડ જ્ઞાતા આ. આગમોદ્ધારક આચાર્યદેવ સં ૧૯૯૨ માં વિજયરામચંદ્રસૂરિજીએ જૈનશાસનમાં ઉભા કરેલ નવાતિથિમતને ઠેરઠેર ખોટો જાહેર કરવામાં અગ્ર અને મુખ્ય રહ્યા છે. શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ દ્વારા નિમાબેલ ડૅ. પી એલ વૈવના નિર્ણયમાં આ. વિજયરામચંદ્રસૂરિજીની ઘાલમેલ થઈ છે તે જાણ થતાં અપૂર્વ નૈતિક હિંમત વાપરી તે નિર્ણય માન્ય કરવા લાયક નથી તેમ ચેતવણી નં-૧-ર બહાર પાડી જૈનજનતા ઉપર ખુબજ ઉપકાર કર્યો છે. જેના અપૂર્વ શ્રુતબળ અને હિંમતથી આજે નવીન તિથિમતવાળા જૈનસંઘમાં સ્થાનભ્રષ્ટ અને શંકાસ્પદ બની રહ્યા છે તેમજ શાસ્ત્રાનુલક્ષી પરંપરાના સમર્થનમાં સેંકડો જૈનશાસ્ત્રના આધારો રજુ કરી આ પરંપરા પૂર્વપુરૂષ આચરિત સાથે અપૂર્વ શાસ્ત્રબળવાળી છે તે સિદ્ધ કર્યું છે. તેમણે રજુ કરેલ શાસ્ત્ર પાઠ પૈકી સં ૧૬ ૬૫ માં રચાયેલ અને લખાયેલ ઉત્સત્ર ખંડનો પાઠ નીચે આપ્યો છે જેમાં સં. ૧૬ ૬૫ માં તપાગચ્છમાં પૂનમના ક્ષયે તેરસનો ક્ષય થતો હતો તેમ જણાવ્યું છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ दिला प्राधिकाराधिकारवादयेष्टि, उपग्रह विमेधिकार २३ मधिकाराविपश्चिमलागसामा किदुको सकियो सामयिक कायदे कन मकाराधिकार वोपनिषेधिकार सामायिक शिविकमाथिका मतिधि पाक्षिक गतपदा४ का २४ ८ का निव राधास्यनदसा साकल्प कोदोष बिका नमधिकाराधिकारासादविदार पतिमरणा पात् देव किसा शिष्यपरं स्थावान्यमानानि अभि subas NAR परिक पदमाराम नजदिति दिदा निकी एक्कीमवेरसीप मालामती रविवारसा या काउसदिन तिमिटरकप किमान सहका वासिक तेल दिवस का यसदिन सिनियरको मिठाम दिया इटाली ज्यारंभ के विधिः प्रकमित्येवस्वकारमति कर्मवादयामनगर (निर्वर्तमाना मातिकामकारणानवाचनमा यो राति स्वतःमालीकारातिकादिनाऽन्यानि का पतते। कंघ दिव्यायामन्यपिया आमचे नारदी पिपलाया था। खोकादिनित्येवमवायविनाय दिशा कीमत वेलायत सद तीनतिक क्रिया किसी पतिम्रोमा दीपमान झा सति का शिमं साहस पिसावमा स्यूरतिपू दिपायास्ववागादय । बलिव गुल दि दिनाधिका दि शिवस्पजनसिपका विस्तार प्रमिलामा પરમ પૂજય ૫. ચંદસાગરજી ગણિવર ડૉ. પી. એલ. વૈદ્ય માખિક પૃચ્છા અર્થે પાલીતાણે પધાર્યા ત્યારે જેએએ થયેલ પૃચ્છાની નેધ રાખી હતી જે પરિશિષ્ટ નં. ૧ માં છપાઈ છે. આ નેધથી સ્પષ્ટ સમજાય છે કે વૈદ્યે નિર્ણયમાં માખિક પૃચ્છાના નામે જે ન કહેવામાં આવ્યું હોય તેવુ લખ્યુ છે. न સ’. ૧૬૬૫ માં રચાયેલ હસ્તલિખિત ઉત્સૂત્રખડનની પ્રતિને બ્લેક. सामान्य Page #60 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિવિજય મહારાજ અમૃતવિજય ( ખુટેરાયજી ) કમલરિ ૭પ. કેસરરિ ૭૫.મેહુ નસૂરિ ૭૬. પ્રતાપરિ ૭૬ લાભસૂરિપદેવિ ૭૬. ન્યાયસૂરિ, પૂ. ચંદ્રવિજય દર્શનવિજય ત્રિપુષ્ટિ વિગેરે. જીતવિજયદાદા નેવજય, ૫, મેાતીવિ જીતવિજયદાદા ૫. મગળવિ વિગેરે પૂ. ૫. મણિવિજય દાદા પદ્મવિભં T ૭૪.કેવલવિજય ૭૪.૫.ગોરવ I ૭પ,અમરવિજય ૭૫.પ અવદા કાંતિવિજય તવિજયજી વિગેરે. વિગેરે ૫. ગુલાવિજય અ મુકિતવિજય(મુ)ભવૃદ્રિજી મ નીતિવદાદા ૫. માલિક મેતીવિજય ૭૩થી વિજયાનંદસર ખાન્તિવિજય દાદા I આ. વીરર I મ•⟩ ૨૦ વિગેરે ૭૫. ૫. ફૂલ ભ- લબ્ધિવિજય (આત્મારામજી ૭૪. માહનવિજયજી ૭૭. આ. કુમુદસૂરિ વિજયજી ૫. લાભવિજયજી વગેરે. (વીરને ઉપાશ્રય) શુવિજય { જસાવજય I ઉત્તમિવ પ ચતુરવિજય હેમવિજય ૭૪. આ.વિજયધમ સૂ૦ ૭૪. આ. પ્રેમાવજય શાંતમૂર્તિ કપૂરવિ ૭પ. પદ્મસાર ૭૫. ઈન્દ્રસૂરિ વિજયનેમિસૂરિ | 1 I 1 ૭૬ કીર્તિવિ॰ ૭૬. ઉ. ૫નયવિજયજી ભક્તિસૂરિ દર્શનસૂરિ નિષ્ઠાવિજય ૭૫. ધ ધર્મવિજયજી વિગેરે વિદ્યાવિજયજી યમૂરિ વિગેરે ૮૫. લલિતવિ વિગેરે વિગેરે વિગેરે નદનસૂરિ, વિજ્ઞાનસૂરિ પદ્મસિન, અમૃતસર લાવણ્યસૂરિ, કસ્તુરરિ વિગેરે. Page #61 -------------------------------------------------------------------------- ________________ ૭૩. આ. વિજયાનંદસૂરિજી (આત્મારામજી) મહારાજ ઉજ, લવિજય ઉદ્યોતવિજય ઉ. વીરવિજયજી પ્ર. કાર્તિવિજયજી જયવિજયજી અમરવિજય ૫. આ. કસ્તુરિ ૭૫. આ. વિજયદાનસરિ૦૬ પુણ્યવિજય, ગુણવિજય, ચતુરવિજય વિગેરે. પદ્મવિજયજી વિગેરે. દૂલભવિજય કપુરવિજય મેઘવિજય વિગેરે. છw. આ. કમલસૂરિ ૫. સવિજયજી હવિજય કુમુદવિજય છે. અનેમવિજય ૬. પં. સંપતવિજય છ.આવિયવલ્લભસૂરિ ૫. સુંદરવિજય . ૫ઉત્તમવિજય છ. કુસુમસૂરિ આ લલિતસૂરિ | આ. ઉમંગસૂરિ ૭૮. સૌભાગ્યસૂરિ આ વિદ્યાસુરિજી , વિવેકવિજય નરેન્દ્રવિજય વિગેરે. વિગેરે. પૂજ્ય મુનિરાજ મોહનલાલજી મહારાજ જયસિંહસૂરિ, ક્ષાન્તિરિ, 3 સિદ્ધિબુનિ, હીર મુનિ, કીર્તિમુનિ વિગેરે.. તા. કા- ઉપર જણાવેલ પૂર્વ અને આજના વિદ્યમાન સમુદાય શાસ્ત્ર અને પરંપરા મુજબ ટિપ્પણના પર્વક્ષયવૃદ્ધિએ પૂર્વ અપર્વ ક્ષયવૃદ્ધિરૂપ દેવસુર સમાચાર મુજબ પરાધન કરનારા છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ સયા, ૫. પૂ. આચાર્ય દેવ વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ તથા તેઓના સમુદાય. સં. ૧૯૯રમાં સૌ પ્રથમ જૈન પત્રમાં જેઓએ શાસ્ત્રાનુલક્ષી પરંપરા મુજબ રવીવારે સંવર છરી કરવાનું અને જેનરીતિ મુજબ પવૃક્ષયવૃદ્ધિ ન થાય તે જાહેર કરી પર્વક્ષયવૃદ્ધિ કરનાર વિજયરામચંદ્રસૂરિજીને અલગ પાડયા છે. વરચે. પરમ પૂજય આ. વિજય વલભસૂરીશ્વરજી મહારાજ. ૨. પૂજય આ વિજય ઉમંગસૂરિજી મહારાજ. ૧. પૂ આ. વિજય લલિતરિજી મહારાજ. ૩. પૂ. આ. વિજય કસ્તુરસુરિજી મહારાજ. ૪. પૂ. આ. વિજયવિદ્યા સૂરિજી મહારાજ, Page #63 -------------------------------------------------------------------------- ________________ આ બને પૂ સ્થવિરપુંગને આ. વિજયવલ્લભસૂરિ પૂજય તરીકે આરાધ્ય માનતા હતા. સ્વ. પરમપૂજય પ્રવતક કાંતિવિજયજી મહારાજા જેઓએ પોતાના દીર્ધ દીક્ષા કાળમાં ચાલુ પ્રણાલિકાનું પાલન કર્યું હતું અને વાવૃદ્ધ ઉંમરે પાટણમાં પ્રાચીન પ્રણાલિકાના રક્ષણ માટે સતત ઉપદેશ આપી રક્ષણ કર્યું હતું. સ્વ. પરમપૂજય શાંતમૂતિ હંસવિજયજી મહારાજ Page #64 -------------------------------------------------------------------------- ________________ પરમપૂજ્ય. આ. ભગવતેના પતિથિની વ્યવસ્થા માટેના અભિ ...પ્રા..ચ. ( ૧ ) સુરિસમ્રાટ આચાર્યદેવવિજયનેમિસૂરીજી મહારાજ જેઓ જૈન આગમ, જૈનશાસ્ત્ર અને પરંપરા મુજબ ટિપ્પણામાં બીજ, પાંચમ, આઠમ, અગિઆરસ અને ચઉદસની ક્ષયવૃદ્ધિ હોય તે એકમ, ચેાથ, સાતમ, દસમ અને તેરસની ક્ષયવૃદ્ધિ તેમજ પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિ પ્રરાશે તેરસની ક્ષયવૃદ્ધિ કરી રહ્યા છે. અને ચતુર્વિધ સંઘને તે પ્રમાણે પર્વવ્યવસ્થા પૂર્વક અનુષ્ઠાન કરાવી પદ આરાધવાનું ફરમાવે છે. ( ૨ ) આગદ્ધારક આચાર્યદેવ શ્રીમદ્દ સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ, લૌકિક પંચાંગમાં જ્યારે પર્વતિથિની હાનિ કે વૃદ્ધિ હોય ત્યારે ત્યારે તેનાથી પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની હાનિવૃદ્ધિ કરવામાં આવે છે જેમકે અષ્ટમી વિગેરેની ક્ષય કે વૃદ્ધિ હોય ત્યારે સપ્તમી વિગેરેની ક્ષયવૃદ્ધિ કરવામાં આવે છે અને પૂર્ણિમા કે અમાવાસ્યા જેવાની ક્ષયવૃદ્ધિ હોય ત્યારે તેરસ જેવાની ક્ષયવૃદ્ધિ કરવામાં આવે છે. . આ સમાચારી શાસ્ત્ર અને પરંપરા બંનેથી શુદ્ધ છે અને તેને માટેના અનેક પુરાવાઓ શાસ્ત્રોમાં છે કે જે આજ સુધીમાં ઘણુવાર જાહેર થયા છે. તેમજ જૈન સમાજ આ આચાર સેંકડો વર્ષથી આચરે છે છતાં ન વર્ગ તે શાસ્ત્ર અને પરંપરા બંનેને ઉઠાવનાર થઈ પર્વતિથિઓને હાનિ અને વૃદ્ધિ કહેવા-માનવા લાગે છે” આનંદસાગરના ધર્મલાભ. પૂ. પંજાબ કેસરી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ, તપગચ્છની પરંપરા મુજબ પર્વતિથિની ક્ષયવૃદ્ધિ જ થઈ શકે.” વિજયવલ્લભસૂરિ. Page #65 -------------------------------------------------------------------------- ________________ પરમપૂજ્ય તીર્થોદ્ધારક આચાર્યદેવ વિજયનીતિસૂરીશ્વરજી મહારાજના શિષ્ય વિજયહર્ષસૂરીશ્વરજી મહારાજને અભિપ્રાય આચાર્યશ્રી આનંદવિમળસૂરિ મહારાજાએ તેમજ એમની પહેલાંના ગચ્છનાયકેએ પર્વતિથિને ક્ષય માનેલ નથી. પર્વતિથિ પહેલાંની તિથિ બે માનેલી છે અને ક્ષય પણું પર્વતિથિ પહેલાંની અપર્વતિથિને જ માનેલ છે. દાખલા તરીકે ચૌદશને ક્ષય હોય તે તેરસને ક્ષય સ્વીકારાય છે. ધૂળયાથી બહાર પડેલ અજુન પતાકામાં ગચ્છનાયક વિજયપ્રભસૂરિના શિષ્ય મહામહોપાધ્યાય મેઘવિજયગણિએ આઠમના ક્ષયે સાતમનો ક્ષય માની સાતમને જ આઠમ માની આઠમનું કાર્ય કરવાનું બતાવેલું છે. ગચ્છનાયકેનું ફરમાન કેટના ફેંસલા કરતાં વધુ ગણાય એટલે ગચ્છનાયકેના કાર્યથી પ્રામાણિક સિદ્ધાંત પ્રમાણ વિના જુદા પડાય જ નહિ મહાફિદ્ધારક પૂ. પં. સત્યવિજયજીગણિવર આદિ પૂર્વ પુરૂષની શાસ્ત્રા નુલક્ષી પરંપરા મુજબ ટીપણામાં બીજ પાંચમ આઠમ અગિઆરસ અને ચોદશની ક્ષયવૃદ્ધિ પ્રસંગે એકમ, ચોથે, સાતમ, દસમ અને તેરસની ક્ષયવૃદ્ધિ તેમજ ટીપણામાં પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિ હોય તો તેરસની ક્ષયવૃદ્ધિરૂપ પર્વવ્યવસ્થાની દેરવણ સેંકડો વર્ષથી ડહેલાના ઉપાશ્રયે આપવામાં આવે છે અને તે મુજબ અવિચ્છિન્ન રીતે જૈનસંઘમાં પર્વવ્યવસ્થા થતી હતી. સં. ૧૯૯૨ પછી નવીન તિથિમતવાળા જેનેર પંચાંગ પ્રમાણે પખીમાં દીવસની સંખ્યા અને ચઉમાસિમાં તથા સંવછરીમાં માસ તથા પક્ષની સંખ્યા મિથ્યાશ્રતના કારણે બોલતા માનતા નથી. તે રીતે પંચાંગમાં બીજ, પાંચમ, આઠમ, અગિઆરસ અને ચઉદસની ક્ષયવૃદ્ધિ પ્રસંગે મિથ્યાશ્રતને કારણે બીજ પાંચમ આઠમ અગિઆરસની ક્ષયવૃદ્ધિ કરવી ન જોઈએ છતાં તેઓ કરે છે. આ રીતે મિથ્યાશ્રુતને અવલંબી પંચાંગ પ્રમાણે પર્વક્ષય વૃદ્ધિ કરનાર નવીન તિથિમતવાળાઓને જૈન આગમ અને જેનશાસ્ત્રને આદર શી રીતે રહેલે ગણાય? જાવાલ. વિજયહર્ષસૂરિ સં. ૨૦૦૦ આસો વદ ૧૧ Page #66 -------------------------------------------------------------------------- ________________ th - - A પરમપૂજય તીર્થંહારક આચાય દેવવિજયનીતિસૂરીશ્વરજી મહારાજ જેએએ . પ્રાચીન પરંપરાના સમર્થક આધારે। ઠેરઠેર પ્રચારી તેમજ નવાતિથિમતને ‘માંવત્સરિક પતિથિ વિચાર’ જેવી પુસ્તિકા પ્રગટ કરાવી ખેડા તરીકે જાહેર કર્યાં હતા. પ. પૂ. આચાર્યદેવ વિજય નવેાતિથિમત જૈનઆગમ, જૈનશાસ્ત્ર અને મરતે તે નથીજ પરંતુ જૈનેતર પોંચાગને પણ સૂરીશ્વરજી મહારાજ પરંપરાને અનુઅનુસરતા નથી. Page #67 -------------------------------------------------------------------------- ________________ RE OD OT | £ | | Eti પરમ પૂજય પ્રાતઃસ્મરણીય સ્વ. આચાર્ય વિજય નીતિસૂરીશ્વરજી મહારાજ અને તેઓનો સમુદાય. - જેઓએ નવાતિથિમતને અનેક પ્રાચીન પુરાવા રજુ કરી સબળ રીતે વિરોધ કર્યો છે અને તેઓના શિષ્ય અદ્યાપિ નવા તિથિમતનો વિરોધ પ્રબળ રીતે કરી રહ્યા છે વચ્ચે. ૧ પૂજયપાદ્ આચાર્યદેવ વિજય નીતિસૂરીશ્વરજી મહારાજ. ૧ પરમપૂજય આચાર્ય દેવ વિજયહ સૂરીશ્વરજી મહારાજ. ૨. પૂ. ઉ. દયાવિજયજી મહારાજ. ૩ પૂ પ• દાન વિજયજી ગણિવર. ૪. પૂ. પં. મુક્તિવિજયજી ગણિવર. ૫. પૂ. આ. વિજયમહેન્દ્રસૂરિજી મહારાજ. ૬. પૂ. આ વિજયેાદયસૂરિજી મહારાજ. ૭. પૂ. આ. વિજયકલ્યાણસૂરિજી મહારાજ. ૮. પૂ. ૫. મંગળવિજયજી ગણિવર. ૯, પૂ. પં'. મનહર વિ જયજી ગણિવર. ૧૦. પૂ. પં. સંતવિજયજી ગણિવર. Page #68 -------------------------------------------------------------------------- ________________ જનેનો તિથિચર્ચાને ઝઘડે, શ્રી જયસિંહસૂરી મહારાજ શું કહે છે? માસરરેડ તિથિચર્ચાના અંગે પ્રત્યેક પૂજ્ય આચાર્યોની સંમતિ શ્રીમાન શેઠ કસ્તુરભાઈલાલભાઈએ લીધી હોય તેવું દેખાતું નથી. કારણકે અત્રે બીરાજતા જૈનાચાર્ય જનશ૯૫, િિતષવિદ્યા મહોદધિ શાસ્ત્રવિશારદું તત્વજ્ઞાની શ્રીમાન જૈનાચાર્યશ્રી ૧૦૦૮ શ્રી જયસિંહસૂરીશ્વરજી મહારાજને રૂબરૂમાં પુછતાં તેઓ પણ કહે છે કે અમારી સંમતિ કેઈએ લીધી નથી જેથી તિથિચર્ચાના અંગે ગમે તે વ્યક્તિગત નિવેદન બહાર પાડે પણ પુરાણી પરંપરા ચાલતી આવે છે અને પૂર્વાચાર્યો કરતા આવેલ છે તે જ તિથિ અમે તે માન્ય કરવાના છીએ કારણ જે આ પંચમકાળમાં કઈ એવા જ્ઞાની પુરૂષ નથી કે સત્ય ખુલાસો આપી શકે. - તિથિચર્ચાના અંગે કોઈને પણ રૂબરૂમાં વાદવિવાદ કરે છે અથવા કાંઈપણ પુછવું હોય તો અત્રે બિરાજતા જેનાચાર્ય આચાર્ય મહારાજશ્રી જયસિંહસૂરીશ્વરજી મહારાજ તૈયાર છે. વિશેષમાં આચાર્ય મહારાજશ્રી કહે છે કે જ્યાં સુધી સકલ સંઘ ભેગો થઈ કોઈપણ ખુલાસે કરે નહિ ત્યાં સુધી વ્યક્તિગત કરેલું કંઈ પણ કઈ માન્ય રાખશે નહિં. (મુંબઈ સમાચાર. તા. ૯ ઓગસ્ટ ૧૯૪૩ પાનું ૫) મહાન તપસ્વી રવિસાગરજી મહારાજની પરંપરામાં થયેલ. પૂ. ગિનિષ્ઠ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજના શિષ્ય પૂ. આચાર્યદેવ ઋદ્ધિસાગરસૂરિજીને અભિપ્રાય. શ્રી જૈન તપાગચ્છ સંઘ સેંકડો વર્ષથી જેનશાસ્ત્રો અને તેને અનુસરતી જેન પરંપરા પ્રમાણે બાર પર્વતિથિની અખંડ આરાધના કરે છે. જ્યારે ટીમ્પણામાં બીજ, પાંચમ, આઠમ, અગિયારશ અને ચૌદશની ક્ષયવૃદ્ધિ આવે ત્યારે એકમ, ચોથ, સાતમ, દશમ અને તેરશની ક્ષયવૃદ્ધિ કરવામાં આવે છે, અને પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિએ તેરશની ક્ષયવૃદ્ધિ કરવામાં આવે છે. આ પ્રમાણેની આરાધનાની રીતિને અનુસરી આપણું જેનપંચાંગ તૈયાર કરવામાં આવે છે, તેમાં કઈ દિવસ પર્વતિથિની ક્ષયવૃદ્ધિ હેતી નથી. પરમપૂજ્ય ક્રિાદ્ધારકને મસાગરજી મહારાજ તથા પરમ પૂજ્ય મહાન Page #69 -------------------------------------------------------------------------- ________________ તપસ્વી રવિસાગરજી મ. તથા પરમપૂજ્ય પરમક્રિયાયોગી સુખસાગરજી. મ. તથા પરમપૂજ્ય અધ્યાત્મદિવાકર રોગનિષ્ઠ બુદ્ધિસાગરજી મ. એ સર્વ અમારા પરમ પૂજ્ય ગુરૂઓ તથા પરમ પૂજ્ય મણિવિજયજી, પરમ પૂજ્ય પં. પદ્યવિજયજી, પરમ પૂજ્ય પં. વીરવિજયજી વિગેરે પૂર્વ પુરૂષે જે પરમ સુવિહિત અને જ્ઞાની હતા તે મહાપુરૂષો જેનશાસ્ત્રો અને તદનુસારી પૂર્વકાલીન પરંપરાના શુદ્ધ આરાધક હતા અને તેઓ જે રીતે પરાધન કરતા હતા તે પ્રમાણેની અખંડ ધવરાવનની રીતિ આજે પણ ચાલી આવે છે. તેજ પ્રાચીન રીતિ મુજબ પર્વારાધન કરવું તે સકળસંઘને શ્રેયસ્કર છે. એમ અમારું દૃઢ માનવું છે. માણસા. તા. ૧૭-૯-૪૩, દ્ધિસાગર દ: પિતે. પૂ. વૃદ્ધિવિજયજી (વૃદ્ધિચંદ્રજી મહારાજ) મહારાજ, પૂ. વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ, વિગેરે પરાધન શી રીતે કરતા હતા તે જણાવવા પૂર્વકને વિજય ભકિતસૂરીશ્વરજી મહારાજનો અભિપ્રાય દેવગુરૂ ભક્તિકારક, ધર્માનુરાગી, સુશ્રાવક પં. મફતલાલ ઝવેરચંદ જોગ ધર્મલાભ વાંચશે. પર્વતિથિ વિષયક અમારો અભિપ્રાય નીચે મુજબ છે. તે જાણશે. પૂર્વાચાની રીતિ પ્રમાણે પરમપૂજ્ય સૌરાષ્ટ્ર દેશદ્ધારક મહા પ્રતાપી પ્રાતઃસ્મરણીય વૃદ્ધિવિજયજી (વૃદ્ધિચંદ્રજી) મહારાજ સાહેબ તથા અમારા પૂજ્ય ગુરૂ મહારાજ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ સાહેબ જેન આગમ, જૈનશાસ્ત્ર અને પરંપરા મુજબ “બીજ પાંચમ આઠમ અગિઆરસ અને ચૌદશરૂપ એકવડી પર્વતિથિની ટીપણાની ક્ષયવૃદ્ધિના પ્રસંગે આરાધનાના પંચાંગમાં એકમ ચાચ સાતમ દશમ અને તેરસની ક્ષયવૃદ્ધિ તેમજ પૂનમ અમાસ આદિ જેડીયા પર્વતિથિના ટીપણાની ક્ષયવૃદ્ધિના પ્રસંગે આરાધનાના પંચાંગમાં તેરસની ક્ષય વૃદ્ધિ કરતા હતા. તે જ પ્રમાણે અમે કરીએ છીએ અને કરવું તે અમારે અભિપ્રાય છે. પ્રભુ આજ્ઞાધારી શ્રી ચતુર્વિધ સંઘે જેમ આપણા પૂર્વાચાર્યો બાર પર્વતિથિને અખંડ રાખીને આરાધના કરતા આવ્યા છે તેમ શાસ્ત્ર અને પરંપરા અનુસાર બાર પર્વતિથિઓને અખંડ રાખીને તેનું આરાધન કરવું અને અમે સકળ શ્રી સંઘને પણ જણાવીએ છીએ કે તેજ કરવું સર્વ રીતે શ્રેયસ્કર છે. અમદાવાદ. શાહપુર, મંગળપારેખને ઉપાશ્રય વિજયભકિતસૂરિના વિ. સં. ૨૦૦૧ ના પ્રથમ ચા સુદ ૧૩ ધર્મલામાં Page #70 -------------------------------------------------------------------------- ________________ પ. પૂ. આચાર્યદેવ વિજયમાનસૂરિજી મહારાજ પ. પૂ. આચાદેવ વિજયપ્રતાપસૂરિજી મહારાજ સ ૧૯૯૩ માં રાજકોટથી સવમ્બરી પર્વની વ્યવસ્થા માટે હેન્ડબીલ બહાર પાડયું. હતુ જે પ્રાથન પૃષ્ઠ ૮૮-૮૯ માં આપવામાં આવ્યુ' છે. તદુપરાંત અદ્યાપિ પંત નવીન તિથિમતને વિરેાધ આચારણા અને ઉપદેશ દ્વારા સતત રીતે કરી રહ્યા છે. श्री हितान्तेवासी पन्यासजी श्री हिमतविजयजी महाराज ૫. પૂ. હેતવિજયજી મહારાજ. પ. પૂ. આ. હિમાચળસૂરિજી મહારાજ જગદ્ગુરૂ વિજયહીરસૂરિજીના શિષ્ય તિલકવિજયજીની પટ્ટપર પરામાં થયેલ પૂ. પં. હૅવિજયજી મહારાજના શિષ્ય પૂ. આ. હિમાચળસૂરિજી મહારાજ પેતાના ગુરૂદેવની પેઠે મારવાડમાં શાસ્ત્રાનુલક્ષી પરંપરા મુજબ ટીપણાની પક્ષયવૃદ્ધિએ પૂવ અપ ક્ષયવૃદ્ધિ ફૅરી કરાવી શાસ્ત્રાનુલક્ષી પરંપરાનું રક્ષણ કરી રહ્યા છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ इतिहास तत्त्व श्री महोदधि जैनाचार्य विजयेन्द्रसूरि ઇતિહાસ મહાધિ પરમપૂજય આચાર્ય વિજયેન્દસૂ રીશ્વરજી મહારાજ પૂર્વ અને અંગાળ વિગેરે દેશોમાં વિચરતા આ ઇતિહાસ મહોદધિ આચાર્ય ટિપ્પણાની પક્ષયવૃદ્ધિએ અપ ક્ષયવૃદ્ધિ કરી શાસ્ત્રનુલક્ષી પર પરાતુ રક્ષણ કરી રહ્યા છૅ. શાસ્ત્રવિશારદ પ. પૂ. આચાર્યદેવ વિજય ધર્મ સુરીશ્વરજી મહારાજ. પ. પૂ. આચાર્યદેવ વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજ જેઓએ પાટણમાં પૂ. આચાર્યવિજયપ્રેમસૂરિજીને તિથિ નિય માનવા લાયક નહિં હાવાનું સાફસફજણાવ્યું છૅ અને જણાવ્યું છે કે તમારી નવી માન્યતામાં પૂર્ણિમ ક્ષયે કાર્તિક પૂનમનીય ત્રા વિગેરેની વ્યવસ્થા થતી નથી આથી શાસ્ત્ર અને પર પરા વિરૂદ્ધ તમારી માન્યતા માનવા લાયક નથી.' Page #72 -------------------------------------------------------------------------- ________________ (૮) પરમ પૂ૦ નીતિવિજયજીદાદા વિગેરે શું કરતા હતા તે જણાવવા પૂર્વક પર્વતિથિની વ્યવસ્થા માટે પરમ પૂજ્ય આચાર્યદેવ વિજયકુમુદસૂરીશ્વરજીનો અભિપ્રાય. વિજયશ્નસૂરિ, મેરૂ વિ, નિપુણ વિ. આદિ ઠા) ૪. પાલનપુર તા. ૧૧-૩-૪૫ શ્રી અમદાવાદ દેવગુરૂ ભક્તિકારક સુબ્રાવક મફતલાલ એગ્ય ધર્મલાભ પત્ર મળે. તિથિવિષયક અમારો અભિપ્રાય નીચે મુજબ છે. - પરમ પૂજ્ય પ્રાતઃસ્મરણીય મહામુનિરાજ ગુરૂદાદા શ્રીનિતિવિજયજી મ. આદિ અમારા પૂર્વ પુરૂ લૌકિક ટીપણામાંની પર્વતિથિના ક્ષયે અને વૃદ્ધિએ પૂર્વ તિથિને ક્ષય અને વૃદ્ધિ કરતા તથા પૂનમ અમાસ આદિ જેડીયા પર્વની ક્ષયવૃદ્ધિ વખતે તેરશ આદિનીજ ક્ષય અને વૃદ્ધિ કરતા તેવી પૂવાચાર્યો આચરિત અવિચ્છિન્ન પરંપરા છે. અને શાસ્ત્રો તથા પકો આદિ પણ એજ પરંપરાને આજે પણ પુષ્ટિ આપી રહ્યાં છે. તેથી વિરૂદ્ધ જઈ સં. ૧૯૯૨ થી નીકળેલ ન તિથિમત તદન જુઠ્ઠો છે. અમે ચાલી આવતી અવિચ્છિન્ન પરંપરા પ્રમાણે અમારા પૂજ્ય પુરૂષોના ચાલ્યા આવતા માગે વતી રહ્યા છીએ. અને તેજ સત્ય છે. તે અમારો અભિપ્રાય છે તે જાણશે. ધર્મકરણમાં તત્પર રહેશે સાધુઓ સુખશાતામાં છે એજ. વિજયકુમુદસૂરિ. પૂ. આચાર્ય વિજય મેહનસૂરીશ્વરજીના શિષ્ય પૂજ્ય આચાર્યદેવ વિજયપ્રતાપસૂરિજી મહારાજને અભિપ્રાય. પૂનમ અમાસના ક્ષયે તેરસનો ક્ષય તેમજ પૂનમ અમાસની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ તેમજ ભાદ્રપદ સુદિ પાંચમની ક્ષયવૃદ્ધિમાં ભાદ્રપદ સુદી ત્રીજની ક્ષયવૃદ્ધિ માટે સેંકડો વર્ષો પહેલાંના નીચે મુજબ પ્રામાણિક પાઠો છે. ઘઉં...મા.વિગેરે આ પ્રમાણે સેંકડો વર્ષોથી ચાલી આવતી શાસ્ત્રીય પ્રણાલિકા હોવા છતાં અને ઉપર જણાવેલા સ્પષ્ટ દીવા જેવા પાઠે જાણવા છતાં પિતાના પરમગુરદેવેની ભૂલો બતાવનાર તરીકે પિતાને ઓળખાવનાર ચારસો વર્ષ પહેલાંના પ્રમાણિક પાઠોને પણ પિતાને મત સ્થાપવા માટે બનાવટી પા કહેવા તૈયાર થયેલ અને તપાગચ્છની એક સરખી પ્રણાલિકામાં વિક્ષેપ પાડનાર એક નજીવો ને વર્ગ આજે ઉભું થયે છે કે જે ઉદયતિથિના નામે Page #73 -------------------------------------------------------------------------- ________________ જૈન સમાજને ભ્રમણામાં નાંખી ચાલી આવતી તપાગચ્છની શાસ્ત્રીય અવિચ્છિન્ન પરંપરાને લેપ કરી રહ્યો છે. તેથી જેનજનતાએ સાવધ રહેવું. વિજયપ્રતાપસૂરિ ( ૧૦ ) ૫. બુદ્ધિવિજયજી બુિટેરાયજી મહારાજ પરમપૂજય વિજ્યાનંદસૂરીશ્વરજી મહારાજ વિગેરે પર્વતિથિની આરાધના શી રીતે કરતા હતા તે જણાવવા સાથેને પરમપૂજય આચાર્યદેવ વિજય વલભસૂરિજી મહારાજના શિષ્ય વિજયમંગસૂરિજીને અભિપ્રાય મુ. અમદાવાદ શાહપુર મંગલપારેખને ખ, જૈન ઉપાશ્રય તા. ૧૫-૩–૪૫ અમારા પરમપૂજ્ય યોગીરાજ શ્રી બુદ્ધિવિજયજી મહારાજ (બુટેરાયજી મ૦ ) તથા શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી મહારાજ સાહેબના પરિવાર તથા તેમના પટ્ટધર આચાર્ય શ્રીમદ્ વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ આદિ પર્વ તિથિનું આરાધન જૈન આગમ, જૈનશાસ્ત્ર અને પૂર્વાચાર્યની પરંપરાનુસારે ટિપણામાં બીજ, પાંચમ, આઠમ, અગિઆરસ અને ચઉદસની ક્ષયવૃદ્ધિ હોય તો એકમ, ચોથે, સાતમ, દસમ અને તેરસની ક્ષયવૃદ્ધિ અને પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ કરતા આવ્યા છે. પર્વતિથિને ક્ષય તથા વૃદ્ધિ આજ સુધી કેઈપણે આચાર્યો કરી નથી. અમે પણ આ શાસ્ત્રોક્ત શુદ્ધ પરંપરાથી પર્વતિથિનું આરાધન કરીયે છીયે. એજ શાસ્ત્રસમ્મત છે, અમે સર્વ સંઘને આ પ્રમાણે પર્વતિથિ આરાધન કરવા માટે ભલામણ કરીયે છીયે. એ અમારો અભિપ્રાય છે. દાઃ વિજયઉમંગસૂરિ ( ૧૧ ) પરમ પૂજ્ય પં. ધર્મવિજજી મહારાજના (ડહેલાવાળાના) શિષ્ય પરમ પૂજ્ય આચાર્યદેવ વિજયસૂરેન્દ્રસૂરિજીનો અભિપ્રાય જૈન આગમ, શાસ્ત્ર અને પરંપરા મુજબ બીજ પાંચમ આઠમ અગિઆરશ અને ચૌદશની ટીપણામાં ક્ષય વૃદ્ધિ હોય ત્યારે એકમ ચોથ સાતમ દશમ તેરશની ક્ષયવૃદ્ધિ અને પૂનમ અમાસની ક્ષય વૃદ્ધિ પ્રસંગે તેરશની ક્ષય વૃદ્ધિ જેન સંઘમાં સેંકડો વર્ષથી થાય છે. પૂ. પં. સત્યવિજયગણિવર, પં. કરવિજયજી ગણિવર, પં. ક્ષમાવિજયજી ગણિવર, પં. જીનવિજયજી ગણિવર, પં. ઉત્તમવિજયજી ગણિવર, પં. પદ્યવિજયજી ગણિવર, પં'. વિજ્યજી ગણિવર, ૫. અમીવિજયજી Page #74 -------------------------------------------------------------------------- ________________ પરમપૂજય આચાર્યદેવ ઋદ્ધિસાગરસૂરિજી મહારાજ અમારા પૂર્વ પુરૂષ પૂ. શાંતમૂર્તિ રવિસાગરજી મહારાજ . બુદ્ધિસાગરસૂરિજી મહારાજ, પૂ. આત્મારામજી મહારાજ, તથા પૂ. મુલચંદજી મહારાજ વિગેરે પુરૂષો વિદ્વાન અને શાસનદાઝવાળા હતા, તેઓએ ટીપણાની પર્વતિથિની ક્ષયવૃદ્ધિએ પૂર્વની અપર્વતિથિની ક્ષયવૃદ્ધિ કરી છે તેને આજે બદલવાની કાંઈપણ જરૂર નથી. Page #75 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પ. પૂ. યોગનિષ્ઠ આચાર્ય દેવ બુદ્ધિસાગરસૂરિશ્વરજી મહારાજ સ્વ. ૫. પૂ. આચાર્યદેવ અજીતસાગર સૂરિજી મહારાજ જે વિદ્વાન વ્યાખ્યાતા અને યોગનિટ છતાં પોતાના સમગ્ર દીક્ષાકાળમાં ટીપણાની પર્વ ક્ષયવૃદ્ધિએ પૂર્વ અપર્વ તિથિની ક્ષયવૃદ્ધિ કરી શાસ્ત્રાનુલક્ષી પરંપરાને અનુસર્યા. Page #76 -------------------------------------------------------------------------- ________________ ગણિવર, પં. સૌભાગ્યવિજયજી ગણિવર, પં. રત્નવિજયજી ગણિવર, પં. મોહનજી ગણિવર. તથા અમારા ગુરુ મહારાજ ૫. ધર્મવિજયજી ગણિવર, વિગેરે સંઘ માન્ય પૂર્વ પુરૂ ઉપર પ્રમાણે કરતા આવ્યા છે. તે સર્વ મહા પુરૂષે શાસ્ત્રના વિદ્વાન અને પરંપરાના જાણ હતા. આજે પણ ડહેલાના ઉપાશ્રયે તે પૂર્વ પુરૂની રીતિ મુજબ પર્વ ક્ષયવૃદ્ધિ પ્રસંગે પૂર્વ અપર્વ ક્ષયવૃદ્ધિ કરી પર્વતિથિની જનતાને જાણ કરવામાં આવે છે. આજે જેઓ પૂર્વ પુરૂની આચરણા, આગમ અને શાસ્ત્રને સેંકડે આધારો છતાં પર્વ ક્ષયવૃદ્ધિ કરી જૈન શાસનમાં જે નવીન તિથિ માન્યતા રજુ કરી પર્વારાધનમાં મતભેદ ઉભો કર્યો છે તે વ્યાજબી ગ્ય કે હિતકર નથી. માટે જેન જનતાને અમારી ભલામણ છે કે નવા તિથિમતથી મુલ ભેળવાવું નહિ. કારણકે નવ તિથિમત જુઠ્ઠો અને શાસ્ત્રને ઉત્થાપનાર છે. આચાર્યદેવ શ્રીમદ વિજયસુરેન્દ્રસૂરીશ્વરની આજ્ઞાથી દ. મુનિ રાજેન્દ્રવિજયજી, અમદાવાદ, ડહેલા ઉપાશ્રય. મિતિ સં. ૨૦૦૧ ના ફાગણ વદ ૧૩ સોમ ( ૧૨ ) પરમપૂજ્ય યોગનિષ્ઠ આચાર્ય વિજયકેસરસૂરિજી મહારાજના શિષ્ય વિજયન્યાયસૂરિજીને અભિપ્રાય પરમ પૂજ્ય પ્રતાપી મુક્તિવિજયજી ગણીવર્ય (મુળચંદજી) મહારાજ પૂજ્ય આચાર્યદેવ કમલસૂરીશ્વરજી મ. તથા પરમપૂજ્ય આચાર્યદેવ શ્રી કેશરસૂરીશ્વરજી મહારાજ વિગેરે અમારા પૂજ્ય પૂર્વ પુરૂષ ટીપ્પણામાં બીજ પાંચમ અષ્ટમી એકાદશી ચતુર્દશીની ક્ષયવૃદ્ધિએ એકમ, ચોથ, સાતમ, દશમ, તેરશની ક્ષયવૃદ્ધિ કરતા હતા અને પૂર્ણિમા અને અમાવાસ્યાની ક્ષયવૃદ્ધિએ તેરશની ક્ષયવૃદ્ધિ કરતા હતા અને એ જ પ્રમાણે શાસ્ત્ર અને પરં. પરાથી કરવું વ્યાજબી છે. આજે જેઓ જુદી રીતે કરે છે. તે પરંપરા અને શાસ્ત્રને ઉત્થાપે છે અને તેઓ તદ્દન ખોટા છે. અમદાવાદ, ઝવેરીવાડ. ઉજમફઈને ઉપાશ્રય સં. ૨૦૦૧ ફા. વ. ૧૦ લી. બાલબ્રહ્મચારી ગનિષ્ઠ આચાર્ય મહારાજ શ્રી વિજયકેશરસૂરીશ્વરજીના શિષ્ય વિજયન્યાયસૂરિ. Page #77 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩ ) પૂજ્ય મોહનલાલજી મહારાજના શિષ્ય પૂ. હરખમુનિજીમહારાજના શિષ્ય સિદિમુનિજી મહારાજને અભિપ્રાય સં. ૨૦૦૧ પ્રથમ ચૈત્ર શુકલ તૃતીયા. સુશ્રાવક શ્રીયુત પં. મફતલાલ યોગ્ય ધર્મલાભ. તમેએ પર્વતિથિના ક્ષયવૃદ્ધિ સંબંધી મારી શ્રદ્ધા અને પ્રવૃત્તિ કેવી છે તે વિષે જાણવા જે પત્ર લખ્યો તેને પ્રત્યુત્તર તરીકે જણાવવાનું કે – મારા સં. ૧૯૫૯ થી આજ સુધીના ચારિત્રજીવન દરમિયાન પર્વતિથિના ક્ષયવૃદ્ધિ પ્રસંગે મહાનું અને અતીવ શ્રેયસ્કર શ્રી જૈન શાસન જેમ અપર્વતિથિની ક્ષયવૃદ્ધિની સામાચારી કરી રહ્યું હતું, તેવીજ સામાચારીમાં મારી શ્રદ્ધા છે, અને મારી પ્રવૃત્તિ પણ તેવી જ છે. આ વિષેના મારા વિચારો શા છે એ પ્રશ્નના ઉત્તરમાં જણાવવાનું કે – સમગ્ર જૈન શાસન પિતાની સાર્વદિક વ્યવસ્થાપૂર્વક કોઈ અન્ય વિચારણું કરવાને પ્રસંગે ઉપસ્થિત ન કરે અથવા તે સર્વ ગીતાર્થોથી અવિરૂદ્ધ કઈ ગીતાર્થના ભિન્ન સમાચારને આખુય જૈન શાસન વધાવી લઈ આચરણાગત ન કરે ત્યાં સુધી મને મારી સમાચારી શ્રદ્ધામાં પરિવર્તન તો શું, કિન્તુ વિચારણા કરવાને પણ કોઈ અવસર નથી. શ્રમણ સંઘનો સેવક સિદ્ધિબુનિ. (૧૪) વવૃદ્ધ અતિદીર્ઘ દીક્ષા પર્યાયવાળા પૂ. પં. હિમતવિમલજી ગણિવરને અભિપ્રાય લી. આપણું તપાગરછમાં આગમ અને ગુરૂ પરંપરા મુજબ ટીપણામાં બીજ પાંચમ આઠમ, અગિઆરસ અને ચૌદશની ક્ષયવૃદ્ધિ હોય તો એકમ, ચોથ, સાતમ, દસમ અને તેરસની ક્ષયવૃદ્ધિ થાય છે અને પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિ હોય તે તેરસની ક્ષયવૃદ્ધિ કરવામાં આવે છે. એ જ પ્રમાણે અમારી વિમળ શાખામાં ઉપરોક્ત શાસ્ત્રાનુલક્ષી પરંપરા પ્રમાણે પૂ. આચાર્યદેવ આણંદવિમળ સૂરીશ્વરજીના વખતમાં થતું હતું તેવા ઉલ્લેખ મળે છે અને તે પ્રમાણે અમારા પૂર્વ પુરૂ આચરતા આવ્યા છે. અને આજે અમે પણ તે જ પ્રમાણે આચરણ કરીએ છીએ અમારા પંચોતેર વર્ષના દીક્ષાકાળના અનુભવ પ્રમાણે પણ તેમજ છે. ખાનપુર. પં. હિંમતવિમળજી ગણિવરની આજ્ઞાથી માગસર શું ૫ દ, પં. શાંતિવિમળના ધર્મલાભ Page #78 -------------------------------------------------------------------------- ________________ જગદ્ગુરૂ વિશ્વપુજય બાલબ્રહ્મચારી વચોવૃદ્ધ દીર્ઘતપસ્વી , અનુયોગાચાર્યપન્યાસજી સાહેબ શ્રી હીમતવીમલજી ગણાધીરા. આ છબી વેધા પ્રેમી. મુનિરાજ શ્રી રત્નયિમલજી એ પોતાના દર્શને નૈ મા કરાવેલ છે પૂ. પં, હિંમતવિમળ ગણિવર અતિદીર્ધ પર્યાયી આ મહારાજનો અનુભવ કહે છે કે પર્વતિથિની ક્ષય વૃદ્ધિ જૈન પંચાંગમાં કોઈ દીવસ થઈ નથી.” પૂ. પં દયાવિમળજી ગણિવર વિમળશાખાના અગ્રગણ્ય આ મહાત્મા પાસે પુ. ૫. મુક્તિવિજયજી ગણિવરે યુગોહન કર્યા હતા. તેમણે ત્રિપણાની પર્વયવૃદ્ધિએ પૂર્વ અપર્વ ક્ષયવૃદ્ધિ કરી હતી. અને તેમની આચારણાનુસારે આજે તેમના શિષ્ય બાર અખંડ પર્વની આરાધના કરે છે.” પૂ. પં. રંગવિમળજી ગણિવર Page #79 -------------------------------------------------------------------------- ________________ . આ. જયસિંહસૂરિજી મહારાજ ૫. આ. માણિકચસિંહસૂરિજી મહારાજ . ૫. વિકાસવિજ યજી મહારાજ ૧. આ, જ્ઞાનસુંદરસૂરિ જ મહારાજ પૂ. ૫. ભાનુવિજ યજી મહારાજ Page #80 -------------------------------------------------------------------------- ________________ elibrary.org 20 સ્વ. પૂ . મણીવિજયજી મહારાજ પરમપૂજય આચાર્ય દેવ વિજયકુમુદ સૂરીારજી મહારાજ જેઓએ આજ અગાઉ અનેકવાર નવીન તિથિમતને લેખા અને ઉપદેશદ્વારા વિરાધ કર્યો છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ પરમપૂજય આચાર્યદેવ વિજયસુરેન્દ્ર સૂરીશ્વરજી મહારાજ જેઓએ પોતાના ગુરૂમહારાજના ફોટાથી ભૂષિત સં. ૧૯૯૯ના પંચાંગમાં અખંડ પર્વતિથિ માનવાની પોતાની માન્યતા સ્પષ્ટ કરી છે, અને વૈદ્યનો ફેંસલો બહાર પડવાના સમાચાર સાંભળતાં જ તેને ન માનવાની ચેતવણી આપી છે. સ્વ. પરમપૂજય પં. ધર્મવિજયજી ગણિવર (ડહેલાના ઉપાશ્રયવાળા) Page #82 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથાય નમ: પ્રાર્થન મતભેદ પ્રશંસાપાત્ર અને વિચારશીલતા સુચવે છે. જગતમાં આદર્શમાં આદર્શજીવન જે કેવું હોય તે તે શ્રી વીતરાગ પરમાત્માના માર્ગને વહન કરનારા મુનિઓનું જીવન છે. આ મુનિજીવન જીવનાર મુનિ મહાત્માઓને શિરે પિતાના જીવનને ઉન્નત બનાવવા સાથે પરના જીવનને પણ યથાશક્ય ઉન્નત બનાવવાની જવાબદારી છે. આથી સ્વશ્રેય સાધતા મુનિએ જ્યારે કોઈપણ આત્મા ખૂલના પામે છે. માર્ગચુત બને ત્યારે તેને કરૂણાબુદ્ધિથી યોગ્ય માર્ગ બતાવે તે ખુબ આવશ્યક છે, ન્યાયવિશારદ્દ ઉ. શ્રી. યશોવિજયજી મહારાજ તેમાં દૃષ્ટાન્ત સ્વરૂપ છે, તેઓ ત્યાગી વૈરાગી અને જ્ઞાની હોવા છતાં માર્ગચુત બનનારાઓને–જેન સિદ્ધાંતની આડે જૈન સિદ્ધાંતથી વિપરીત કહેનાર અને કરનારાઓને શાસ્ત્રનિરેશ દલીલો અને ઉપદેશ આપવામાં તેઓએ જરાપણ કમીના નથી રાખી. ત્યાગી માહાત્માએને ત્યાગ જ્ઞાનની ગવેષણ વિચારણા અને મનન દ્વારા શોભે છે આથી તેના ઉંડા અભ્યાસથી કઈકવાર ત્યાગ પ્રધાન પુરૂષોમાં પણ પ્રમાણિક રીતે મતભેદ પડે એ સહજ છે, આ મતભેદ વખતે પિતાને વિચાર રજુ કરવામાં લજા કે શંકાને સ્થાન જરાપણ ન હોય. મતભેદ મનભેદનું સ્થાન લઇ કદાગ્રહરૂપ ન બને અને વિચારણાના શુદ્ધ તરવમાં રહે ત્યાં સુધી તે તે મતભેદ જરૂર પ્રશંસા પાત્ર ગણાય અને આવા મતભેદ જૈનશાસનમાં બનતા હોય તે તે તેની સાચી શ્રદ્ધા સાથે વિચારશીલતા સૂચવે છે. મતભેદમાંથી મનભેદ ઉભું થાય છે તે દીર્ઘદૃષ્ટિપણાને અભાવ જણાવે છે. પરંતુ આ મતભેદ મતભેદમાંથી મનભેદ પણ પરિણમે અને તેમાંથી ઈર્ષ્યા અહંભાવ જાગે ત્યારે તે ખૂબ જ અનિષ્ટ પરિણામ લાવી મુકે છે. વિચારણાથી ઉત્પન્ન થયેલ મતભેદ શરૂઆતમાં તેના સમાધાન દ્વારા શ્રદ્ધા અને ધર્મની દઢતા માટે હોય છે તે તેની દિશા ભૂલાવાથી ધર્મમાં દઢતા લાવવાને બદલે ધર્મના આરાધક પુરૂષામાં શિથિલતા શંકા અને છિન્નભિન્નતા લાવી મુકે છે, તે વખતે આવા મતભેદમાંથી થયેલ મનભેદ દીર્થ દષ્ટિપણાને અભાવ સૂચવે છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ મતભેદ મનભેદ બને ત્યારે મતભેદને ચર્ચાના ક્ષેત્રમાંથી દુર કરવા જોઇએ. દરેક સમાજમાં અને જૈન સમાજમાં પણ મતભેદની સિદ્ધાંતિક ચર્ચા છાડીને વ્યક્તિના ગુણુ દોષ તેમજ ત્રીજી આડીઅવળી ખાખતાથી તે મતભેદની દીશા પલટાવી મનભેદી કમનસીબે બને છે, જે સમાજના એજસ્ અને પ્રતિજાને દિનપ્રતિદિન હીનહીનતર મનાવે છે. માટે મનભેદરૂપે મતભેદ ન પરીણમે તેનું સમાજના દીર્ઘદૃષ્ટિવાળા પુરૂષાએ ખુખ ધ્યાન રાખવું જોઇએ અને જ્યારે મતભેદ મનભેદપણે પરિણમે ત્યારે એકપક્ષે-સમમાણસાએ પેાતાનું દૃષ્ટિ બિન્દુ પદ્ધતિસર રજુ કરી તેને ચર્ચાના ક્ષેત્રમાંથી દૂર કરી સમાજમાં શાંતિ સ્થાપવી જોઇએ. તિથિચર્ચાના મતભેદ કચારે દૂર થાય ? જૈનસમાજમાં દીક્ષા દેવદ્રવ્ય વગેરે મતભેદ કે ચર્ચાઓ આવાજ પ્રકારે મતભેદ્યમાંથી મનભેદ રૂપે પરિણમેલાં. પણ તે તે ચર્ચા કાળના જેણે શાંતપડી અને તેથી સમાજ ક્ષુબ્ધ થતા અટકચા પરંતુ જૈન સમાજમાં ઉત્પન્ન થયેલ ફાઈ પણ ચર્ચા આ તિથિચર્ચો જેટલી લાંબી વ્યાપક અને ગુંચભરી ચર્ચા થવા પામી નથી કારણકે ખીજી ત્રીજી ચર્ચા નિયત વિસેાના મચારી સાથે ભેદ વિના વિચારભેદથી થયેલી હાવાથી તે તે પ્રસ ંગે ઉપસ્થિત થયેલું વિચારભેદનું માજી કે વેગ આસરી જતાં કાળે કરીને તે તે ચર્ચાઓ બંધ થઇ ગઈ, જ્યારે આ તિથિચર્ચા વિચાર ભેદ સાથે આચાર ભેદવાળી અને તે પણ ધર્મનું આચરણા કરનાર સૌની સાથે નિયતપણે એકસરખા સબંધ રાખનારી હાવાથી કેટલાંક વર્ષી ગયાં અને હજી ઘણા વર્ષો જાય તે પણ એક બીજો વગ પેાતાને પૃથક્માની કે પરસ્પર સમસ્તુતિથી સહમત બની સ ંતેષ ન માને ત્યાં સુધી આ ચર્ચાની શાંતિ સંભવતી નથી. પરસ્પર સમજુતિથી સહ મત થઈ આ ચર્ચાના ઉકેલ લાવે તે અતિ ઉત્તમ માર્ગ છે પણ આ ચર્ચાના ઉકેલમાં તે માથી ઉકેલ આવે તેમ આજના સોંગ જણાતા નથી. આ મતભેદ પુરતા મતભેદરાખી શાસનના ખીજા કાર્યમાં સહુમત જોડાવાની દીર્ઘદૃષ્ટિ આવશ્યક હાવા છતાં એ અનવું આજે સ ંભવિત જણાતું નથી કારણકે જનસ્વભાવપ્રિય સ્વમતરાગ કાલપરિણતિ ન થાય ત્યાં સુધી તેની આડે આવ્યા વિના રહી શકે તેમ નથી. આથી સાચી શાંતિના ઇચ્છક સજ્જ નાએ પ્રથમ તકે તે આ ચર્ચાનું સ્વરૂપ સમજવું જોઇએ અને સમજી તેને અનુસરી પેાતાના નિર્ણય આંધવા જોઇએ. અને આની સંપૂર્ણ સમજ ન ધરાવી શકે તે પુરૂષોએ શ્રદ્ધાશીલ પુરૂષના આશરેા કે પેાતાની જુની પ્રણાલિકાને વળગી રહેવું જોઈએ. Page #84 -------------------------------------------------------------------------- ________________ પરમય આચાર્ય દેવ ઋદ્ધિસાગરસૂરિજી મહારાજ અમારા પૂર્વ પુરૂષ પૂ. શાંતમૂર્તિ વિસાગરજી મહારાજ પૂ. બુદ્ધિસાગરસૂરિજી મહારાજ, . આત્મારામજી મહારાજ, તથા પુ. મુલચંદજી મહારાજ વિગેરે પુરૂષો વિદ્વાન અને શાસનદાઝવાળા હતા, તેઓએ ટીપણાની પૂર્વતિથિની ક્ષયવૃદ્ધિએ પૂર્વની અપતિથિની ક્ષયવૃદ્ધિ કરી છે તેને આજે બદલવાની કાંઈપણ જરૂર નથી. Page #85 -------------------------------------------------------------------------- ________________ પૂ. પં. શાંતિવિજયજી ગણિવર જેઓએ ચાલુ વર્ષમાં (વિ. સં ૨૦૦૦) ડહેલાના ઉપાશ્રયે ચાતુર્માસ રહી નવા તિથિમતને પ્રબળરીતે હરહંમેશ પૂ. પં. રૂપવિજયજી ગણિવરની આચારણનો આધાર આપી વિરોધ કર્યો છે. પ. ૫. કીર્તિમુનિજી ગણિવર ડૉ પી. એલ. વૈદ્યના નિર્ણયમાં રહેલ ‘શાસ્ત્રાભાસ' પંક્તિને જનતા સમક્ષ રજુ કરી વૈદ્યનો નિર્ણય જૈનશાસ્ત્રોને વગોવનાર છે તે જાહેર કરવા પૂર્વક નવાતિથિમતથી સાવધ રહેવાનું ‘જૈન જનતા સાવધ રહે એ હેન્ડબીલ દ્વારા જણાવ્યું છે. www.jainelibrary. Page #86 -------------------------------------------------------------------------- ________________ દેખીતી રીતે સરલ દેખાતી આ ચચા શાસ્ત્રપાઠ તેના અર્થ ભેદ અને આચરણાના આધારાથી એટલી બધી ગુંચવાયેલ છે કે જેની યોગ્ય સમજ વગરના પુરૂષો તેની સાચી સમજ પામી શકે તેમ નથી. આ મતભેદ આચરણું સાથે સંબંધ રાખનાર હોવાથી આ મતભેદને સંબંધ તે મતભેદની સમજવાળા વર્ગ સાથે ન રહેતાં ધાર્મિક ક્રિયાકાંડ કરનાર આખા સંઘની સાથે સંકળાયેલ છે. તેથી જ કહેવામાં આવ્યું છે કે દરેક સમજદાર માણસે તેને સમજવા પ્રયત્ન કરે જોઈએ અને તેને સમજી ગ્યાયેગ્યને નિર્ણય કરી તે પ્રમાણે પર્વતિથિનું આરાધન કરવું જોઈએ. આ ચર્ચામાં બન્ને પક્ષને મતભેદઃ ૧ શાસ્ત્રાનુલક્ષી પ્રાચીન પ્રણાલિકા ટીપ્પણમાં બીજ, પાંચમ, આઠમ, અગિયારસ, ચૌદસ, પર્વતિથિઓની ટીપણાની રીતે ક્ષય કે વૃદ્ધિ આવે તો તેની પૂર્વ અપર્વ એકમ, ચોથે, સાતમ, દસમ, તેરસ વિગેરેની ક્ષય વૃદ્ધિ કરવી અને ટીપણામાં પૂનમ અમાસ પર્વોન્તર પર્વતિથિઓની ટીપણાની રીતે ક્ષયવૃદ્ધિ આવે તે પૂર્વ અપવ તેરસની ક્ષયવૃદ્ધિ કરવી. આ કરવાની રીતિ આજે નવિન જણાવવામાં આવતી નથી, પરંતુ સેંકડો વર્ષથી ચાલી આવતી આચરણા મુજબની આ રીતિ છે એટલું જ નહિ પણ બને પક્ષના પૂર્વજોએ પણ આજ સુધી એ રીતિનું જ અનુસરણ કરેલ છે. આ વિજયરામચંદ્રસૂરિજી પણ સંવત-૧૯૯૨ સુધી પર્વ ક્ષયવૃદ્ધિ પ્રસંગે પૂર્વ અપર્વ તિથિની ક્ષયવૃદ્ધિ કરવાની રીતિને અનુસર્યા છે. અને આ રીતિને શાસ્ત્રપાઠાનું પણ સંપૂર્ણ સમર્થન છે. ટૂંકમાં પર્વતિથિને આકયિને જ આરાધના કરાતી હોવાથી પર્વતિથિની ક્ષયવૃદ્ધિ થાય નહિ. ૨ શાયાધારે પ્રણાલિકા બદલવી જોઈએ તેવા થનપૂર્વક રજુ થતી રીતિટીપણામાં બીજ, પાંચમ, આઠમ, અગિયારસ, ચૌદશ વિગેરે પર્વતિથિઓની ક્ષય કે વૃદ્ધિ હોય તો આરાધનાના પંચાંગમાં પણ બીજને ક્ષય બે બીજ વિગેરે કરી લખી પર્વતિથિઓની ક્ષયવૃદ્ધિ એમજ ઉભી રાખવી, અને બીજ વિગેરે ક્ષીણ પર્વતિથિની આરાધના પૂર્વના એકમ વિગેરે અપર્વ દીવસે એકમ બીજ” એમ બે તિથિ સાથે કહેવા લખવા પૂર્વક કરવી, પર્વવૃદ્ધિ વખતે બે બીજ વિગેરે બે તિથિ બોલવા પૂર્વક બીજી પર્વ તિથિના દિવસે તેની આરાધના કરવી. પર્વાન્તર પર્વ–પૂનમ અમાસના ક્ષય પ્રસંગે તેની આરાધના ચૌદશમાં સમાઈ જાય, પૂનમ અમાસની વૃદ્ધિએ ચૌદશ પછીની પ્રથમ પૂર્ણિમાને ફૂગગણવી અને બીજી પૂનમને પૂનમ કરવી, ટુંકમાં પર્વતિથિની ક્ષયવૃદ્ધિ થાય અને તેને શાસ્ત્રપાઠેનું સમર્થન છે તેમ તેમનું માનવું છે, Page #87 -------------------------------------------------------------------------- ________________ આ તિથિ ચર્ચાને સમય. સં. ૧૨ માં ચંડાશુગંડુ પંચાગમાં પંચાગની ગણતરી મુજબ ભા. સુ. ૪ પછી બે પાંચમ આવી. “ચાદશ પર્વ પછી આવનાર પૂનમ પર્વની જેમ ભા. . પાંચમ પણ પર્વાનન્તર પર્વતિથિ છે. આથી પર્વનન્તર પર્વતિથિએ પૂર્વતર અપર્વતિથિની ક્ષય વૃદ્ધિ કરવાની પ્રાચિન પ્રણાલિકાને લક્ષમાં રાખીને અને પૂર્ણિમાની વૃદ્ધિએ ટીપણાની પ્રથમ પૂર્ણિમાએ ચૌદશના વ્યપદેશપૂર્વક ચૌદશ કરવાની રીતિને પણ વિચાર કરી ટીપણાની પ્રથમ પંચમીને ચતુથી કરીને ભા. શુ. ૪ ના રવિવારના દિને સંવર્ચ્યુરી કરવાનું જાહેર થયું. અને પૂ. આચાર્યદેવ નેમિસૂરીશ્વરજી મ. પૂ. આ. સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ, પૂ. આ. સિદ્ધિસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. વિજયનીતિસૂરીશ્વરજી મ પૂ. આ. વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ વિગેરે શ્રી વિજયદેવસૂર તપાગચ્છ સંઘના મોટા ભાગે (આ. રામચંદ્રસૂરિ સિવાય) માન્ય રાખી સંવછરી પર્વ કર્યું. અને મુંબઈ ૧. “શ્રીવલભસરિજીએ જૈન પત્રમાં રવિવારે સંવચ્છરી કરવાનો પ્રોગ્રામ બહાર પાડે અને તે પછી થોડા જ વખતમાં મુંબઈ ખાતે શ્રી રામચંદ્રસૂરિજી તરફથી શનિવારે સંવછરી કરવાનું જાહેર થયું.” (પર્વ ચર્ચા, પૃ. ૭૨.] આથી સ્પષ્ટ છે કે રવીવારે સંવછરી કરવાનું પ્રથમ જાહેર થયું હતું. ૨. ભાદરવા સુદ પહેલી પાંચમને એથમાની રવીવારે શ્રી સંવછરી કરનારાઓના વર્તમાન – ૧. પૂ. આ. સિદ્ધિસરિજી મહારાજ, ૨. પૂ. આ. વિજયનેમિસૂરિજી. ૩. પૂ. આ. સાગરાનંદસરિજી મહારાજ. ૪. પૂ. આ. શ્રી વિજયવલ્લભસૂરિજી. (વીરશાસન વર્ષ ૧૪, અંક ૪૭, પૃ. ૮૨૯) ૩. મેનેજીંગ ટ્રસ્ટીઓ દ્વારા પુછાવવામાં આવ્યું કે તેઓ કયા દિવસે સંવચ્છરી કરનાર હતા ?” (વીરશાસન, તા. ૬ નવેમ્બર ૧૯૩૬ પૃ• ૧૧૪) આ પ્રશ્ન કોને પૂછવામાં આવ્યા? દેવસુર સંધના મેનેજીંગ ટ્રસ્ટીઓએ આ વખતે સ્વીકાર કર્યો હતો તે કમિટી નીચલા નવ મુનિરાજેની હતી (સાધુ સંમેલને સકલ સંઘના પ્રતિનિધિ તરીકે પસંદ કરેલ નવ આચાર્યની હતી.) આચાર્ય શ્રી વિજયનેમસૂરિજી. આચાર્ય જયસિંહસૂરિજી. આચાર્ય શ્રી વિજયસિદ્ધિસૂરિજી. , શ્રીસાગરાનંદસૂરિજી. ,, શ્રીવિજયવલ્લભસૂરિજી. ,, શ્રીવિજયદાનસૂરિજી. શ્રીવિજયનિતિસૂરિજી. , શ્રીવિજયભૂપેન્દ્રસુરિજી. મુનિસાગરચંદ્રજી. (વીરશાસન પુસ્તક ૧૫, અંક ૬-૭ તા. ૬ નવેમ્બર ૧૯૩૬ પૃ૦ ૧૧૪) તેમાંના પાંચ આચાર્યો તપાગચ્છના છે અને તેઓ રવીવારે સંવછરી કરનાર છે.” (વીરશાસન તા. ૬ નવેમ્બર ૧૯૩૬ પૃ. ૧૧૪) આ ઉપરથી સ્પષ્ટ છે કે, સાધુ સંમેલને નિયુક્ત કરેલ તપાગચ૭ના સૌ આચાર્ય Page #88 -------------------------------------------------------------------------- ________________ પ. પૂ. મુક્તિવિજયજી ગણિવર(પૂ મુલચ`દ્રજી મહારાજ) જેએ પ્રતાપી વિદ્વાન અને પ્રતિભાસંપન્ન હતા. તેમણે પેાતાની જીંદગી પ ત પ ક્ષયવૃદ્ધિ કરી નથી. સ્વ. પૂ આ. વિજયકેસરસૂરીશ્વરજી મહારાજ પ. પૂ. શાંતમૂર્તિ આ, વિજયકમલસૂરિજી મહારાજ એ શતમૂ તિ અને પ્રતિષ્ટા સપન્ન હતા તેમણે પોતાના જીવન પંત શાસ્ત્રાનુલક્ષી પરંપરા મુજબ પક્ષયવૃદ્ધિ પ્રસંગે પૂર્વ અપવ ક્ષયવૃદ્ધિ કરી છે. Page #89 -------------------------------------------------------------------------- ________________ ૫. આચાર્યદેવ વિજયન્યાયસૂરિજી મહારાજ પૂ. આચાર્ય વિજયકેસરસુરિજીના શિષ્ય પૂ. આચાર્ય લાભસૂરિજી, પૂ. આ. ન્યાયસૂરિજી, પૂ. પં. ચંદ્રવિજયજી મહારાજ. આ સર્વ શાસ્ત્રાનુલક્ષી પરંપરા મુજબ ટીપણાની પવૃક્ષયવૃદ્ધિએ પૂર્વ અપર્વ ક્ષયવૃદ્ધિ કરે છે, અને હરહંમેશ નવાતિથિમતનો ઠેરઠેર પ્રબળ રીતે વિરોધ કરી રહ્યા છે. પૂ. આ. વિજયદેવસૂરિજી મહારાજ Page #90 -------------------------------------------------------------------------- ________________ ડીજી પાર્શ્વનાથના મંદિરની વિજયદેરસૂરસંઘની પેઢીને પણ ટીપણાની પ્ર. ભા. શુ. ૫ મે ભા. શુ. ૪ માની રવીવારે સંવષ્ણુરી કરવાનું (ચાર આચાર્યોએ) જણાવ્યું. આ રીતે ટીપણાની પ્રથમ પંચમીને ચોથને વ્યપદેશ આપી ચોથને રવિવારે સંવચ્છરી કરવાનું જાહેર થયા પછી તે વખતે સં. ૧૯૯૨માં મુંબઈમાં ચાતુર્માસ રહેલ. આ વિજયરામચંદ્રસૂરિજીએ શરૂઆતમાં માસખમણ વિગેરેનાં રવીવારે સંવછરી કરનાર હતા, સાધુ સંમેલનની કમિટીમાં નહિ એવા રામચંદ્રસૂરિજી માત્ર શનિવારે સંવછરી કરનાર હતા. ૪. આ. રામસૂરિજીએ પ્રથમ રવીવારની સંવછરીના હિસાબે ભાસખમણ કરાવ્યાં હતાં. મુંબઈ સમાચાર'ના પ્રતિનિધિઃ સવાલ–“પરંતુ શ્રી મોતીચંદ મજકુર આચાર્યના મતમાં થયેલા ફેરફારની પુષ્ટિમાં પ્રમાણ આપે છે. એમણે મહીનાના ઉપવાસના પચ્ચફખાણ તેને છેલ્લો દિવસ રવીવાર આવે છે તે હીસાબેજ તેમણે કરાવ્યાં હતાં.” (ક્ષમાભદ્રસૂરિજીનો) જવાબ–એતો તમે પચ્ચકખાણ કરવાવાળા છે તેમને જઈને પૂછો તો સત્વર ખુલાસો મળી જશે. આચાર્યશ્રીએ તેમને જણાવી દીધું હતું કે-૨૯ ઉપવાસ અને ૩૦ ઉપવાસ પણ કરવા પડશે કારણકે અમારે તો અગાઉથી ચેકસી રાખવાની હતી જે શાસ્ત્ર પ્રમાણે રવીવારની સૂચના મળે તો તે સ્વીકારવાની અમને ફરજ પડે, (વીરશાસન વર્ષ ૧૫, અંક, ૩. પૃ૦ ૪•) આ ઉપરથી સ્પષ્ટ છે કે ભાસ ખમણુના પચ્ચક્ખાણ આપ્યા ત્યારે શનિવારને નિર્ણય ન હતું તેમજ તેમને જે સૂચના મળે તે પ્રમાણે કરવાનું હતું તેમાં પણ વજુદ નહોતું. કારણકે આચાર્ય સિદ્ધિસૂરિજી પિતે રવીવારે સંવછરી કરે અને સૂચના શનિવારે આપે તે બનવા જોગ નથી તે માટે તેમણે લખેલ પત્ર નીચે પ્રમાણે છે. સિદ્ધિસૂરિજીના નામે ગપ. તેઓ રવીવારેજ સંવત્સરી માને છે તે બાબતમાં તેમના પત્રથી ખુલાસો– આ અંગે ખુલાસે માગનારો એક પત્ર તેમના પર જતાં તેઓશ્રી નીચે મુજબ તેને ખુલાસે લખી મોકલે છે. –પ્રત્યુત્તરઅમદાવાદથી લી. પૂજ્યપાદ્દ પરમોપકારી પરમ આરાધ્ય આચાર્યદેવ શ્રીવિજ્યમિહિસૂરીશ્વરજી મહારાજ તરફથી, તત્ર મુંબાઈ મથે દેવગુરૂ ભક્તિકારક પુણ્યપ્રભાવક સુશ્રાવક ઝવેરી હીરાલાલ લલુ. ભાઈ જોગ,–તમારો પત્ર મળે, વાંચી બીના જાણું. તમો લખે છે તે બાબતમાં અમો કઈ જાણતા નથી, વિશેષ ખુલાસો રૂબરૂ થશે. અમારી આજ્ઞા કે પત્ર નથી. અને હેય તે તેમની પાસેથી કઢાવીને વાંચશે. એજ ધર્મ સાધનમાં ઉદ્યમ રાખશો. મુનિ શ્રી પ્રકાશવિજયજીએ ધર્મલાભ જણાવ્યા છે. એજ, લી. કુમુદવિજયજી. છેલ્લા સમાચાર મુજબ અમદાવાદમાં રવીવારની સંવછરી માનવાને નિર્ણય થી છે અને તે મુજબ પાણી વગેરે પળાશે. મુંબઈમાં પણ મોટે ભાગે આ પક્ષમાં હેવાથી Page #91 -------------------------------------------------------------------------- ________________ પચ્ચખાણે રવિવારની સંવછરીના હિસાબે આપેલ હોવા છતાં પાછળથી પૂ. આ. સિદ્ધિસૂરીશ્વરજી મહારાજના નામે ટીપણાની ભા. સુ. અને શનિવારે સંવછરી કરવાનું જણાવ્યું અને ટીપ્પણું મુજબજ ભાદરવા સુદ બે પાંચમ પણ કરવાનું જણાવીને “આરાધનામાં પર્વ તિથિની ક્ષય વૃદ્ધિ જ થાય. તેવી શાસ્ત્રાનુલક્ષી દેવસુર તપાગચ્છની માન્યતાને તેઓએ સેંકડો વર્ષમાં સૌથી પ્રથમ અવ ગણું આ ઉપરાંત પસં. ૧૯૩ પછી છડેચોક ભીંતિયાં પંચાંગ કાઢી તેમાં બે બીજ, બે પાંચમ, બે આઠમ, બે અગીયારસ, બે ચદશ વિગેરે તેમજ બીજ, પાંચમ, આઠમ, અગિયારસ આદિ પર્વતિથિના ક્ષયે 3 ફેં-–૧ લખવાનું શરૂ કરી પર્વતિથિઓની ક્ષયવૃદ્ધિ લખવાનું અને બોલવાનું શરૂ કર્યું. અને શ્રી તત્ત્વતરંગિણ આદિ પરમ પ્રમાણિક ગ્રન્થના આચારણાને જ સાચા તરીકે સિદ્ધ કરનારા અનેક શાસ્ત્ર પાઠના અર્થો પણ તેઓએ પોતાના એ મતને અનુસરતા કર્યા અને તેને પર્વતિથિ પ્રકાશ” “તિથિસાહિત્ય દર્પણ” વિગેરે નામની ચોપછીએદ્વારા બહાર પાડીને ખુબ પ્રચાર કર્યો. સં. ૧૨માં આ. વિજયરામચંદ્રસૂરિજી મહારાજને શનિવારે સંવછરી જાહેર કરવાનું કારણ અને બીજા પૂ. આચાર્ય ભગવં. તેને તેમ નહિ કરવાનું કારણ સં. ૧૮૮૯ માં ચંડાશુગંડુમાં ભા. સુ. ૫ ક્ષય હતું. ત્યારે પાંચમને ક્ષય કરવાને બદલે બીજા પંચાંગોને આધાર લઈને છઠ્ઠને ક્ષય કરી ટીપ્પણની ભા. શુ. ૪ નું પરાવર્તન કર્યું ન હતું તેમ સં. ૧૨માં પણ બનવું જોઈએ તેમ પાછળથી આ. રામચંદ્રસૂરિજીને સૂર્યું અને ભા. સુ. ૪ને શનિવારે સંવ ત્સરી કરવાનું જાહેર કર્યું. પરંતુ આ. રામચંદ્રસૂરિજીએ એ ન વિચાર્યું કે સં. ૧૮લ્માં જેઓએ ચંડાશુગંડુ પંચાંગ છોડીને બીજા ટીપ્પણાનો આધાર લઈ ‘જમાલની ભારે જુદો ચોતરો'ની ભાવનાવાળા મુનિ રામવિજય પાછા પડ્યા છે અર્થાત સં. ૧૯૯૨ માં શનિવારે સંવછરી કરવાની સિદ્ધિસૂરિજી મહારાજ આ. રામચંદ્રસૂરિજીને જણાવ્યું નથી તેમના નામે તેમણે જે પ્રચાર કરે તે ખેટ હતા. જેિન તિ વધારે નં. ૧૬. તા. ૧૨-૯-૩૬) પ. આ વર્ષે ભાંતીય પંચાંગે તૈયાર કરવામાં અમે સુગ્ય ફેરફાર કર્યો છે. (વીરશાસન પુસ્તક ૧૫. અંક ૯ પૃ૦ ૧૪૬) અમારા ભીંતમાં પંચાંગમાં ૧ ભમ એમ લખ્યું છે. (વીરશાસન પુસ્તક ૧૫ અંક ૯ રવીવાર પૃ ૧૫૮) અમારા ભીતીયા પંચાંગમાં ૨૪રવિ એમ લખ્યું છે બીજા સામે ચોકડી મુકીને તે આરાધ્ય તરીકે લેવાની નથી એમ સૂચવ્યું છે અને ૨ સોમ બેક કરેલ છે. (વીર પુરત ૧૫, અંક ૯ પૃ ૧૫૮) Page #92 -------------------------------------------------------------------------- ________________ * Xलिका बाबिकपाध्याय:10 साटे कतिराफालमा सरकारमाहीतासरनरसी दE1111 पचासहरायो पुछानिहाए एवमानमवणकही नायरामायन रसव-जापानहाए हावालादणामायादारनामोतियRSitaneतिहायाए जिहाकमाएपलधारा जलयासयलासपत्ता तिघांच-पडिमियोलोकासामा तथाहिनायो सन्नदापजीसदगा दियारनिराशए यूजकाएर सालवाहणा. त्राहियजन्नसमाएर नवपंचमीक्षधरतीया नायः वारसना कामाचपरागसिंचालतायाापरता1द ATESमीवारा धाविचमात्य : एच-सर्वपदीयो पोशुमाया तासातव्यमितितारा चापाBEEपतिहरयरवनहविजाइइक्या इतिश्चनातायारारिमेक्त्रस्त प्रतासाभाचायनीयरचमाहमारमश्सी २७ तारखyanaमावासायक्तिरस दिए देशप इतमादिविस तेरमापा जन्मिादणेच इस समरिस शसिजइतम्मदिव सविनेशनपाइएमा ठाएदि तहेव करत दिवसपारस मोव ताम्मदातर सचिनाति २६ विएवमतरता कामातयनतर सहसाएपकाये ततेसाइविएतकातीजाराडाएवमेवाईएम डामा चीतर पचमाशा एवमेव साधनंतर परियामा नदिहा जहाजोनवणेतिगामृत्यति सारशाह विकारनितम्वतवासस्वाद होएतरसहुति तहवामाखारविन च પરમપૂજય પં'. લાભ हापारा राजा पाएमा जगपाडासचेपर सीएम नितिशजागरिक मानयतपडिया વિજયજી મહારાજ આ. પરમપૂજય વૃદ્ધ इति वाचायशित सामाचारहरितश्रीदेवेवरकेनोहतोपनियनिएविःपूनिवतसaausam પન્યાસજી મહારાજે રાધનપુર वजयेने श्रीसम्पुरवितामविपानाथपासादात किमाइपंचदशामा एकाधिवक्ष्याधिक मोएमास्या यूनिवास रक्षिा વિગેરે સ્થળાના ભંડા રોમાંથી Xat इतिपातलगाइये त्यतिजीवितपरिशता मापाचा कालनिया श्रादिनविनया पर वाशिमनियापार शिथ- जयमराक्षिा पासमोहनविजयनि-aratsA499 मागदाम्या पार 101 धावसमा ६ जनावर माद मने शवपाही शोधी भने चारवतीर्थयामनिहाविनीजस्यानमास यापय अहमो नागपंचमीरारसीचमा माANT બતાવી નવીન તિથિમાન્યતાને मात्राइलाइयमियायासरियनजताटेलोमतरवार पुवामही कश्या आएमात्रा राम्रा બેટી ઠરાવવામાં અપૂર્વ ફાળા एसजासारणमाबाइजाव पुणिमापजत पचतिहापरततर-हिए नवीकारिजालाई આપ્યા છે. તેઓએ રજુ याविहीर पुनो इमियाधायनदेव इन बातमहावारिपाका तो दुसतभी दारिशच्छस दुरसाद पुन्निमारविइतस्तरजोजा तेरसाएतिसइप मापुणिमाघिरमाणचिपकाए सावनिहायजाना। કરેલા પા ઠો પૈકી એક પાને बतराव तातरातुमा दयाहिरबजमाणपतविपासह कामयाइ समझायन कोयभिचारा-बाश्त्य त हास्यासतपादन सोनाये मापा छाये. पिस्कारया उपञ्चरकापासवानरापटमाएिकमात्तश्यहाशहिया युसएगीरहकयान्न पच्छाच हसापुरिएमआयात एत्यय वितरशीनाया। यताछएट एमति हाएगाविपातहीदवारियानहोसिनियरवीणापडइश्त्यही बया पंचमीभाए मारसी- वासीय तासंरक्च ति प्रभावान्तावितरसतितिहरपुनासवत १५० मायकवाडीयाव जयदान वायर निश्रामस विजयजी श्रीरत्तद२॥ Datainelibrary.org Page #93 -------------------------------------------------------------------------- ________________ પૂ મુનિરાજશ્રી જ્ઞાનવિજયજી પૂ. મુનિરાજશ્રી દર્શનવિજયજી પૂ. મુનિરાજશ્રી મહારાજ. મહારાજ, ન્યાયવિજયજી મહારાજ. આ ત્રિપુટિ મુનિએ “ પંચાંગ પદ્ધતિ ' “ વિકાસ ' “જૈન” “જૈન જાતિ ' વિગેરે પત્રમાં સતત લેખો દ્વારા નવીન તિથિમતનો પૂર્ણપણે વિરોધ કર્યો છે એટલું જ નહિ પણ પાલીતાણામાં જાહેર વ્યાખ્યાનમાં “ સંધ બહારજ ગણાય ' કહી અદ્યાપિ નવીન તિથિમતને પૂર્ણ પણે વિરોધ કરી રહ્યા છે, Page #94 -------------------------------------------------------------------------- ________________ ભા. યુ. ૬ ને ક્ષય કરી ચંડાશુ ટિપ્પણની ભા. સુ. ૪ ફેરવી ન હતી તેમાં તેમણે ટિપ્પણું બદલ્યું હતું પણ પર્વતિથિને ક્ષય કર્યો ન હતો. તેમજ સં. ૧૯૮૯ માં ચંડાશુગંડુમાં ભા. શુ. ૫ ને ક્ષય હતો ત્યારે તેમણે ભા. શ. દના ક્ષય માટે જે બીજા ટિપ્પણને આધાર લીધો હતો તેમાં સં. ૧લ્પર માં ભા. સુ. પના ક્ષયે તેમના વડીલોએ ઘણું ટીપણામાં ભા. શુ. ૬ ને ક્ષય હોવાથી બીજા ટપ્પણને આધાર લઈ ભા. શ. ૬ ક્ષય માન્યું હતું તેને પુરા હ. ભા. શુ. ૫ ની વૃદ્ધિએ પહેલાં શું કરવામાં આવ્યું હતું તે કઈ આધાર સ્પષ્ટપણે ન હોવાથી સં. ૧૯૮૯ માં ભા. શુ. ૫ ના ક્ષયે ભા. શુ. ૬ ક્ષય કરી ભા. શુ. ૪ ને નહિ ફેરવનાર વર્ગને સં. ૧૯૯૨ માં પર્વક્ષયવૃદ્ધિ પ્રસંગે પૂર્વ કે પૂર્વતર અપર્વ તિથિના ક્ષય વૃદ્ધિ કરવારૂપ નિયમનું અનુસરણ કરવું વ્યાજબી લાગ્યું, અને તેથી પૂ. આચાર્ય વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ, પૂ. આચાર્ય વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ, પૂ. આચાર્ય વિજયવઠ્ઠભસૂરીશ્વરજી મહારાજ વિગેરે સર્વે એ ટિપ્પણાની ભા. સુ. પ્રથમ પંચમીને ભા. શુ. ૪ ના વ્યપદેશપૂર્વક ભા. શુ. ૪ના દિને સંવછરી પર્વ કર્યું, પૂ. આચાર્ય સાગરાનંદસૂરિજી મહારાજ તે પ્રથમથી સં. ૧૫ર થી જ પર્વ કે પર્વનન્તર પર્વની ક્ષયવૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની ક્ષય વૃદ્ધિને વળગી રહેલા હતા તેથી તેમને તે આ વખતે પણ બીજું કાંઈ વિચારવાનું હતું નહિ. હવે આ પ્રસંગે ખરી રીતે આચાર્ય રામચંદ્રસૂરિજી મહારાજની પ્રથમ ફરજ તો એજ હતી કે વાવૃદ્ધ, જ્ઞાની અને પ્રભાવશાળી પૂ. આ. વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ વિગેરેના માર્ગને તેમણે અનુસરવું જોઈતું હતું. કારણકે તેઆએ જે સં. ૧૯૯૨માં આ માર્ગ લીધો હતો તે તે દેવસુર જેન તપાગચ્છના ધોરી માર્ગના રક્ષણ માટે લીધું હતું. તેમજ સં. ૧૯૮૯માં જે ટિપ્પણની ભા. શુ નું પરાવર્તન નહોતું કર્યું તેમાં પોતાના વડીલોની આચરણાને આધાર હતા. - શનિવારે સંવછરી કર્યા છતાં આ. રામચંદ્રસૂરિજી મહારાજ તેમના ગુરૂ આદિકને અનુસર્યા હોત તો આ ચર્ચા આગળ ન ચાલત, પૂ. આ. વિજયરામચંદ્રસૂરિજી મહારાજે સં. ૧૯૯૨માં (તેમના ગુરૂ આદિ કે સં. ૧૯૮૯માં બીજા પંચાંગને આસરો લઈ ભા. . ૬ ને ક્ષય કર્યો ૬ પર્વાધિરાજને અંગે—ક્ષય પાંચમને કે છ%નો ? શ્રીકલ્પસૂત્રનું વાંચન ક્યારે ? પૂજ્યપાદ પરમ ગીતાર્થ આચાર્યદેવ શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજીને ખુલાસે. ૧. પ્રશ્ન–સં. ૧૯૮૯ ના ભાદરવા સુદી ૫ ને ક્ષય છે, તે સંવત્સરી કઈ ઉત્તર ભાદરવા સુદી ૫ ને ક્ષય ચંડુ પંચાંગમાં છે, પણ બીજા ઘણું પંચાંગમાં તિથિએ કરવી ? Page #95 -------------------------------------------------------------------------- ________________ હતા તે આ વખતે) બીજા પંચાગનો આશરો લઈ ભા ઇ. ની વૃદ્ધિ કરી સંવત્સરી શનિવારે કરી હેત સં. ૧૯૯૨ અને સં. ૧લ્પ પુરતી આ ચર્ચા ચાલુ રહેત, પણ તેથી આગળ આ ચર્ચા લાંબી ચાલત કે વાતાવરણ ઓળાત નહિ અને નિર્ભયપણે જણાવી શક્ત કે સં. ૧૯૮૯ માં અમારા વડીલોએ ભા. સુ. ૫ પાંચમના ક્ષય પ્રસંગે બીજા બીજા પંચાંગને આશરો લઇ છઠ્ઠનો ક્ષય કર્યો હતો. તે મુજબ આ બે સાલમાં અમે પણ બીજા પંચાંગને આશરો લઇ ભા. સુ. ૬ ની વૃદ્ધિ કરી છે. સં. ૧૨ સં. ૧૭ની સંવછરી ગયા છતાં તિથિચર્ચા કાયમ રહેવાના હેતુઓ. પરંતુ એમ ન કરતાં “સં. ૧૫ર, સં. ૧૬૧ અને સં. ૧૯૮ના પર્વેક્ષયવૃદ્ધિ નહિ કરવાના પિતાના વડીલોના આશરાને છેડીને પર્વતિથિની ભાદરવા સુદી ૬ ને ક્ષય થાય છે તેથી શુદ્ધ ક નો ક્ષય માનવાથી પર્યુષણમાં તિથિની વધઘટ કરવા જરૂર રહેશે નહિ. સં ૧૯૨૨ ની સાલમાં પણ આ પ્રમાણે હતું. અને શ્રી તપાગચ્છના મહેટા ભાગે ભાદરવા સુદી ૬ ને ક્ષય માની ભાદરવા સુદી ૪ ની સંવત્સરી કરી હતી. સં. ૧૯૬૧ માં પણ ભાદરવા સુદી ૫ નો ક્ષય ચંદુ પંચાંગમાં હતો પણ પ્રાયઃ સર્વ સંધે છઠ્ઠનેજ ક્ષય માન્યો હતો. માટે અઢાઈધર શ્રાવણ વદી ૧૨ શુક્રવાર અને સંવત્સરી ભાદરવા સુદી ૪ શુક્રવારે કરવી એજ શ્રેયકારી લાગે છે. | (વરશાસન વર્ષ ૧૧ અંક ૪૧ સંવત ૧૯૮૯ અષાઢ વદી ૧૪) પર્વાધિરાજ શ્રી પર્યુષણું પર્વને નિર્ણય. પૂજ્યપાદ સકલામ રહસ્યવેદી આચાર્ય દેવ શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી મહારાજાએ કરેલું સ્પષ્ટીકરણ આગામી શ્રી પર્યુષણું પર્વને અંગે ઘણા અમારે અભિપ્રાય જાણવાની ઉત્કંઠા લખી જણાવે છે. અગાઉ તા. ૨૧ ઓકટોમ્બર ૧૯૩૨ ને રાજ આ વિષેને એક પ્રશ્નોત્તર અમે જણાવી ચૂક્યા હતા. તા. ૨૧ જુલાઈ ૧૯૩૭ ના અંકમાં શ્રી વીરશાસન પત્રે તેને ઉતારા ફરીથી પ્રગટ કર્યો હતો. આ પછી જે કાંઈ ઉહાપોહ થયો છે. તેના ઉપર બારીક ધ્યાન આપતાં અમને જણાયું છે કે – શ્રી સંઘના વિચારશીલ વૃદ્ધો અમારી સાથે એકમત છે. જિજ્ઞાસુઓની જાણ માટે અમારો અભિપ્રાય પુનઃ જણાવવાને અમને હરકત નથી. તે આ રહ્યા– વર્તમાન ૧૯૮૯ ના વર્ષમાં ચંડુ પંચાંગમાં ભાદરવા સુદ પાંચમને ક્ષય લખે છે, અને બીજા પંજાબી, ગુજરાતી વિગેરે પંચાંગમાં શુદ છઠ્ઠને ક્ષય લખ્યો છે. આ પ્રમાણે સંવત ૧૯૫૨ તથા ૧૯૬૧ માં પણ હતું અને તે સમયે શિષ્ટ જનોએ છઠ્ઠને ક્ષય અંગીકાર કરીને સુદી એથની સંવત્સરી આરાધી હતી તે અનુસારે આ વખતે પણ શ્રાવણ વદ બારસને શુક્રવારે અઠ્ઠાઈધર તથા ભાદરવા સુદ ચોથ ને શુક્રવારે સંવત્સરી એટલે વાર્ષિક પર્વ ઉજવવું જોઈએ. | (વીરશાસન વર્ષ ૧૧ અંક ૪૪ સંવત ૧૯૮૯ શ્રા. વ. ૭ શુકવાર પ• ૫૮૫) Page #96 -------------------------------------------------------------------------- ________________ ક્ષયવૃદ્ધિ કરવાનું તદ્દન નવીનજ જણાવ્યું, અને જે પિતાના વડીલેએ સ્પષ્ટ રીતે ભા. શુ. પાંચમરૂપ પર્વ તિથિને ક્ષય ન કરતાં ચંડાશુગંડુ સિવાયના બીજા જ પંચાંગમાંની ભા. શુ. છઠ્ઠને ક્ષય કર્યો હતો તેમાં પણ શંકાશીલ ભાવ બતાવવા માંડે. તેમજ પૂનમ-અમાસ જેવી પર્વનન્તર પર્વતિથિના ક્ષયવૃદ્ધિપ્રસંગે પૂર્વતર અપર્વતિથિ તેરસની ક્ષયવૃદ્ધિ જે જૈન સમાજમાં સેંકડો વર્ષથી થતી હતી; અને તે તેમણે તથા તેમના દાદાગુરૂ આદિ સર્વેએ આજપર્યત માન્ય રાખી હતી તેની પ્રમાણિકતામાં પણ સંદેહ બતાવવા માંડે. કારણકે તેને પ્રમાણિક અને વ્યાજબી માનવામાં આવે તે સંવછરી પછી આવનાર પર્વનન્તર પવે પાંચમની ક્ષયવૃદ્ધિએ ત્રીજની ક્ષયવૃદ્ધિને કેમ રોકી શકાય? આથી તે વખતે એમણે પિતાને આગ્રહ પોષવા જાહેર કર્યું કે “પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ કરવાની પ્રથા બેટી છે શાસ્ત્રનું તેને બળ નથી! ટુંકમાં સં. ૧૯૯૨ અને સં. ૧૯૯૩માં ચંડાશુંચંડુ ટિપ્પણની પાંચમની વૃદ્ધિને બદલે છઠ્ઠની વૃદ્ધિ કરીને તેઓશ્રીએ સંવછરી પુરતો પ્રશ્ન ખ્ય હેત તો ૧૯૯૨-૯ના આ બે વર્ષ પછી આપ આપ તિથિચર્ચાથી ડેળાયેલ વાતાવરણ શાંત થાત. પરંતુ સમાજના કમભાગ્યે તેમ ન બન્યું અને કેવળ શનિવારની સંવછરીના આગ્રહને દઢ કરવા જેમાં કોઈ દીવસ આજ સુધી મતભેદ કે વિસંવાદ નહોતે એવી કેટલીએ નવીન વાતે ઉત્તરોત્તર રજુ કરવામાં આવી. જેને લઈ સંવછરી ગયા પછી પણ ડોળાયેલ વાતાવરણ શાંત થયું નહિ. તે નવીન વસ્તુઓ નીચે મુજબ છે– ૧ પર્વતિથિની ક્ષયવૃદ્ધિએ અપર્વતિથિની ક્ષયવૃદ્ધિ કરવાની પ્રણાલિકા માન્ય રાખવામાં આવે તે શનિવાર કે બુધવાર સંવછરી તરીકે ન આવે શ્રી પર્યપણું પર્વને અંગે “આ વર્ષે શ્રાવણ વદ અમાસને દિવસે ગ્રહણ હોવાથી તેમજ ચં પંચાંગમાં ભાદરવા સુદ પાંચમને ક્ષય હોવાથી, સમાજમાં અનેક પ્રકારની ચર્ચાઓ ફેલાઈ છે. પરંતુ આજના અંકમાં અમે પૂ. પા. વિજયદાનસૂરીશ્વરજી મહારાજને બીજો ખુલાસો પ્રગટ કરીએ છીએ. શાસ્ત્રાનુસારી પૂજ્ય શ્રમ અને શ્રદ્ધાસંપન્ન શ્રાવક વર્ગે શ્રી આગામી પર્યુષણમાં નીચે મુજબ વર્તવું એમ પૂ સુવિહિત આચાર્યદેવો ફરમાવે છે – શ્રાવણ વદ બીજી બારસ, શુક્રવાર, પર્વાધિરાજને પ્રથમ દિવસ શ્રાવણ વદ અમાવાસ્યા, સોમવાર, શ્રીક૯પસૂત્રવચન શરૂ ભાદરવા સુદ એકમ, મંગળવાર, શ્રી મહાવીર જન્મ વાંચન ભાદરવા સુદ ચતુથી શુક્રવાર, શ્રી સંવત્સરી પર્વ ભાદરવા સુદ છઠ, રવીવાર, ક્ષયતિથિ. આ સંબંધમાં ઘણો ઉહાપોહ થયેલ હોઈને અજ્ઞાન આત્માઓ ઉન્માર્ગે દોરાઈ જાય નહિ, તે માટે આ ખુલાસો કર્યો છે. ૧ Page #97 -------------------------------------------------------------------------- ________________ ܕ પણ રવિવાર અને ગુરૂવાર આવે. આથી શનિવાર અને બુધવાર કાયમ રાખવા પતિથિની ક્ષયવૃદ્ધિ કાયમ રાખવી તેવું જણાવ્યું. ૨ પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ કાયમ રાખવામાં આવે તા પાંચમની ક્ષયવૃદ્ધિએ ત્રીજની ક્ષયવૃદ્ધિ આપે!આપ કરવી પડે. આથી શનિવાર અને બુધવારની સવચ્છી કાયમ રાખવા પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ કરવી એ અપ્રમાણિક છે એમ જણાવ્યું. ૩ જૈન સમાજના પંચાંગા પ્રમાણે તિથિની વ્યવસ્થા કરવામાં આવે તે શનિવાર અને બુધવારની સવચ્છરી ન રહે. આથી શનિવાર બુધવારની સવચ્છરી કાયમ રાખવા સ. ૧૯૯૩થી પંચાંગા ખલ્યાં. આ ઉપરાંત કલ્યાણુકતિથિ ષપવી જેવી ગણાય વિગેરે વિગેરે અનેક નવીન વસ્તુઓ રજુ કરી અને આની સાખિતી માટે શાસ્ત્રાધાર શોધવાને પ્રયાસ શરૂ કર્યો. અને તે પ્રયાસમાં ખરતરગચ્છની સાથેની ચર્ચા પ્રસંગે અને બીજા પ્રસ્તુત અપ્રસ્તુત પ્રસંગોની કલ્પનાએ દ્વારા તેની પુષ્ટિના શાસ્ત્રાધારા પેાતાના સમન માટે તેમણે મનગમતી રીતે રજુ કર્યાં. જૈનસમાજને જૈનશાસ્ત્રો ઉપર અનહદ ભક્તિ અને લાગણી હોવાથી આ. વિજયરામચંદ્રસૂરિજી તરફથી સંસ્કૃત અક્ષરાની લીટીઓની લીટીએ પેાતાના સમર્થન વધુમાં— અમદાવાદમાં બીરાજતા પૂ. પા. વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ, પૂ. પા. વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ. પૂ. પા. વિજયમેધસૂરીશ્વરજી મહારાજ. પૂ. પા. ઉપાધ્યાય શ્રી મનેહવિજયજી મ. પૂ પા. ઉ. શ્રી વિજ્ઞાનવિજયજી મ અને પૂ. પાઉ. શ્રી પ્રેમવિજયજી મ. ભાવનગરમાં ખીરાજતા પૂ. પા. વિજયનેમિસૂરીશ્વરજી મ, ખંભાતમાં બીરાજતા પૂ. પા. વિજયદાનસૂરીશ્વરજી મ. પાટણમાં ખીરાજતા પૂ. પા. વિજયલબ્ધિસૂરીશ્વરજી મ. રતલામમાં ખીરાજતા પૂ. પા. વિજયનસૂરીશ્વરજી મ. રાધનપુરમાં ખીરાજતા પૂ.પા. વિજયકનકસૂરીશ્વરજી મ. અને પૂ.પા. વિજયભદ્રસૂરીશ્વરજી મ મુંબમાં ખીરાજતા પૂ. પા. ૫. ભક્તિવિજયજી મ. પાલીતાણામાં ખીરાજતા ડહેલાવાળા પૂ. પા. ૫ શ્રી ધર્મવિજયજી મ. કપડવ’જમાં બીરાજતા પૂ. પા. પન્યાસ શ્રી કુમુદવિજયજી મ. આફ્રિ ઉપર પ્રમાણેજ ચાલુ વર્ષના પર્વાધિરાજની આરાધના કરવા-કરાવવાના છે. ( વીર. વર્ષ ૧૧ અંક ૧૪ શ્રા વદ ૬) આ ઉપરથી પૂ. આ. દાનસૂરિજીએ કે જૈન સમાજમાં કાઇએ પણ પાંચમ પતિથિને ક્ષય કર્યાં ન હતા. આમ સ્પષ્ટ હેાવા છતાં આજે તેએ! દ્વારા સ. ૧૯૮૯ માં પાંચમને ક્ષય થયા હતા તેવું ખુબજ જીઠું' પ્રચારવામાં આવે છે. તે વ્યાજબી નથી. ૭. ટિપ્પણી નંબર પાંચ જુએ. ૮. એ પૂનમ હોય ત્યારે એ તેરસ કરવી બેઇએ નહિ. કદાચ તેમ કરાતું હોય તે તે ખાટું છે.' (વીરશાસન પુસ્તક ૧૫, અંક ૪) Page #98 -------------------------------------------------------------------------- ________________ માટે રજુ કરવામાં આવી. આ સંસ્કૃતઅક્ષરે દેખી કેટલાક ભદ્રિક માણસની ડામડાળ સ્થિતિ જોઈ તેઓના કલ્યાણ માટે સં. ૧૯૯૩માં આને યોગ્ય ૯. સંવત્સરી શાસ્ત્રાર્થ બંધ રહેવા માટે કોણ જોખમદાર? શેઠ પ્રતાપસિંહ મેહનલાલભાઈનું નિવેદન, આચાર્ય શ્રીવિજયરામચંદ્રસુરિજી અને શ્રી જીવતલાલ પ્રતાપસિંહના સબબેજ શાસ્ત્રાર્થ પડી ભાગ્યો છે. . શ્રી નેમિસૂરીશ્વરજીએ તો જણાવ્યું હતું કે તેઓ પોતે વિહાર કરવાને તદ્દન અશક્ત હાઈ ચર્ચાના સ્થળે આવશે નહિ પણ શ્રી સાગરાનંદસૂરિની સાથેની ચર્ચાનું જે કાંઈ પરિણામ આવશે તેને સહમત થઈ તે પ્રમાણે વર્તશે.” . “આ બાજુના સાધુઓ રૂબરૂમાં થયેલ ચર્ચાનુસાર સંવત્સરીને નિર્ણય લાવવાની સૂચનાઓનો સ્વીકાર કરે છે. ખંભાત બાજુ વિહાર કરાવવા ગોઠવણ કરે, કાગળ આવે છે” “શેઠ શ્રી પોપટલાલભાઈને ઉપર પ્રમાણેને તાર મળતાં અને તેઓએ પૂજ્ય શ્રી સાગરાનંદસૂરિજીને જણાવતાં તેઓશ્રીએ તરતજ વિહારની તૈયારી કરી અને જો કે ૫, શ્રી વિજયનેમિસૂરીશ્વરજીની ખંભાત પધારવાની જરાપણ ઈચ્છા ન હતી છતાં શ્રી સાગરાનંદસૂરિજી તથા તેમના પોતાના શિષ્ય સમુદાયને આગ્રહ અને તેઓશ્રીના પધારવાથી સંધમાં શાંતિ ફેલાશે એવી વિનવણું વ્યાજબી લાગતાં તેમજ પોપટભાઈ ઉપરને તાર તે બંને શેઠીયાઓ સાથે થયેલ ચર્ચાનુસાર વર્તવાની ખાત્રી આપતે ઘણે સ્પષ્ટ હોવાથી કાગળની રાહ જોયા સિવાય પિતાની વૃદ્ધ ઉંમર–પગમાં દર્દ વિગેરે કારણે પોતે લાંબો વિહાર કરવા અશક્ત હોવા છતાં પૂ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજી તથા પૂ. શ્રી સાગરાનંદસૂરિજીએ પોતાના બંને સમુદાયના વૃદ્ધ-બાળ ગ્લાન વિગેરે તમામ ૪૭ સાધુઓ સાથે તેજ દીવસે બપોરના ચાર વાગે જામનગર છડી ખંભાત તરફ પ્રયાણ શરૂ કર્યું.” “પૂ. મહારાજશ્રીએ જણાવ્યું કે-આ બધાના આગ્રહને વશ થઈને ચલાતું નથી છતાં પણ તમારી શાંતિ માટે આવવું પડયું છે.” (શેઠ પ્ર- નિ વીરશાસન વર્ષ ૧૫ અંક ૩૭) આ ઉપરથી જાણી શકાશે કે પૂ. આ. નેમિસૂરિ મહારાજ સાહેબે વૃદ્ધ ઉંમર છતાં વિહાર કરી તિથિચર્યાને નિકાલ ઈચ્છો હતો અને તે માટે પૂર્ણ જહેમત ઉઠાવી હતી. “આ વખતે પૂજ્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજીએ જણાવ્યું કે-સંઘના પંદર આગેવાનેના નામ જે મેં તમને પ્રથમ કહ્યા હતા તે તે પંદરની સમિતિ તમને બહુ મોટી જણાય તે તેના બદલામાં નીચેના નવ ગૃહસ્થની સમિતિ બનાવવી. ૧ શેઠ જીવતલાલ પ્રતાપશી, ૨ શેઠ નગીનદાસ કરમચંદ. ૩ શેઠ બકુભાઈ મણીલાલ. શેઠ મયાભાઈ સાંકળચંદ ૫ શેઠ પોપટલાલ ધારશીભાઈ ૬ શેઠ ગીરધરલાલ છોટાલાલ ૭ શેઠ ભગુભાઈ ચુનીલાલ. ૮ શેઠ પ્રતાપસિંહ મહેતલાલભાઈ અને ૯ અમદાવાદના નગરશેઠ શ્રી કસ્તુરભાઈ મણીભાઈ અને વધુમાં જણાવ્યું કે–આ નવ ગૃહસ્થાની બનેલી સમિતિ ચર્ચા માટેના બે પંડિતો પંચોને નક્કી કરી આપે અને એ બે પંચે એકમત ન થાય તે સરપંચની નિમણુંક પણ એ સમિતિજ કરે. ચર્ચા કરવા માટે એક પક્ષ તરફથી મૂખ્ય સાગરાનંદસૂરિજી અને તેમના મદદગાર નંદનસૂરિ તથા લાવણ્યસૂરિ રહે અને બીજા પક્ષ તરફથી ચર્ચા કરનાર તરીકે મુખ્ય લબ્ધિસૂરિજી અને તેમના મદદગાર ખુવિજયજી અને કલ્યાણુવિજયજી રહે. (શેઠ પ્ર નિવેદન વીરશાસન વર્ષ ૧૫, અંક ૩૭). Page #99 -------------------------------------------------------------------------- ________________ નિર્ણય કરે તેવા શુભ આશયે પૂ. આ. વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. આ. સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ વિગેરે આચાર્યો અને સમાજના હિતસ્વી ગૃહસ્થોએ સહુદયે પ્રયત્ન કર્યો. પરંતુ તેનું ધાર્યું પરિણામ તૈયાર થયેલ ગ્ય ૧૧મુસદ્દાની ઉપર આ. રામસૂરિજી–શનીવારપક્ષની સહીઓ નહીં પૂ આ નેમિસુરિજીએ મને કહેલું કે-સંવત્સરીની ચર્ચાને મોટું રૂપ આપવાનું કાંઈ પણ કારણ નથી. જેમને ઠીક લાગે તેમ કરીલે. પરંતુ તે છતાં સમાધાનીથી તેનો નિર્ણય કર હોય તે આચાર્ય સાગરાનંદસૂરિજી અને આચાર્ય રામચંદ્રસૂરિજી એક સ્થળે ભેગા થાય અને પંડિતેને વચ્ચે રાખી નિર્ણય લાવે અને જે નિર્ણય આવે તે હું કબુલ રાખીશ. મને ઠીક લાગશે તો એ શાસ્ત્રાર્થમાં હું મારા પ્રતિનિધિને મોલીશ.” (શેઠ નગીનભાઈનું નિવેદન. વીર૦ વર્ષ ૧૫ અંક ૩૭) આ ઉપરથી સ્પષ્ટ જણાશે કે પૂ. આ. વિજયનેમિસૂરીશ્વર મહારાજે આ. રામચંદ્રસૂરિ જીએ સમાજમાં ઉભા કરેલ ઝઘડાને શાંત કરવા સં, ૧૯૯૩ માં અનેક પ્રકારે જહેમત ઉઠાવી હતી અને ગુરૂવાર પક્ષે પૂ. આ. સાગરાનંદસૂરિજી સાથે પોતાના શિષ્યોને શાસ્ત્રાર્થ માટે મોકલવા તત્પરતા બતાવી હતી. ૧૦ “શનિવારવાળા તરફથી પંડિત અને શિરપંચની ખાનગી કબુલાતથી સહી કરાવી લાવેલ મુસદ્દાની નકલ નહિ આવેલ હોવાથી અહિં નકલ આપી નથી. વળી તેમાં શાસ્ત્રાર્થ કરનારનું નામ નથી તેમ પંડિતો અને શીરપંચને નમનાર સદ્દગૃહસ્થ જણાવ્યા નથી માટે સુધારીને નીચે પ્રમાણેનો મુસદ્દો બધા વચ્ચે તૈયાર કરાશે એની ઉપર શનિવારવાળાની સહીઓ આવેથી આચાર્યોએ સહી કરવા અને આગળ વિહાર લંબાવવા જણાવ્યું પણ નગીનભાઈ અને જીવાભાઈએ તે લઈ જઈ સહીઓ લાવવા માટે જવાની આનાકાની કરી અને તેથી શાસ્ત્રાર્થ અને આચાર્યોને આગળ વિહાર અટકો તે મુસદ્દાની નકલ અક્ષરે અક્ષર આ પ્રમાણે છે.” ચાલુ વર્ષની સંવત્સરીના દિવસ માટે જેમ ગયા વર્ષમાં શનિવાર રવિવારનો મતભેદ પડેલો હતો તેવો જ મતભેદ આ સાલ બુધવાર ગુરૂવારને હોવાથી તેનો નિર્ણય થવા ખંભાત મુકામે પૂજ્ય સાગરાનંદસૂરિજી એક પક્ષ તરીકે અને પૂ. વિજયસિદ્ધિસૂરિજી પૂજ્ય વિજય પ્રેમસૂરિજી તથા પૂજ્ય વિજયરામચંદ્રસૂરિજી તરફથી પ્રતિનિધિ તરીકે નીમાએલ પૂજ્ય વિજયલબ્ધિસૂરિજી સાથે નિયમિત નામો અપાએલા પૂજ્ય વિજયનંદનસૂરિજી તથા પૂજ્ય વિલાવણ્યસૂરિજી તથા પૂ. ઉપા, જંબુવિજયજી તથા પૂજ્ય મુનિરાજશ્રી કલ્યાણવિજયજી રહેશે.” " ઉપરોક્ત અપાએલ નામવાલા બને મહાશયો પૈકીના કેની પણ તે ક્ષેત્રમાં ગેરહાજરી હશે તો પણ તેને બદલે બીજાને બોલવાનો અધિકાર આપવામાં આવશે નહિ. આ શાસ્ત્રાર્થ કરતાં કદાચ કોઈ પણ એક પસ પોતાની ભૂલ કબુલ કરી લેશે તે વિદ્રાનેને ફેંસલો આપવાને રહેશે નહિ. એક પિતાની ભૂલ કબુલ કરવાથી બીન પક્ષનો મતનિર્ણય થયો મનાશે. તે નિર્ણય બન્ને પક્ષના સ્થાપિત થયેલા વાદી પ્રતિવાદી મહાશાને તથા તેમના મદદગાર બને મહાશયોને તથા પૂ. વિજયસિદ્ધિસૂરિજીને તથા પૂ. વિજ્યપ્રેમસૂરિજીને તથા પૂજ્ય વિજયરામચંદ્રસૂરિજીને માન્ય કરવાનો રહેશે અને તે પ્રમાણે તેઓને વર્તન કરવાનું રહેશે. અને તેમાં કેઈથી યત્કિંચિંત પણ આનાકાની નહિં Page #100 -------------------------------------------------------------------------- ________________ આવી શકવાથી ન આવ્યું અને તે દિવસે વધુને વધુ વાતાવરણ ડોળાયું. કરાય અને તેમાં જે ફેંસલો થાય તે વગર આનાકાનીએ અમારે કબુલ મંજુર છે અને તેજ પ્રમાણે અમારે વર્તવાનું છે તેમ કબુલ કરનાર પૂજ્ય વિજયનેમિસુરિજીને પણ તેજ પ્રમાણે કબુલ કરવાનું તથા વર્તવાનું રહેશે અને તેમની કબુલાત પ્રમાણે ઉપરોક્ત સર્વેની સહીઓ થયા પછી તેઓશ્રીએ તુરત જ સહી કરવી પડશે. કદાચ પિતાની મેળે એક પક્ષ પિતાની ભૂલ કબુલ ન કરે તે તેને ફેંસો નીચે જણાવેલા શ્રી સંઘના સંભાવિત ગૃહ ની કમીટી સર્વાનુમતે યા બહુમતે ચર્ચાની શરૂઆતથી ઠેઠ પરિણામ સુધીને માટે નીમેલા બે વિદ્વાને એકમતે જે ફેસ આપશે તે વગર આનાકાનીએ ઉપરોક્ત સર્વને માન્ય રહેશે તથા તે પ્રમાણે વર્તન કરવાનું રહેશે. અને વિદ્વાનોમાં એકમતિ ન થાય તો તે વખતે નીચે જણાવેલ શ્રી સંઘના સંભાવિત સદ્દગૃહસ્થની કમીટી સર્વાનુમતે અને તેમ ન થાય તે બહુમતેજ એક વિદ્વાનને સરપંચ નીમશે તેઓ જે ફેંસલ કરશે તે ઉપરત સર્વને માન્ય રહેશે. અને તે પ્રમાણે વર્તવું પડશે. ઉપરોક્ત ત્રણે પ્રકારના કેઈપણ પ્રકાથી જે ફેંસલો થાય તે ઉપરોકત સર્વને માન્ય રહેશે. અને વર્તવાનું રહેશે. અને તેજ પ્રમાણે પોતપોતાના આજ્ઞાવર્તી સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકાઓમાં પ્રરૂપણ કરશે અને તેજ પ્રમાણે પ્રવૃત્તિ કરાવશે. ઉપરોક્ત નિર્ણય શ્રાવણવદિ એકમ પહેલાં આવે તે પ્રમાણે શાસ્ત્રાર્થ કરી નક્કી કરવાનું છે. આ વર્ષમાં બુધવાર ગુરૂવારની સંવત્સરીની ચર્ચામાં જે ગુરૂવારના નિર્ણય થશે તે કાયમ ચાલે છે તેમજ બારે માસની સવતિથિને નિર્ણય રહેશે અને બુધવારને નિર્ણય થશે તે બુધવારવાળા કહે છે તે પ્રમાણે બારે માસની તિથિને નિર્ણય રહેશે તેજ પ્રમાણે સર્વને માન્ય રહેશે અને વર્તન પણ તેમજ કરવાનું રહેશે. કમીટિના નામે ૧ નગરશેઠ કરતુરભાઈ મણિભાઈ ર શેઠ પ્રતાપસીભાઈ મેહલાલભાઈ ૩ શેઠ ભગુભાઈ ચુનીલાલ ૪ શેઠ ગીરધરલાલ છોટાલાલ ૫ શેઠ પોપટલાલ ધારશીભાઈ ૬ શેઠ જીવતલાલ પ્રતાપશી ૭ શેઠ નગીનદાસ કરમચંદ ૮ શેઠ બકુભાઈ મણિલાલ હ શેઠ માયાભાઈ સાંકળચંદ તથા શેઠ પનાલાલ ઉમાભાઈ આ બેમાંથી એક લી. પાનાચંદ રૂપચંદ ઝવેરી” (વીરશાસન વર્ષ–૧૫ અંક ૩૭). આ મુસદ્દો પૂ. આ. નેમિસૂરીશ્વરજી પૂ. આ. સાગરાનંદસૂરીશ્વરજી અને અમદાવાદ મુંબઈ વિગેરેના ગ્રહોની હાજરીમાં સર્વાવસ્તુને વિચાર કરી કરવામાં આવ્યો હતો. આમાં સકલસંઘની શાંતિને આશય હતો અને ફરી આ ચર્ચા ઉપસ્થિત ન થાય તેની પૂર્ણ તકેદારી હતી. આ મુસદામાં સંવછરીના નિકાલ અંગે સંવછરીના મતભેદમાંથી ઉત્પન્ન કરેલ પર્વવૃદ્ધિના મતભેદને પણ નિકાલ કરવાને હ (“આ વર્ષમાં બુધવાર ગુરૂવારની સંવતસરીની ચર્ચામાં જે ગુરૂવારના નિર્ણય થશે તો કાયમ ચાલે છે તેમજ બારે માસની સર્વતથિને નિર્ણય રહેશે અને બુધવારને નિર્ણય થશે તો બુધવારવાળા કહે છે તે પ્રમાણે બારે માસની તિથિનો નિર્ણય રહેશે તેજ પ્રમાણે સર્વને માન્ય રહેશે અને વર્તન પણ તેમજ કરવાનું રહેશે” આ પ્રમાણે મુસદામાં જણાવેલ હોવાથી) પરંતુ કમનસીબે આ ચોગ્ય Page #101 -------------------------------------------------------------------------- ________________ ૧૪ અને છેવટે કેવળ પ્રામાણિકપણે પ્રયત્ન કરનાર પૂ. આચાર્ય વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ જેવા ફલેશભીરૂ મહાત્માઓને જુદા જુદા શબ્દો દ્વારા જેમ તેમ કહેવામાં આવ્યું. નવીન માન્યતાથી થયેલ અવ્યવસ્થા ૧૨. ૧૫ર અને તેને અનુસરી સં. ૧૯૮૯માં ચંડાશુંચંડુ પંચાંગમાંના પાંચમના ક્ષય પ્રસંગે કયું પંચાંગ લઈ સંવછરીનો નિર્ણય કરવો તે પુરતો મુસદા ઉપર આ. રામચંદ્રસુરિજી વિગેરેની સહીઓ ન થઈ શકી અને સં. ૧૯૯૩માં સંવછરી અને તેને અંગે પર્વષયવૃદ્ધિની તિથિચર્ચાને નિકાલ ન આવી શકો. આથી સ્પષ્ટ છે કે તપાગચ્છમાં ટિપ્પણની પર્વષયવૃદ્ધિએ પૂર્વ અપર્વષયવૃદ્ધિ કરનાર શાસ્ત્રાનુલક્ષી પ્રાચીન પ્રણાલિકા પ્રમાણે એકપક્ષ પૂ. આચાર્ય વિજયનેમિસૂરીશ્વરજી પૂ. આ. સાગરાનંદસૂરીશ્વરજી પૂ. આ. વિજયવલ્લભસૂરીશ્વરજી વિગેરે ૪૦ આચાર્યોને મોટો સમુદાય છે. બીજા પક્ષે પૂ. આ. વિજયરામચંદ્રસૂરિજી પૂ. આ. વિજ્યસિદ્ધિસૂરિજી મહારાજ વિગેરેને નાને સમુદાય છે. ચાલુ ચર્ચામાં મોટા સમુદાયમાં બીજા અનેક મતભેદ છે તેવી પ્રચારવામાં આવતી વસ્તુ પાયાવિનાની છે. તે આ સં. ૧૯૯૩માં ઘડાયેલ મુસદ્દો સ્પષ્ટ જણાવે છે અને આજે પણ પર્વ ક્ષયવૃદ્ધિ વિનાના પંચાંગોને વિના મતભેદે સ્વીકારી ૪૦ આચાર્યો એકજ સરખી રીતે પ્રવૃત્તિ કરે છે. ૧૧. “શ્રી નેમિસુરિજીને જણાવવાનું કે આખા સમાજમાં અને ગામેગામ ભેદી રમત રમી ફૂલેશને દાવાનળ સળગાવી...............ઘણું જ શરમજનક છે.” | (વીરશાસન વર્ષ ૧૫ અંક ૪૧) આ વખતે સાગરજીને મદગારે મળી ગયા. ખાસ કરીને શ્રીનેમિસુરિજીએ તેમને પક્ષ લીધે અને આમતેમ માણસ મોકલીને અન્ય આચાર્યોને પણ રવીવારે સંવત્સરી કરવાની માન્યતા તરફ ખેંચ્યા, તેઓને સમજાવ્યું કે આપણામાં પર્વતિથિની હાનિવૃદ્ધિ કરવાનો રિવાજ નથી.” (તિથિ સાહિત્ય દર્પણ પૃ. ૨૩) આ ઉપરથી સમજાશે કે પૂ. આ. વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ પર્વતિથિની હાનિવૃદ્ધિ માનતા નથી અને તે નહિં માનવાથી કેવળ સમાજની હતબુદ્ધિ હૈડે ધરનાર વૃદ્ધ અને નાની આચાર્યદેવ પૂ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજને જેમતેમ કહેવામાં આવ્યું. ૧૨ “મરહુમ જૈન ધર્માચાર્ય શ્રી આત્મારામજી મહારાજે પિતાની હયાતીમાં છઠને ક્ષય કરવા વિષે અભિપ્રાય જણાવ્યો હતો અને હાલ પણ ઘણા ખરા મુનિમહારાજા તથા ભરૂચના શેઠ અનુપચંદ મલુકચંદ જેવા મહાશયો છઠને ક્ષય કરવાની સલાહ આપે છે. તે સર્વને માન્ય કરવા યોગ્ય છે. શ્રી જેનમત સ્યાદાદથી ભરેલો છે આ લેખની અંદર આપેલા તિથિનિર્ણય સંબંધી ઉત્સર્ગ અપવાદના પાઠ જ તેની અનેકાંતતા દેખાડી આપે છે. માટે જોધપુરી પંચાંગ જે સર્વજ્ઞ કથિત નથી, અને જે એકલાને જ માનવું એવો શાસ્ત્રાધાર નથી. તેના ઉપર જેનભાઈએએ એકાંત હઠ કરો અને બીજાં શોધને અંતે ખરાં માલમ પાડતાં પંચાંગોને અનાદર કરવો ઘટતો નથી.” (સયાજીવિજય, જેને માટે ખાસ, વડોદરા બુધવાર તા. ૫ ઓગષ્ટ સને ૧૮૯૮ અષાડ વદી ૧૧ સંવત ૧૯૫૨) Page #102 -------------------------------------------------------------------------- ________________ ૧૫ મતભેદ હતે. સં. ૧૯૯રમાં પણ તેજ પ્રમાણે બીજા પંચાંગને આધાર લઈ છઠ્ઠની વૃદ્ધિ કરી સંવછરી શનિવારે કરવામાં આવી હતી તે તે પુરત મતભેદ રહેત પણ સં. ૧૯રમાં આ. રામચંદ્રસૂરિજીએ પર્વક્ષયવૃદ્ધિ કરવાનું સ્વીકારી પર્વતિથિની નિયતતારૂપ વ્યવસ્થાના સિદ્ધાંતમાં કાયમી મતભેદ જૈન સમાજમાં ઉભો કર્યો અને તેથી પર્વતિથિની ક્ષય વૃદ્ધિ દેખાડનારા તેમના મતના પંચાંગે અને પ્રાચીન પ્રણાલિકાને અનુસરતાં ઘણું વખતથી બહાર પડતાં હતા તે પર્વતિથિની ક્ષયવૃદ્ધિ વિનાનાં પંચાગે એમ બે પ્રકારના પંચાંગે જેન પંચાંગ તરીકે પ્રચારવા માંડયાં. પૂનમ આદિની વૃદ્ધિએ જુદા જુદા દિવસે પકુખી પ્રતિક્રમણાદિ પર્વાનુષ્ઠાની આરાધના થવા લાગી, લેકલજજા અને વડીલોની આમન્યાએ પર્વદિવસોએ સચિરત્યાગ વિગેરે કરનારા યુવકે જુદા જુદા બાનાતળે પર્વદિવસોએ સચિત્તાદિ વાપરનારા બન્યા, પૂનમ આદિના ક્ષયે બારપર્વની અખંડ આરાધનાની તેમની શ્રદ્ધાવાળાને ખલના થવા લાગી, અર્થાત્ પર્વદિવસોની સેંકડો વર્ષથી ચાલતી નિયત વ્યવસ્થાને ઠેકાણે આરાધનામાં પર્વતિથિના ક્ષય વૃદ્ધિ પ્રસંગે હરહંમેશ માટે સમાજમાં અવ્યવસ્થા અને ગરબડ આ નવીન વસ્તુ પર્વ ક્ષયવૃદ્ધિને રજુ કરવાથી થઈ. (૨) હવે આ પર્વતિથિની નિયતતાની વ્યવસ્થાના સિદ્ધાંતને સમજવા સામાન્ય તિથિ કરતાં પર્વતિથિ આરાધ્યપણુએ કેમ ? તે પ્રથમ સમજવું જોઈએ. જૈન શાસનમાં દેવ મનુષ્ય નારક અને તિર્યંચરૂપ ચારગતિમાં મનુષ્યભવને ધર્મારાધનની મસમરૂપ માનવામાં આવ્યું છે. આથી જન શાસન પામનાર આત્માઓને શ્રાદ્ધવિધિકાર બની શકે તે ૧૩ હરહંમેશ ધર્મારાધન કરવાની ભલામણ કરે છે અને તે ધર્મારાધન હરહંમેશ ન બને તે દીવસ અને રાત્રિની આ ઉપરથી સ્પષ્ટ છે કે સ. ૧૯૫૨માં સ્વ. પૂ. આત્મારામજી મહારાજે શ્રી અનુપચંદભાઈએ અને બીજા મોટા ભાગે બીજા પંચાંગને આશરો લઈ ભા. સુ. છઠ્ઠનો ક્ષય કર્યો હતો. ટૂંકમાં સં. ૧૯૫૨ માં ચંડાશુચંડને બદલે એકપક્ષે ભા. શુ. ના ક્ષયવાળા પંચાંગને આધાર માટે લીધું હતું અને બીજા પક્ષે ચંડાશુચંડને આધારરૂપે લઇ ભા, સુ. ૫ ક્ષયે ભા. સુ. ૩ને ક્ષય કર્યો હતે. અર્થાત કયા પંચાંગને સં. ૧૯૫૨ ના વર્ષ પુરતું આધારરૂપે લેવું તેટલો મતભેદ હતો. १३. जइ सव्वेसु दिणेसु पालह किरिअं तओ हवइ लटुं। जइ पुण तहा न सकह तहवि हु पलिज्ज पव्वदिणं ॥ ( શ્રાદ્ધવિધિ પ્રકાશ ૩) જે સર્વ દિવસોમાં ધર્મક્રિયા પળાય તે સારું, પરંતુ જો તેમ ન કરી શકાય તો પર્વના દિવસે તે અવશ્ય પાળો. Page #103 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ઘટમાળથી સદીવસે એક છતાં ૧૪વિશિષ્ટ પ્રકારના કાલયેાગને લઇ અપ દીવસે કરતાં પ્રધાન ગણાયેલ પદીવસેાએ અવશ્ય ધર્મારાધન કરવું જોઇએ તેવી ખાસ ભલામણ કરે છે, આને લઇનેજ હરહમેશ ધાર્મિક અનુષ્ઠાન કરનાર પદીવસોમાં ધર્માંરાધન માટે વધુ ઉઘુક્ત રહે છે. અને હરહમેશ ધાર્મિક અનુષ્ઠાન નહિ કરી શકનાર પર્વ દીવસેાએ તા અવશ્ય યથાશક્તિ ધર્મારાધન કરવાની વૃત્તિ રાખે છે. આપ દીવસેાના વિશિષ્ટ પ્રકારના કાળયાગ અને ૧૧મહિમાને લઇ કેઇ નિર્મિ અને નિ ય આત્માએ ધમ અને દયા પામી જાય છે. જૈનશાસનમાં ચતુષ્પવી પ‘ચપી ષડ્ડી અને દ્વાદશપવી વિગેરેના ઉલ્લેખા મળે છે, ૧૬ આઠમ ચૌદશ પૂનમ અનેઅમાસ ચતુષ્પવી ગણાય છે. ૧૭ ચતુષ્પવી ને તે તે દીવસેાએ પૌષધ વિગેરે ધર્મારાધનથી આરાધવામાં ન આવે તે પ્રાયચ્છિત્ત લાગે તેવા શાસ્ત્રમાં નિર્દેશ હેાવાથી તે ફરજીયાત પર્વ ગણાય છે. આજ ચતુષ્પવી પ્રકારાંતરે ૧૮ ત્રિપવી અને ષપી તરીકે પણ ગણાય છે, આઠમ ચૌદસ પૂનમ કે અમાસ પખવાડીયામાં ત્રણ આવવાથી પખવાડીયાની १४. सव्वेसु कालपव्वेसु पसत्थो जिणमए हवइ जोगो । अट्टमी चउदसीसु अ नियमेण हविज्ज पोसहिओ || (શ્રાદ્ધવિધિ પ્રકાશ ૩) જિનેશ્વર ભગવાનના મતમાં સર્વ કાળપમાં પ્રશસ્ત ચેાગ કહ્યો છે. એમાં પણ આઠમ ચાદસે નિયમે કરીને પૌષધ કરવા. १५. पर्वमहिम्ना च प्रायो निधर्मिणामपि धर्मे निर्दयानामपि दयायां (શ્રાદ્ધવિધિ પ્રકાશ ૩) પ'ના મહિમાવડે ઘણું કરીને નિર્મીઓને ધર્માંમાં અને નિયાને દયામાં મતિ થાય છે. ૧૬. અણુમી-ચતુવંશી-વૃનિમાં-અમાવાસ્યા-હક્ષણચતુળાં પર્વનાં સમાદાર: चतुष्पव (યાગશાસ્ત્ર પૃ. ૧૭૮) આમ ચૌદસ પૂનમ અમાવાસ્યા સ્વરૂપ ચાર પર્ધાના સમૂહ તે ચતુષ્પી, १७. एतेषु अष्टम्यादिदिवसेषु चैत्यानामन्यवसतिगतसाधून वाऽवंदने प्रत्येकं प्रायश्चित्तं (વ્યવહારવૃત્તિ) એ અષ્ટમી આદિ પર્વ દિવસેામાં ચૈત્ય અને અન્ય વસતિમાં રહેલા સુસાધુઓને વંદન ન કરાય તે પ્રાયચ્છિત્ત આવે. अट्टमीचउदसी पच्छित्तं जइ य न कुणइ चउत्थं चउभांसीए छठ्ठे तह अट्टमवासपव्वं (તત્ત્વતરંગિણી પત્ર ૨) આઠમ અને ચૌદશમાં જો ઉપવાસ ન કરે તે પ્રાયચ્છિત્ત ચૌમાસીએ છઠ્ઠ ન કરે તથા સંવત્સરીએ અઠ્ઠમ ન કરે તેા પ્રાયચ્છિત્ત, १८. मासम्मि पव्वछक्कं तिष्णि अ पव्वाइं पक्खम्मि. (હૌરપ્રશ્ન પ્ર॰ પ્ર- ૧૬ પૃ૦ ૨) Page #104 -------------------------------------------------------------------------- ________________ ત્રિપવ અને મહિનામાં છ આવવાથી મહિનાની પર્યાવી લેખાય છે, બીજ પાંચમ આઠમ અગિયારસ ચઉદસ આ પાંચ શ્રતતિથિ રૂપ પંચપર્વ સાથે પૂનમ અમાસ જેડતાં દરેક પખવાડીયામાં ઉત્કૃષ્ટ ૧૯૭ પર્વ અને મહિનામાં બાર પર્વતિથિઓ કહેવાય છે. આ નિયત બાર ર૦પર્વતિથિ પૌષધ, તપ, બ્રહ્મચર્ય, સચિત્તત્યાગ વિગેરે નિયમથી આરાધવાની શાસ્ત્રમાં ભલામણ કરેલ છે. આ નિયત બાર પર્વતિથિઓ ઉપરાંત જિનેશ્વર ભગવંતના કલ્યાણ અને અઠ્ઠાઈને દીવસેને પણ પર્વ તિથિઓ તરીકે જણાવવામાં આવેલ છે. વિશિષ્ટ પ્રકારના કાળાગને લઈ પર્વતિથિની આરાધના સવિશેષ કરવી જોઈએ આ પ્રમાણેના શાસ્ત્રકાર મહારાજના ફરમાનથી દીવસ અને રાત્રિની ઘટમાળવાળી સર્વતિથિમાં આજે પર્વતિથિ છે કે અપર્વતિથિ છે તે જાણવા માટે સૌ પ્રથમ ટિપ્પણાના જ્ઞાનની આવશ્યકતા ઉભી થાય છે. જૈન ટીપણું– પ્રાચીન કાળમાં જૈન સમાજનું સ્વતંત્ર ટિપ્પણું જૈનપંચાંગ હતું. તેની માહિતી સૂર્યપ્રકૃતિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ, જ્યોતિષકરંડક વિગેરે દ્વારા મળે છે. તેમજ તે પંચાંગનો ઉપગ જેનશાસ્ત્રમાં થતું હતું તેની માહિતી ૨૧ કલ્પસૂત્ર વિગેરે ગ્રંથમાં જૈનશાસ્ત્રવિહિત સંવત્સર, વાર વિગેરેના નામોના ઉપયોગ મહિનામાં છે અને પખવાડીયામાં ૮-૧૪-૧૫ એમ ૩ પર્વ હેય. १४-१. बीआ पञ्चमी अट्टमी इगारसी चउदसा पण तिहीओ एयाओ सुअतिहिओ गोअमगणहारिणा भणिआ। बीआ दुविहे धम्मे पञ्चमी नाणेसु अट्टमी कम्मे एगारसी अंगाणं चउदसी चउदपुव्वाणं ॥ एवं पञ्चपर्वी पूर्णिमामावास्याभ्यां षट्पर्वी च प्रतिपक्षमुत्कृष्टतः स्यादिति श्राद्धविधौ प्रतिक्रमणसूत्रवृत्तौ च. (એનપ્રશ્ન પૂ૦ ૪૩-૪૪) બીજ, પાંચમ, આઠમ અગિઆરસ ચઉદસ આ પાંચ શ્રત તિથિઓ ગૌતમ ગણધર ભગવંતે કહી છે. બે પ્રકારના ધર્મની આરાધનાને અનુસરી બીજ, પાંચ પ્રકારના જ્ઞાનની આરાધનાને અનુસરી પાંચમ, આઠ કર્મક્ષય નિમિત્તે આઠમ, અગિઆર અંગની આરાધનાને અનુસરી અગિઆરસ અને ચૌદપૂર્વની આરાધનાને અનુસરી ચૌદસ આ પ્રમાણે પાંચપર્વી પૂનમ અમાવાસ્યા સાથે મેળવતાં દરેક પખવાડીએ ષટપર્ધી થાય છે. આ પ્રમાણે શ્રાવિધિ અને પ્રતિક્રમણ સૂત્રવૃત્તિમાં છે. ૧૯-૨ “એક મહીનામાં ૨–૫-૮-૧૧-૧૪–૧૫ એમ ૧૨ પર્વતિથિઓ છે.” (સં. ૧૫૮૩ ને સાધુમર્યાદાપક બેલ ૯) • સારૂ વેમ ૩૧મ તરણેતા. (શ્રીહવિધિ પ્રકાશ ૩) પર્વમાં પૌષધ વિગેરે કરવાં, બ્રહ્મચર્ય પાળવું, આરંભને ત્યાગ કરવો અને વિશેષ તપસ્યા વિગેરે કરવાં, ૨૧. ચંદ્દે નામે રોજે સંવરજી. (કલ્પસૂત્ર પ૦-૧૮૯) ચંદ્ર નામને બીજો સંવત્સર. Page #105 -------------------------------------------------------------------------- ________________ દ્વારા જાણુ શકાય છે, આ જૈનટિપ્પણું કે પ્રકારે હતું તેને ટુંક ખ્યાલ નીચે પ્રમાણે આપીએ છીએ. જૈનગણનાએ શ્રાવણ વદિ (ગુજરાતી અષાડવદિ) એકમથી યુગની શરૂઆત થાય છે. અને આ યુગ ૧ ચાંદ્ર ૨ ચાંદ્ર, ૩ અભિવર્ધિત ૪ ચાંદ્ર અને અભિવષ્ઠિત નામના પાંચ સવત્સરને બનેલ હોય છે. એક યુગમાં ૧૮૩૦ અહોરાત્ર ૧૮૬૦ તિથિઓ હોય છે. એક સૂર્યોદયથી બીજા સૂર્યોદય સુધીના કાળને અહોરાત્ર કહેવામાં આવે છે અને ચંદ્રચારની અપેક્ષાએ તિથિ ગણાય છે. ત્રીસ અહોરાત્ર પ્રમાણુના માસની ગણત્રીવાળા ૬. સૂર્યમાસને અને હું અહોરાત્ર પ્રમાણુ તિથિ તે પ્રમાણેની ૩૦ તિથિના માસની ગણુનાવાળા ૬૨ ચંદ્રમાસે યુગ થાય છે, યુગની શરૂઆત વખતે તિથિ અને દીવસ સાથે શરૂ થાય છે પણ પછી દરરોજ તિથિ ૭ પાછળ પડે છે. એ રીતે દર ૬૧માં દીવસે એક તિથિને ક્ષય આવે છે. આ રીતે વર્ષમાં ૬ તિથિને ક્ષય અને યુગમાં કુલ ૩૦ તિથિને ક્ષય થાય છે. (અહોરાત્ર ૩૦ મુહૂર્વપ્રમાણ અને તિથિ રૂ અહેરાત્ર પ્રમાણ અથવા ૨૯૩ મુહૂત પ્રમાણુ યુગના ત્રીજા વર્ષે પિષમાસની અને પાંચમાં વર્ષે અષાઢ માસની વૃદ્ધિ થાય છે. માસની વૃદ્ધિવાળા વર્ષને અભિવદ્વિતવર્ષ કહેવામાં આવે છે. આ અભિવદ્ધિત વર્ષ ૩૮૩ અહોરાત્ર પ્રમાણ અને માસવૃદ્ધિ વિનાનું ચાંદ્ર વર્ષ ૩૫૪૩ અહેરાત્ર પ્રમાણ છે. પક્ષ અને મહિનાને વ્યપદેશ ૧૫ તિથિ અને ૩૦ તિથિથી થતો હોવાથી અને તિથિ ! અહોરાત્ર પ્રમાણુ હાવાથી કેઈ પખવાડીયું ૧૫-૧૪ દિવસનું અને મહિને ર૯-૩૦ દીવસને પ્રાચીનકાળમાં બનતે હતે.) પ્રાચીન ટિપ્પણું પ્રમાણે યુગમાં ૩૦ તિથિને ક્ષય કઈ રીતે આવતે? યુગની આદિમાં તિથિ અને અહોરાત્ર બનેને પ્રારંભ થાય છે પરંતુ તિથિ અહેરાત્રથી 8 ન્યૂન હોવાથી એકેક અહોરાત્રે ૩ પાછળ હઠતી જાય અને તેથી પછીના દિવસે તિથિની અને અહોરાત્રની આરંભ સમાપ્તિની સમાનતા રહેતી નથી. યુગના આરંભના પ્રથમ દિવસે 1 અહોરાત્ર, સૂર્યોદયથી તિથિ હાય, બીજા દિવસે હું અહોરાત્ર સૂર્યોદયથી તિથિહોય, ત્રીજા દિવસે પ્રફ અહેરાત્રે સૂર્યોદયથી તિથિ હોય, આમ કરતાં ૬૧મા દિવસે હું અહોરાત્ર સૂર્યોદયથી ૬૧મી તિથિ હોય અને ત્યારપછી બાસઠથી તિથિ ૬૬ અહોરાત્ર જેટલી હોય. આ બાસઠમી તિથિ દૃ અહોરાત્ર પ્રમાણ હોવા છતાં ક્ષીણ-પતિત ગણાય છે. બાસઠમા સૂર્યોદયના પ્રારંભે ત્રેસઠમી તિથિની શરૂઆત થાય અને તે ૩ અહેરાત્ર પ્રમાણ હેય. આમ દર એકસઠમે દિવસે ૬૨મી તિથિ ક્ષય પામે છે. આવી રીતે એક વર્ષમાં છે અને યુગમાં ૩૦ તિથિને ક્ષય થાય છે. તે નીચે પ્રમાણે Page #106 -------------------------------------------------------------------------- ________________ ૧૭ પ્રથમ વર્ષ / દ્વિતીય વર્ષ ] તૃતીય વર્ષ | ચતુર્થ વર્ષ | પંચમ વર્ષ આસો વદિ ૨ | આસો વદિ ૧૪ આસો સુદ ૧૧ આસો વદિ ૮ | આસો શુદ્ધિ ૫ માગસરવદિ ૪ માગસર શદિમાગસર શદિ ૧૩માગસર વદિ ૧૦ માગશર શદિ ૭ માહ વદિ ૬ | માહ સુદ ૩ બીજો પિષશુ.૧૫ માહ વદિ ૧૨ | માહ શુદિ ૯ | ‘યુગાહ |. ચિત્ર વદિ ૮ | ચૈત્ર શુદિ ૫Tચત્ર વદિ ૨ | ચિત્ર વદિ ૧૪ ચિત્ર શુદિ ૧૧ જેઠ વદિ ૧૦ | જેઠ શુદિ ૭ | જેઠ વદિ ૪ | જેઠ સુદિ ૧ | જેઠ સુદિ ૧૩ શ્રાવણ વદિ ૧૨ શ્રાવણ શુદિ ૯ શ્રાવણ વદિ ૬| શ્રાવણ સુદિ બીજા અષાડશુદિ | “યુગાન’ ૧૫ સૂર્યોદય વખતની અપપણુ તિથિ તે આખા દિવસની તિથિ ' તરીકે પ્રમાણુ ગણવી. આ ઉપરથી આપણે જોયું કે યુગના આરંભથી કે ક્ષયતિથિ પછીના દીવસથી તિથિની શરૂઆત થાય છે, પરંતુ તિથિ ૩ અંશ અહોરાત્ર પ્રમાણ હેવાથી શરૂઆતની ૩૦ તિથિઓ ક્રમે ક્રમે ઘટતાં છેવટની રાત્રિ પ્રારંભ સુધી હોય છે અને પછીની ૩૦ તિથિએ તે પ્રતિક્રમણ કાલ પહેલાં પુરી થાય છે. અને દરમી તિથિ ૬૧મા દિવસે 3 હેવા છતાં સૂર્યોદય વખતે નહિ હેવાથી ક્ષીણ-પતિત તરીકે શાસ્ત્રકારોએ જણાવેલ છે. તિથિઓ અહોરાત્ર સાથે પૂર્ણપણે નહિ રહેતી હોવાથી અને ક્ષીણુ પામનારી તિથિઓમાં પર્વતિથિઓને પણ ક્ષય આવતે હોવાથી પતિથિઓના આરાધકની નીચેની બે શંકાઓને શાસ્ત્રકાર મહારાજએએ વ્યવસ્થિત ખુલાસે આવે છે. ૧. બીજ પાંચમ વિગેરે પર્વતિથિઓ તિથિના નામ સાથે સંબંધ રાખે છે અને તે તિથિઓ તે એક સૂર્યોદયથી બીજા સૂર્યોદય સુધી હોતી નથી જ્યારે પર્વતિથિઓની આરાધના કરવાનું જણાવતાં શાસ્ત્રમાં જણાવ્યું કે પૌષધ તપ પચ્ચખાણ આદિથી આરાધન કરવું તે તેની શી વ્યવસ્થા કરવી? ૨. પર્વતિથિની આરાધના કરવાનું જણાવ્યું પણ પ્રાચિન ગણિતની રીતિપ્રમાણે દર એકસઠમે દિવસે ૬૨ મી તિથિ ક્ષીણ-પતિત જણાવી એટલું જ નહિ પણ ૬૧ મા દીવસને ૬૨મી તિથિ તરીકે સંબોધવાનું પણ ન જણાવ્યું તે ક્ષીણપતિથિમાટે શી વ્યવસ્થા કરવી? પહેલી શંકાનું સમાધાન આપતાં શાસ્ત્રકાર મહારાજે જણાવ્યું કે સૂર્યોદય વખતે જ તિથિ હોય તે પણ જે અંશ પ્રમાણવાળી તિથિના २२. एकषष्टितमो अहोरात्रस्तस्मिन्नेकषष्टितमा द्वाषष्टितमा च तिथिनिध. નHપતિ ધ્રાણિતમા તિથિë તિતિ રથાદિ. (સૂર્યપ્રકૃતિ પત્ર ૨૧૭) જે દીવસ તેમાં એકસઠમી અને બાસઠમી તિથિઓ પુરી થાય છે તેથી બાસઠમી તિથિ લોકેમાં ક્ષય પામેલી કહેવાય છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ નામે આખા દીવસને વ્યપદેશ રાખો. એટલે પછી બીજી તિથિને ૩ જેટલે મેટે ભેગવટે હોય તે પણ બીજી તિથિ ગણાય નહિ. આથી ઉપવાસ પ્રાંતકમણ વિગેરે સર્વની વ્યવસ્થા થઈ જાય છે. ૨બીજી શંકાનું સમાધાન પણ પૂર્વશાસ્ત્રોમાં મળે છે તે આ પ્રમાણેઉપર જણાવેલા યંત્રમાં બીજા અષાડ સુદિ ૧૫ નો ક્ષય આવે છે. યુગાન્ત દિવસે , ૪ ચઉદસ છે અને ૩ પૂનમ છે. સૂર્યોદયના સિદ્ધાંત મુજબ આખા દિવસને ચૌદશ કરવી જોઈએ. છતાં પ્રાચિન કાળમાં શાસ્ત્રની રીતિએ પૂનમ પર્વતિથિ હોવાથી તેને ક્ષય ન થઈ શકે તે કારણે ક્ષીણ પૂનમને ક્ષીણ પૂનમ ન ગણતાં ચઉદસને પૂનમની સંજ્ઞા આપવામાં આવી છે. અને પૂનમ ક્ષીણ હોવા છતાં પૂનમથી વીસ દીવસ ગયા પછી અમે ચોમાસું રહ્યા છીએ એમ સ્પષ્ટ શબ્દદ્વારા શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે. આથી જૈનપંચાંગમાં પર્વતિથિનો ક્ષય આવતો ત્યારે પણ તેને ક્ષય કરવામાં ન આવતો પણ પૂર્વ અપર્વ તિથિનો ક્ષય કરવામાં આવતો હતો તેમ ઉપર પ્રાચીન શાસ્ત્રપાઠ કહે છે. જન પંચાંગના હિસાબે વૃદ્વિતિથિ આવતી જ ન હતી જેથી તે વખતે વૃદ્વિતિથિ વખતે શું કરવું તેને પ્રશ્ન જ રહેતું ન હતું. જેનેતર ટિપણું– આ જૈન પંચાંગના વિરછેદ પછી સેંકડો વર્ષથી જૈનેતર પંચાગને સંસ્કારપૂર્વક જેનસમાજમાં ઉપગ થવા લાગ્યો, આ જૈનેતર પંચાંગમાં ક્ષય અને વૃદ્ધિ અને અનિયમિત રીતે આવે છે. કારણકે જેનેતર પંચાંગની હાલની ગણતરી મુજબ તિથિ વધારેમાં વધારે ૬૫ ઘડી અને ઓછામાં ઓછી ૫૪ ઘડી સુધીની હોય છે. બે સૂર્યોદયને સ્પર્શનારી તિથિ વૃદ્ધાતિથિ કહેવાય છે. અને સલ સૂર્યોદયને નહિ સ્પર્શનારી તિથિ ક્ષીણતિથિ કહેવાય છે. વૃદ્વિતિથિમાં તેનો ૨૩. યુગના છેલ્લા વર્ષ અભિવદ્ધિત સંવત્સરમાં પ્રાચીન જૈનતિષ ગણિત પ્રમાણે અષાઢ માસની વૃદ્ધિ આવે છે. તેમજ પ્રાચીન જૈન ગણિત પ્રમાણે યુગના અંતમાં બીજા અષાઢની પૂર્ણિમાનો ક્ષય હોય છે. વતુર્વરથi na gsfg સૂર્યપ્રજ્ઞપ્તિ ૨૧૯ જ્યોતિષ્કરંડક ૬૮) વિગેરે પાઠથી સ્પષ્ટ છે કે અષાઢ શુદિ ૧૪ ને દિવસે પૂર્ણિમા પતિત એટલે ક્ષીણ હોય છે છતાં કહે છે કે – __अभिवहितसंवच्छरे जत्थ अहिअमासो पडतितो अषाढपूणिमाओ वीसतिराते गते भण्णति ट्ठियामोत्ति । (ારા પ્રાણપળ ૩રા ૨૦ ) અભિવહિંત સંવત્સર કે જ્યાં અધિક માસ હોય છે ત્યાં અષાઢી પૂર્ણિમાથી વીસ દિવસ ગયા પછી કહે કે અમે રહ્યા છીએ અર્થાત પર્વતિથિના ક્ષય પ્રસંગે આગળની તિથિને પર્વતિથિ તરીકે કહેવી અને આરાધવી તેને આ પાઠ સમર્થન આપે છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ ભગવટે ત્રણ દીવસ-વારમાં હોય છે. ક્ષીણતિથિ વખતે એકવારમાં ત્રણ તિથિને ભગવટે હોય છે. જેમકે–સં. ૧૨ના ચંડાશચંડુ પંચાંગમાં આસો વદ ૨ નો ક્ષય અને આસો વદ ૧૪ બે છે. એકમને શનિવારે શરૂઆતમાં એકમ પછી બીજ અને તે જ દિવસે તીજની ઘડીઓને પણ જોગવટો છે. રવીવારે સૂર્યોદય વખતે ત્રીજ છે આથી સૂર્યોદય વખતે બીજ ન હોવાથી બીજનો ક્ષય ગણાય છે. બુધવારને તેરસે છેલ્લે ચૌદશની ઘડીને ભેગવટે છે ગુરૂવારે ઉદયથી માંડીને ૬૦ ઘડી સુધી ચૌદશ છે. અને શુક્રવારે સૂર્યોદયવખતે ચૌદશ છે. આથી બે દીવસે સૂર્યોદય વખતે ચોદશ હેવાથી ચાદશની વૃદ્ધિ કહેવાય છે. આ રીતે લૈકિક પંચાંગમાં સામાન્ય રીતે દરવર્ષે ૭-૮ તિથિ વધે છે અને ૧૨-૧૪ તિથિ ઘટે છે. જેનેતર ટિ૫ણને સંસ્કારપૂર્વક ઉપગ – જૈનટિપ્પણું વિચ્છેદ પામ્યા પછી પૂર્વાચાર્ય મહારાજાઓએ પર્વતિથિની વ્યવસ્થા માટે જૈનેતર ટિપણું સ્વીકાર્યું. તે જૈનેતર ટિપ્પણમાં તેની ગણિતની રીતિ મુજબ ક્ષય સાથે તિથિની વૃદ્ધિ પણ આવવા લાગી. આથી પર્વતિથિની ક્ષયવૃદ્ધિ વખતે નિયત પર્વતિથિઓ બેવડાય કે ઓછી થાય નહિ માટે તે તિથિએને નિયત રાખવા માટે કઈ પણ જાતને વિચાર કરવાની જરૂરિયાત ઉત્પન્ન થઈ. આને લઈને ક્ષય વખતની પ્રાચીન વ્યવસ્થા હતી તે મુજબની વ્યવસ્થા સૂચક અને વૃદ્ધિની પણ વ્યવસ્થાને સંકલિત કરનાર “ક્ષયે પૂર્વી તિથિ: કાર્યા વૃદ્ધા કાર્યો તારા પદ જૈનેતર ટિપ્પણના સંસ્કાર માટે જાયું. આ લેકાધિને શ્રાદ્ધવિધિકાર વિગેરે ઉમાસ્વાતિ મહારાજના પ્રવચન તરીકે ગણે છે એટલું જ નહિ પણ તે પછીના સર્વ આચાર્યો જૈનેતર ટિપ્પણમાં પર્વતિથિની વ્યવસ્થા માટે જાયેલ આ પદને ઉમાસ્વાતિ મહારાજના વચન તરીકે કબુલ રાખે છે. એટલે તે વચનને તપાગચ્છના આજસુધીના સર્વ આચાર્યોએ જેનેતર ટિપ્પણના સંસ્કાર માટે વિના મતભેદે સ્વીકાર્યું છે તે સર્વસંમત છે. જેનેતર ટિપ્પણના સ્વીકાર સાથે તેના સંસ્કાર માટે જાયેલ “ક્ષયે પૂર્વ તિથિઃ કાર્યા વૃદ્ધા કાર્યો તથોત્તરા ઉપરથી આજ સુધી તપાગચ્છમાં આચાર્યા વિના મતભેદે જ્યારે જૈનેતર ટિપ્પણમાં તેના ગાણિતની રીત મુજબ બીજ, પાંચમ, આઠમ, અગિઆરસ, ચૌદસ વિગેરે પર્વતિથિને ક્ષય કે વૃદ્ધિ આવતી ત્યારે પર્વની એકમ, ચોથે, સાતમ, દસમ, તેરસ વિગેરે અપર્વ તિથિની ક્ષયવૃદ્ધિ કરતા આવ્યા છે અને પૂનમ અમાસ વિગેરે જેડીયા પર્વતિથિની ક્ષય વૃદ્ધિ વખતે પૂર્વતર અપર્વ તિથિ તેરસ વિગેરેની ક્ષયવૃદ્ધિ કરતા આવ્યા છે. ચંડાશુચહુને ઉપગ અને મુદ્રિત જૈનપંચાંગ આ જૈનેતર ટિપણું શરૂઆતમાં કયું લેવામાં આવ્યું તે હાલ આપણે ચિક્કસ કહી શકીએ તેમ નથી પરંતુ ૭૦-૭૫ વર્ષથી વિના મતભેદે જેન સમા Page #109 -------------------------------------------------------------------------- ________________ જમાં ટિપ્પણું તરીકે મુદ્રણની સગવડતાએ શ્રીધર શીવલાલવાળું ચંડાશુગંડુ પંચાંગ લેવામાં આવે છે અને તે પહેલા જોધપુરી ચંડપંચાંગને જૈન સમાજ જૈનતર ટિપણું તરીકે ઉપયોગ કરતો હતો. મુદ્રણકાળ પહેલાં આગેવાન મુનિઓ જનતર ટિપ્પણું રાખતા અને તેમાં પક્ષય વૃદ્ધિ આવતી ત્યારે પૂર્વ કે પૂર્વતર અપર્વ તિથિની ક્ષય વૃદ્ધિ કરી સંઘના માણસની પર્વતિથિ સંબંધીની વ્યવસ્થાને ખ્યાલ વ્યાખ્યાન વિગેરેમાં આપતા. (એ પદ્ધતિ આજે પણ સેંકડો વર્ષથી અમદાવાદ ડહેલાના ઉપાશ્રય આદિ સ્થળે જળવાઈ રહી છે પણ તે માટે જુદા પંચાંગ બનાવવાની પદ્ધતિ નહતી. અર્થાત સૌ કોઈ સમજદાર માણસ પર્વતિથિની વ્યવસ્થા માટે જૈનેતર ટિપણાની પર્વતિથિની ક્ષયવૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની ક્ષયવૃદ્ધિ કરી લેતા.) મુદ્રણની સગવડતા થતાં જૈન સમાજે જૈનેતર ટિપ્પણામાં શાસ્ત્ર વિહિત “ક્ષપૂર્વા”ને સંસ્કાર કરી આરાધના માટેનું જૈન પંચાંગ તૈયાર કરી છપાવવાનું શરૂ કર્યું. જૈનેતર ટિપ્પણમાં પર્વ કે પર્વનન્તર પર્વની ક્ષયવૃદ્ધિ હોય તે પૂર્વ કે પૂર્વતર અપર્વની ક્ષયવૃદ્ધિ કરવાનું જે પૂર્વ પુરૂષે વ્યાખ્યાનાદિમાં જણાવતા તેને આશ્રીને તે વખતના સુવિહિત મુનિઓની અનુજ્ઞા લઈ પ્રસારક સભા આદિએ છપાવી જૈનપંચાંગ તરીકે સમાજમાં પ્રચાર્યું. આવાં પંચાગે જૈનધર્મ પ્રસારક સભા, આત્માનંદ સભા, યશોવિજયજી જૈન ગુરૂકુલ, વીરશાસન, બાલાશ્રમ, મેઘજી હીરજી વિગેરે પચીશેક ઠેકાણેથી એક સરખી રીતે તપાગચ્છ જૈન સમાજમાંથી કાઢવામાં આવતાં અને તેમાં પર્વ કે પર્વાન્તર પર્વના ક્ષયવૃદ્ધિ વખતે પૂર્વક પૂર્વતર અપર્વને ક્ષયવૃદ્ધિ કરતા હતા અને જેને માટે કેઈએ પણ વાંધો લીધે ન હતું. બાળક પણ ૨૪. વયોવૃદ્ધ ધર્મનિષ્ટ અભ્યાસી કુંવરજીભાઈને પત્ર તા. ૨૫-૮-૪૪ ••••••.અમદાવાદ તમારે પત્ર પહોંચ્યો હતો, પર્યુષણના કારણથી જવાબ લખાણ નથી. ભીતિમાં પંચાંગ પહેલ વહેલા સભા તરફથી છપાવ્યા ત્યારે અગાઉ છપાતા નહોતા. અમને છપાવ્યાને લગભગ પચાસ વર્ષ થયાં હશે. મુનિરાજ શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ તથા પન્યાસ શ્રી ગંભીરવિજયજી મહારાજે જે લાઈન બતાવી તે લાઇને અમે ચાલ્યા કરીએ છીએ. ધર્મકાર્ય ફરમાવશે. સં. ૨૦૦૦ના ભાદરવા શુદિ ૫ ને ગુરૂ આ ઉપરથી સ્પષ્ટ છે કે જેનધર્મ પ્રસારક સભા જે પંચાંગ છપાવે છે તે પંચાંગમાં ટિપ્પણમાં આઠમ, ઉદસ વિગેરેની ક્ષયવૃદ્ધિએ સાતમ તેરસ વિગેરેની ક્ષયવૃદ્ધિ કરે છે અને પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ કરે છે. તે પૂ મુનિરાજ શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજના જણાવ્યા પ્રમાણે કરે છે અને આજે પણ તેજ પ્રમાણે છપાવે છે. ટૂંકમાં કોઈપણ વખત પર્વતિથિની ક્ષયવૃદ્ધિ કેઈપણ કરતું ન હતું. ભાઈ............. Page #110 -------------------------------------------------------------------------- ________________ ૨૩ જે પંચાંગમાં પર્વતિથિની ક્ષય કે વૃદ્ધિ દેખે તે જન પંચાંગ નહિ એમ તુરતજ બોલી ઉઠતે. ઈતરગચ્છીય પ્રાચીન મતભેદ ઉપરથી તપાગચ્છની માન્યતાને ખ્યાલ: પર્વતિથિના જ્ઞાનમાટે ટિપ્પણની આવશ્યક્તા અને પ્રાચીનકાળમાં જેન ટિપ્પણું અને પછી જૈનેતર ટિપ્પણને કઈરીતે ઉપયોગ કરી જેનસમાજ પર્વજ્ઞાન મેળવી પર્વારાધન કરતો તેની પદ્ધતિ જોઈ ગયા, પરંતુ જૈનેતર ટિપ્પણુને જૈન શાસનમાં પ્રચાર થયા પછી ક્યારે પણ પર્વતિથિ વિષયક કાંઈપણ મતભેદ થયો કે કેમ તે વિચાર કરવો જરૂરી છે, કારણકે જે કઈપણ જાતને મતભેદ જ ન હોય તે આજે જે પ્રાચીન આચરણાની સિદ્ધિમાટે શાસ્ત્રપાઠે કે આધારો આપી શકાય છે તે પણ મળી શકત નહિ. મતભેદ વિના પૂર્વ પુરૂષે પિતાની આચરણાની ચચો પણ ન કરત. પરાપૂર્વથી મૂળ જે સંપ્રદાય ચાલ્યો આવતો તેને એક મોટો ભાગ કાળાન્તરે તપાગચ્છના નામથી પ્રસિદ્ધ પામ્યું અને આજે તે મૂળ સંપ્રદાય દેવસૂર તપાગચ્છના નામથી પ્રસિદ્ધ છે. આ દેવસૂરતપાગચ્છની તિથિ વિષયક માન્યતા તપાગચ્છ કે દેવસૂર તપાગચ્છની શરૂઆતથી નવી બંધાયેલ નથી પણ પૂર્વકાળની જૂની છે. જૈનેતર ટિપ્પણના સ્વીકાર સાથે ખરતર, અંચળ, પૉર્ણમિયક વિગેરે ગોમાં પ્રથમ મતભેદ ઉદયતિથિની માન્યતા માટે પડશે. ઈતરગચ્છીઓએ ઔદયિક તિથિ માનવાનું કબૂલ રાખ્યું પણ તેમણે ઉદયતિથિની વ્યાખ્યા સૂર્યોદયકાલની તિથિને બદલે પ્રવિષ્ટતિથિ કર્યો અને તેને લઈને પર્વતિથિના અનુષ્ઠાનક્રિયાકાલ વખતે તે તિથિ વતની હોવી જોઈએ એ આગ્રહ રાખી લોકોને બ્રમણામાં નાંખ્યા. આથી સ્પષ્ટ પ્રાચીન શૈલિ પ્રમાણે “ઉદયતિથિી કેને કહેવી તેના સ્પષ્ટ કથન અને વાસ્તવિક ઉદયતિથિ ન માનનારાને શા દે લાગે તે જણાવનારાં વચનો પૂર્વપુરૂએ રજુ કર્યા જે આપણને શ્રાદ્ધવિધિ વિગેરેમાં જોવા મળે છે. ताओ तिहीओ जासिं उदेइ सूरो न अन्नाओ । જેમાં સૂર્ય ઉદય પામે તે તિથિ જ પ્રમાણ છે. બીજી નહિં. उदयंमि जा तिही सा पमाणमिअरीइ कीरमाणीए । आणाभंगणवत्था मिच्छत्तविराहणं पावे ॥ સૂર્યોદયમાં જે તિથિ હોય તે પ્રમાણુ બીજી તિથિને પ્રમાણ કરવામાં આવે તો આજ્ઞાભંગ અનવસ્થા મિથ્યાત્વ અને વિરાધના લાગે. ઉદય તિથિ નહિં માનવાથી અને પ્રવિષ્યતિથિ માનવાથી અનેક અનર્થો ૨૫. સૂર્યોદય વખતે જે તિથિ હોય તે પ્રમાણે એ વચન ન માને અને પ્રવિષ્ટ Page #111 -------------------------------------------------------------------------- ________________ થતા હોવાથી શાસ્ત્રકાર મહર્ષિઓને ઉદયતિથિની સ્પષ્ટ વ્યાખ્યા કરવી પડી છે અને તે “ઉદયતિથિ ન માનનારને મિથ્યાત્વ વિગેરે આકરા ઉપાલંભ આપવા પડ્યા છે. આ ઉદયતિથિના મતભેદ પછી ખરતરગચ્છવાળા, શ્રાવણની વૃદ્ધિમાં બીજા શ્રાવણે અને ભાદરવાની વૃદ્ધિમાં પ્રથમ ભાદરવે પર્યુષણ-સંવછરી કરવા લાગ્યા તેથી “માસવૃદ્ધિ અંગે તપાગચ્છ સાથે ખરતરગચ્છને મતભેદ પડયે જેને વિચાર કસૂત્રાદિગ્રંથોની ટીકામાં ઉપલબ્ધ થાય છે. માસવૃદ્ધિ સાથે પતિથિ વૃદ્ધિમાં પ્રથમ તિથિ વધુ ભેગવટાવાળી હોવાથી તે પ્રથમતિથિ પર્વતિથિ તરીકે કહેવાય તેમ ખરતરગચ્છવાળાઓએ માનવાનું શરૂ કર્યું. આથી વૃદ્ધી કાર્યા તત્તરા” પદને અનુસરી ઉત્તર તિથિને પર્વતિથિ તરીકે માનનાર આપણું તપાગચ્છ સાથે તિથિવિષયક મતભેદ પડશે, આ ઉપરાંત આઠમના ક્ષયે સાતમને આઠમ બનાવી ખરતરગચ્છવાળા “ક્ષયે પૂર્વો” ને ચરિતાર્થ કરતા હતા. પરંતુ ચૌદશના ક્ષયે પૂર્ણિમાને દિવસે પાક્ષિક કરવાનું તેઓએ રાખ્યું તેથી તેરસે ચૌદસ બનાવી ચૌદસ કરનાર તપાગચ્છ સાથે ચૌદસની આરાધના વખતે ખર તરગચ્છવાળ એને મતભેદ પડે. આવા અનેક મતભેદોની વિચારણું અને નિરસન તે વખતના પ્રસિદ્ધ પૂ.પા. જગદ્ગુરૂ હીરસૂરીશ્વરજી મહારાજના ગુરૂ વિજય દાનસૂરિજી મહારાજ વખતે થયેલ પૂ.ઉ. ધર્મસાગરજી મહારાજે પોતાના બનાવેલ તત્ત્વતરંગિણિ તથા પ્રવચનપરીક્ષા વિગેરે ગ્રંથમાં કર્યું. તથા ખરતરગચ્છની માન્યતા સંબંધી થયેલ મતભેદને અંગે જિજ્ઞાસુ મુનિઓએ પૂ. હીરસૂરિજી મહારાજ સાહેબ તથા પૂ. વિજયસેનસૂરિજી મહારાજ સાહેબને પૂછેલા પ્રશ્નના જવાબ હીરપ્રશ્ન અને સેના પ્રશ્નમાં પણ આપવામાં આવ્યા છે. આથી તેમાંના, ચર્ચા પ્રસંગોમાં ખરતરગચ્છની દલીલેને જવાબ આપતાં તપાગચ્છની તે વખતની માન્યતા કેવી હતી તેની સ્પષ્ટતાને સારે ખ્યાલ આવે છે. તથા આ ઉપરાંત ખરતરગચ્છવાળાઓએ પિતાની માન્યતા રજુ કરતાં તપાગચ્છની રિતિ પ્રત્યે જે શંકાઓ ઉઠાવી તે અને તે શંકાઓના તપાગચ્છવાળા તરફથી જે રદીયાઓ આપવામાં આવ્યા તે બે ઉપરથી પણ તપાગચ્છની માન્યતા અને આચરણાની સારી સમજ મળે છે. તિથિને માને તે વ્રત તપ વિગેરે સર્વાની અવ્યવસ્થા થાય. બુધવારે બે ઘડી પછી ચૌદશ શરૂ થઈ અને ગુરૂવારે એક ઘડી પછી પૂનમ બેઠી “પ્રવિષ્ટ તિથિજ આરાધવી” તેવા આગ્રહવાળે માણસ બુધવારે સૂર્યોદય પછી બે ઘડી સુધી હું છુટો છું એમ માની વ્રત નિયમ ન પાળે અને ગુરૂવારે એક ઘડી પછી બીજી તિથિ હોવાથી ચૌદશના નિયમથી હું છુટો છું એમ માની ચૌદશ પાળું છું એમ માનવા પૂર્વક ચૌદશના નિયમથી છુટા વિચરે તો અનેક અનર્થ થાય અને એમ કરતાં વ્રતાદિ વિગેરે સર્વમાં મુશ્કેલી આવી પડે. આ ઉપરાંત શ્રાદ્ધવિધિકારે “આદિવેલાયા વિગેરે પદ આપી ઉદયતિથિ કોને કહેવી તેની સ્પષ્ટ વ્યાખ્યા કરી વ્રત નિયમોને પાળવાની વ્યવસ્થા કરી આપી છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ મતભેદના નિરાકરણના સાધને–૧ આચારણું અને ૨ શાર જેનશાસનમાં કઈપણ મતભેદ પડે ત્યારે તે મતભેદને વિચાર આચરણા અને શાસ્ત્ર એ બેથી કરવામાં આવે છે. મતભેદ વખતે ગીતાર્થ પૂર્વ પુરૂષોની આચરણ જે મળે તે ભવભીપુરૂષે પોતાની માન્યતા તરતજ છોડી દે છે. આ આચરણને આટલું બધુ મહત્ત્વ આપવાનું કારણ પિતાના પુરોગામી પુરૂષ બહુશ્રુત, ભવભીરૂ અને પ્રામાણિક હતા તેમણે જે આ આચરણા ચાલવા દીધી કે પ્રવર્તાવી તે શાસ્ત્ર, શાસનની મર્યાદા અને શાસનની હિતબુદ્ધિને ધ્યાનમાં રાખીને જ હેવી જોઈએ. ગીતાર્થ પૂર્વ પુરૂષોની આચરણને માન્ય રાખવામાં તેમની પ્રામાણિકતા, તેમનું જ્ઞાન, તેમના ગ્રંથ અને તેમનું શાસનહિતલક્ષીપણું માન્ય થઈ જાય છે. ગીતાર્થપૂર્વપુરૂષની આચરણને માન્ય નહિ રાખવાથી તેમનું પ્રામાણિકપણું, તેમના ગ્રંથ અને તેમનું શાસન હિતલક્ષીપણું માન્ય થતું નથી. શાસ્ત્રમાં ભા. શુ. ૫ ની સંવછરી છતાં પૂ. કાલિકસૂરિ મહારાજે ભા. શુ. ૫ ની સંવછરીને બદલે એથે સંવછરી કરી, તેને માન્ય રાખવામાં જૈનસંઘે કાલિકસૂરિમહારાજનું ગીતાર્થપણું અને શાસન હિતલક્ષીપણું માન્ય રાખ્યું છે. તેજપ્રમાણે શાસ્ત્રમાં દોરે નહિં બાંધવાનું, ગાંઠ નહિં વાળવાનું વિધાન હોવા છતાં પૂર્વ પુરૂષોએ કદરાને બાંધવા વિગેરેની પ્રવૃત્તિ કરી તેને જૈનસંઘે પિતાના પૂર્વ પુરૂષની શાસ્ત્ર અને શાસનહિતલક્ષીપણાની પ્રકૃષ્ટતાને માન્ય રાખી સ્વીકારેલ છે. આથી ગીતાર્થ પૂર્વ પુરૂષની આચરણ મળે ત્યારે ભાવભીરૂ આત્માઓએ મુદ્દલ આગ્રહ રાખવો ન જોઈએ. જે મતભેદમાં પૂર્વપુરૂષની આચરણ ન મળે અને શાસ્ત્રપાઠ મળતું હોય તો તે શાસ્ત્રપાઠ જનસંઘ આગળ રજુ કરી, જૈનસંઘનું હિત લક્ષ્યમાં રાખી, જનસંઘમાં છિન્ન ભિન્નતા ન થાય તેવી રીતે પ્રથમ સર્વસંમત બનાવી તેની પ્રવૃત્તિ કરવી જોઈએ. ૨૬ દેવમુર તપાગચ્છની સર્વસંમત ચાલુ આચારણપ્રણાલિકાને સાબીત કરનાર ૩૦૦ વર્ષ સુધીના સ્પષ્ટ ઉલ્લેખો – વિજયદેવસૂર તપાગચ્છ કે જે ગચ્છમાં ટંકશાળી પ્રખર નિયાયિક ઉ. યશેવિજયજી મહારાજ, અનેક ગ્રંથકર્તા પૂ. ઉ. મેઘવિજયજી મહારાજ, પૂ. આ. જ્ઞાનવિમલસૂરિજી, પૂ. પં. સત્યવિજયજીગણિ, પૂ. પં. પદ્મવિજયજીગણિ અને પૂ. પં. રૂપવિજયજી ગણિવર (જેઓ વિદ્યમાન સર્વ સાધુઓના પ્રપિતામહ છે) તે સર્વ થયેલા છે. અને તે સર્વેએ પર્વ કે પર્વનન્તરપર્વની ક્ષયવૃદ્ધિ પ્રસંગે ૨૬. યુગપ્રધાન વિજયદેવસૂરિની વિશેષ હકીકત માટે જૈન ધર્મ વિકાસ પુસ્તક ૪ અંક ૨-૩ ને “તિથિચર્ચા પર્વવ્યપદેશને મારો લેખ જુઓ. Page #113 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની ક્ષયવૃદ્ધિ કરવારૂપ જે આચરણ આચરી છે. તે આચરણાની પ્રવૃત્તિના સં. ૧૯૬૫ થી આજદીન સુધી ઘણા સ્પષ્ટ ઉલ્લેખ મળે છે અને જે નીચે મુજબ છે– ૧ સં ૧૬૬૫ માં લખાયેલ અને રચાયેલ ઉસૂત્ર ખંડનમાં અા વૃદ્ધ પાક્ષિ ચિત્તે હું હિંદ? એ શબ્દ કહી ખરતરગચ્છાવાળા તપાગચ્છવાળાને જણાવે છે કે પૂર્ણિમાની કે અમાવાસ્યાની વૃદ્ધિ વખતે વૃદ્ધિમાં પહેલી પૂનમ કે અમાવાસ્યાએ પાખી પ્રતિક્રમણ-ચાદશ તમારા દ્વારા કરાય છે તેનું કેમ?' આ પ્રશ્ન ૨૭– પૂ. ધર્મસાગરજી મહારાજે ઈર્યોપથિકી સૂત્રાન્તર્ગત ઉસૂત્રોદ્ઘાટનકુલક લખ્યું છે તેમાં ખરતરગચ્છવાળાએ ૩૦ વસ્તુઓ શાસ્ત્રથી વિરૂદ્ધ કરે છે તે જણાવ્યું છે. પુ. ઉ. ધર્મસાગરજીએ લખેલ ઉત્સદ્દઘાટનકુલકના પ્રતિકારને પ્રયત્ન સં. ૧૬૬૫ ની સાલમાં ખરતરગચછીય જિનચંદ્રસૂરિ શિષ્ય મહોપાધ્યાય જયમણિના શિષ્ય ઉપાધ્યાય ગુણવિનયગણિએ ધર્મસાગરીય ઉસૂત્રખંડન નામના ગ્રંથદ્વારા કર્યો છે. તે પ્રયત્ન સફળ હતું કે નિબળ તેને વિચાર અહિં પ્રકૃતિ નથી. અહિ તો આ પ્રસંગ એટલા માટે લીધે છે કે ઉસૂત્રખંડનકારના પ્રયત્નમાં તપાગચ્છની કેટલીક વાતને તેમણે જણાવી છે તે વાત કઈ રીતે છે તે જણાવવા માટે છે. - ખરતરગચ્છવાળાની ૩૦ વસ્તુઓ શાસ્ત્રથી વિરૂદ્ધ છે તેમાં ૨૧ મી વસ્તુ તરીકે પૂ. ધર્મસાગરજી મહારાજે “પુઠ્ઠી મસિદ્ધિ પર્વતિથિની વૃદ્ધિમાં પ્રથમ તિથિ પર્વતિથિ તરીકે કહેવી એ ખરતરગચ્છને કુવિકલ્પ છે. આને પ્રતિકાર કરતાં ખરતરગચ્છવાળાએ જણાવ્યું કે તમે તપાગચ્છવાળા પૂનમની વૃદ્ધિમાં પ્રથમ પૂનમે પાક્ષિક કેમ કરે છે તે વસ્તુ તેમણે નીચેના શબ્દો દ્વારા જણાવી છે. _ 'अन्यच्च वृद्धौ पाक्षिकं क्रियते इदं किं ? सर्वा अपि तिथयो वृद्धौ पूर्णस्वाद पूर्वा एव मान्यत्वेन प्राद्याः सन्ति किमेकदेशदूषणाय तवेयं प्रवृत्तिः' આ વાક્ય જણાવી ખરતરગચ્છવાળા કહે છે કે પર્વ તિથિની વૃદ્ધિમાં પ્રથમ તિથિને પર્વતિથિ ન કહેવી તે પૂનમની વૃદ્ધિમાં પ્રથમ પૂનમે તમે પાક્ષિક કેમ કરે છે? (પ્રથમ પૂનમે આપણે પાખી કરીએ છીએ તે પૂનમ અમાસની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ કરવાથી બને છે.) ખરતરગચ્છવાળાઓની ૭૦ વસ્તુઓ શાસ્ત્રથી વિરૂદ્ધ છે એમાં થી બાબત. ૨૭-૨ “જો ચાવિ દરિ િવ તરસ મg” આઠમ ચૌદસ પૂનમ અને અમાસ ચાર પર્વ સિવાય પૌષધ ન થાય તે ખરતરગચ્છનો કુવિકલ્પ છે. આને પ્રતિકાર કરતાં ખરતરગચ્છના ઉપાધ્યાય ગુણવિનયગણિએ પુ. ઉ. ધર્મસાગરજીથી આચરણ પામતી તપાગચ્છની આચરણું સૂત્ર છે તેમ ઉસૂત્ર ખંડનમાં નીચે પ્રમાણેના શબ્દ દ્વારા લખ્યું છે. તેથી પૂ. 6. ધર્મસાગરજી મહારાજના સમયમાં તપાગચ્છની શી આચરણ હતી તેને સ્પષ્ટ ખ્યાલ આવે છે. पौषधविधिप्रतिपादकेषु तदन्यदिनेषु च तनिषेधसाधकेषु शास्त्रेषु जाग्रत्सु ये पुनर्नियतदिनान्यदिनेषु पौषधं विधापयन्ति भवत्सदृक्षास्त एवोत्सूत्रप्रवृत्ति Page #114 -------------------------------------------------------------------------- ________________ ઉપરથી સ્પષ્ટ થાય છે કે –તે વખતે તપાગચ્છવાળા પૂનમ અમાસની વૃદ્ધિએ બે તેરસ કરતા હોય તે જ પૂછાય કે તમે પહેલી તિથિએ પાક્ષિક કરી છે તેનું કેમ? નહિતર તે પ્રશ્નને સંભવ જ ન હોય. આથી સ્પષ્ટ છે કે–સં. ૧૬૬૫ માં તપાગચ્છવાળા પર્વ કે પર્વનન્તરપર્વ તિથિની ક્ષય વૃદ્ધિ કરતા ન હતા પણ પર્વ કે પર્વોતરપર્વની ક્ષયવૃદ્ધિ પ્રસંગે પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની ક્ષયવૃદ્ધિ કરતા હતા. कर्तारः तदेवं तव काकारेरिव प्रतिनियतदिवसमाापौषधवतधाम्नो ध्वान्तात्मकतया तदन्यदिनतग्रहणतमसः प्रकाशात्मकतया च प्रतिभानं विचार्यमाणं कथं न व्याहतं भवति । xअन्यच्चेदं अमावास्यापूर्णिमावृद्धौ सूर्योदययुक्तामुदयचतुर्दशी पर्वतिथिमपि महामिथ्याकल्पनया द्वितीयां त्रयोदशी मत्वा अन्येभ्यः कथयित्वा च तस्यामुद. यचतुर्दशीपर्वतिथावपि पौषधादि धर्मकृत्यानि ये निषेधयन्ति तदुत्सूत्रं स्पष्टमेव. (ઉસૂત્રખંડન પત્ર ) આ શબ્દો દ્વારા ખરતરગચ્છવાળા કહે છે કે-નિયત દિવસોએ પષધ કરવાનું પ્રતિપાદન કરનારા અને બીજા દીવસે પૌષધ નહિ કરવાની વાતને સમર્થન કરનારાં શાસ્ત્રો હોવા છતાં નિયત અને અનિયત અને દિવસેએ પૌષધ જેઓ કરે છે તે તમારા સરિખાજ ઉત્સુત્ર પ્રવૃત્તિ કરનારા છે. આ પ્રમાણે તમારે પ્રતિનિયત દિવસ ગ્રાહ્ય પૌષધ વ્રતરૂપ પ્રકાશ અંધારાપણે અને પ્રતિનિયત સિવાયના દીવસના ગ્રહણરૂપ અંધારાનું પ્રકાશ પણે થતું ભાન વિચારતાં શું ખોટું નથી જણાતું? આ વાતને સ્પષ્ટ કરવાના આશયે સં. ૧૯૮૯ માં છપાવનાર જિનદત્ત જ્ઞાન ભંડાર ટીપણીમાં જણાવ્યું કે– અમાવાસ્યા અને પૂર્ણિમાની વૃદ્ધિમાં સૂર્યોદયયુક્ત ઉદયવાળી ચૌદશ પર્વતિથિને પણ મહામિથ્યા ક૯૫નાએ બીજી તેરસ કરીને અને બીજાઓને બીજી તેરસ તરીકે જણાવીને તે ઉદયવાળી ચૌદશ પર્વતિથિમાં પણ પૌષધાદિ ધર્મકૃત્યોને જેઓ નિષેધ કરે છે તે સ્પષ્ટજ ઉત્સુત્ર છે. આ ઉપરથી ઉસૂત્ર ખંડનકાર અને તેના ટિપ્પણકાર એમ કહેવા માગે છે કે તમે ઉ. ધર્મસાગરજી અને તમારે તપાગચ્છ જે પૂનમ અમાવાસ્યાદિની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ કરે છે તે વ્યાજબી નથી. કારણકે પૂનમ અમાસની વૃદ્ધિએ સૂર્યોદયવાળી ચૌદશને બીજી તરસ બનાવો છો ને તે દીવસે પૌષધ આદિ કરતા નથી. (આને માટે જ-તિનિધિત્રતાની વાત્તામરતા વિગેરે લખ્યું.) આને જવાબ તપાગચ્છના ગ્રંથોમાં અનેક રીતે અપાયો છે. પરંતુ આ ખરતરગચ્છના ઉત્સુત્ર ખંડનના વચનથી એ તે ચોક્કસ થાય છે કે આ ગ્રંથ રચાયો ત્યારે અને તે પહેલાં ઘણાં વર્ષો અગાઉ તપાગચ્છમાં પૂનમ અમાસની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ થતી હતી. આથી સ્પષ્ટપણે સિદ્ધ થાય છે કે તે વખતે સં. ૧૬૬૫ માં તપાગચ્છમાં પૂનમ અમાસની ક્ષય વૃદ્ધિએ તપાગચ્છમાં તેરસની સયહિ થતી હતી. Page #115 -------------------------------------------------------------------------- ________________ ૨ તેમજ વિજ્યદેવસુર પટ્ટકમાં પૂર્ણિમાવૃદ્ધો. ત્રાદશીવાદ્ધન વિગેરે પદ પણ પર્વતિથિની ક્ષય વૃદ્ધિ પ્રસંગે અપર્વ ક્ષયવૃદ્ધિને સૂચવે છે. ૩ પૂજ્યપાદ પ્રશમમૂર્તિ પ્રવર્તક કાંતિવિજયજી મહારાજના પ્રશિષ્ય સાહિત્યપ્રેમી મુનિશ્રી પૂણ્યવિજયજી મહારાજ દ્વારા પ્રાપ્ત થયેલ પં. રૂષવિજજી ગણિવરને સં. ૧૮૯૯માં વડોદરાના સંઘ ઉપર લખાયેલ કાગળ મળે છે. કે જેમાં તેમણે સં. ૧૮૯૬માં કારતક સુદ ૧૫ ના ક્ષય પ્રસંગે ટિપણાની કા. સુ તેરસે કારતક સુદ ૧૪ અને ટીપણાની કા. શુ. ૧૪ ના દિવસે કા. શુ. ૧૫ નું પટદશન કરવાનું જણાવી પર્વનન્તર પર્વના ક્ષય પ્રસંગે પૂર્વતર અપર્વને ક્ષય કર્યો છે. તેમજ સં. ૧૮૯૬ ના ટિપ્પણમાં કા. વદ ૦)) બે હતી ત્યારે તેરસ કરી ટીપણાની પ્રથમ અમાવસ્યાએ ચઉદસ અને બીજી અમાવાસ્યાએ અમાવાસ્યા કરી પર્વનન્તરપર્વની વૃદ્ધિ વખતે પૂર્વતર અપર્વની વૃદ્ધિ કરવી તે રૂપ દેવસુરગચ્છના નિયમને યથાર્થ માને છે. તેમજ તેજ સાલના પિષ મહિનામાં ટિપ્પણામાં પિષ સુદ ૧૪ ને ક્ષય છે ત્યાં ૧૩ને ક્ષય કરી ત્યાર પછી કરી પર્વના ક્ષય પ્રસંગે પૂર્વ અપર્વને ક્ષય કરે તે દેવસૂરગચ્છને નિયમ ચૌદશ સાચવ્યો છે. આ વસ્તુની વધુ સમાજ માટે તે રૂપવિજયજી મહારાજને કાગળ તથા તેનું સુધારા વધારા સાથે વિવેચન વિકાસ પત્રમાંથી નીચે પ્રમાણે આપીએ છીએ. સંઘપ્રધાન પૂ. પં. રૂપવિજયજી ગણિવરને પત્ર, ॥०॥ स्वस्तिश्रीपार्श्वेशं नत्वा श्रीमदहम्मदावादनगरतः संविज्ञमार्गी पं रूपविजयगणि लिखितं श्री नरपति हयपति गजपति धरापति शतसंसेव्यमान पदपंकज श्रीसिंहाजीराजाधिराजसंश्रिते श्री वटोदरमहानगरे सुश्रावक पून्य. प्रभावक देवगुरु भक्तिकारक संघमुख्य संघनायक संघलायक संघतिलकोपम झवेरी वीरचंद रुपचंद तथा झवेरी करमचंद कपुरचंद तथा झवेरी मूलचंद मंगलदास तथा झवेरी सोमचंद धरमचंद तथा झवेरी जयचंद लालचंद तथा सा ताराचंद जादवजी तथा सा अमरचंद पानाचंद तथा सा भगवानदास झवेर तथा सा वीरचंद फूलचंद प्रमुखसमस्तसंघसमवाय ज्योग्य धर्मलाभ जाणवा अपरं चात्र श्रीदेवगुरुप्रसादे सुसाता छे तुमारी धर्मकरणी करवा पूर्वको पत्र आव्यो ते वांचीने समाचार सर्व जाण्या छे. अपरं तुमे लायक नायक ज्योग्य धर्मधुरंधर ज्योग्य गृहस्थ अमारे घणीज वात छे तुमारी धर्मकरणी अनुमोदई छीइं ते जाणवुजी. अपरं अत्र कार्तिक सुदि १४ चउदश मंग. लवारी करी छे चोरासीई गच्छवाले स्रावके ते जाणज्यो तथा बुधवारी पूनम करी छ बुधवारी पूनिमदिने चतुरविध श्री संघ श्री सिद्धा (च) लजीना पटना दर्शन चतुरविध संघे करया छे ते जाणज्योजी. एकलो विजयानंदसूनो श्री पूज्य कार्तिक वदि एकम गुरुवारे भोजीकनो पट बांधीने एकलो गयो हतो ૨૮. આને માટે જુઓ પર્વતિથિ ક્ષદ્ધિ પ્રદીપ સાથેને દેવસુર પટક વિગેરે Page #116 -------------------------------------------------------------------------- ________________ વર્તમાન પરાધન અને પૂ પં. રૂપવિજયજી ગણિવર, ટિપ્પણાની પર્વ કે પર્વાન્તર પર્વની ક્ષયવૃદ્ધિ પ્રસંગે પૂર્વ કે પૂર્વતર અપર્વ ક્ષયવૃદ્ધિ કરવાની શાસ્ત્રાનુલક્ષી પરંપરાને સમર્થન मापना२ ( १८८९ मा ।. सु. १५ ना क्षये ४. सु. १३ नो क्षय, आ. व. ०)) नाहिये .. ५. १3 नी वृद्धि भने पोष सु. ૧૪ ના ક્ષયે પોષ સુ. ૧૩ ના ક્ષયને સૂચવતે ) પરમપૂજય પં. રૂપવિજયજી ગણિવરને સં. ૧૮૯૬ માં વડોદરાના ઝવેરી વીરચંદ રૂપચંદ ઉપર લખાયેલ પિતાના હસ્તાક્ષરનો પત્ર. संघहरव्यमवेराची स्वदम्पवंचम स्वसंघमनवायजाग्यश्रीवादृरान Vunaमिश्रीयां चवीनत्वामीनदंकमत दाचा गरन्सविरमागीय जयगनिविनश्रीनरमतिर नियन्निधरति हासने ब्यमानी पट्पक्जामिफाजीरजाधिरजम निधीचटोरमदानगर काय सकसुन्यपूलाचकदेबएनतिकारक मधुकरयघनायक मेघजायकस वाघतिजकोपमनवीरचक्द याऊबराकरमचकहरबदनाम शमलब गजट्रोम या जैव जमवैधरमवंदे तेयोमरीजस्चद जलालबेद तथामा तारजादवजा सनथामाश्रमस्वंदपाना चंदनथामा लगवानदासर नघामावीस्वर फजवघकरखसममामघसनवा दरजोप-धर्मलानजाणता अपरेवाच श्रीदेवगुरुवलासरवमा नाउमा धर्मकरलीकरवापूर्वकताया तिवावीनमानावारसवजाण्याबैंअपरे उनलायकनायकज्योग्य धमकरंधरोग्पट अमार संघलजवाउमाराध करा ॐनुमोबिजाज न परेनकाशिकरुरि छह कमानेवारकरी-बोरोमाग al बास्त्रावति का नया वारापनमकरीब बुधवारीधान मदिवविध घश्रीमहाजन नापहनादृनिवडरविधसंक स्था.तेजंएज्योजा एकलोविज मानसूनीश्रीज्यूकनिकवाद एकमगुरूवारलोजिकामटबः धीएकलोगयाना तरुनीकाम घ.फी.जयबजीराजाश्रय रंका किदामावास्थागत मरशुकवाराअभावामामानबा जोपपतीप्रमाणवतेजार बुजीया कमसदिसनचशि शुक्रवारीथास्य बारेसतरजनेला बाल्ये शनीवारीपूनिम्थास्याज जरअपरम्मरकापार्ट एफलिमपरंपरवरामका मधीलनगरवाजापुरममा राधनपुरी मनीसोनारपुरप्रमावासावा मामीबकावटवासावनगराधा अरबम्नरवत्रगलवारीचवाया अबुधवाक्यानामऊतम्बोजाण ज्याजीधर्मवावधनाज नजामान्यूज तोविजयाटुन नरनांगूचनायरानवारणकरनी दनिजमघयूपएफक्वनप्रमा कुसुनका गहेंलोकरानंद क्याबिकमानेपानवाना मावजयावालातनधरमजातजाबावातलघुझमचायत रमजानक (સાહિત્ય પ્રેમી મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજ દ્વારા મળેલ અસલ કાગળના ફોટા ઉપરથી તૈયાર કરાવેલ બ્લેક.) Page #117 -------------------------------------------------------------------------- ________________ પૂ. મુનિરાજશ્રી હુ સસાગરજી મહારાજ જેઓએ પૂ આગમાહારક આચાય દેવ શ્રીમદ્ સગરાનંદ સૂરીશ્વરજી મહારાજ ના આર્શીવાદ મેળવી કેવળ હૃદયમાં શાસનદાઝ ધરી શાસનને છિન્નભિન્ન કરનાર આ. વિજયરામચંદ્રસૂરિજીની પ્રવૃત્તિઓના પરાભવ માટે દ્રિક પુરૂષાના ઉપાલંભ સહીને પણુ અપૂર્વ શક્તિ ફારવી છે. આજે જે ના અવિરત પ્રયત્નના પ્રતાપે આ. વિજય રામચંદ્રસૂરિજીની નવીન માન્યતા ઠેરઠેર શાસ્ત્ર અને શાસન અમાન્ય બની રહી છે. તેમજ ડૅા. પી. એલ. વૈદ્યના નિયમાં આ. વિજયરામચંદ્રસૂરિજીના હાથે થયેલ ધાલમેલના સેકડા મજબુત આધારે। મેળવનાર આ શ્રેષ્ટ મુનિવર છે તે કૈાથી અજ્ઞાત નથી તથા આ. વિજયરામચંદ્રસૂરિજીની શાસન દ્રોહી પ્રવૃતિએને અપૂર્વ સામને આ મુનિસિંહે કરી જૈન શાસનને શાસનદ્રોહની પ્રવૃત્તિથી બચાવવામાં અપૂવ ક્ળેા આપ્યા છે જે સેંકડા વર્ષો સુધી ચિરજીવ રહેશે. તાજેતરમાં રાજનગરના ચાતુર્માસ દરમિયાન તેમણે આજસુધી શાસનદ્રોહીને કરેલ સામના પૂર્ણ પણે સફળ થયા છે તે સાને સુવિદિતજ છે. પૂ. આ. વિજયરામચ'દસૂરિજી મહારાજ જેઓએ જૈન આગમ, જૈન શાસ્ત્ર અને પૂર્વ પુરૂષો આરિત પ્રાચીન પરંપરા મુજબની પતિથિની આરાધનામાં સ ૧૯૯૨ પછી વિરાધ ઉભા કર્યાં છે. અને જે નવીનતિથિમતના પ્રતાપે આજે જૈન શાસનમાં ઠેરઠેર વૈમનસ્ય અને અરાજકતા પ્રવતી રહી છે. પૂર્વાચાર્યાં અને શાસ્ત્રથી વિહિત પરંપરાને ઉથલાવી નાંખવા જેમણે નનામા ભેદી કાગળેા અને કાવત્રાં કર્યાં છે જે આ પુસ્તકમાં રજુ કરવામાં આવ્યા છે. તેથી વાચકને ખાત્રી થશે કે વૈદ્યના નિ ય આ. વિજયરામચંદ્રસૂરિજીની ધાલમેલથી આવ્યા છે. આ ઉપરાંત તાજેતર ના ચાતુર્માસ પછી દૈનિક વર્તમાનપત્રોના સમાચારથી ૨ જનગરને પૂર્ણપણે ખાત્રી થઇ છે કે આ આચાય શું ન કરે તે કલ્પી શકાય તેમ નથી. Page #118 -------------------------------------------------------------------------- ________________ ૨૯ तेहनी हांसी घणीज थइ छे ते जाणज्योजी ॥ अपरं कार्तिक वदि अमावास्या २ हती ते मध्ये शुक्रवारी अमावास्या मानवा ज्योग्य छे. पहेली अप्रमाण छे ते जाणवुंजी. तथा पोस सुदि १४ चउदशि शुक्रवारी थास्यें. बारस तेरस मेला थास्यें. शनीवारी पूनम थास्ये ते जाणवुंजी. अपरं सरवत्र ठेकाणे पाटण पालनपुर सिद्धपुर खेरालु वडनगर बीसलनगर बीजापुर मेसाणा राधनपुर समी सातलपुर अमदावाद साणंद खेडा लींबडी वढवाण भावनगर घोघा प्रमुख सरवत्र मंगलवारी चउदश यह हैं. बुधवारु चोमासु उतरयुं छें ते जाणज्योजी. धर्मशास्त्र प्रमाणे पण इमज छें ते जाणज्योजी अत्र तो विजयानंदसूरना गच्छना सिरीपूजे चरचा पण करी नहि तिमसंघे पण पहनुं बचन प्रमाण कर्युं नथी. गहॅलो करीने उवे (खी) मूक्यो छे कोइ मानतुं पण नथी ते जाणज्योजी. अत्रथी पं अमीविजय प्रमुख ठाणु सातनो धर्मलाभ जाणवोजी. तत्र संघ समवायने धर्मलाभ कहेवाजी मिति संवत् १८९६ ना मार्गसर सुदि ६ गुरुवासरे पाछो पत्र संभारीने लखवाजी इति संघमुख्य झवेरी वीरचंद रुपचंद प्रमुख समवाय योग्यश्री वडोदरा नगरे । કાગળ તારવણી. આ કાગળની વસ્તુ સમજવા પ્રથમ કારતક સુદ્ઘ ૧ થી ૦)) સુધીનું, મા. સુદ ૧ સુધીનું આપવું વધુ જરૂરી છે. કારણુÈઆ ૧૪ મંગળવારી કરી છે શુક્રવારીકા. વદ શુદિ ૧૪ શુક્રવારી થશે તેવું જણાવેલ છે. અમદાવાદથી લખવામાં આવ્યા છે, તેથી પ્રથમ સં. ૧૮૯૬ નું પાષનું કાગળની વસ્તુ સ્પષ્ટ સમજાવવા તે વખતનું ટીપણું ટીપ્પણું. અમને અમદાવાદ ડહેલાના ઉપાશ્રય કે જ્યાંથી પૂ. ૫. રૂપવિજયજી ગણિવરે કાગળ લખ્યા છે ત્યાંથી ઉપલબ્ધ થયું છે. તે આ પ્રમાણે- સં. ૧૮૯૬ ની સાલનું લૌકિક પ‘ચાંગ થી ૧૫ સુધીનું અને પોષ સુદિ ૧ થી ૧૫ કાગળમાં સ. ૧૮૯૬ ની સાલમાં કા. સુદ્દ અમાવાસ્યા માનવા જ્યેાગ્ય છે અને પાષ તેમજ કાગળ માગશર સુદ ૬ ને ગુરૂવારે કારતક, માગશર અને આપીએ છીએ, જે સંવત ૧૮૯૬ ૧૧ સને ૧૮૩૯ રવી તા. નવેમ્બર સામ G મંગળ ૧૨ ૧૩ વાર ગુરૂ શુક્ર શની ८ સુધ ૧૪ ૯ સુધ ૧૫ ક્ષય કારતક વદ ૧. વાર TH રવી સામ 11 ગુરૂ ૧૨ શુક્ર મંગળ ર્ ૩ ૧૩ શની ४ ૧૪ રવી સામ ૧૬ મંગળ ૧૫ ૫ ક યુધ ગુરૂ શુક્ર શની કારતક સુદ ૧ ૨ ૩ ४ ૫ ૭ ૯ ૧૦ ૧૭ ૧૮ ૧૨ ૨ તા. નવેમ્બર ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ Page #119 -------------------------------------------------------------------------- ________________ સુધ ગુર શુક્ર શની રવી સામ મંગળ બુધ ગુરૂ શુક્ર વાર શની રવી સામ મગળ સુધ ગુરૂ શુક્ર શની રવી ८ ૯ ૧. ૧૧ ૧૨ ૧૩ ૧૪ •)) •)) માગશર સુદ ૧ ર ૩ ૪ ૧ t 9 ८ નામને ક્ષય ૧. 30 ૨૭ સેમ २८ ૨૯ ૩૦ ડીસેમ્બર ૧ યુધ ગુર શુક્ર २ વાર રવી ૪ સામ ૫ મંગળ મુદ્દ તા. ડીસેમ્બર ગુરૂ . મગળ શુક્ર ८ શની ૧૦ ૯ રવી સામ મગળ ૧૧ ૧૨ બુધ ૧૩ ગુરૂ ૧૪ શુક્ર ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ શુક્ર પાષ ૧ ૨ ૩ * ૫ ૯ ૧. ૧૧ ૧૨ ૧૩ ચૌદશના ક્ષય ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨. તા. જાન્યુ. મ } ७ ८ ૯ ૧. ૧૧ . જમર ૧૫ શની (૧) સ. ૧૮૯૬ માં ટીપણામાં કા. શુદ ૧૩ માઁગળ, કા. શુ. ૧૪ બુધ, કા. શુ ૧૫ ક્ષય. કા. ૧. ૧ ગુરૂવાર છે. ૧૫ ૧} ૧૭ ૧૮ જૈનશાસ્ત્રમાં અને તપાગચ્છની સમાચારીમાં ટીપણાની પવતિથિની ક્ષયવૃદ્ધિએ પૂર્વીની અતિથિની ‘યે પૂર્વા’ના પ્રધાષ લગાડી ક્ષયવૃદ્ધિ કરવામાં આવે છે અને પૂનમ, અમાસ પર્વોન ́તર પવની ક્ષયવૃદ્ધિએ (ક્ષયે પૂર્વાં’ના પ્રધાષ લગાડતાં ચૈદશરૂપ પના ક્ષયવૃદ્ધિ કરવાના પ્રસંગ પ્રાપ્ત ચાય તે પર્વ હાવાથી તેની ક્ષયવૃદ્ધિ કઈ રીતે ઈષ્ટ નહિ હાવાથી ચાવÉમવસ્તારદિધિઃ’ એ ન્યાયે ‘ક્ષયે પૂર્વાં’ના પ્રધાષને તે સ્થળે બીજી વખત પ્રવર્તાવવા પડે) પૂતર તેરસની ક્ષયવૃદ્ધિ કરવી પડે તે તદ્દન ન્યાયયુકતજ છે. આ પ્રમાણેની શાસ્ત્રની રીતિ અને પૂ. ૫. રૂપવિજયગણિવરના પૂર્વ પુરૂષા પણુ પર્વાન'તર પ`ની ક્ષયવૃદ્ધિએ પૂતર અપની ક્ષયવૃદ્ધિ કરતા હેાવાથી તેમણે ૧૮૯૬ કા. શુ. ૧૫ ને ટીપણામાં ક્ષય હતેા ત્યારે જૈન સંસ્કાર લગાડી તેરસનેા ક્ષય કરી કા. શુદ્ર ૧ર સામ, કા. શુ૬ ૧૩ ક્ષય, કા. શુદ્ર ૧૪ મગળ, કા. શુક્ર ૧૫ સુધ કર્યો અને તેમ કરી પૂ. પં. રૂપવિજયજીણવર અને સકલ સંધે ૧૮૯૬ માં કા. શુદ ૧૪ મંગ ળવારે કરી. ચૌમાસી પ્રતિક્રમણ કર્યું અને કા. સુદ ૧૫ બુધવારે કરી સકુલ સધ સાથે શત્રુંજય પટદર્શન કર્યું. Page #120 -------------------------------------------------------------------------- ________________ પૂ. પ, રૂપવિજયજીગણ અને સકલ સથે પૂનમના ક્ષયે તેરશના ક્ષય કરી ટીપ્પાની ઉદયવાળી મંગળવારી તેરશને (ટીપણુાની ક્ષુધવારી ઉદયવાળી ચૌદશ હાવા છતાં) મંગળવારી ચૌદશ બનાવી અને ટીપ્પણ)ની ઉદયવાળા બુધવારી ચૌદશે પૂનમ કરી છે અને તેમ કરી ચૌદશ પૂનમનાંખે જોડીમાં પવ અને બારે પવને અખંડ રાખ્યાં છે. અને એજ પ્રમાણે આપણે સ. ૧૯૯૯ ના ટીપ્પણામાં કા. વ. ૧૭ રિવ, કા. ૧ ૧૪ સામ, કા. ૧. ૧૫ ક્ષય હતા ત્યારે કા. વ. ૧૩ ના ક્ષય કરી ટીપ્ણાની ઉદ્દયવાળી રવીવારી તેરસે તેરસને ક્ષય કરી રવીવારે કા.વ. ૧૪ કરી અને ટીપ્પણાની ઉદયવાળી ચૌદશે સેામવારી કા. વ. •)) કરી તે પુ. પ`. રૂવિજયજી મહારાજના વખતે જે પ્રમાણે થતું હતું તે પ્રમાણેજ કરેલ છે. આજે જેઓ ટીપ્પણાની ચૌદશે એક દિવસે એ પનું આરાધન અને એક દિવસે મે પતા બ્યપદેશ કહે છે અને સ'. ૧૯૯૨ પછી તેમ કરી ખાર પર્વને બદલે અગીઆર પ કરી કરાવી પàાપ કરે છે. તેમણે આ વસ્તુ વિચારવા યાગ્ય છે. પૂ. ૫'. રૂપવિજયજી ગણિવરને આ કાગળ લખવાનુ શું પ્રયેાજન હતુ? પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિએ બધા મે તેરશજ કરતા હેાત તે! આ કાગળ લખવાની દૂર નજ પડત એ વાત બરાબર છે પણ તે વખતે અણુસુર ગચ્છના શ્રીપૂજ્યાદિ પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિએ એકમની ક્ષયવૃદ્ધિ કરતા હાવાથી તે વખતના જૈને ખીજા બ્યામાહમાં ન પડે તે માટે તે વખતે દેવસુર તપાગચ્છના મુખ્ય ૫. રૂપવિજયજીગણિવરને પોતે શું કર્યું અને પારણું, ભાવનગર, લીંબડી, રાધનપુર, વઢવાણુ વિગેરે ઠેકાણે શું થયું તે જણાવવું પડયું છે. અને જણાવ્યું કૅ-આપણે બધા પર પરાથી કરીએ છીએ માટે આમ છે એમ નહિં પરંતુ તે સંબંધી પેાતાના અભિપ્રાય જણાવતાં કહ્યું છે કે— ધર્મ શાસ્ત્ર પ્રમાણે પણ ઇમજ છે.” અણુસુર ગચ્છવાળા પૂનમ અમાસાદિની ક્ષયવૃદ્ધિએ એકમની ક્ષયવૃદ્ધિ કરતા હતા. તેથી સ. ૧૮૯૬ માં કા. શુદ ૧૫ ના ક્ષયે આણુસુર ગચ્છવાળાએ કા. શુક્ર ૧૩ મગળવાર, કા. શુદ્ર ૧૪ બુધ, કા. શુદ્ર ૧૫ ગુરૂ, કા. વ. ૧ ના ક્ષય. આ પ્રમાણે કર્યું. અને ટીપણાની ઉદયવાળી ચૌદશને મુધવારે ચૌદ્રશ કરી અને ઉદયવાળો એકમે પૂનમ કરી પૂનમનું પદ્મરાધન કર્યું. અણુન્નુર્ ગચ્છવાળાએ “ચે પૂર્વા”ને શુદ્ધ રીતે નહિ પ્રવર્તાવ્યા એથી જુદા પડ્યા. પણ એક દિવસે એ પનું આરાધન થાય" એક દિવસે મુખ્ય ગૌણુ ભે એ પદ્મા ભ્યપદેશ થાય” એ રીતે આર પવને ખંડિત કરી અગીઆર પની માન્યતા ધરાવી કે ચૌદશ પૂનમ જોડીયા પ નથી તેમ જષ્ણુાવ્યું નથી. માત્ર ક્ષયે પૂર્વા ”તે તપાગચ્છની રીતિ મુજબ શુદ્ધ રીતે ન લગાડવાથી પદ્યની આરાધનાના દીવસમાં ફેર પડશે, પણ ખાર પ અને ચૌદશ પૂનમને જોડીયાં પત્ર' બનાવવા તેમણે એકમની ક્ષયવૃદ્ધિ કરવાને પ્રયત્ન સેવ્યા છે. ( આ. રામચંદ્રસૂરિજી સિવાય તપાગચ્છ યા સકલ જૈનસઘમાં કાઇ મત, ગુચ્છ કે આજ સુધી એવા કોઇ પણ ફિકા નથી નીકળ્યા કે જે એક Page #121 -------------------------------------------------------------------------- ________________ દિવસે એ પર્વને વ્યપદેશ કે એક દિવસે એ પર્વનું આરાધન કરી અગીઆર પર્વને માનતો હેય.) અણસુર ગચ્છાવાળાએ કા. શુદ ૧૪ બુધવારી અને કા. શ. ૧૫ ગુરુવારી કરી છે. અને દેવસુર ગ૭વાળાઓએ “ક્ષથે પૂત્ર”ના નિયમને યથાર્થ રીતે સાચવી કા. શુ. ૧૪ મંગળવાર, કા. શુ. ૧૫ બુધવારી કરી છે. સં. ૧૮૯૬ માં કા. વ. ૧૩ મંગળ, કા. વ. ૧૪ બુધ, કા. વ. •)) ગુરૂ, કા. વ. ૧)) શુક્ર આ રીતે ટીપણામાં અમાસની વૃદ્ધિ આવી. પરંતુ પર્વતિથિની વૃદ્ધિએ જૈન શાસ્ત્રાનુલક્ષી પરંપરા પ્રમાણે પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની વૃદ્ધિ કરવાની રીતિ મુજબ ૫. પં. રૂપવિજયજી ગણિવરે કા. વદ ૧૩ મંગળ, કા. વ. ૧૩ મુધ કા. વદ ૧૪ ગુરુ, કા. વ. ૦)) શુક્ર એ પ્રમાણે તિથિઓની વ્યવસ્થા કરી. અણસુર ગચ્છવાળા પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિએ એકમની ક્ષયવૃદ્ધિ કરતા હોવાથી તેમણે કા. વદ ૧૩ મંગળ, કા. વદ ૧૪ બુધ, કા વદ ૦)) ગુરૂ, મા. શુદ ૧ શુક્ર, માગશર સુ. ૧ શનિ આ પ્રમાણે તિથિઓની વ્યવસ્થા કરી. અણસુર ગચ્છવાળાની રીતિ મુજબ કા. વદ ૦)) ગુરૂવારે આવતી હતી અને દેવસુર ગચછની રીતિ મુજબ કા. વદ ૦)) શુક્રવારે આવતી હતી. આથી કઈ દેવસુરગચ્છાવાળા શ્રમમાં પડી કા. વ. ) ગુરૂવારે ન કરે તેટલા માટે દેવસુર ગ૭ના સંગીપ્રધાન પૂ. પં. રૂપવિજયજી ગણિવરે દેવસુર ગ૭ના વડોદરાના શ્રાવકોને જણાવ્યું કે –“કારતક વદી અમાવાસ્યા એ હતી તે મળે શુક્રવારી માનવા જ્યોગ્ય છે.” દેવસુર કે અણસર બનને ગરછ પૂનમ અમાસને જેડીયા પર્વ તરીકે આરાધનાર છે. આણુસરે ચૌદશ બુધવારી અને અમાવાસ્યા ગુરૂવારા માની છે. દેવસુર ગ૭ ચૌદશ ગુરૂવારી અને અમાવાસ્યા શુક્રવારી માની છે. અમાવાસ્યા શુક્રવારી માનવા ગ્ય લખી એટલે તેના પૂર્વની ચૌદશ આપે આપ ગુરૂવારે માનવાની થઈ જાય છે. અહિં પ્રશ્ન કરવામાં આવે કે –-જે એ જેડીયાં પર્વજ આરાધવાનાં હોય તો ચૌદશ ગુરૂવારી આરાધવા યોગ્ય છે એમ લખ્યું હતું તે પણ આપોઆપ સમજાત કે–ગુરૂવારે ચૌદશ અને શુક્રવારે અમાવાસ્યા જડીયા પર્વે આરાધનાર દેવસુર ગ૭વાળા આરાધત “પણું અમાવાસ્યા શુક્રવારી માનવા યોગ્ય છે એમ કેમ લખ્યું? આ પ્રશ્ન બરાબર નથી. કારણ કે–અમાવાસ્યાની વૃદ્ધિ ટીપણામાં છે અને તે વૃદ્ધિ વખતે આસુરવાળા અમાસની વૃદ્ધિએ એમની વૃદ્ધિ કરે છે. અને દેવસુરવાળા અમાસની વૃદ્ધિએ તેરશની વૃદ્ધિ કરે છે. એટલે મતભેદ અમાસની વૃદ્ધિ અંગે છે. અમાસ કયા વારે માનવી આથી તેમણે જણાવ્યું કે શુક્રવારી અમાવાસ્યા માનવી, - આ રીતે પૂ. પ્રવર રૂપવિજયજગણિવર પૂનમ ૦)) ની વૃદ્ધિ વખતે તેરશની વૃદ્ધિ કરતા હતા અને આજે આપણે પણ તે રીતે પૂનમ અમાસની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ અખલિત રીતે કરીએ છીએ. ૧૮૯૬ માં ટીપ્પણમાં પિષ શુ. ૧૨ ગુરૂ, શુ. ૧૭ શુક્ર, રુ. ૧૪ ક્ષય, શુ. ૧૫ શની છે. આ રીતે પિષ શુ. ૧૪ ને ટીપણામાં ક્ષય હતો ત્યારે પૂ. પં. રૂ૫વિજયજી ગણિવરે કાગળમાં જણાવ્યું કે-- Page #122 -------------------------------------------------------------------------- ________________ "पोस सुदि चउदस शुक्रवारी थास्ये वारस तेरस मेला थास्ये शनिवारि पूनम थास्ये ते जाणवुजी" પૂ. પં. રૂપવિજ્યજી ગણિવર પર્વતિથિના ક્ષયે પૂર્વ અપર્વતિથિના ક્ષય કરવાની દેવસુર સંઘની શાસ્ત્રાનુલક્ષી પ્રણાલિકાને અનુસરીને ચૌદશ પર્વના ક્ષયે તેરશને ક્ષય કરવાનું જણાવ્યું અને તેથી ટીપણાની વ્યવસ્થા પિષ સુદ ૧૨ ગુરૂ, શુ. ૧૪ શુક્ર, પિષ શુ. ૧૫ શનિ આ રીતે થઈ. અને એ જ રીતે આપણે સર્વસંમત સંવત ૧૯૯૨ સુધી કરતા હતા. માત્ર સં. ૧૯૯૨ પછી વિજયરામચંદ્રસૂરિએ તેમાં વિક્ષેપ ઉભો કર્યો છે. આ. પૂ. પં. રૂપવિજયજીગણિવરના પત્રમાં પર્વષય પ્રસંગે પૂર્વ અપર્વતિથિને ક્ષય કરવો તેના માટે ટીપ્પણના પિષ શુદિ ૧૪ ના ક્ષયને પ્રસંગ છે, પવનંતર પર્વક્ષય પ્રસંગે પૂર્વ અપર્વતર તિથિને ક્ષય કરો. તેને માટે ટીપ્પણનો કા. શુ. ૧૫ ના ક્ષયને પ્રસંગ છે અને પર્વનંતરપર્વની વૃદ્ધિ વખતે પૂર્વતર અપર્વતિથિની વૃદ્ધિ કરવી તેને માટે કા. વ. ) ની વૃદ્ધિનો પ્રસંગ છે. આ ત્રણેમાં પર્વક્ષયવૃદ્ધિ ન કરતાં પૂર્વ કે પૂર્વતર અપર્વની ક્ષયવૃદ્ધિ કરી છે. જે આજની આપણી પ્રણાલિકાને સંપૂર્ણપણે સમર્થન આપે છે. પૂ. પં. રૂપવિજયજી ગણિવર વિદ્વાન, પ્રતિભા સંપન્ન, સંવેગ મુનિઓના આગેવાન અને આજના વિદ્યમાન પૂ. આ, નેમિસૂરીશ્વરજી મહારાજ, પૂ. આ. સિદ્ધિસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. વિજયનીતિસૂરીશ્વરજી મહારાજનો સમુદાય પૂ. આ. વલ્લભસૂરીશ્વરજી મહારાજ, લબ્ધિસૂરિજી મહારાજ, દાનસૂરિજી મહારાજ, આ. પ્રેમસૂરિજી તથા રામસુરિજી વિગેરે તમામ આજના વિજય શાખાઓના મુનિઓના પ્રપિતામહ છે. તે પૂ. પં. રૂપવિજયજીગણિવર ટીપ્પણાની કા. શુ. ૧૫ ના ક્ષયે તેરશને ક્ષય કરી ચૌદશ પૂનમ જુદા જુદા જોડીયા પર્વ રાખે છે. તેની વિરૂદ્ધમાં આ. વિજયરામસૂરિજી જણાવે છે કે “કાર્તિક પૂર્ણિમાના ક્ષયે કાર્તિક પૂર્ણિમાની યાત્રા ચતુર્દશીના ઉદયવાળા દિવસે થાય કે અન્ય કઈ દિવસે થાય ?” આ મુદ્દાના સંબંધી અમારું મંતવ્ય એવું છે કે-પૂર્ણિમાના ક્ષયે ચતુર્દશીએ જ ચતુર્દશી અને પૂર્ણિમા વિદ્યમાન હોય છે. એટલે તે એક જ દિવસે બન્નેના આરાધક બનાય. પૂર્ણિમાની યાત્રા તે દિવસે કરવી એ વ્યાજબી ગણાય.” (આ. રા. સમર્થન મુ. ૨૫) પૂ. પં. રૂપવિજયજી ગણિવરની સામે તેમના વડીલોની આચરણનો આધાર છે અને પિતે પણ શાસ્ત્ર જાણ છે. તેમની પછી તેમના શિષ્ય કીર્તિવિજયજી મ. કસ્તુરવિજયજી મ. મણિવિજય દાદા, બુટેરાયજી મ. આત્મારામજી મ. ઉપાધ્યાય વીરવિજયજી અને દાનસુરિજી મ. વિગેરે એ દીક્ષાથી લઈ અંદગી સુધી પૂનમ અમાસના ક્ષયે તેરસને ક્ષય કરી ૧૪-૧૫ પૃથફ અને બે જોડીયા પર્વ તરીકે આરાધ્યાં. આ. રામવિજયજી મહારાજે પણ સં. ૧૯૯૨ સુધી જુદા જુદા પર્વ તરીકે આરાધ્યાં. હવે આ મહાત્મા ચૌદસના દિવસે પૂર્ણિમાની યાત્રા થાય તેમ જણાવે છે તેમણે જે આજસુધી પર્વતિથિની ક્ષયવૃદ્ધિએ પૂર્વ અપર્વતિથિની ક્ષયવૃદ્ધિ કરી તેને આજે શા માટે બદલવાનું સુકે છે તે સમજાતું નથી. આ નવી વાતના સમર્થનમાં નથી આપતા શાસ્ત્ર આધાર કે નથી આપતા કઈ Page #123 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ પુરૂષની આચરણને આધાર અને એ પણ નથી વિચારતા કે-ચૌદશની સવારે પૂનમની યાત્રા કરનાર ૧ ચેમાસામાં યાત્રા કરશે? ૨ ચમાસા પડિક્રમણ પહેલાં પૂનમની યાત્રા કરશે? 2 મેવા ભાજી પાલા વિગેરેની છૂટી ચોમાસા પ્રતિક્રમણ પહેલાં કરશે? આ બધાની શી વ્યવસ્થા થશે. ખરેખર શાસનનું દુર્ભાગ્ય છે કે-શાસ્ત્ર અને આચરણવિહીન આવી મતિ કલ્પનાઓ સુઝે છે. શાસનદેવ સન્મતિ આપે. ૪ શાસન પ્રભાવક પૂ. આચાર્ય વિજય નેમિસૂરીશ્વરજી મહારાજના શિષ્ય પૂ. આ. વિજયેાદયસૂરિજી તરફથી પ્રાપ્ત થયેલ કવિશ્રી રદીપવિજયજીને પત્ર પણ દેવસુરતપાગચ્છમાં પર્વ કે પર્વાનન્તર પર્વક્ષયવૃદ્ધિ પ્રસંગે પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની ક્ષયવૃદ્ધિ કરવી તેને સમર્થન આપે છે. ૫ આચાર્ય વિજય રામચંદ્રસૂરિજી મહારાજની જનાબદ્ધ સંકલનાથી દોરવાઈ ગયેલા પૂ. આચાર્ય વિજયસિદ્ધિસૂરિજી મહારાજ ભકિપણાએ સ્મૃતિના બાનાતળે પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિની રીતિ વિગેરે વિજય. ધરણેન્દ્રસૂરિજીના વખતથી નવીન થઈ છે તેવું જે જણાવે છે તે ધરણેન્દ્રસૂરિનું હેન્ડબીલ જોતાં બરાબર નથી પૂ. આ. જંબુસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. પં. કલયાણુવિજયજી મહારાજ તેમની પુસ્તિકામાં જણાવે છે કે-શ્રી પૂના આપખૂદી વતને આ તિથિ વિષયક માન્યતામાં ગુંચવાડે ઉભે કર્યો છે, અને તેના સમર્થનમાં સં. ૧૯૨૮–૧૯૨ની સાલમાં ભા. શુ. ૧ની વૃદ્ધિને પ્રસંગ અને તે વખતનાં શ્રી પૂનાં હેંડબીલ રજુ કરે છે આ શ્રી પૂજ્યના આપ ખુદીની સત્તાના કિલ્લા તોડવાનું પ્રથમ કાર્ય કરનાર (સં. ૧૯૨૮ અને સં. ૧૯૨૯માં ભા. શ. ૧ની વૃદ્ધિએ શ્રાવણ વદી ૧૩ની વૃદ્ધિ કરી જેન સંઘમાં શ્રી પૂજ્ય ધરણેન્દ્રસૂરીએ આપખૂદી ભરેલ આજ્ઞાપત્ર કરેલ અને જે આજ્ઞાપત્રને પૂ. મણિવિજયજી દાદા વિગેરે અનુસરેલ છતાં તેને વિરોધ २५ स्वस्त श्री भरुच सुरत कहांनम परगणे श्रीविजयानंदसूरिगच्छीया समस्त संप्रदायप्रति श्री वडोदरेथी ली. पं. दीपविजयजीनी बंदना। बीजु तिथि बाबतः तुमारा खेपीयो आव्यो हतो ते साथे पत्र मोकल्युं ते पहोतु हस्यै । वी। अमांस । पुंन्यम घुटती होई ते उपर देवसूरिजीवाला तेरस घटाडे छे तमो पडवो घटाडों छो ए तमारो कजीओ। पण बेहुं एक गुरुना शिष्यवाला छे ॥ बेहुं जण हीरप्रश्न सेनप्रश्न उपर लडो छो अने मांहि विचार करीने योलता नथी. ते प्रत्यक्ष गच्छ ममत्व जणाह के मात्रै बिचारवं. सां १८७१ आसो सुदि १ विना स्वारथें श्याने विग्रह जोइई । पाधरो न्याय छह ते करजोज । આ કવિશ્રી દીપવિજયજીને સં. ૧૮૭૧ માં લખાયેલ પત્ર પણ જણાવે છે કે દેવસુરતપાગચ્છમાં પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ થાય છે. વિદ્યમાન સર્વ મુનિપુંગવે પૂ. રામચંદ્રસૂરિજીસહિત દેવસુરતપાગચ્છના છે. Page #124 -------------------------------------------------------------------------- ________________ ૩૫ કરનાર) તરીકે શ્રી પૂ. શાંતિસાગર તથા પૂ. મૂળચંદજી મહારાજ વિગેરે છે એમ તેઓ જણાવે છે. તે હેન્ડખીલેામાં શ્રીપૂય ધરણેન્દ્રસૂરિનું એક હેન્ડબીલ ભા. સુદ ૧ની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ કરવાનું જણાવે છે. અને તેના વિરાધ કરનારૂં જી હેન્ડખીલ જેમાં મુળચંદજી મહારાજ સમ્મત છે. તેમ પૂ. ૫. કલ્યાણુવિજયજી મહારાજ જણાવે છે તે હેન્ડમીલ ભા. શુદ ૧ ની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ ન થઇ શકે તેમ જણાવે છે. આ બન્ને હેન્ડબીલ તે પુસ્તકાના લેખકાને ઉપલબ્ધ છે છતાં તેમણે તે હેન્ડખીલના અમુક ભાગ છાપ્યા છે. અને બીજો ભાગ છાપ્ચા નથી. તે ન છાપવાનું ગમે તે કારણ હાય તેપણુ તે અન્ને હેન્ડબીલેાને સપૂર્ણ પણે છાપવામાં આવે તેા તે વખતની ભા. જી. ૧ ની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ કરવાના મડન અને ખંડનની ચર્ચા સાથે સફ્ળ દેવસુર તપાગચ્છ સંમત ‘પર્વ કે પર્વોન્તર પૂર્વના ક્ષય વૃદ્ધિ પ્રસ ંગે પૂર્વ કે પૂર્વતર અપવતિથિની ક્ષય વૃદ્ધિ કરવાની' આચરણા સમર્થક વિગત અને હેન્ડખીલેામાંથી સારીરીતે ઉપલબ્ધ થઇ શકે તેમ છે. આ ઉપરાંત આ બે હેન્ડખીલે સંપૂર્ણ પણે રજુ કરવામાં આવે તા સ્પષ્ટ જણાશે કે તે વખતે પતિથિની ક્ષય વૃદ્ધિ નહાતી થતી અને પતિથિ કે પર્વોનન્તર પતિથિના ક્ષય વૃદ્ધિ પ્રસંગે અપ તિથિની ક્ષયવૃદ્ધિ થતી હતી તે બીના સાથે આચાય મહારોજ સિદ્ધિસૂરીમહારાજની શ્રી ધરણેન્દ્રસૂરિથી પૂનમ અમાસના ક્ષયવૃદ્ધિ એ તેરસની ક્ષયવૃદ્ધિ થાય છે.' આ સ્મૃતિ ખરાખર નહાતી તેના સ્પષ્ટ ખ્યાલ આવે તેમ છે. પૂ. આ. જંબુસૂરિજી મહારાજે તથા પૂ. ૫. કલ્યાણુવિજયજીએ પાતાની પુસ્તિકામાં આ બન્ને હૅન્ડમીલેામાં પેાતાને ઉપલબ્ધ હેાવા છતાં એ વૃદ્ધ આચાર્ય મહારાજની સમજફેરની સ્મૃતિને અને જનતામાં તેમણે ઇરાદાપૂર્વક ફેલાવેલા મેટા ભ્રમને ટકાવવા અપૂર્ણ છાપ્યાં છે તે ફ્રેન્ડખીલેાને અક્ષરશ: પૂર્ણ અમે નીચે પ્રમાણે આપીએ છીએ. શ્રીપૂજય વિજયધરણેન્દ્રસૂરિનુ ફ્રેન્ડમીલ.- àાક-નીથાત્ જ્ઞાના)નેલ(ચ) સિદ્ધાંતો મુòિામથીવન અજીત્યાતપતપતા(જ્ઞા)નાં, સાÇામd()ચમહતઃ ॥॥ * स्वस्ति श्री पारस्व जीनं प्रणाम्य श्री भट्टारक श्री श्री विजयधरणेंद्र સૂરીશ્વરની આવેલાતરી॰ વં. મોદ્દવિચ. ગા * પૂ. આ, જંબુસૂરિજી અને ૫. કલ્યાણુવિજયજીએ તેમના પુસ્તકમાં આ બે કુલની અંદરનું હેન્ડબીલ આપ્યું છે. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૩૬ તથા લખવા કારણ એ છે જે પર્યુષણ પર્વમાં પંચાંગ દેખતાં પડવા બે દેખાય છે તે ઉપરથી કેટલાક લોકોને સંદેહ પડે છે જે પયૂષણમાં શી રીતે કરવું તેની ખબર નીચે લખ્યા પ્રમાણે જાણવી:–સંવત ૧૯૨૯ ના વર્ષમાં પર્યુષણમાં પંચાંગમાં બે પડવા દીઠા. તે ઉપર શ્રી શ્રી ૧૦૦૮ શ્રી વિજયધરણેન્દ્રસૂરીશ્વરજીએ વિચાર્યું જે આપણે શ્રી દેવસુરગચ્છની સમાચારી શી રીતે છે એમ વિચારીને ઠામઠામ દેશાંતરના ગીતારથાઉને કાગળ લખ્યા. તે જાણીને ઉદેપુરના આદેશીએ લખ્યું કે આપણી પરંપરામાં પર્યુષણમાં બે પડવા હોય ત્યારે બે તેરશ કરવી. તેહેનો પ્રમાણુ જ્યારે શ્રી ૧૦૮ શ્રી વિજયજીનેંદ્રસૂરીશ્વરજી વિરમગામ ચોમાસું રહ્યા તે વર્ષમાં બે પડવે હતી. ત્યારે શ્રી રાજનગરથી ૫. રૂપવિજયજીએ કાગળ લખી એપીઓ મેકર્યો. તે કાગળ વાંચી શ્રીજીએ લખ્યું કે તમે બે તેરશ કરજે અને બે પડવે કરીએ તે તો અન્ય ગચ્છની સમાચારી છે. ઈત્યાદિક ઘણું સમાચાર લખ્યા તે છતાં લખતા નથી. તે કાગળની નલ જોઈને તથા મુંબઈના માશી પાં. રૂપસાગરજીને સંમત લેઈને તથા ચરિતાનુવાદ ગ્રંથ જોઈને બે તેરશ કરી તથા આ વર્ષમાં પણ પડવે બે હતી તેની બે તેરશ કરી. વળી શ્રી રાજનગરમાં ડેલાને ઉપાશરે પંન્યાસ રત્નવિજય ગા. તથા વિમળને ઉપાશ્રયમાં પંન્યાસ દયાવિમળ ગા. તથા વિરવિજયજીના ઉપાશ્રયને મુક્ષ સંઘ તથા લુહારની પોળમાં પાં મણુવિજયજી તથા સર્વ સંઘ એકઠો થઈને શ્રીજી સાહેબની આજ્ઞાથી તેમજ. ઠેરાવ કર્યો છે. તે જોઈને કેટલાક પિતાની મત કલ્પનાના ચાલણહાર તથા ખડખંડ પંડિત થઈને તથા જે વર્તમાનકાળે જે ગચ્છ વતે છે, તેહની પરંપરાની કશી પણ માલમ નહીં એવા લેકોના કહ્યાથી તથા પ્રમાદના વશ થકી શાસ્ત્રને શ્રમ અણુ લીધાથી સાગરગચ્છના શ્રીજીએ તથા તે સંબંધી કેટલેક સંઘ મળીને બે પડવે કરી છે. પણ એ સમાચારી લુકાગચ્છ તથા વિજાતિ ગચ્છ તથા પાયચંદ ગચ્છ તથા કવળા ગચ્છ તથા કેરંટ ગચ્છની છે. પણ શ્રી તપાગચ્છની સમાચારી બે તેરશ કરવી જુક્ત છે. તે ઉપરથી હીરપ્રશ્નની શાખ છે. તથા શ્રી હીરવિજયસૂરિ મહારાજને પંડિત નગરીષીએ છક્તપ આસરી પ્રશ્ન કર્યું છે તે પાઠ લખીએ છીએ. ॥ तथा चतुर्दस्या (श्या )म् कल्पो वाच्यते अमावाश्यादि विधौ ( वृद्धौ) अमावास्यायाम(म्) प्रतिपदी(दि) वा कल्पो घाच्यते तदा सष्ट (षष्ठ) तपः क्व विधेयम् ॥ એનો અર્થ કહે છે જે નગરીષીએ એમ પુછયું જે જ્યારે ચૌદશને દિવસે કલ્પવાંચીએ ત્યારે છઠ્ઠ તપ ક્યારે થાય, અને અમાવાસ્યાદિ વિધી (વૃદ્ધિ) * અંદર આ પ્રમાણે પૂ૫ મણિવિજયજીદાદાનું નામ હોવા છતાં પૂ આ. જંબુસૂરિજી અને પૂ. પં કલ્યાણવિજયજીએ તે નામ હેન્ડબીલ છાપતાં ઉડાડી દીધું છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ હાથ થાય ત્યારે અમાવાસ્યા તથા પ્રતિપદાય ક૯૫વાંચીએ ત્યારે છઠ્ઠ તપ કયારે થાય એવું પ્રશ્ન છે. તેને કેટલાક એમ અર્થ કરે છે. મનકલ્પનાથી જે અમાવાસ્યા વિધી(વૃદ્ધિ) થાય ત્યારે અમાવાશ્યાએ ક૯૫ વાંચવું અને બે પડવા થાય ત્યારે પડવાને દિવસે કલ્પવાંચો એ અર્થ કરે છે. તે પરંપરા શુન્ય અર્થ છે. હાં પ્રશ્ન કર્તાને આશય એ છે જે પર્યુષણમાં તિથિક્ષય થાય ત્યારે ચૌદશને ક૫ વંચાય એમ સુચવ્યું, જ્યારે અમાવાસ્યા વિધિ (વૃદ્ધિ) થાય ત્યારે તે બે તેરશ થાય જ છે. એ તો ધોક રસ્તો છે. તેહેની આશંકા હોયજ. નહીં. વાસ્તે પ્રતિપદા બે થાય ત્યારે અમાવસે વાંચવું યુક્ત છે અને બીજ, ત્રીજ, ચોથ, વિધિ (વૃદ્ધિ) થાય ત્યારે પ્રતિપદાય ક૯૫ વાંચવું ઈહાં કઈ એમ આશંકા કરે છે જે પડવા બે થઈ તેહેની બે તેરશ કેમ થાય, પક્ષાંતર થાય છે ઈહાં કેટલાક અજાણ લોક એમ કહે છે જે માસ ફરી જાય છે તેને અસત્ય છે. શાસ્ત્રની રીતે ભાદ્રવમાસજ છે. પણ પક્ષાંતર થાય છે તેથી મેં તેરશ ચુત છે. કેમ જે ઉમાશ્વાતિ વાચકે કહ્યું છે ક– સર (જે) [ તિથિ ઝાલ્લા () ત્રથી (ઝૂલો) સેવારત (૪) શોત્તા શ્રી વિ (ધીર શાન નિ જાથા (W) ઢોસાનું () R (નિ)દ શા એહને અર્થ એમ છે જે તિથિક્ષય થાય ત્યારે પ્રથમ તિથિ ગ્રહણ કરવી. અને તિથિની વધી (વૃદ્ધિ) થાય ત્યારે બીજી તિથિ ગ્રહણ કરવી, ઈહાં બે પડે છે. માટે બીજી પડવાને પડવાપણે ગ્રહણ કરી છે. પહેલી પડવા લુણ તિથિ છે. કાળચળા છે માટે તે દિવસે પડવાનો કત્ય ન થાય. અમાવસ્થાને ક્રય થાય ઈહાં કઈ પુછે જે અમાવશ બે કરવી જોઈએ તેહને એમ કહેવું છે અમાવશ બે થાય જ નહી જ્યાં બે અમાવેશ થાય ત્યારે એ તેરશ કરીએ છીએ માટે ઈહાં પણ એમ જ કરવું જુક્ત છે. ઈહાં કઈ શંકા કરે છે જે પડવા બીજા પક્ષની છે એહમાં કેમ લેવી ઘટે છે. તેહને ઉત્તર સંદેહ ટાળવાને એહજ હીરપ્રશ્નમાં ચોથા ઉલ્લાસમાં પ્રશ્ન કરેલું છે જે પૂનમ તુટી હાય ત્યારે તે તપ ક્યારે કરવું તેનો ઉત્તર એ છે જે પુનમ તુટે તે તેરશને દિવસે ચાદશ કરવી અને તેરશને દિવશે વિસ્મૃત થઈ હોય તે પૂનમને ત્ય પડવાને દિવસે કરે. એમ આયણને અધિકાર પડવા એ પક્ષને અનુબંધ છે. વાસ્તે બે તેરશ કરવી એહેજ યુક્ત છે. તથા બે તેરશ કરવાથી કેઈક એમ કહેશે કે તિથિની વિરાધના થાય ઉદ્યાત તિથિની વિરાધના ન કરવી કરે તેહિને મિથ્યાત્વ લાગે, ઈત્યાદિક સેનપ્રશ્નમાં વિશેષથી અધિકાર–કહેલું છે. પણ તે ચાલતા દિવસનો પાઠ છે કેમકે એજ સેનપ્રશ્નમાં તથા હીરપ્રશ્નમાં તથા તત્ત્વતરંગિણુમાં કહ્યું છે જે બે અમાવાસ્યા તથા Page #127 -------------------------------------------------------------------------- ________________ ૩૮ એ પૂનમ થાય ત્યારે બે તેરશ કરવી એમ ન કરીએ તે આગળ પાછળ એજ ગ્રંથામાં વિરોધ આવે તથા શ્રાદ્ધવિધિમાં કહ્યું છે જે નિત્યની સમાચારી કરતાં પર્વની સમાચારી અધિક છે માટે પની સમાચારી કરતાં નિત્યની સમાચારીમાં ફેરફાર ઉપયાગથી પૂર્વાચાર્ય કરતા આવ્યા છે. * શ્રાદ્ધવિધિની ગાથા जै (जइ) सव्र्व्वसु दे (दि) जेसु पालह किरीयम (किरिअ ) तओ हवर लटुं जै (अ) पुण तहा न सक्कह तहवि हु पालिज पव्वदिणं ॥ १ ॥ જે માટે પર્વ દિવસનું પ્રધાનપણે ગ્રહણ કર્યું છે તથા વળી કાઇ કહેશે જે આવશ્યક બ્રિહદવૃત્તિજી ખાવીશ હજારી ૨૨૦૦૦] શ્રી હરિભદ્રસુરિજી મહારાજની કરેલી તથા શ્રી ઠાણુાંગજીની ટીકા શ્રી અભયદેવસૂરિજીની કરેલી તેમાં એમ કહ્યું છે તેમાં પચ્ચક્ખાણના ભેદને અધિકારે અતીત અનાગત પચ્ચક્ખાણુ કહ્યું છે. માટે ચૌદશના ઉપવાસ આધેા પાછા કરે તેને દ્વેષ નથી. તેના ઉત્તર એ છે જે આ ગ્રંથમાં કહ્યું તેતા પર્યુષણ પર્વાશ્રેને કાઇક સાધુ આચાર્ય તથા ઉપાધ્યાય તથા ગણી તથા ગણાવચ્છેદક તથા પ્રવર્તક તથા ગ્લાનસાધુની વૈઆવચ્ચે કરતાં પર્યુષણુપમે અઠ્ઠમ તપ કરતાં અંતરાય થાય તે તે અમને તપ પેહેલાં કરવા તથા પર્યુષણુ પછે કરવા એ આશ્રીને પાઠ છે. તથા શ્રી ભગવતિજીની ટીકા શ્રી અભયદેવસુરિજી મહારાજની કરેલી તેના પણ અભિપ્રાય પૂર્વ પશ્ચાત્ કરવાના છે. તથા પ્રવચન સારાદ્વારમાં પણ પચ્ચક્ખાણુ પશુસણુ આશ્રીને કહ્યું છે. જે એમ ન હાય તા શ્રી ઉમાસ્વાતી વાચકના વચનને વિરાધ આવે તેહના વચનને વિરોધ કરતાં આણાભંગ મિથ્યાત્વ લાગે તથા પ્રવચન પરક્ષા ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજીના કરેલા ગ્રંથ તેને મતે પણ શ્રીજી પડવાને પડવાપણે લેવી કહી છે તે ઉપર કહી છે. તથા શ્રી વિચારામૃતસંગ્રહ શ્રીકુલ મડન સૂરિજીના લેા તેમાં પશુ એજ મત છે. તથા શ્રી પ્રદ્યુમ્નસૂરિજીએ કરેલા ચતુર્દશીવિચારગ્રંથ તેના પણ એજ મત છે તથા સમાચારીમાં પણ એજ મત છે. પ્રત્યાદિક કેટલાંક લખીએ તે માટે એ પડવાની એ તેરશ અમે ઘણુંાજ બાર મહિના સુધી શ્રમ લેઈને તથા ઉપર કહેલા ગ્રંથના અભિપ્રાય જોઇને વળી તપાગચ્છના આચાય તેની સમાચારી એજ છે તેથી કરી છે. જે હવણાંના લેાકેા કેટલાક પેાતાના શુદ્ધ પ્રરુપકપણાના અભિમાન રાખે છે ને વળી એમ જાણે જે અમે સિદ્ધાંત પ્રમાણે ચાલીએ છિએ એવું મનમાં ધારે છે. અને વળી પેાતાના પક્ષ રાખવાને તથા એક એકના દ્વેષ થકી એક એકના વચન ઉથાપવાને અનેક ખેાટી જુક્તિયું કરીને તથા કુતરકા કરીને ઉથાપે છે. પણ તેહેા ઉપર કાંઇ જરાક પણ અમને ફ્રેશ આવતા નથી. શાથી Page #128 -------------------------------------------------------------------------- ________________ જે શ્રી મુનિસુંદરસુરિ આચાર્ય શ્રીદશતરંગીના ગ્રંથને અંતે કહ્યું છે. જે આવતા દુષમ કાળને વિશે એટલે પાંચમા આરાયે ઘણાક જી એહેવા થશે કે તેના મનના સંદેહ મટશે જ નહીં. ને સમાચારી સુવિહિતની કરેલી તેને દેષણ લગાડશે એહેવું કહ્યું છે માટે એ કારણ હવણ દેખાઈ આવે છે. માટે અમે દ્વેશ કરતા નથી. એવા જીવોની અમને અનુકંપા ઉપજે છે. માટે પરંપરાગમ સમાચારી પ્રકાશ કરી આ પત્ર છપાવ્યું છે તે એ તેરશ કરવી તે માટે ભવ્યજીવ શુદ્વમાર્ગના ખપના કરનાર પુરૂષને એ સમાચારી ન સંદેહ ધારવી. એ એમાણે અઠ્ઠાઈ તથા અઠ્ઠાઈનાં પારણાં તથા ચૌદશ તથા ક૯૫ધર સર્વ મર્યાદા પ્રમાણે થાય છે માટે સંઘને આ મર્યાદા પ્રમાણ કરવી એજ શ્રેય છે. અમદાવાદ સમશેર બહાદુર છાપાખાનામાં સવાઈભાઈ રાયચંદે છાપ્યું. સંવત ૧૯૩૦ના વર્ષે તા. ૧૩મી અગષ્ટ સને ૧૮૭૩ શ્રી પૂજ્ય શાંતિસાગરજીનું હેન્ડબોલ– પજુસણ વિષે ભાદ્રવા સુદ ૧ બે કરવાને શાસ્ત્ર પ્રમાણે નિર્ણપત્ર છે તે આપ વાંચી પર્યુષણ પર્વ યથાર્થ રીતિએ કરવાં * “સ્વસ્ત શ્રી પાર્શ્વન પ્રણમ્ય, શ્રીમદ્ ભટારક શ્રી શાંતિસાગર સુરીશ્વરજી આદેસાત લી. ૫. વિમલસાગરજી. તત્ર. શ્રી જોગ લખવા કારણ એ છે જે આ વરસમાં ભાધરવા શુદ ૧ બે છે. ને ગઈ સાલમાં પણ એકમે બે હતી તે ઉપરથી ગઈ સાલમાં દેવસુર ગચ્છના શ્રીજી વિજયધરણંદ્રસુરી પાટણમાં ચોમાસું હતા તે વખતે તેમણે શ્રી અમદાવાદ કાગળ લખે તેમાં લખ્યું હતું કે- ભાદરવા શુદિ ૧ બે છે. પણ તમારે શ્રાવણ વદ ૧૩ બે કરવી. તે કાગળ પજુસણની લગભગ વખતમાં આવેલ કે કઈ જ ઉપર કાગળ લખી ન શકાય. તે કાગળ ઉપર અતરેના માણસોએ કાંઈ લક્ષ્ય ન રાખતાં એમના ભરૂસા ઉપર કેટલાક માણસેએ શ્રાવણ વદ ૧૩ બે કરી. ને કેટલાક માણસોએ પંચાંગ જોતાં એ શ્રીજીના કાગળ ઉપર ભરૂ ન પડવાથી ભાદરવા સુદ ૧ બે કરી હતી. આ સાલમાં પણ એ દેવસુરના શ્રીજીએ અમદાવાદના નગરશેઠ પ્રેમાભાઈ હીમાભાઈ તથા તે શીવાય સંઘના માણસને બોલાવ્યા વીના પોતાના અપાશરામાં રેજના માણસો આવતા જતા હશે. તેમની વીદમાણે એકદમ શ્રાવણ વદ ૧૩ બે મુકરર કરી. એ વાત ઘણું લેકના સાંભળવામાં આવી તેથી વિસમય પામ્યા કે આ અજુકતું ન કરવાનું કામ શું કર્યું કે ઉદીયાત ચઉદશ લાપી તેથી સંઘના ઘણાક માણસો સાગરગચ્છના શ્રીજી સાહેબ શાંતીસાગરજી. Page #129 -------------------------------------------------------------------------- ________________ સાહેબને ઘણું વીનતી કરીકે-ગઈ સાલમાં ઉપર પ્રમાણે છે તેરશાની ગરબડ ચાલી હતી ને હાલ પણ તે વાતની ગરબડ ચાલે છે માટે તે વિશે આપે શાસ્ત્ર પ્રમાણે નકિક કરી આપવું જોઈએ, વળી આપ ઘણું વૃદ્ધ છે ને ઘણા શાસ્ત્ર જોયામાં આવ્યાં હશે માટે એ બાબત આપ સંઘની વીદમણે શાસ્ત્રથી નકકી કરી આપે, એવી રીતે સંઘના ઘણા આગ્રહથી શ્રીજીસાહેબે પિતાના ઉપાશ્રયમાં શેઠ પ્રેમાભાઈ હીમાભાઈ વિગેરે તથા તપગચ્છના તથા ખરતરગચ્છ તથા પાયચંદગચ્છ વિગેરેના સંઘના માણસે તથા તે ગછના ચોમાસીઓ તે સર્વે ને વિદમાંણુ સાગરગચ્છના શ્રીજી સાહેબે શાસ્ત્ર મુજબ ભાદરવા સુદ ૧ બે હતી તે શાસ્ત્ર પ્રમાણે કાયમ રાખી છે. તે મુજબ સંઘ તથા સંઘના અધિપતિ વિગેરે કબુલ રાખી છે. ઉપરની ભાદરવા સુદ ૧ બે મુકરર થયાની વાત દેવસર ગચ્છના શ્રીજીએ સાંભળી બે ચાર દિવસ સુધી વિચાર કરીને બીજીવાર પોતાના ઉપાસરામાં પોતાના પક્ષના માણસે જુજની વિદમાણ શ્રાવણ વદ ૧૩ બે મુકરર કરીને પિતાના પક્ષને મલતા જે ઉપાશરાઓ છે તે ચાર ઉપાશરાઓએ પિતાનું બાહ્યું કબૂલ રહે એવી જુતીઓ લખી કાગળ મોકલ્યા છે પણ તે કાગળમાં હીરપ્રશ્ન વિગેરેના જે અર્થો લખ્યા છે તે અર્થ ગીતારથની શીલી પ્રમાણે નથી. ફક્ત પિતાનું બેલ્યું મંજુર રહે એવો અર્થ કર્યો છે તે કારણ અમે નીચે બતાવીએ છીએ. ૧. દેવસુર–ગ૭ના વરતામાનના શ્રીજી પોતાના કાગળમાં લખે છે કે શ્રી વિજેજનેન્દ્રસૂરિજી જે વરસમાં વિરમગામ ચોમાસુ હતા તે સાલમાં રાજનગરના પં. રૂપવિજેજીને કાગળ લખ્યો કે આ વરસના પજુસણમાં ભાદરવા શુદ ૧ બે છે તેની તમે સાવણ વદ ૧૩ બે કરજે એવી રીતના કાગલ ઉપરથી દેવસુરના શ્રીજીએ બે તેરસ કરી પણ તે વાત અજુક્ત છે તેનું કારણ નીચે બતાવીએ છીએ. તે વરસમાં ભાદરવા સુદ ૧ બે હતી એવી ખાતરી ભરેલી વાત સંભવતી નથી કારણ કે વીજે જીનેન્દ્રસૂરિજી સંવત ૧૮૪૧ ની સાલમાં શ્રીજીપદને પામ્યા ને આશરે સં. ૧૮૮૪ની સાલમાં કોલ કર્યો છે. ને સંવત ૧૮૬૨ ની સાલમાં પં. પદમવિજેજીએ કાલ કર્યો છે પાટે તેમને માટે પં. રૂપવિજયજી તેજ સાલમાં થયા હશે ને સંવત ૧૮૬રથી સંવત ૧૮૮૪ની સાલ સુધીના પંચાંગ જેમાં તે બે એકમ એકે સાલમાં નીકળતી નથી તે વિજેજીનેન્દ્રસૂરીને કાગળ બતાવે છે. તે ઉપર ભરૂસે શી રીતે રાખવે વળી તે કાગળમાં સંવંત પણ બતાવતા નથી. ને વળી પં. રૂપવિજેજીએ વિજયજીનેંદ્રસુરીજીના કાગળથી ભાદરવા શુદ ૧ બેની શ્રાવણ વદ ૧૩ બે કરી હોય તે સંવંત ૧૯૦૨ ની સાલમાં ભાદરવા સુદ ૧ બે કરી છે એવી ખાતરી અમને છે વળી તેઉના સંઘાડાના પં. ઉમેદવિજયજી તથા શ્રાવક વરજલાલ પાનાચંદ તથા પં. શ્રી વીરવિજેજીના Page #130 -------------------------------------------------------------------------- ________________ ક ઉપાશ્રયના જનાર શ્રાવક ગુલામચંદ ફુલચંદ વીગેરે ઘણા માણસે ભાદરવા શુદ ૧ એ કરી કહે છે. ને વળી જે કાગળ બતાવતા નથી તેની નકલ બતાવે છે. વળી પ. રૂપવિજયજીએ તેરસે એ કબુલ કરી એવા કાગળ પણુ દેવસૂરના શ્રીજી તેમના લખેલા કાગળને વિષે મતાવતા નથી માટે પ. રૂપવિજયજીએ એ પડવેએ કરી એ વાત સત્ય છે. તેથી વીરમગામના કાગળ ઉપર શ્રી સંઘને ભસે રાખી એ તેરસે કરવી જીક્ત નથી. એ પડવેઆ કરવી તે હીરપ્રશ્ન વીગેરે ગ્રન્થની શાખ મતાવીએ છીએ માટે શ્રી સ ંઘે એ પડવેઆ કરવામાં શંકા રાખવી નહિ”. શ્રી હીરસુરીજીને ગણી નગ રીખીએ પ્રશ્ન ૧૯ પૃયા છે તે મધેનું પ્રશ્ન ૭ શું આ છે કે यदा चतुर्दश्यां कल्पो वाच्यते अमावास्यादि वृद्धौ वा अमावास्यायां प्रतिपदि वा कल्पो वाच्यते तदा षष्ट तपः क्व विधेयं । तदुत्तरम् यदा चतुर्दश्यां कल्पो वाच्यते इत्याद्यत्र षष्ट (ठ) तपो विधाने दिननैयत्यं नास्तीति यथारुचि तद्विधीयतां इति कोऽत्राग्रहः એ પ્રશ્નના અર્થ દેવસૂર ગચ્છના શ્રીજી એવી રીતે કહે છે કે ભાદરવા જીદ ૧ એ થાય ત્યારે પેઢુલી એકમની અમાસ કરીને સાવણ વદ. ૧૩ એ કરવી એ વીગેરે અથ કરે છે તે પ્રમાણે અર્થ થાય નહીં ને ખરા અર્થ નીચે લખ્યા પ્રમાણે છે. નગરીશી, પ્રશ્નના કરતા એ હીરવીજેસુરીને પૂછ્યું જે ચઊદસને વીશે કલ્પસૂત્ર વાંચીએ અથવા અમાવાસી આદ્ધિ તિથિની વૃદ્ધિ થયે અમાવાસીઓને વીશે વાંચીએ અથવા પડવેને દીવશે વાંચીએ તે વારે છઠના તપ કીએ દીવશે કરવા તેને ઉત્તર હીરશુરીજીએ આપ્યા કે ચદસને દીવશે અમાસને દીવસે પડવાને દીવસે એ ત્રણ દીવશે કલપ જીતર વહેંચાય પણ છેડે તપ કરવાના દીવસનું નીચેપણું નહીં જથાચીએ કરવું આ અથ ઉપરથી સ્મુધીવાળા પુરૂસાને હુડ-કદાત્ર મુકીને વીચાર કરવા કે વદી ૧૪ તથા વદ ૦)) તથા શુદ ૧ પેહેલી એ ત્રણે દીવશે કલપ જીતર વંચાય એવે અર્થ થયા ત્યારે ઉદીચ્યાત ચૌદસ ભાગીને એ તેરસે કરવાનું કારણ રહ્યું નહી. દેવસુરગચ્છના શ્રીજી પેહેલી શુદ ૧ ને અમાસ ઠરાવી તે પડવાને કાળ ચુલા તથા લુણ તિથિ ઠરાવી તે શનીવારના દીવસ છે. જે પડવે સામિત રાખી છે તે પણ શનીવારના દીવસ છે. આ ઠેકાણે મધ્યસ્થપણું ધારીને વિચાર કરવા કે શનીવારને દીવસ ! કે એજ રહ્યો જ્યારે એના એ રહ્યો ત્યારે તે તે શ્રીજીને તે દીવસે કલ્પસુતર વાંચવું જોઇએ નહી ને કદાપી વાંચે તા કેવું થયું કોઈ પુરૂષ રાત્રીના દીવસ માંની ખાય તે તેને રાત્રી ભેજનનું પાપ ના લાગે Page #131 -------------------------------------------------------------------------- ________________ અર્થાત્ લાગેજ અથવા કેઈ સારે માણસ ખરને અશ્વ માની તે ઉપર સવારી કરે તે લેક તેની હાંસી ન કરે અથાત કરેજ. તેમ દેવસુર ગચ્છના શ્રીજીએ એકમને કલંક આપી અમાસ નામ પાડી પોતાનો મત રાખવા બે તેરશ કરી તે બે તેરશ વ્યાજબી નથી કરી. હીરપ્રશ્નને અર્થ મરડીને કર્યો છે તે વાત ઉપર જણાવી છે. | દેવસુરના શ્રીજી હીરપ્રનના ચોથા પ્રકાશમાં એક પ્રશ્ન છે તેને પરમારથ સમજ્યાવિના તે ઉપરથી એકમને લગતા પક્ષમાં ગણુને એકમને ફેરવી અમાસ કરી વદ ૧૩ બે કરે છે. પણ તે શાસ્ત્ર વિરૂધ છે તેનું કારણ નિચે બતાવીએ છીએ. ચોથા પ્રકાશનું પ્રશ્ન. પ્રશ્ન-તથા (થવા) વંfમ(મી) તિથિઝ()દિતા મતિ તથા (વા) તત્તા: જયાં तिथौ क्रियते, पूर्णिमायां च त्रुटितायां कुत्रेति उत्तर-अत्र पंचमि (मी) तिथित्रु (स्त्र) टिता भवति तदा तत्तपः पूर्वस्यां तिथौ क्रियते पूर्णिमायां त्रुटितायां त्रयोदशी चतुदश्यां (श्योः) क्रियते त्रयोदश्यां (श्यां) विस्मृतौ तु प्रतिद्यपीति इति उक्त એ પ્રશ્ન કરતાએ પૂછયું છે કે પાંચમને તપ કરવા વાળાને પાંચમ ટુટી હોય તો તે તપ કયારે કરે તથા પુનમ ટુટી હોય તો તે તપ કયારે કરવો તેને ઉત્તર આપે કે પાંચમ ટુટી હોય તો પહેલે દીવસે કરે ને પુનમ ટુટી હોય તે તેરશને ચઉદસ કરવી ને તેરશને દીવસે ચઉદશ કરવી ભુલી ગયા હોય તો એકમને દીવસે પુનમને કૃત કરે એ પરમારથ છે. આ ઉપરથી તે શ્રીજી આલવણની વાત ઠરાવી પડવા લગતા પક્ષમાં ગણી ભાદરવા સુદ ૧ બેની શ્રાવણ વદ ૧૩ બે કરે છે. એ કરવું ખોટું છે. શાથી જે એ પ્રશ્નનમાં સાર એ છે કે જે પુરૂશને તે તીથીને હરેક વાતનું વરત હોય તેને તીથી હટે તથા ભુલીગઓ ઉપર લખ્યા પ્રમાણે તપ કરવાની વાત છે કાંઈ આલવણની વાત નથી આ ઉપરથી દેવસુરગછના શ્રીજી ઉદીત ચઉદશ લેપી તેરશ કરી પણ ઉદી આત તીથી લેપનારને ગ્રંથકાર ચાર પ્રકારના દુષણ લાગે એમ લખે છે. તે આ રીતે છે. શ્રાદ્ધવિધ પ થતઃ | કરુ છુ વિષ્ણુ પાસ્ટરિક તો સૂવ ર ! जइ पुण तहा न सकह तहविहु पालिज पयदिणं ||१|| पर्वाणि चैवमुचुः-अट्ठमी चाउद्दसी पूण्णिमाय तहमावसा हवइ पव्वं । मासम्मि पव्वछकं तिनिअ पवाई पक्खमि ॥१॥ તથા ! बीआ पंचमि अकृमि एगारसि चउदसी पण तिहीओ। एयाओ सुअतिहीओ गोअमगणहारिणा भणिआ ॥२॥ Page #132 -------------------------------------------------------------------------- ________________ तिथिश्चप्रातः प्रत्याख्यान वेलायां यः स्यात् स प्रमाणं सूर्योदयानुसारेणैव लाकेऽपि दिवसादि व्यवहारात् । आहुरपि-चाउम्मासिअ वरिसे पक्खिअ पंचट्ठमीसु नायव्वा ॥१॥ ताओ तिहीओ जासिं उदेइ सूरो न अण्णाओ। पूआ पच्चक्खाणं, पडिकमणं तहय नियमगहणं च ॥ जांए उदेइ तीइ तोहौ(ही)ए उ कायव्वं ॥२॥ इति श्राद्धविधौ अथ दशाश्रुतस्कंध भाष्ये पजुसणे च उमासे पक्खिए पंचट्ठमीसु नायव्वा । ताओ तिहीओ जासिं उदेइ सूरो न अन्नाओ ॥ इति उदयंमि जा तिही सा पमाणमिअरीइ कीरमाणीए आणाभंगणवत्था मिच्छत्तविराहणं पावे ॥१॥ ___ अस्यार्थः-जे तिथि सूर्य उदय समये होय ते तिथि प्रमाण छे एटले ते तिथि संपूर्ण मानवी ने उदियात विना बीजी तिथि तिथिमा गणे तो तेने चार दूषण लागे जिनआज्ञानो भंग पणी १ विपरीत भावपामे २ मिथ्यात्वने पामे ३ विराधकपणुं पामे ४ એવી રીતે ચારે પ્રકારના દુષણ લાગે છે માટે ઉદીઆત તીથી લેપવી ન જોઈએ ને તે તીથી લેપીને તે વાતની ઘડતા (ઘટના) કરવાને તેમના કાગળમાં લખે છે કે બે પૂનમ હોય ત્યારે ઉદીઆત ચઉદશ જ્યાં રહી એ વાત શાસ્ત્ર જોઈને તેમણે લખી નથી શાસ્ત્રનો અભિપ્રાય એ છે કે પરવતીથી વૃદ્ધી થયે વૃદ્ધી તીથી સાબેત રાખવી તે ઉપરથી એમ સમજાય છે કે પાછલી ઉદીઆત તીથીને ફેરવતાં કાંઈ શાસ્ત્ર વિરૂદ્ધ થતું નથી. પણ ભાદરવા સુદ ૧ પરવતીથી નથી ને વળી બીજા પખવાડીઆની છે તેને ફેરવીને અંધારી પખવાડીઆની અમાસરૂપ ગણવી ને અમાસને ચઉદસ ગણવી તે છતી ઉદીત ચઉદશની તેરશ કરવી એ રીતે કરતાં ત્રણે તિથિને ફેરંવવા પણું થાય છે એ ઘણું શાસ્ત્ર વિરૂદ્ધ છે આ રીતે તેમને પોતાનું બેલ્યું કબુલ રાખવાને શાસ્ત્રને કલંક લગાડવું ને લેકને ભરમમાં પાડવા એ વાત ઘણું વિરૂધ કરી છે. દેવસર ગચ્છના શ્રીજી તેમના કાગળમાં લખે છે કે સાગરગચ્છના શ્રીજી એ બંડખંડના પંડીતની વાત સાંભળીને તથા પરમાદના વશથી તથા શાસ્ત્રની મેહેનત ન લીધાથી તથા તે સંબંધી કેટલોક સંઘ મળીને બે પડઓ કરી છે ને વળી લખે છે કે-એ સમાચારી લંકાગચ્છ તથા બીજામતી તથા પાઅચંદ ગ૭ તથા કલા ગ૭ તથા કેરંટ ગ૭ની છે પણ તપગચ્છની Page #133 -------------------------------------------------------------------------- ________________ નથી એવી રીતે લખ્યું છે. તે વાત સાંભળીને શ્રીજી શાંતીસાગરજી સાહેબને મેટે વીચાર થયો છે કે દેવસુર ગ૭ના વર્તમાનના શ્રીજીને પદ પામ્યાને આસરે વરસ ૮ થયાં છે તેમાં આટલી બધી બુદ્ધિ પહોંચી કે સાગર ગચ્છના શ્રીજીએ પરગચ્છની સમાચારી કરી છે તે ખોટી આળ લગાવે છે તે તેમને લખવું વ્યાજબી નથી કારણકે તેમના ગુરૂ દેવેન્દ્રસૂરિજી હતા તે સાગર ગચ્છના શ્રીજી પાસે ભણ્યા છે ને સાગર ગ૭ના શ્રીજી સાહેબને ઉમર આશરે વરસ ૯રની થએલી છે. ને ઘણું શાસ્ત્રો જે આમાં આવ્યાં હશે એવા પાકી ઉમ્મરના વિદ્વાનને આવું જુઠું પરમાદનું કલંક આપતાં કાંઈ વિચાર નહી કીધે કે આથી પિતાની લઘુતા કાગળ વાંચનારાઓ કરશે ને શ્રીજી સાહેબ તે શાંતપણું રાખી તેમના અણુ વ્યાજબી લખવા ઉપર ધ્યાન ન રાખતાં લેકોને ભરમ મટાડવાને શાસ્ત્ર પ્રમાણે આ કાગળ લખી માલમ કરે છે કે પજુસણમાં અઠાઈના દીવસ નીચે પ્રમાણે કરવા. શ્રાવણ વદ ૧૩ બુધ, અડાઈધર. » વદ ૧૪ ગુરૂવારી ભાદરવા સુદ ૧ પહેલી શનીવારને દીવસે કપસૂત્ર વાંચવું. ભાદરવા સુદ બીજી પડેવે રવીવારે મહાવીરસ્વામીને જન્મ વાંચો. ભાદરવા સુદ ૪ બુધવારે સંવચ્છરી પડિકકમણું કરવું. આ રીતે શાસ્ત્ર મર્યાદા પ્રમાણે સકળ સંઘે પર્યુષણ પર્વ કરવાં શ્રેય છે. વળી એક વિચાર કરવાને છે કે દેવસુર ગચ્છના શ્રીજીએ આ વર્ષમાં પડવે ફેરવીને તેરશ કરી છે તે વિષે શ્રી સંઘે ધ્યાન પહોંચાડવું કે હરકેઈ સાલમાં ભાદરવા માસ બે આવે ત્યારે પ્રથમ માસ અપ્રમાણ છે, તો તે શ્રીજીએ અપ્રમાણ માસની અમાસને દિવસે પ્રથમ કલ્પસૂત્ર વાંચવો જોઈએ નહી ને તે વખતમાં એમ નહી ફેરવે તે એમ સમજાય છે કે આ પજુસણની ચૌદશે એમનું કંઈ બગાડ્યું જણાય છે, નહી તે ચૌદશ ફેરવી તેરશ કરે નહી. સંવત ૧૯૨૯ ને શ્રાવણ સુદ ૧૩ બુધવારે આ કાગળ અમદાવાદ યુનાઈટેડ પ્રીન્ટીંગ અને જનરલ એજન્સી કંપની લી.ના પ્રેસમાં રણછોડલાલ હીરાચંદ પાસે પં. વિમળસાગરજીએ છપાવી પ્રસિદ્ધ કર્યો. Page #134 -------------------------------------------------------------------------- ________________ ૪૫ ૧ શ્રી પૂજ્ય ધરણેન્દ્રસૂરિજીના હેન્ડબીલની ટુંક સમજ. આ હેન્ડબલ આપણને પર્વતિથિના કે પર્વનન્તરપર્વ તિથિના ક્ષયવૃદ્ધિ પ્રસંગે પૂર્વ કે પૂર્વતર અપતિથિની ક્ષયવૃદ્ધિ કરવાની રીતિ પ્રથમથી જ હતી તેને સારો ખ્યાલ આપે છે. આ હેન્ડબીલ કહે છે કે ૧ “જ્યારે અમાવસ્યા વૃદ્ધિ થાય ત્યારે તો બે તેરસ થાય જ છે. એતો છેક રસ્તો છે, તેહની આશંકા હોયજ નહિ” २ शये पूर्वा तिथिह्या, वृद्धौ कार्या तथोत्तरा श्रीवीरमोक्षकल्याणं, कार्य ઢોવાનુૌદિ એહને અર્થ એમ છે જે તિથિક્ષય થાય ત્યારે પ્રથમ તિથિ ગ્રહણ કરવી અને તિથિની વૃદ્ધિ થાય ત્યારે બીજી તિથિ ગ્રહણ કરવી. ૩. “હાં કઈ પુછે જે અમાવશ બે કરવી જોઈએ તેહને એમ કહેવું જે અમાવસ બે થાય જ નહિં જ્યાં બે અમાવશ થાય ત્યારે મેં તેરશ કરીએ છીએ ૪. “હીરપ્રશ્ન ચાચા ઉલ્લાસમાં પ્રશ્ન કરેલું છે જે પુનમ તુટી હોય ત્યારે તે તપ ક્યારે કરવું તેહને ઉત્તર એ છે. જે પૂનમ તુટે તે તેરશને દિવસે ચૌદશ કરવી અને તેરઅને દિવસે વિસ્મૃત થઈ હોય તો પૂનમને કૃત્ય પડવાને દીવસે કરો” ૫. “તથા બે તેરશ કરવાથી કાઈક એમ કહેશે કે તિથિની વિરાધના થાય, ઉદયાત તિથિની વિરાધના ન કરવી, કરે તેહને મિથ્યાત્વ લાગે. ઇત્યાદિક સેનપ્રશ્નમાં વિશેષથી અધિકાર કહેલું છે પણ તે ચાલતા દિવસનો પાઠ છે કેમકે એજ સેનપ્રશ્નમાં તથા હીરપ્રશ્નમાં તથા તત્વતરંગિણીમાં કહ્યું છે જે બે અમાવાસ્યા તથા બે પૂનમ થાય ત્યારે બે તેરશ કરવી એમ ન કરીએ તે આગળ પાછળ એ ગ્રંથમાં વિરોધ આવે શ્રી પૂજ્ય ધરણેન્દ્રસૂરિજીએ સં, ૧૯૨૮ અને સં. ૧૯૨૯માં ભાદરવા સુદ એકમની વૃદ્ધિએ બે તેરશ કરવાનું ફરમાન બહાર પાડેલ. તેની સામે એકમ પર્વતિથિ નથી બીજા માસની તિથિ છે પક્ષાંતર છે. વિગેરે દલીલો ઉભી થયેલ તેનો જવાબ આપતાં સાથે સાથે તેમણે તપાગચ્છની તે વખતની શાસ્ત્ર, સિદ્ધ વિના મતભેદવાળી વસ્તુઓ જણાવી તેમાં જણાવ્યું કે– ૧. પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિએ તેરશની ક્ષયવૃદ્ધિ થાય. ૨. પર્વતિથિના ક્ષયે પૂર્વનીતિથિ લેવી અને વૃદ્ધિ વખતે ઉત્તરની તિથિ લેવી. ૩. પર્વેક્ષયવૃદ્ધિ પ્રસંગે પૂર્વ અપર્વ તિથિની ક્ષયવૃદ્ધિ કરતાં ઉદયને આગ્રહ ન રાખ. આ ત્રણ વસ્તુને બાંધે કેઈએ લીધે નહિ. પરંતુ તે ત્રણે વસ્તુને તેમની સામે વાંધો લેનાર વગે પણ સ્વીકારી. માત્ર વધે “એકમ અપર્વતિથિ છે, તેથી તેની વૃદ્ધિએ તેરશની વૃદ્ધિ કરવી તે વ્યાજબી નથી” એ રહ્યો. Page #135 -------------------------------------------------------------------------- ________________ ટુંકમાં “ધરણેન્દ્રસૂરિજીથી પૂનમ અમાશની ક્ષયવૃદ્ધિએ તેરશની ક્ષયવૃદ્ધિ વિગેરે શરૂ થયું અને પર્વતિથિમાં ગરબડ ચાલી' તેવું કથન કરનાર પૂ. આ. સિદ્ધિસૂરિજી મહારાજે આ હેન્ડબીલ પૂર્ણ જોયું નથી અને તેમના શિષ્ય પૂ. પં. કલ્યાણવિજયજી મહારાજે અને આ. જંબુસૂરીજી મહારાજે આ હેન્ડબીલ પોતાની પાસે પૂર્ણ હોવા છતાં તે વૃદ્ધ સરલ પરિણમી પુરૂષને પોતાના આગ્રહમાં સ્થિર રાખવા બતાવ્યું નથી તેમજ જનતાને સત્ય વસ્તુથી વંચિત રાખવા આ હેન્ડબીલને અપૂર્ણ છાપ્યું છે. આથી આ હેંડબીલ વાચકને સત્ય વસ્તુને ખ્યાલ આવે તેટલા માટે અત્ર અક્ષરશઃ પૂર્ણ ઉપર પ્રગટ કરવામાં આવ્યું છે. શાંતિસાગરજીના હેન્ડબીલની ટુંક સમજ. આ, શ્રી પૂજ્ય શાંતિસાગરજીનું હેન્ડબીલ ભા. શુ. ૧ ની વૃદ્ધિએ તેરશની વૃદ્ધિ કરવાના શ્રી પૂજ્ય ધરણેન્દ્રસૂરિજીને ફરમાનને વિરોધ કરનારું છે. છતાં તેમાં પણ તપાગચ્છની પર્વ કે પર્વનન્તર પર્વતિથિને ક્ષયવૃદ્ધિ પ્રસંગે પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની ક્ષયવૃદ્ધિ કરવાની રીતિનું સમર્થન છે. તેઓ તે હેન્ડબીલમાં બીજ પાંચમ આઠમ અગિઆરસ ચૌદસ પર્વતિથિના ક્ષયવૃદ્ધિ પ્રસંગે પૂર્વ અપર્વ એકમ ચેાથ સાતમ દસમ અને તેરશની ક્ષય વૃદ્ધિ અને પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિ પ્રસંગે પૂર્વતર અપર્વ તેરશની વૃદ્ધિ કબુલ કરે છે. માત્ર એકમની વૃદ્ધિ વખતે તેરસની વૃદ્ધિ કરવાની શ્રી પૂજ્ય ધરણેન્દ્રસૂરિજીના ફરમાનને વ્યાજબી ગણતા નથી. અને તે અવ્યાજબી ફરમાન જતે દીવસે દઢ ન બની જાય તે માટે તે વૃદ્ધ શ્રીપૂજ્ય પિતાને વાંધો ઉઠાવ્યો છે. પૂ. પં. કલ્યાણવિજયજી તથા આ. વિજયજંબુસૂરિજીના પુસ્તકમાં આ હેંડબીલને ઉપગ જે ઉંધી રીતે કરવામાં આવ્યો છે તે કોઈ પ્રકારે તેને પુરું જોયા પછી વ્યાજબી ઠરતો નથી. આ હેન્ડબીલમાં ટીપણાની પર્વ કે પર્વનન્તરપર્વ તિથિના ક્ષયવૃદ્ધિપ્રસંગે પૂર્વ કે પૂર્વતર અપર્વ તિથિની ક્ષયવૃદ્ધિ કરવાની વસ્તુનું સારું સમર્થન મળે છે તે તેમના નીચેના લખાણથી સમજાય છે. ૧. “પૂનમ ટૂટી હોય તો તેરશને ચઉદશ કરવી ને તેરશને દીવસે ચઉદસ કરવી ભૂલી ગયા હોય તો એકમને દીવસે પૂનમને કૃત્ય કરે એ પરમારથ છે” ૨. તેમના કાગળમાં લખે છે કે બે પૂનમે હોય ત્યારે ઉદીયાત ચઉદશ કયાં રહી એ વાત શાસ્ત્ર જોઈને તેમણે લખી નથી. શાસ્ત્રને અભિપ્રાય એવો છે કે પરવતિથિ વૃદ્ધિ થયે વૃદ્ધિતિથિ સાબિત રાખવી તે ઉપરથી એમ સમજાય છે કે પાછલી ઉદીત તિથિને ફેરવતાં કાંઈ શાસ્ત્ર વિરૂદ્ધ થતું નથી”. સં. ૧૯૨ની સાલમાં શ્રી પૂજ્ય શાંતિસાગરજીની ઉંમર ૯૨ વર્ષની છે Page #136 -------------------------------------------------------------------------- ________________ તે ૯૨ વર્ષના અનુભવી શ્રીપૂજ્ય પૂનમના ક્ષયે તેરસે ચૌદશ અને ચૌદશે પૂનમ કરવાનું જણાવે છે. ૨. શ્રી પૂજ્ય ધરણેન્દ્રસૂરિજીએ ભા. શુ. ૧ ની વૃદ્ધિએ બે તેરસે કરવાનું જણાવ્યું ત્યારે ૧ ઉદયવાળી ચઉદસ તેરસ થઈ. ૨. ઉદયવાળી પૂનમે ચઉદસ થઈ અને અને પ્રથમ ભા. સુ. ૧ અમાસ બની આ પ્રમાણે ત્રણ તિથિઓ પલટાણી. આથી ધરણેન્દ્રસૂરિજી સામે મિ ના સિદ્ધિ ગાથા રજુ કરવા પૂર્વક જણાવવામાં આવ્યું કે ઉદયવાળી તિથિ પલટનારને મિથ્યાત્વ વિગેરે દે શાસ્ત્રકારોએ જણાવ્યા છે અને એકમની વૃદ્ધિએ તેરશની વૃદ્ધિ કરવાથી આ દે લાગશે તેનું શું? ત્યારે તેમણે જણાવ્યું કે પૂનમ અમાવાસ્યાની ક્ષયવૃદ્ધિએ જ્યારે આપણે બે તેરશ કે તેરશને ક્ષય કરીએ છીએ ત્યારે “ઉદય તિથિ” કયાં ઘટે છે? (કારણ કે પૂનમને ક્ષયે તેરશને ક્ષય કરવાથી ઉદયવાળી તેરશે ચૌદશ અને ઉદયવાળી ચૌદશે પૂનમ થાય છે તેમજ વૃદ્ધિ વખતે ઉદયવાળી ચૌદશ બીજી તેરશ બને છે અને ટિપણાની પ્રથમ પૂર્ણિમા કે અમાવાસ્યાએ ચૌદશ અને ટિપ્પણાની બીજી પૂનમ કે અમાવસ્યાએ પૂનમ કે અમાવાસ્યા બને છે ત્યાં “ઉદયતિથિ ઘટતી નથી છતાં તમે ને અમે બને તેમ કરીએ છીએ તેમ એકમની વૃદ્ધિએ ઉદયતિથિ ન ઘટે તે પણ કરવામાં વાંધો નહિ કારણકે પર્વ સમાચારી વખતે તિથિ સમાચારમાં ફેરફાર પૂવાચાર્ય કરતા આવ્યા છે) આને જવાબ શ્રી પૂજ્ય શાંતિસાગરસૂરિ તરફથી આપતાં જણાવ્યું કે, ૧૪-૧૫ એ બે પર્વતિથિ છે, એકમ પર્વતિથિ નથી, પર્વતિથિના ક્ષયવૃદ્ધિ પ્રસંગે પૂર્વની અપર્વ ઉદયતિથિ ફેરવતાં શાસ્ત્રવિરૂદ્ધ થતું નથી અર્થાત્ પૂનમની ક્ષયવૃદ્ધિ પ્રસંગે ચઉદસ અને પૂનમ વખતે “યંમિ' સિદ્ધાંત નથી સચવાતો તે શાસ્ત્ર વિરૂદ્ધ નથી પણ શાસ્ત્રથી જ તે સિદ્ધ છે, કારણ કે પર્વતિથિના ક્ષય વૃદ્ધિ પ્રસંગે તેની વ્યવસ્થા માટે ‘ક્ષયે પૂર્વાને પ્રૉષ અપવાદ વચન છે. માટે તેમણે લખ્યું કે– પાછળ ઉદીયાત તિથિને ફેરવતાં કાંઈ શાસ્ત્રવિરૂદ થતું નથી' પૂનમની ક્ષયવૃદ્ધિએ તેરશની ક્ષયવૃદ્ધિ કરવામાં ઉદયને સિદ્ધાંત ન * સં. ૧૯૯૭ માં કા. શુ. પહેલી પુનમે ચોમાસું બદલ્યું ત્યારે પૂ. આ. વિજયસિદ્ધિસૂરિ મહારાજને યોજના પૂર્વક પૂછાયેલ પ્રશ્નો. પ્રશ્ન-૫ આપે પરંપરા બળી કહેવાય ? ઉત્તર–પરંપરા શાની બોળી ? આ પરંપરા કહેવાતી હશે? શાસ્ત્રની આજ્ઞાની વિરાધના થાય એવી પરંપરા હોયજ નહિ જુઓ તમને કોઈને કદાચ યાદ નહિ હોય પણ મારા અનુભવની વાત છે. આ વાત, ૧૯૨૬ થી ૧૯૨૮ સુધીમાં બની છે. દેવસુરના ઉપાશ્રયે નાગરીશાળામાં ધરણેન્દ્ર શ્રી પૂજ્ય હતા તે વખતે પર્વતિથિઓને આ ફેરફાર કરવાનું તેમણે કરેલું તે વખતે સુબાજી તેમની પાસે જતા પણ ત્યારથી તેમણે ત્યાં જવાનું બંધ Page #137 -------------------------------------------------------------------------- ________________ સચવાય તેમાં શાસ્ત્ર વિરૂદ્ધ નથી તે જણાવી પૂનમની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિને તેમણે માન્ય રાખેલ છે. ધરણેન્દ્રસૂરિજીના હેન્ડબીલમાં આગળ જણાવેલ પાંચ વસ્તુને શ્રી પૂજ્ય શાંતિસાગરજીએ સંપૂર્ણપણે સ્વીકારી છે. માત્ર એકમની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ કરવી તે અગ્ય છે તેમ જણાવેલ છે. આ હેન્ડબીલબાજીમાં શ્રીપૂજ્ય શાંતિસાગરજીનું હેન્ડબલ શ્રી પૂની સત્તાના કિલ્લાને તેડવારૂપે સં. ૧૮૭૦ પછી પ્રથમજ હતું અને જેને મૂળચંદજી મહારાજની અનુમતિ હતી તેવું આ જંબુસૂરિજી મહારાજ આદિ જણાવે છે. પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ તે હેન્ડબીલમાં જ પ્રાપ્ત થાય છે. આમ સ્પષ્ટ છતાં તેમણે તેમના પુસ્તકમાં શ્રીપૂજ્યોના નામે શાસ્ત્રાનુલક્ષી દેવસુર સંઘની શાસ્ત્રસિદ્ધ પર્વ ક્ષયવૃદ્ધિએ પૂર્વ અપર્વ ફયવૃદ્ધિ કરનારી સમાચારી ને અશાસ્ત્રીય બનાવવા નિષ્ફળ પ્રયત્ન કર્યા છે. ટુંકમાં સં. ૧૯૨૮ અને સં. ૧૨૯ માં પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ કરવાની તથા પર્વ ક્ષયવૃદ્ધિ વખતે પૂર્વ અપર્વ ક્ષયવૃદ્ધિ કરવાની માન્યતા દેવસુર સંઘમાં સર્વ સંમત હતી. માત્ર એકમની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ કરવાના શ્રીપૂજ્ય ધરણેન્દ્રસૂરિના ફરમાનને તે વખતે વિરોધ હતો. કર્યું બે ચાર વાર શ્રી. પૂજ્યના કેટવાળાં તેડવા આવ્યા પણ તેમણે કહી દીધું કે અસત્ય પ્રરૂપણ થઈ માટે હું નહિ આવું તે વખતે શ્રી. મુલચંદજી મહારાજા વિગેરેને પણ ઘણું દુખ થયું કે આ બહુ ખોટું થાય છે. પણ તે વખતે સાધુઓ થોડા અને શ્રી પૂજ્યનું બળ ઘણું, તે વખતે ઉહાપોહ પણ થયેલે પણ ચાલી પડયું વિગેરે. (તા. ૧૫-૯-૪• વીરશાસન) ઉપર પ્રમાણેના ઉદગારોથી પૂ. આ. સિદ્ધિસૂરિજી મહારાજ પર્વતિથિની ક્ષયવૃદ્ધિ વખતે પુર્વ અપર્વ તિથિની ક્ષયવૃદ્ધિ કરવાની રીતિ સં ૧૯ર૬ થી સં. ૧૯૨૦ સુધીમાં ધરણેન્દ્રસૂરિના વખતમાં થઈ હતી તેવું સ્મરણ રજુ કરે છે. અમારું માનવું છે કે આ ભકિક પરિણામી મહાત્માને એકમની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિના શ્રી. પુજ્ય ધરણેન્દ્રસૂરિના આદેશને “પુનમની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ ત્યારથી થઈ? તેથી ઉલટી વાતવડે ધરણેન્દ્રસૂરિના નામથી ઠસાવવામાં આવેલ. અને તે બેસાડેલ ગેડ વિસરાય નહિ માટેજ પુ. ધરણેન્દ્રસૂરિનું તથા પુ. શાંતિસાગરનું હેન્ડબીલ પુરૂં તેમને વંચાવવામાં કે બતાવવામાં આવ્યું નથી. ધરણેન્દ્રસૂરિ અને શાંતિસાગરનાં હેન્ડબીલ જેવાથી એકની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ કરવાને મદભેદ હતો પરંતુ તે બને હેન્ડબીલ સ્પષ્ટ જણાય છે કે તે વખતે જે. સં ૧૯૨૯-૧૯૩૦ માં છપાયેલાં છે તેમાં પર્વતિથિની ક્ષયવૃદ્ધિએ પર્વ અપર્વ તિથિની ક્ષયવૃદ્ધિ કરવાનું તથા પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ કરવાનું સંપૂર્ણ સમર્થન છે. Page #138 -------------------------------------------------------------------------- ________________ શ્રી પૂના ગમે તેવા જેરવખતે પણ જેનશાસનમાં ગીતાર્થ પુરૂષને તન અભાવ નથી જ થયો અને એને લઈને જ જગદગુરૂ વિજયહીરસૂરિ મહારાજ પછીથી આજ સુધી કેઈપણ અપ્રમાણિક વસ્તુ વિના મતભેદે જનસંઘે માન્ય તરીકે સ્વીકારી નથી. સં. ૧૮૭૦થી વીસમી સદીના પ્રથમ ચરણ સુધી શ્રીપૂજ્યોની સત્તાને લઈ પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિની પ્રથા ચાલી તેવું પ્રચારી તે ગાળામાં થયેલ પૂ. પં. પદ્યવિજયજી ગણિ પૂ. પં. રૂપવિજયજી ગણિ તથા પૂ. પં. વીરવિજયજી ગણિવર જેવા મહાત્માઓને ગીતાર્થ તરીકે ઓળવી જેનશાસનને ગીતા વિનાનું ગણાવવું તે તદ્દન ગેરવ્યાજબી છે. આ વીસમી સદીના પ્રથમ ચરણની હેન્ડબીલબાજી પણું ખરી રીતે પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિ વખતે તેરસની ક્ષયવૃદ્ધિને સાબિત કરે છે. આથી સ્પષ્ટ છે કે સં. ૧૯૨૮–૧૯૨લ્માં પર્વતિથિ ક્ષયવૃદ્ધિ નહોતી થતી પરંતુ પર્વષયવૃદ્ધિ પ્રસંગે પૂર્વ અપર્વ તિથિની ક્ષયવૃદ્ધિ થતી હતી. અને સં. ૧૯૨૮માં ૯૨ વર્ષના શ્રી પૂજ્ય શાંતિસાગરજીનો અનુભવ પણ તે પ્રમાણે હતે. પૂ વયોવૃદ્ધ આચાર્ય સિદ્ધિસૂરીશ્વરજી મહારાજના ધરણેન્દ્રસૂરિના વખત પહેલાં પર્વક્ષયવૃદ્ધિ થતી હતી તેવા અવ્યાજબી સ્મરણને આ રીતે અધુરા હેન્ડબલેને છપાવી જાણીબુજી ટકાવી રાખવામાં આવ્યું હતું. સં. ૧૯૫ર માં ભા. સુદ પ પર્વને ક્ષય કરવામાં આવ્યો હતે તેવો આ. વિજયરામચંદ્રસૂરિજીનો પ્રચાર બેટ છે. પરંતુ સં. ૧૯૫૨ માં પંચાંગ બદલવા ન બદલવાને મતભેદ હતો. ૬. સં. ૧૯૫૨ માં ચંડાશુચંડમાં ભા. સુ. ૫ ને ક્ષય હતો ત્યારે ઘણું મેટા ભાગે ચંડાશુગંડુને આધાર રૂપે ન લેતાં બીજાં પંચાંગ પંજાબ વડોદરા વિગેરેમાં છઠ્ઠને ક્ષય લખેલે હવે તેને આધાર લઈ છઠ્ઠને ક્ષય કર્યો હતા અને પૂર્વે ચંડાશુગંડુ પંચાંગને ગ્રહણ કર્યું છે માટે વિના કારણે ન છોડવું તે આશયે આચાર્ય સાગરાનંદસૂરિજીએ (તે વખતે મુનિશ્રી આનંદ સાગરજીએ) તે ચંડાશુગંડુ પંચાંગને આધાર રૂપે લઈ ક્ષયે પૂર્વાને સંસ્કાર લગાડી તીજનો ક્ષય કર્યો હતો. અર્થાત્ તે વખતે જૈન સંઘમાં કેઈએ પણ પર્વતિથિ સુદ પાંચમને ક્ષય કર્યો નહોતો. સં ૧૫૨ ના ચંડાશુગંડુ પંચાંગમાં ભા. સુદ ૪ શુક્રવારે પ. ઘડી ૧૭ પળ અને ત્યાર પછી ૫૪ ઘડી ૧૯ પળ પાંચમ છે શનિવારે સૂર્યોદયથી ૫૪ ઘડી ૨૧ પળ ભા. શુ. ૬ છે આથી ચંડાશુગંડુમાં ભા. શુ. ૫ ને ક્ષય છે . Page #139 -------------------------------------------------------------------------- ________________ વડોદરા વિગેરેના પંચાંગમાં ભા. યુ. ૪ શુકવારે સૂર્યોદયથી ૮–૧૯ પળ છે શનિવારે ભા. શુ. ૫ ૨–૩૨ પળ છે અને ત્યાર પછી ભા. સુ. ૬ ૫૪-૩૦ પળ છે. રવીવારે સૂર્યોદયથી ભા. શુ. ૭ છે. આથી વડોદરાના પંચાંગમાં ભા. સુ. ૬ ને ક્ષય છે. સં. ૧૫ર માં અને તે પહેલાં કેટલાંક વર્ષ અગાઉ જેનસમાજ ચંડાશુચંડુને પંચાંગ તરીકે ઉપયોગ કરતા હોવાથી ચંડાશુગંડુના ભા. શુ. ૫ ના ક્ષય પ્રસંગે શું કરવું? તે પ્રશ્ન ઉપસ્થિત થયે. પ્રથમ ભા. . ૫ ના ક્ષય પ્રસંગે કાંઈ કરવામાં આવ્યું હતું કે કેમ તેને વિચાર કર્યો પણ તે વખતના વિદ્યમાન વૃદ્ધમાં વૃદ્ધ પુરૂના કાળમાં ભા. શુ. ૫ ના ક્ષયને પ્રસંગ આવ્યો ન હતો. પૂનમના ક્ષય પ્રસંગે તેરશના ક્ષયની આચરણ અને સીધા પાઠ દેખાતા હતા તેમ પાંચમના ક્ષય પ્રસંગે તીજનો ક્ષય કરવાની આચરણને અનુભવ ન હોવાથી તે વસ્તુનો ઉકેલ લાવવા પાંચમને બદલે છઠ્ઠના ક્ષયવાળા પંચાગને આધારરૂપે લઈ પર્યુષણ અને સંવછરીની વધઘટ વિનાની વ્યવસ્થાના નિર્ણય તરફ જવું એમ એક મોટા ભાગને એગ્ય લાગ્યું. અને એ કારણેજ તે મોટા ભાગે પિતાના સમર્થનમાં બીજું પંચાંગ બદલવાથી શાસ્ત્રથી કાંઈ વિપરીત થતું નથી તે જણાવ્યું. પણ તેમના સર્વ લખાણમાં કોઈપણ જગ્યાએ પાંચમ તિથિની ક્ષય વૃદ્ધિ થાય તેવું જણાવ્યું નથી એટલું જ નહિ પણ પર્વતિથિની ક્ષય ન થાય તથા પૂનમ અમાસના ક્ષયે તેરસે ચૌદસ અને ચૌદસે પૂનમ કરવાનું જણાવ્યું છે. આ બધી વસ્તુને સ્પષ્ટ સમજવા સં. ૧૯૫૨ માં છપાયેલ સયાજીવિજય અને જૈનધર્મ પ્રકાશના લેખને અહિં આપીએ છીએ. ૧ “જોધપુરી પંચાંગમાં ભાદરવા સુદી ૮ શુક્રવાર ઉપર પાંચમને ક્ષય માનેલે છે પાંચમ એ પર્વતિથિ છે અને શ્રી ઉમાસ્વાતિ વાચક મુખ્યના વચનનો પ્રષ એ સંભળાય છે કે “ક્ષે પૂર્વ તિથિ ના વૃદ્ધ વાર્થી તથોર “(પર્વતિથિન) ક્ષય હોય તો પહેલી (તિથિ પર્વ) તિથિ કરવી અને વૃદ્ધિ હોય તો પછીની કરવી.” મતલબ કે પાંચમને ક્ષય હોવાથી ચેથને ક્ષય કરવાને પ્રસંગ આવે છે.” ____२. “पूणिमायां च त्रुटितामां त्रयोदशीचतुर्दश्योः क्रियते त्रयोदृश्यां विस्मृ. તૌ તુ તપ પૂનમ તુટી હોય તે તેરશ ચૌદશને દહાડે (ચૌદશ પૂનમને) છઠ્ઠ એશ્લે બે ઉપવાસને તપ કરે” (સયાજીવિજય. જેનો માટે ખાસ. વડોદરા બુધવાર તા. ૫ ઓગસ્ટ સને ૧૮૬ અષાડ વદિ ૧૧ સં. ૧૫ર) ઉપરના લેખમાં પર્વતિથિને ક્ષય હોય તે પૂર્વ અપર્વ તિથિને ક્ષય Page #140 -------------------------------------------------------------------------- ________________ પર કરવાનું અને પૂનમના ક્ષય હાય તા તેરશના ક્ષય કરવાનું તેમજ પતિથિનું અખંડપણું માન્ય રાખવાનું જણાવવામાં આવ્યું છે. સ. ૧૯૫૨ માં મુખ્ય ચર્ચા ટીપણાને બદલવા ન બદલવાની હતી તે વાત સિયાવિજયના નીચેના લખાણથી સ્પષ્ટ જણાશે માટે તે આપીએ છીએ. “ગ્રહલાઘવના સિદ્ધાંત પૂર્વ પશ્ચિમના સર્વ વિદ્વાનાને માન્ય છે. હૈારા મકરન્દ્વના કર્તા કાશીના મરહૂમ મહામહેાપાધ્યાય ખાપુદેવ શાસ્ત્રી પણ સૌરપક્ષના સૂર્ય ચંદ્રથી પંચાંગ નીપજાવતા હતા અને તે યુરૈપાદિ દેશમાં વજનદાર ગણાતું હતું. મારવાડ સિવાય હિંદુસ્તાનના ખીજા ભાગેામાં સૌરપક્ષનું પંચાંગ ચાલે છે તેમાં આપેલા તિથિને ભાગ્યકાળ જોતાં ભાદરવા સુ. ૪ ને શુક્રવાર ઉપર ભા. શુ. ૫ ને ક્ષય થતા નથી પણ શનિવારે સુઢિ ૫ પહોંચી તેના ઉપર શુદિ ૬ ના ક્ષય થાય છે તે વાસ્તવિક મતને આ વખતે સ્વીકારવામાં આવે તે પસણુના આઠે દહાડા ચાખા આવી સૂર્યોદય વખતે શુક્રવારે ચેાથ છે તેજ વારે ખધે સવચ્છરી થઈ શનિવારે પાંચમ કાયમ રહીને પારણાદિ થાય તેમ છે. મરહૂમ જૈન ધર્માચાય શ્રી આત્મારામજી મહારાજ અને બીજા મહાશયાના અભિપ્રાય તથા છેવટના નિય મુંબઇથી અશાડ સુદિ ૬ ના શ્રી ચંડુ પંચાંગના કાઁ પડિતજી શ્રીધર શિવલાલના પત્ર આવ્યા છે તેમાં તે પડિતજી લખે છે કે आपने लिखा के भाद्रपद शुक्ल पक्ष पंचमीका क्षय है की ६ का क्षय है ? सो हमारा पंचांग जो है सो ब्रह्मपक्षकी गणितसे है । ओर अन्य पंचांग जो है सो सौरपक्ष गणितसे है सो १ दीनका फरक रहेता है हमारे पंचां गका मान्य मारवाड देशमें है, आपके वहां बडोदामे गुजराती पंचांग सौरपक्षका चलन है सो आपकु षष्ठीका क्षय मानना चाये | ઉપર પ્રમાણે બ્રહ્મપક્ષના ચં ુ પાંચાંગના કર્તા પાતે ગુજરાતમાં ભાદરવા સુદ્ધિ ને ક્ષય કરવા મત આપે છે. મરહુમ જૈન ધર્માચાર્ય શ્રી આત્મારામજી મહારાજે પેાતાની હયાતીમાં છઠ્ઠને ક્ષય કરવા વિષે અભિપ્રાય જણાવ્યેા હતેા અને હાલ પણ ઘણાખરા મુનિમહારાજ તથા ભરૂચના શેઠ અનેપચદ મલુ. કચંદ જેવા મહાશયેા છઢના ક્ષય કરવાની સલાહ આપે છે તે સર્વેને માન્ય કરવા ચાગ્ય છે. શ્રી જૈનમત સ્યાદ્વાદથી ભરેલા છે, આ લેખની અંદર ઉપર આપેલા તિથિનિર્ણય સંબંધી ઉત્સર્ગ અપવાદના પાઠેજ તેની અનેકાંતતા દેખાડી Page #141 -------------------------------------------------------------------------- ________________ આપે છે. માટે જોધપુરી પંચાંગ જે સર્વજ્ઞ કથિત નથી અને જે એકલાને જ માનવું એ શાસ્ત્રાધાર નથી તેના ઉપર જેન ભાઈઓએ એકાંત હઠ કરવો અને બીજા શેપને અંતે ખાં માલમ પડતાં પંચાંગોને અનાદર કરે ઘટતે નથી. પાટણના જેનભંડારમાં બ્રહ્મ પક્ષના સિદ્ધાંત શિરોમણિની સાથે સૌર પક્ષના ગ્રહલાઘવની પ્રતો પણ જોવામાં આવી છે. તે આશા છે કે સર્વ જેનભાઈઓ આ વખતે મહાપુરૂષોના અભિપ્રાયને માન આપી શ્રાવણ વદિ ૧૨ શુક્રવારે પશુષણનો પહેલો ઉપવાસ અને તે ઉપરાંત યથાશક્તિ તપ, જીનપૂજા પ્રભાવનાદિ સત્કાર્યો કરી ભાદરવા શુદિ ૪ શુક્રવારે સંવછરી અને ભાદરવા શુદિ ૧ ને શનિવારે પારણાદિ કરી એક્ય બનાવી આત્માનું કલ્યાણ સાધશે. (તા. ૫ ઓગસ્ટ સને ૧૮૯૬ અષાડ વદિ ૧૧ સં. ૧૯૫૨) | સંવત્સરીને નિર્ણય ચાલતા વર્ષના ભાદ્રપદ માસમાં જોધપુરી પંચાંગમાં શુદ ૫ ને ક્ષય હોવાથી તિથિનો ક્ષય ન કરવાની સમાચારીને આધારે શુદ ૩ ને શુદ ૪ને ક્ષય કરે? એ વિષે વિવાદ બહુ દિવસથી ચાલે છે. અને કેટલાએક “ક્ષ પૂa'” એ વાક્યને આધારે શુદ ૪ નો ક્ષય ઉપલબ્ધ થાય છે. પણ તે દિવસ સાંવત્સરિક પર્વને હોવાથી તેને ક્ષય ન કરતાં શુદ ૩નો ક્ષય કર એમ કહે છે અને કેટલા એકનું કહેવું એમ થાય છે કે શ્રીમાન્ કાલિકાચાર્યજીએ ચતુથીની સંવત્સરી કરી તે પંચમીના રક્ષણાર્થે કરી છે. તેમ છતાં આ પ્રમાણે કરવાથી શુદ ૪ને શુદ ૫ ને મુકીને શુદ ૩ જે અપવે પર્યુષણ કરવા જેવું થશે. શુદ ૩ નો ક્ષય કરવા ઈચ્છનારા શુદી ૧૫ ના ક્ષયે દી ૧૩ ને ક્ષય કરવાની રીતિનો દાખલો આપે છે પરંતુ એને માટે એક શબ્દ શાસ્ત્રોક્ત છે કે શુદ ૧૫ ને ક્ષયે શુદ ૧૩ નો ક્ષય કરે, પરંતુ ભાદ્રપદ શુદ ૫ ને ક્ષય હોય તો શું કરવું ? એને માટે બીલકુલ શાસ્ત્રલેખ પૂર્વાચાર્યના ગ્રંથમાં કે સેનપ્રશ્ન હીરપ્રશ્નાદિ પ્રશ્નોત્તરના ગ્રન્થમાં નથી. તેમ કઈ વૃદ્ધ પુરૂષ પૂર્વે એ પ્રસંગ આવ્યું હતું અને અમુક તિથિને ક્ષય કર્યો હતો એમ કહેતા નથી. આવી રીતના બંને તરફના પૂર્વપક્ષે ચાલતા હતા. પણ કોઈ પ્રકારે નિર્ણય થતો ન હતો. તેથી જરૂરને પ્રસંગે બીજો માર્ગ શોધવાના વિચાર પર લક્ષ દોડાવીને અત્રે ચાતુમસ સ્થિતિ કરીને રહેલા પંન્યાસ શ્રી ગંભીરવિજયજીએ શ્રી ઉર્જન કે-જે હિંદુસ્થાનનું મધ્યબિંદુ છે. અને જ્યાંથી તિષીઓ ગણિતની રેખાઓ લે છે. ત્યાંના વર્તારાનું, જયપુરના વર્તારાનું અને કાશીના વર્તારાનું એ ત્રણે પંચાંગ મંગાવ્યાં કે-તેમાં ક્ષય કઈ તિથિને છે. તે જોઈને પંચાંગેના બહુમતે નિર્ણય કરે. એ ત્રણે પંચાગે આવતાં તેમાં નીચે પ્રમાણે છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ ૫૩ શુદ્ઘ ૪ શુક્રવાર શુદ પ શનિવાર-ઘડી ૩-૫૪ ઉજ્જૈન. શુક્ર ૪ શુક્રવાર શુદ ૫ શનિવાર-ઘડી ૩-૫૪ જેપુર. સુદ ૪ શુક્રવાર શુદ પ શનિવાર-ઘડી ૩-૪૫ કાશી. ઉપરાંત એ ત્રણે પંચાંગામાં છાના ક્ષય કરેલા છે. મુંબઇ વડોદરા અને લાહેારના પંચાંગમાં પણ છઠના ક્ષય કરેલા છે. આ બાબત ખાસ જોધપુરી ચંડુ પંચાંગના બનાવનાર પડિત શ્રીધર શીવલાલને પૂછતાં તેઓ લખે છે કે “અમારૂં પંચાંગ પ્રશ્નેપક્ષનું છે. તે મારવાડ દેશમાં માન્ય છે. તમારા દેશમાં સૌરપક્ષ માન્ય છે. તા તે પ્રમાણે તમારે છાના ક્ષય કરવા.” આટલા તેના લખાણુ ઉપરથી જો કે ગુજરાતમાં છઠના ક્ષય થઇ શકે પરંતુ સવચ્છરી પર્વ કાંઈ ખાસ ગુજરાત માટે નથી એ તેા આખા હિંદુસ્તાન માટે છે. તેથી માત્ર સૌરપક્ષના ગણિતના આશ્રય ગ્રહણ ન કરતાં જેપુર, ઉજજેણુ અને કાશીના પંચાંગા મંગાવવામાં આવ્યાં કે-જેનું ગણિત બ્રહ્મ પક્ષનુંજ છે. છતાં તે પંચાંગેામાં પણ છઠના ક્ષય છે. આવી રીતે અને પક્ષના ગણિત પ્રમાણે છઢના ક્ષય હોવાથી અને પંચાગાના બહુમત એવા થવાથી અને નીચે પ્રમાણે નિષ્ણુય કર્ વામાં આન્યા છે. ભદ્રપદ સુદ ૪ શુક્રવાર......... વચ્છરી. ૫ શનિવાર........પારણું, "" '' ?? ૬ ક્ષય. ?? આ પ્રમાણેનેાજ નિર્ણય દેશાવરીથી જુદા જુદા વિદ્વાન મુનિ વિગેરેના અભિપ્રાય મગાવીને શ્રી મુ`બઈના શ્રી સંઘે મુનિરાજશ્રી મેાહનલાલજી સમક્ષ એક્ત્ર થઈને થોડા દિવસ પહેલાં કરેલા છે. વળી સ્વર્ગવાસી મુનિરાજ શ્રી આત્મારામજી મહારાજના પ પેાતાની હયાતિમાં એ પ્રમાણેજ મત હતા. વળી સજ્ઞ કથિત ક્રિયાઓ પણ પ્રખળ કારણે અન્યથા પ્રકારે કરવા જરૂર પડે છે, કારણકે જૈન સિદ્ધાંતસ્યાદ્વાદ છે. તે આ જોધપુરી પંચાંગ કાંઇ સર્વજ્ઞ કથિત નથી. જો કે-ઘણા વર્ષોથી આપણે એ પ્રમાણે માનીએ છીએ માટે માનવામાં અડચણુ નથી. વળી જોધપુરી પંચાંગ પ્રમાણેજ તિથિ વિગેરે માનવા સંબંધી અમારા મનમાં પણ આગ્રહ છે કેમકે અમારા વિડેલ ધર્મગુરૂઓ એ પ્રમાણે માનતા આવ્યા છે. પરંતુ એના વર્તારા કાંઇ જૈનશાસ્ત્ર પ્રમાણે નથી. બીજા બ્રહ્મપક્ષી પંચાંગાના વર્તારા કાંઇ ખાટા હાય એમ કહી શકાય નહિ. વળી અત્યારે એક તિથિ બીજા પંચાંગ પ્રમાણે માનવાથી હવે પછી એ પંચાંગ પ્રમાણે તિથિએ માનવામાં વિરાધ નથી. કેમકેએક વખત કાઈ ક્રિયા સકારણે અન્યથા પ્રકારે કરવી પડે તેા પછી પાછી અરા Page #143 -------------------------------------------------------------------------- ________________ બર ન કરાય એમ હાય નહિં. વળી આવા વાંધાનું કારણ કાંઈ વારંવાર હોતું નથી. બહુ વર્ષે આ વર્ષે ભાદ્રપદ શુદિ પ નો ક્ષય આવ્યો છે. બીજી તિથિઓ માટે તે નિર્ણયકારક લેખ શાસ્ત્રમાં હોવાથી વધે પડવાને કિંચિત્ પણ સંભવ નથી. પરંતુ અત્યારે આવા સાંવત્સરિક પર્વમાં ફેરફાર થવાના પ્રબળ કારણથી તેમજ તેજ પક્ષના વર્તારાના બીજા સર્વ પંચાંગે છઠના ક્ષયમાં સંમત હેવાથી છઠને ક્ષય કર એમાં કોઈ પણ વિરોધ હોય એમ અમને લાગતું નથી. તેથી પંન્યાસશ્રી ગંભીરવિજયજીની સંમતિથી અમે ઉપર જણાવેલો નિર્ણય પ્રદર્શિત કર્યો છે. આશા છે કે સર્વ જેન બધુઓ આ લેખ ઉપર મધ્યસ્થ પણે વિચાર કરશે અને સર્વ સ્થાનકે કેઈપણ પ્રકારના આગ્રહ કે મતભેદ સિવાય શુકવારીજ સંવછરી થશે. (સં. ૧૫ર શ્રા. શુ. ૧૫ નું શ્રી જૈન ધર્મ પ્રકાશ પુસ્તક. ૧૨ અંક. ૫) ઉપરને સં. ૧૯૫ર ના શ્રાવણ માસને લેખ ભા. સુ. ૫ ને ક્ષય કરવાનું જણાવતા નથી પરંતુ બીજા પંચાગેમાં ભા. સુ. દ ને ક્ષય હોવાથી છઠને ક્ષય કરીએ તે પર્યુષણમાં ફેરફાર ન થાય અને સં. ૧૫ર પુરતું બીજા પંચાંગને આસરે લેવાનું જણાવે છે. તેમજ તે લેખમાં “સુદ ૧૫ ના ક્ષયે સુદ- ૧૩ ને ક્ષય કર” તેમ સ્પષ્ટ જણાવે છે. સં. ૧૫ર માં ભા. શુદ. ૫ ને ક્ષય કેઈએ નહોતો કર્યો પણ છઠ્ઠને ક્ષય કર્યો હતો તે સંબંધી પૂ. પાદ આત્મારામજી મહારાજના પરમ ગુરૂભક્ત પૂ. પાદુ વિજયવલ્લભસૂરિજી મહારાજને ખુલાસો આત્માનંદપ્રકાશ. પુસ્તક. ૩૪ અંક ૧૨ માં પ્રગટ થયો છે. તે પણ અક્ષરશ: અમે નીચે આપીએ છીએ. જૈન સમાજમાં માનનીય ન્યાયનિધિ જૈનાચાર્ય ૧૦૮ શ્રીમદ્ વિજયાનંદ સૂરીશ્વરજી પ્રસિદ્ધનામાં આત્મારામજી મહારાજના સંઘાડાના સુપ્રસિદ્ધ આચાર્યશ્રી વિજયકમળસૂરિજી મહારાજ, ઉપાધ્યાય શ્રીવીરવિજયજી મહારાજ, પ્રવર્તક શ્રીકાંતિવિજયજી મહારાજ, શાંતમૂર્તિ શ્રીહંસવિજયજી મહારાજ આદિ સર્વ સાધુઓએ સ્વર્ગવાસી ગુરૂદેવની આજ્ઞા મુજબ સંવત ૧૫ર માં ભાદરવા સુદિ છઠનેજ ક્ષય માન્યો હતો, પાંચમને ક્ષય કેઈએ પણ માન્યો હતો. તે સમયે અમેએ પિતે પણ એજ રીતે ભાદરવા સુદિ છઠનેજ ક્ષય માન્યો હતો. પાંચમને નહિ, જૈનચર્ચાના લેખકે લખેલા આચાર્યશ્રી વિજયનીતિસૂરિજી, આચાર્યશ્રી વિજયનેમિસૂરિજી, આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજી, આચાર્યશ્રી વિજયદાનસૂરિજી આચાર્યશ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી, આચાર્યશ્રી વિજયપ્રેમસૂરિજી, આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરિજી વિગેરે તમામ સાધુઓએ સંવત ૧૯૮૯ માં પણ સંવત ૧૯૫૨ ની માફક ભાદરવા સુદિ છઠનેજ ક્ષય માન્ય હતે. પાંચમને તો નહીં જ. Page #144 -------------------------------------------------------------------------- ________________ પપ મતલબ કે આજ સુધીમાં તપગચ્છના કેઈપણ આચાર્ય ઉપાધ્યાય પન્યાસ પ્રવર્તક ગણું કે સામાન્ય સાધુએ ભાદરવા સુદિ પાંચમનો ક્ષય કેઈ વખતે પણ માન્ય નથી એ નિર્વિવાદ વાત છે. જો કે સં. ૧૯૫૨ માં જોધપુરી ગંડુ પંચાંગમાં ભાદરવા શુદિ પાંચમને ક્ષય હતો પણ તપગચ્છની પરંપરા મુજબ તિથિને ક્ષય ન થઈ શકે આ કારણને લઈ કેટલીક ચર્ચા ઉપસ્થિત થઈ હતી. અંતે ઘણા બીજા અન્ય પંચાંગમાં છઠને ક્ષય હોવાથી એકલા ચંડુ પંચાંગને માન ન આપી સકળ શ્રી તપગચ્છના અનુયાયીઓએ અન્ય બીજા પંચાગેના આધારે ભાદરવા સુદ છઠનેજ ક્ષય માન્યું હતું અને એજ પ્રમાણે સંવત ૧૯૮૯ માં પણ ચંડાશુગંડુને જ માન ન આપતાં બીજા અન્ય પંચાગેને માન આપી ભાદરવા શુદિ છઠનેજ ક્ષય માનવામાં આવ્યું હતું પાંચમને નહિં” તા. ૧૮-૫-૩૭ ખંભાત અંબાલાલ પાનાચંદ વિજય વલ્લભસૂરિ ” જૈન ધર્મશાળા આ બધા ઉપરથી સ્પષ્ટ છે કે સં. ૧૯૫૨ માં કે સં. ૧૯૮૯માં કેઈએ પણ ભા. સુ. ૫ ને ક્ષય કર્યો નહોતો, કારણકે પૂ. આ. વિજયવલ્લભસૂરિ મહારાજ પૂ. આ. વિજયદાનસૂરિજી મહારાજ વિગેરે સર્વેએ સં. ૧૯૫૨ માં દીક્ષિતપણે બીજા પંચાંગને આસરો લઈ છો ક્ષય કર્યો હતો તેમ તેઓ સ્પષ્ટ શબ્દોમાં કહે છે. આમ છતાં પૂ. આત્મરામજી મહારાજે ભા. સુ. ૫ ને ક્ષય જણાવ્યો હતો તેવું તદ્દન જુદું જ પ્રતિપાદન કરવામાં આવે છે. ઉપર મુજબ સ્પષ્ટ સં. ૧૫ર માં પર્વ તિથિ ભા. સુ. ૫ ને ક્ષય ન કરવાનું જણાવ્યું હોવા છતાં આ રામસૂરિજી તરફથી તેઓના વીરશાસનપત્ર વિગેરેમાં “આજ પ્રસંગ સં. ૧લ્પર માં પણ બન્યો હતો જે વખતે ૫ ગંભીર વિજયજી મહારાજ આદિએ ચોથને કાયમ રાખવાની સલાહ આપવાથી સંઘે ભાદરવા સુદ ચેથે સંવરછરી કરી હતી અને ભા. સુ. પાને ક્ષય માન્ય હતો” (વીરશાસન, પૃ. ૨૦૫ તા. ૧૫ ડીસેમ્બર ૧૭૬) તે સાલ. (સં ૧૯૫૨) સમસ્ત સંઘે ભાદરવા સુદ ૫ ને ક્ષય માન્ય રાખી ભાદરવા સુદ ૪ ની સંવછરી કરી હતી પેટલાદ મુકામે શ્રી આનંદસાગરજીએ સંઘથી જુદા પડી ભા. સુ. ૩ ની સંવછરી કરી હતી. ” (આ. જંબુસૂરિકૃત તિથિ સાહિત્ય દર્પણ પૃ. ૧૬-૧૭) ઉપર પ્રમાણે તદ્દન જુઠું સં. ૧૯૫૨ નામે પ્રચારવામાં આવે છે. તે જુઠી વાતને સં. ૧૯૫૨ ના સયાજીવિજય અને જૈનધર્મ પ્રકાશના લેખ વિગેરે વાંચનાર સર્વ કેઈ આપોઆપ સમજી શકશે. Page #145 -------------------------------------------------------------------------- ________________ આ ઉપરાંત જે વીરશાસન પત્ર સં. ૧૯૯૩ ના અંકમાં સં. ૧૯૫ર માં ભા. સુ. ૫ ને ક્ષય થયો હતો એમ જણાવે છે. તે વીરશાસન પત્રે સં. ૧૯૮૯ માં પિતાના અકેમાં વીરશાસન પત્રના સંચાલક આ. રામચંદ્રસૂરિજીના દાદાગુરૂ વિજયદાનસૂરિજીના ખુલાસામાં ભા સુ. ૬ને ક્ષય કર્યો છે. આ માટે જુઓ ટિપ્પણી નં ૬ જેમાં સં. ૧૯૮૯ વીરશાસન અંક. ૪૦ ૪૪ માં વિજયદાનસૂરિજીએ જણાવ્યું છે કે “સં. ૧૯૫૨ માં ચંડાશુચંડમાં ભા. શુ. ૫ ને ક્ષય હતું ત્યારે મોટા ભાગે બીજા પંચાંગને આસરે લઈ ભા. શુ. ૬ ને ક્ષય કર્યો હતો. આ સર્વ ઉપરથી સ્પષ્ટ થાય છે કે-સં. ૧૯૫ર માં પંચાંગ બદલવા ને બદલવાને મતભેદ હતો અને તેને લઈ છઠ અને તીજના ક્ષયની માન્યતા હતી, જેનસંઘમાં રામચંદ્રસૂરિજીએ સં. ૧૯૩ માં પંચાંગ બદલ્યાં ને અગાઉ પર્વતિથિની ક્ષયવૃદ્ધિ મનાઈ નથી. ૭-ચંડાંશુગંડુ ટીપણામાં ટીપણાની ગણતની રીતિ પ્રમાણે બીજ પાંચમ આઠમ અગિઆરસ અને ચૌદશની ક્ષયવૃદ્ધિ હોય તો એકમ ચોથ સાતમ દસમ અને તેરશની ક્ષયવૃદ્ધિ કરવાથી તેમજ પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિ હોય તે તેરસની ક્ષયવૃદ્ધિ કરવાથી જન પંચાંગ બને છે. આ જૈન પંચાંગ આરાધનાની વ્યવસ્થા માટે બનાવાતું હોવાથી તેમાં ટીપણાના પેગ કરણ નક્ષત્ર વિગેરેના કઠા ન આપતા માત્ર તિથિના કાંઠામાં જ્યાં પર્વતિથિની ક્ષયવૃદ્ધિ હોય ત્યાં પૂર્વ અપર્વની ક્ષયવૃદ્ધિ (જનશાસ્ત્ર અને સેંકડો વર્ષની આચારણું પ્રમાણે) કરી તિથિવાર અને તારીખના કોઠા પૂર્વક જેના પંચાંગ બનાવવામાં આવે છે. આ પર્વતિાથની ક્ષયવૃદ્ધિ વિનાનાં પંચાંગે જૈન પંચાંગ તરીકે જગતમાં પ્રસિદ્ધ છે. જેન ટીપ્પણના વિચ્છેદ પછી પૂર્વ મુનિઓ જૈનેતર ટીપ્પણામાં પર્વ કે પર્ધાનંતર પર્વતિથિની ક્ષયવૃદ્ધિ આવતી ત્યારે પૂર્વક પૂર્વતર અપર્વતિથિની ક્ષય વૃદ્ધિ કરી તિથિઓની વ્યવસ્થા જૈન સંઘને જણાવતા અને એ પ્રમાણે અખ્ખલિત રીતે જેનસમાજમાં પ્રવૃત્તિ ચાલી આવતી હતી. પરંતુ મુદ્રણકાળની સગવડતાએ આરાધના માટે પૂર્વ પુરૂષની રીતિ મુજબ જેને પંચાગે છપાવવાની શરૂઆત થઈ. તે કયારથી છપાવવાં શરૂ થયા અને કોણે કોની સલાહથી છપાવવાની શરૂઆત કરી તે સંબંધી સં. ૧૫ર ને જેનધર્મ પ્રકાશને લેખ સારે પ્રકાશ પાડે છે. અમારા તરફથી ગ્રાહકને દશ વર્ષ થયા જેન પંચાંગ ભેટ દાખલ આપવામાં આવે છે. તેને પ્રારંભ શ્રીમમુનિરાજશ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજની હયાતિમાં કરેલું છે. તે વખતે તેઓ સાહેબે આપણા જૈન સમુદાયમાં તિથિના Page #146 -------------------------------------------------------------------------- ________________ નિર્ણય માટે પંડીત શ્રીધર શીવલાલ તરફથી પ્રગટ થતું જોધપુરી ચંડુ પંચાંગ બતાવેલું હતું. જેના આધારે અદ્યાપિ પર્યત અમે પંચાંગ તૈયાર કરીએ છીએ. તેમાં જ્યારે બાર તિથિ માંહેની કેઈપણ તિથિનો ક્ષય હોય છે ત્યારે અથવા વૃદ્ધિ હોય છે ત્યારે આપણું તપગચ્છની સમાચારીને અનુસારે “ક્ષ પૂર્વ ફૂલો ઉત્તer” એટલે જ્યારે બાર તિથિ માંહેની કોઈપણ તિથિને ક્ષય હોય ત્યારે તેની પૂર્વની તિથિને ક્ષય લખીયે છીએ. અને વૃદ્ધિ હોય છે ત્યારે ઉત્તર તિથિને એટલે બીજા દિવસને તિથિ તરીકે માન્ય રાખીને પ્રથમનો દીવસ ત્યાર અગાઉની તિથિમાં ભેળવીને તે આગલી તિથિતું દ્વિ––બેપણું કરીએ છીએ.” (સં. ૧૫ર જેનધર્મ પ્રકાશ) * આ સં. ૧૯૫૨ ને જેનધમ પ્રકાશનો લેખ જણાવે છે કે અમે દશ વર્ષથી પંચાંગ છપાવી ભેટ આપીએ છીએ અને અમે “ક્ષ પૂ૦” “વૃતી રા' ના વચનથી બાર તિથિ માંહેની કેઈપણ તિથિને ક્ષય હોય ત્યારે તેની પૂર્વની તિથિનો ક્ષય લખીએ છીએ અને વૃદ્ધિ હોય છે ત્યારે ઉદયતિથિને એટલે બીજા દિવસને તે પર્વતિથિ તરીકે માન્ય રાખીને પ્રથમ દિવસ ત્યાર અગાઉની તિથિમાં ભેળવીને તે આગલી તિથિનું કિત્વ-બેપણું કરીએ છીએ. આ સર્વ વૃદ્ધિચંદ્રજી મહારાજની હયાતિમાં અમે તેમની અનુમતિને લઈ પંચાંગની શરૂઆત કરી ત્યારથી કરીએ છીએ આ ઉપરથી સં. ૧૯૪૨ ની સાલથી જૈનધર્મ પ્રસારક સભા જૈન પંચાંગો છપાવી બહાર પાડે છે. અને જે આજે પણ પિતાની પૂર્વ પદ્ધતિ મુજબ છપાવે છે. તેમાં પર્વતિથિની ક્ષય વૃદ્ધિ આપવામાં આવતી નથી. આ ઉપરાંત સં. ૧૯૪૨ પછીથી મેઘજી હીરજી, વિરશાસન કાર્યાલય, જૈન, યશવિજય ગુરૂકુલ, બાલાશ્રમ વિગેરે અનેક સંસ્થાઓ જેનપંચાંગે છપાવે છે તે પણ પ્રસારક સભા મુજબ. પર્વતિથિની ક્ષય વૃદ્ધિ કરતી નથી. માત્ર સં. ૧૯૩ની સાલથી રામચંદ્રસૂરિજીએ પર્વષયવૃદ્ધિ કરવાનું રાખ્યું ત્યારથી આ. રામચંદ્રસૂરિજી સંચાલિત વીરશાસન કાર્યાલય પર્વ ક્ષયવૃદ્ધિવાળાં પંચાગેને જૈન પંચાંગ જણાવી છપાવે છે. અમે અહિ સં. ૧૯૪૧ થી ૧૯૯૨ સુધીની ચંડ શુગંડુ પંચાંગમાં કઈ કઈ તિથિઓની ક્ષયવૃદ્ધિ હતી તેની સેંધ આપીએ છીએ અને સાથે સાથે ચંડાંથચંડમાં કઈ પર્વતિથિની ક્ષયવૃદ્ધિ વખતે જેને સમાજ વિના મતભેદે કઈ પૂર્વની અપર્વતિથિની ક્ષયવૃદ્ધિ કરતા હતા તેની પણ નેંધ આપીએ છીએ. એ સર્વ ઉપરથી સૌ કોઈને ખ્યાલ આવશે કે જેનસમાજમાં સં. ૧૯૨ અગાઉ નીકળતાં અનેક પ્રકારનાં જૈન પંચાગમાં કઈ પણુ પંચાંગમાં પર્વતિથિની ક્ષયવૃદ્ધિ લખાતી કે બલાતી નહોતી. Page #147 -------------------------------------------------------------------------- ________________ અપર્વ ક્ષયવૃદ્ધિ ચૈિત્ર સુદ ૯ ક્ષય વૈશાખ સુદ ૩ ક્ષય અધિક જેઠ સુદ ૬ ક્ષય છે જેઠ વદિ ક બે અશાડ વદ ૧૦ ક્ષય શ્રાવણ વદ ૧૩ ક્ષય ભાદરવા વદ ૬ ક્ષય આસો વદ ૧૦ ક્ષય ૫૮ સં. ૧૯૪૧ ચંડાશુચંડ પર્વ ક્ષયવૃદ્ધિ ચં, પર્વક્ષય વૃદ્ધિ પ્રસંગે ૧ ચૈત્ર વદ ૮ બે - જૈન પંચાંગમાં અપર્વ ૨ જેઠ વદ ૧૪ ક્ષય ક્ષયવૃદ્ધિ ૩ અશાડ સુદ ૨ ક્ષય ચૈત્ર વદ ૭ બે ૧-૪ અશાડ સુદ ૧૫ બે જેઠ વદ ૧૭ ક્ષય ૫ ભાદરવા સુદ ૧૧ બે અશાડ સુદ ૧ ક્ષય ૧–અશાડ સુદ ૧૩ બે ભાદરવા સુદ ૧૦ બે અપર્વ ક્ષયવૃદ્ધિ કારતક વદ ૪ ક્ષય માગસર સુદ ૧૨ ક્ષય પોષ વદ ૩ ક્ષય મહા સુદ ૧૨ ક્ષય ચૈત્ર સુદ ૧૦ ક્ષય એ વદ ૧૨ બે વૈશાખ સુદ ૩ ક્ષય જેઠ સુદ ૬ ક્ષય શ્રાવણ વદ ૯ ક્ષય ભાદરવા સુદ ૬ ક્ષય ભાદરવા સુદ ૧૦ બે ભાદરવા વદ ૧૩ ક્ષય આસો વદ ૭ ક્ષય સં. ૧૯૪૨ ચાંશચંડ પર્વ ક્ષયવૃદ્ધિ ૨. પર્વક્ષય વૃદ્ધિ પ્રસંગે ૬ કારતક સુદ ૫ બે જૈન પંચાંગમાં અપર્વ ૭ માગશર સુદ ૮ બે ક્ષયવૃદ્ધિ ૨-૪ પોષ વદ ૦)) બે કારતક સુદ ૪ બે ૯ ફાગણ વદ ૨ ક્ષય માગશર સુદ ૭ બે ૨-પોષ વદ ૧૩ બે ૧૦ ફાગણ વદ ૮ બે ફાગણ વદ ૧ ક્ષય ૧૧ જેઠ વદ ૮ બે ફાગણ વદ ૭ બે ૧૨ જેઠ વદ ૧૪ ક્ષય જેઠ વદ ૭ બે ૧૩ અશાહ સુદ ૧૧ ક્ષય જેઠ વદ ૧૩ ક્ષય ૧૪ અસાડ સુદ ૧૪ બે અસાડ સુદ ૧૦ ક્ષય ૧૫ શ્રાવણ સુદ ૨ ક્ષય અસાડ સુદ ૧૩ બે ૧૬ શ્રાવણ વદ ૫ બે શ્રાવણ સુદ ૧ ક્ષય ૩–૧૭ આસો સુદ ૧૫ બે શ્રાવણ વદ ૪ બે ૩-આસો સુદ ૧૩ બે સં. ૧૯૪૩ ચંડાશચંડ ૫ર્વ ક્ષયવૃદ્ધિ ચં. ૫ર્વક્ષય વૃદ્ધિ પ્રસંગે ચંડ પર્વ ક્ષયવૃદ્ધિ જૈન પંચાંગમાં અપર્વ ૧૮ કારતક વદ ૧૧ ક્ષય ક્ષયવૃદ્ધિ ૧૯ માગસર સુદ ૮ બે કારતક વદ ૧૦ ક્ષય ૨૦ માગસર વદ ૫ ક્ષય માગશર સુદ ૭ બે ૪-૨૧ પોષ વદ •)) બે માગસર વદ ૪ ક્ષય ૨૨ ચૈત્ર વદ ૨ ક્ષય ૪-પોષ વદ ૧૩ બે અપર્વ ક્ષયવૃદ્ધિ પિષ વદ ૧૦ ક્ષય માહ વદ ૪ ક્ષય ફાગણ સુદ ૩ બે ફાગણ સુદ ૧૦ ક્ષય ચૈત્ર વદ ૧૨ બે વૈશાખ સુદ ૧૦ ક્ષય Page #148 -------------------------------------------------------------------------- ________________ જેઠ વદ ૭ એ અશાડ સુદ } ક્ષય શ્રાવણ સુદ ૯ ક્ષય શ્રાવણ વદ ૪ એ આસા સુદ ૬ ક્ષય અપ કારતક વદ ૪ એ કારતક વદ ૧ ક્ષય ક્ષયવૃદ્ધિ માગસર સુદ્ર ૪ ક્ષય માગસર વદ ૧ર ક્ષય પાષ વદ ૬ ક્ષય ફ્રાગણ સુદ ૩ એ અધિક ચૈત્ર સુદ ૬ એ • સુદ ૧૩ ક્ષય 12 જેઠ વદ ૧૨ એ અસાઢ સુદ } ક્ષય શ્રાવણ સુદ ૯ ક્ષય આસા સુદ ૬ ક્ષય આસા વદ ૩ એ અપવ ક્ષય વૃદ્ધિ માગસર સુ. ૪ ક્ષય માગસર વદ ૧૩ ક્ષય પોષ સુદ ૧૩ એ પાષ વદ. ૭ ક્ષય મહા વદ. ૧૨ ક્ષય ફાગણ સુ. હું એ કાગણ વદ. } ક્ષય ચૈત્ર સુ. ૧૦ એ ચૈત્ર સુ. ૧૩ ક્ષય ચત્ર ૧૪, ૧૦ ક્ષય વૈશાક વક્ર. ૭ ક્ષય જેમ સુદ ૧૦ ક્ષય ૨૩ જેઠ સુદ ૧૪ ક્ષય ૨૪ ભાદરવા સુદ ૨ ય ૫૨૫ આસા સુદ ૧૫ એ ૨૬ આસે। વક્ર ૧૪ ક્ષય સ. ૧૯૪૪ ચડાંશુચ પ ક્ષયવૃદ્ધિ ૨૭ માગસર સુદ ૮ એ ૨૮ પાષ સુદ ૧૧ એ ૨૯ મહા વદ ૧૧ ક્ષય ૩. ાગણ વદ ૫ ક્ષય ૩૧ ખીજા ચૈત્ર વદ ૨ ક્ષય 33 ' વદ ૦)) મે ૩૩ વૈશાખ સુદ ૧૧ ક્ષય }-૩૨ ૩૪ જેઠ સુદ ૧૪ ક્ષય ૩૫ શ્રાવણુ વ ૮ મે ૬ ભાદરવા સુદ ૨ ક્ષય ૭-૩૭ આસા ૬ -)) ક્ષય સ ૧૯૪૫ ચ-પર્વક્ષય વૃદ્ધિ ૩૮ માગસર સુદૃ. ૧૧ મે ૮-૩૯ ચૈત્ર વદ ૬)) ૪૦ જેટ સુદ. ૫ એ ૪૧ જેઠ વદ ૧૧ એ ૪૨ અસાર સુ. ૧૪ ક્ષય ૪૩ શ્રાવણ સુદ ૨ મે ૪૪ શ્રાવણ સુ ૫ ક્ષય ૪૫ શ્રાવણ વદ ૨ ક્ષય ૪૬ શ્રાવણ વ. ૮ મે ૪૭ આસા સુદ. ૨ ક્ષય ૪૮ આસે। સુ૬. ૧૪ ક્ષય ચૈત્ર વદ ૧ ક્ષય જેઠ સુદ ૧૩ ક્ષય ભાદરવા સુદ ૧ ક્ષય ૫-આસા સુદ ૧૩ મે આસા વદ ૧૩ ક્ષય ચં. પાય વૃદ્ધિ પ્રસંગે જૈન પંચાંગમાં અપ ક્ષયવૃદ્ધિ માગસર સુદ ૯ એ પાષ સુદ ૧૦ એ મહા વદ ૧૦ ક્ષય ફાગણ વદ ૪ ક્ષય બીજા ચૈત્ર વદ ૧ ક્ષય 29 -,, વદ ૧૩ મે વૈશાખ સુદ ૧૦ ક્ષય જેઠે સુદ ૧૩ ક્ષય શ્રાવણ વદ ૭ એ ભાદરવા સુદ ૧ ક્ષય ૭-આસા વદ ૧૩ ક્ષય જૈન ટિપ્પણમાં ભાગસર સુદ ૧૦ બે ૮ચૈત્ર વદ. ૧૩ મે જેઠ સુદ, ૪ એ જેઠ વદ ૧૦ મે અસાડ સુદ ૧૩ ક્ષય શ્રાવણુ મુ. ૧ મે શ્રાવણ સુદ ૪ ક્ષય શ્રાવણ વદ. ૧ ક્ષય શ્રાવણ ૧૬. છ ઐ આસા સુહૃ. ૧ ક્ષય આસે। સુદ ૧૩ ક્ષય Page #149 -------------------------------------------------------------------------- ________________ જેઠ વદ ૭ ક્ષય ભાદરવા સુદ. ૧૦ ક્ષય ભાદરવા વદ ૧૩ બે આસો વદ. ૩ બે અપર્વ ક્ષય વૃદ્ધિ કારતક સુદ. ૭ ક્ષય કારતક વ૬, ૬ બે ભાદ્ય વદ. ૧ બે ફાગણ વદ ૧૩ ક્ષય ચૈત્ર સુદ ૯ બે ચૈત્ર વદ ૬ ક્ષય વૈશાખ વદ. ૧૦ ક્ષય જેઠ સુદ. ૪ બે જેઠ વદ ૩ ક્ષય અશાહ વદ. છે ક્ષય શ્રાવણ સુ. ૧ બે અધિક ભાદરવા વદ ૧૨ બે બીજા ભાદરવા સુ. ૧૦ ક્ષય આસો વદ. ૭ બે સં ૧૯૪૬ ચં-પક્ષય વૃદ્ધિ ૯-૪૯ કારતક વદ. •)) ક્ષય ૫૦ પિષ સુદ ૫ ક્ષય ૫૧ પિષ સુદ ૧૪ બે પર પિષ વદ. ૧૪ ક્ષય ૫૩ માઘ વદ ૮ ક્ષય ૫૪ શ્રાવણ સુ. ૧૪ ક્ષય ૫૫ અધિક ભાદરવા વદ. ૨ ક્ષય ૫૬ આસો સુ. ૧૪ ક્ષય જેન ટિપ્પણમાં ૯-કારતક વદ- ૧૩ ક્ષય પોષ સુદ ૪ ક્ષય પિષ સુદ, ૧૩ બે પોષ વદ ૧૩ ક્ષય માહ વહ, ૭ ક્ષય શ્રાવણ સુદ- ૧૩ ક્ષય અધિક ભાદરવા વદ. ૧ક્ષય આસો સુ. ૧૩ ક્ષય સં. ૧૯૪૭ ચં. ૫ર્વ ક્ષય વૃદ્ધિ ૫૭ પિષ વદ ૨ બે ૧–૫૮ પિષ વદ •)) ક્ષય ૫૯ મહા વદ ૫ બે • મહા વદ ૮ ક્ષય ૬૧ શ્રાવણ સુદ ૫ બે ૬૨ ભાદરવા વદ ૨ ક્ષય જૈન ટિપ્પણમાં પિષ વદ ૧ બે ૧૦-પોષ વદ ૧૩ ક્ષય મહા વદ ૪ બે મહા વદ ૭ ક્ષય શ્રાવણ સુદ ૪ બે ભાદરવા વદ ૧ ક્ષય અપર્વ ક્ષય વૃદ્ધિ કારતક સુ. ૭ ક્ષય કારતક વદ- ૯ બે માગસર સુદ ૧ ક્ષય પોષ સુદ ૬ ક્ષય ફાગણ સુદ ૬ ક્ષય ફાગણ સુદ - મે ફાગણ વદ ૧૩ ક્ષય ચૈત્ર સુદ ૧૩ બે ચૈત્ર વદ છ ક્ષય વિશાખ વદ ૧૦ ક્ષય જેઠ સુદ ૯ બે જેઠ વદ ૩ ક્ષય અશાડ વદ ૬ ક્ષય શ્રાવણ સુ. ૧૩ ક્ષય આ સુ. ૧ બે આસો સુ. ૧૦ ક્ષય Page #150 -------------------------------------------------------------------------- ________________ સં. ૧૯૪૮ અપર્વ ક્ષય વૃદ્ધિ કારતક વદ ૧૦ બે માગસર વદ. ૧૨ બે પિષ સુદ ૧ ક્ષય મહા સુદ. ૭ ક્ષય ફાગણ સુદ ૧ ક્ષય ચૈત્ર સુદ. ૬ ક્ષય ચૈત્ર સુદ ૧૩ બે વૈશાક વદ. ૬ ક્ષય જેઠ સુદ ૩ ક્ષય જેઠ વદ. ૧૦ ક્ષય અસાડ વદ. ૧ ક્ષય અસાડ વદ ૧૩ ક્ષય શ્રાવણ વદ ૬ ક્ષય ભાદરવા વ. ૧• ક્ષય આસો સુ. ૧ બે ચ-પર્વ ક્ષયવૃદ્ધિ ૧૧-૬૩ કારતક સુ. ૧૫ ક્ષય ૬૪ માગસર સુ. ૮ક્ષય ૬૫ મહા વ. ૫ બે ૬૬ ચિત્ર ૧, ૧૪ ક્ષય ૬૭ વૈશાક વ. ૨ બે ૬૮ જેઠ સ. ૮ બે ૬૯ અસાડ સુ. ૧૪ બે ૭૦ શ્રાવણ સુ, ૫ બે ૭૧ આસો વ. ૨ ક્ષય જૈન ટિપ્પણમાં ૧૧-કારતક સુ. ૧૩ ક્ષય માગસર સુ. ૭ ક્ષય મહા વ. ૪ બે ચિત્ર વ. ૧૩ ક્ષય વૈશાક વ. ૧ બે જેઠ સુ. ૭ બે અસાડ સુ. ૧બે શ્રાવણ સુદ ૪ બે આસો વ. ૧ ક્ષય સં. ૧૯૪૯ અપર્વ ક્ષય વૃદ્ધિ કારતક સુદ ૪ બે માગસર વદ ૧૨ બે પિષ સુદ ૯ ક્ષય મહા વદ ૫ બે ફાગણ વદ ૭ બે વૈશાખ સુદ ૬ ક્ષય પ્ર. અષાડ સુદ ૧૩ બે પ્ર. અશાડ વદ ૧૦ ક્ષય બી. અશાડ વદ ૧૩ ક્ષય શ્રાવણ સુ. ૯ બે શ્રાવણ વ. ક્ષય ભા. વ. ૧૦ ક્ષય આસો વદ ૩ ક્ષય ચ. ૫ર્વ ક્ષય વૃદ્ધિ જૈન ટિપ્પણમાં ૭૨ કારતક સુ. ૧૧ ક્ષય કારતક સુદ ૧૦ ક્ષય ૧૨-૭૩ માગસર સુ. ૧પક્ષય ૧૨-માગસર સુ. ૧૩ ક્ષય ૧-૭૪ માહ રુ. ૧૫ ક્ષય ૧૩-માહ સુ. ૧૩ ક્ષય ૭૫ ફાગણ સુ. ૮ ક્ષય ફાગણ સુ. ૭ ક્ષય ૭૬ ચૈત્ર સુ. ૨ ક્ષય ચૈત્ર સુ. ૧ ક્ષય ૭૭ વૈશાખ વદ ૨ બે વૈશાખ વ. ૧ બે ૭૮ વૈશાખ વદ ૧૪ ક્ષય વૈશાખ વદ ૧૩ ક્ષય ૭૯ પ્ર. અષાડ સુ. ૨ ક્ષય પ્ર શાખ સુદ ૧ ક્ષય ૮૦ આસો સુ. ૫ બે આસો સુદ ૪ બે Page #151 -------------------------------------------------------------------------- ________________ અપર્વ ક્ષયવૃદ્ધિ કારતક વદ ૧૨ બે માગસર વદ ૧ ક્ષય પિષ સુદ ૧૦ ) ફાગણ સુદ છે. વૈશાખ સુદ ૬ . વદ ૬ બે અષાઢ વદ ૧૦ ક્ષય શ્રાવણ વદ ૧૩ . ભાદરવા સુદ ૧૩ બે ભાદરવા વદ ૬ ક્ષય આસો વદ ૧૦ , સં. ૧લ્પ૦ ચં. પર્વ ક્ષયવૃદ્ધિ ૮૧ કારતક વદ ૮ ક્ષય ૧૪-૮૨ માગસર ૧૫-૮૩ મહા સુદ ૧૫ ક્ષય ૮૪ મહા વદ ૮ બે ૮૫ ફાગણ વદ ૧૧ બે ૮૬ ચૈત્ર સુદ ૨ ક્ષય ૮૭ વૈશાખ વદ ૧૪ ક્ષય ૮૮ અષાડ સુદ ૨ છે ૮૯ અષાડ વદ ૨ બે. જેન ટિપ્પણમાં કારતક વદ ૭ ક્ષય, ૧૪માગસર વદ ૧૩ બે ૧૫-મહા સુદ ૧૩ ક્ષય મહા વદ ૭ બે ફાગણ વદ ૧૦ બે ચૈત્ર સુદ ૧ ક્ષય વૈશાખ વદ ૧૩ ક્ષય અષાડ સુદ ૧ , અષાઢ વદ ૧ બે અપર્વ ક્ષયવૃદ્ધિ કારતક વદ ૪ ક્ષય માગસર વદ ૯ પોષ સુદ ૧ બે માહ સુદ ૩ બે ફાગણ વદ ૧ ક્ષય ચત્ર સુદ ૧૦ ક્ષય જેઠ સુદ ૬ છે. અશાહ સુદ ૧૦ ક્ષય ભાદરવા સુદ ૬ ક્ષય ભાદરવા સુ. ૧૩ બે ભાદરવા વ. ૧૩ ક્ષય સં. ૧૯૫૧ ચં. ૫ર્વ ક્ષયવૃદ્ધિ ૯૦ કારતક સુ. ૮ બે ૯૧ પિષ વદ ૨ ક્ષય હર મહા સુ. ૧૧ , ૯૩ ફાગણ વદ ૧૧ બે ૯૪ વૈશાખ સુ. ૧૪ ક્ષય ૯૫ , વ. ૫ બે ૯૬ અશાડ વદ ૨ બે ૯૭ શ્રાવણ સુ. ૨ ક્ષય જૈન પિણમાં કારતક સુ. ૭ બે પિષ વદ ૧ ક્ષય માહ સુ. ૧• છે ફાગણ વ. ૧૦ બે વૈશાખ સુદ ૧૩ ક્ષય વદ ૪ બે અશાડ વદ ૧ બે શ્રાવણ સુ૧ ક્ષય અપર્વ ક્ષયવૃદ્ધિ કારતક સુદ ૩ ક્ષય પિષ વદ ૯ ક્ષય માહ સુદ ૪ બે માહ વદ ૩ ક્ષય ફાગણ સુદ ૬ બે ફાગણ સુદ ૧૨ ક્ષય સં. ૧૯૫૨ ચં. પર્વ ક્ષયવદ્ધિ ૯૮ કારતક સુદ ૮ બે ૯૯ કારતક વદ ૧૧ ક્ષય ૧૦૦ માગસર સુ. ૧૧ બે ૧૦૧ ભાગસર વદ ૫ ક્ષય ૧૨ ચિત્ર વદ ૨ , ૧૦૩ વદ ૧૪ બે જેન ટિપ્પણમાં કારતક સુદ ૭ બે કારતક વદ ૧૦ ક્ષય માગસર સુદ ૧૦ બે માગસર વદ ૪ ક્ષય ચિત્ર વદ ૧ ક્ષય એ વદ ૧૩ બે Page #152 -------------------------------------------------------------------------- ________________ વૈશાખ સુદ ૧૦ છે. ૧૦૪ પ્રથમ જેઠ સ. ૧૪ક્ષય પ્ર. જેઠ સુદ ૧૩ ક્ષય પ્ર. જેઠ વદ ૧૦ બે ૧૫ શ્રાવણ સુદ ૨ ક્ષય શ્રાવણ સુદ ૧ ક્ષય બીજા જેઠ સુદ ૭ ક્ષય ૧૦૬ ભાદરવા સુદ ૫ . *ભાદરવા સુદ ૩ બે અથવા અશાડ સુદ ૯ , ૧૦૦ ભાદરવા વદ ૨ બે ભાદરવા સુદ ૬ ક્ષય અશાડ વદ ૬ બે ૧૦૮ ભાદરવા વદ ૧૪ ક્ષય ભાદરવા વદ ૧ બે શ્રાવણ સુદ ૨ ક્ષય ભાદરવા વદ ૧૩ ક્ષય સં. ૧૯૫૫૩ અપર્વ ક્ષયવૃદ્ધિ ચંદ. પર્વ ક્ષયવૃદ્ધિ જેન ટિપ્પણમાં કારતક સુદ ૩ ક્ષય ૧૦૯ કારતક સુદ ૧૧ બે કારતક સુદ ૧૦ બે કારતક વદ ૧૨ > ૧૧- માગસર સુ, ૧૪ બે ભાગસર સુદ ૧૩ બે પિષ વદ ૧૦ ક્ષય ૧૧૧ માગસર વદ ૫ ક્ષય માગસર વદ ૪ ક્ષય માહ સુદ ૬ બે ૧૧૨ ફાગણ સુદ ૧૧ , ફાગણ સુદ ૧૦ ) માહ વદ ૪ ક્ષય ૧૧૩ ફાગણ વદ ૧૪ બે ફાગણ વદ ૧૩ બે ફાગણ સુદ ૧૦ બે ૧૧૪ ચિત્ર વદ ૨ ક્ષય ચિત્ર વદ ૧ ક્ષય ફાગણ વદ ૧• ક્ષય ૧૧૫ જેઠ સુદ ૧૪ જેઠ સુદ ૧૩ ક્ષય વૈશાખ સુદ ૩ બે ૧૧૬ જેઠ વદ ૧૪ બે જેઠ વદ ૧૩ બે પ્ર સુદ ૧૦ ક્ષય ૧૧૭ શ્રાવણ વદ ૧૧ બે શ્રાવણ વદ ૧૦ બે અશાડ સુદ ૬ છે. ૧૧૮ ભાદરવા સુદ ૨ ક્ષય ભાદરવા સુદ ૧ ક્ષય શ્રાવણ સુદ ૯ ક્ષય ભાદરવા વદ ૧ બે ૧૧૯ ભાદરવા સુદ ૧૪ ભાદરવા સુદ ૧૩ , આસો સુદ ૬ ક્ષય ૧૨૦ આસો વદ ૧૪ , આસો વદ ૧૩ છે. આસો વદ ૬ બે સં. ૧૫૪. અપર્વ ક્ષયવૃદ્ધિ ચં. ૫ર્વ ક્ષય વૃદ્ધિ જેન ટિપ્પણમાં માગસર સુદ ૪ ક્ષય ૧૨૧ માગસર સુ. ૧૪ બે ભાગસર સુદ ૧૩ બે ભાગસર વદ ૧૩ ક્ષય ૧૨૨ પિષ વદ ૨ બે ફાગણ સુદ ૯ બે પિોષ વદ ૧ બે ૧૨ પિષ વદ ૫ ક્ષય પિષ વદ ૪ ક્ષય ચૈત્ર વદ ૧૦ ક્ષય વૈશાખ સુદ ૩ બે ૧૨૪ માહ વદ ૧૧ ક્ષય માહ વદ ૧• ક્ષય વૈશાખ વદ ૩ ક્ષય ૧૨૫ ફાગણ વદ ૫ ક્ષય ફાગણ વદ ૪ ક્ષય જેઠ વદ ૬ ક્ષય ૧૨૬ જેઠ વદ ૧૪ બે જેઠ વદ ૧૩ બે ભાદરવા સુ. ૧૦ ક્ષય ૧૨૭ અશાડ સુ. ૧૪ ક્ષય અશાઠ સુદ ૧૩ ક્ષય પ્ર. આસો સુ. ૧૩ ક્ષય ૧૨૮ શ્રાવણ વદ ૨ ક્ષય શ્રાવણ વદ ૧ ક્ષય પ્ર. આસો વદ ૬ બે બીજા આસો સુદ ૬ ક્ષય ૧૨૯ શ્રાવણ વદ ૧૧ બે શ્રાવણ વદ ૧૦ બે આસો વદ ૯ બે ૧૩ આસો વદ ૧૪ ક્ષય આસો વદ ૧૩ ક્ષય = સં. ૧૯૫૨ માં ચંદાંશુચંડ પંચાંગના ભા. સુ. ૫ ના ક્ષયે. ભા. સુ. ૩ અને ભા. સુ. ૬ ના ક્ષય માટે જુઓ આ પુસ્તક પ્રસ્તાવના પૂ8. ૪૯ Page #153 -------------------------------------------------------------------------- ________________ પ ક્ષય વૃદ્ધિ માહ સુદ ૪ ક્ષય માહ સુદ ૯ મે માહ વદ ૧૨ ક્ષય ફાગણુ સુ. ૧૨ એ નાગણ વદ ૬ ક્ષય ચૈત્ર વદ ૧૦ ક્ષય વૈશાખ સુદ ૭ એ વૈશાખ વદ ૩ ક્ષય જેઠ વદ ૬ ક્ષય અશાડ સુદ ૩ મે ભાદરવા સુ. ૧૦ ક્ષય આસા સુદ ૧૩ ક્ષય આસા ૧૬ ૯ એ અપ ક્ષય વૃદ્ધિ કારતક સુ. છ ક્ષય માગસર સુ. ૧૨ ક્ષય પાષ સુદ ૬ ના ક્ષય ફાગણુ સુ. ૪ ક્ષય ફ્રાગણુ ૧૬ ૧૨ બે ફાગણુ વદ ૧૩ ક્ષય ચૈત્ર વદ ૧ એ ચૈત્ર વદ ૬ ક્ષય વૈશાખ સુ. ૪ ક્ષય વૈશાખ સુ. ૬ ખે વૈશાખ વદ ૧૦ ક્ષય જેઠ વદ ૩ અશાહ વદ ૬ શ્રાવણ સુદ ૧૩ .. શ્રાવણ વદ ૧૦ આસા સુદ ૪ એ આસા સુદ ૧૦ ક્ષય ,, ܖ "" ૪ સ. ૧૯૫૫ ચંપાયવૃદ્ધિ ૧૩૧ માગસર સુદ પક્ષમ ૧૩૨ માગસર વદ ૨ એ ૧૩૩ માગસર વદ ૧૪ ક્ષય ૧૩૪ અશાડ સુદ ૧૪ ક્ષય ૧૩૫ શ્રાવણ વદ ૨ ક્ષય ૧૩૬ શ્રાવણુ વદ ૦)) એ સ. ૧૯૫૬ ચં. પક્ષય વૃદ્ધિ ૧૩૭ માગસર વદ ૨ એ ૧૩૮ પેાષ વદ ૫ એ ૧૬-૧૩૯ પોષ વદ -)) ક્ષય ૧૪૦ જેઠ સુદ ૧૧ ખે ૧૭–૧૪૧ જેઠ વદ ૦)) ક્ષય ૧૪૨ અસાર સુ. ૨ એ ૧૪૩ શ્રાવણ સુ. ૮ એ ૧૪૪ શ્રાવણ વદ ૧૪ એ ૧૪૫ ભાદરવા વદ ૨ ક્ષય જૈન હિમાં માગસર સુદ ૪ ક્ષય માગસર વદ ૧ મે માગસર વ૬ ૧૩ ક્ષય અશા સુદ ૧૩ ક્ષય શ્રાવણ વદ ૧ ક્ષય શ્રાવણ વદ ૧૩ મે જૈન ટિપ્પણમાં માગસર વદ ૧ એ પાષ વદ ૪ એ ૧૬-પાષ વદ ૧૩ ક્ષય જેઠ સુદ ૧૦ એ ૧૭-જેઠ વદ ૧૩ મ અશાઢ સુદ ૧ એ શ્રાવણ સુદ ૭ એ શ્રાવણ વદ ૧૩ ખે ભાદરવા વદ ૧ ક્ષય Page #154 -------------------------------------------------------------------------- ________________ અપર્વ ક્ષય વૃદ્ધિ કારતક વદ ૧૨ બે પોષ સુદ ૧૩ ક્ષય મહા સુદ ૭ ક્ષય મહા વદ ૭ બે ચત્ર વદ ૧ બે જેઠ વદ ૧૦ ક્ષય અસાડ વદ ૧૩ , પ્ર. શ્રાવણ સુદ ૭ બે પ્ર. શ્રાવણ વદ ૬ ક્ષય બી શ્રાવણ વદ ૯ ક્ષય ભાદરવા સુદ ૪ બે આસો વદ ૭ ક્ષય આસો વદ ૧૩ બે સં. ૧૯૫૭ ચં. પર્વ ક્ષય વૃદ્ધિ ૧૪૬ કારતક સુદ ૧૪ ક્ષય ૧૪૭ માગસર સુદ ૮ ,, ૧૪૮ પિષ વદ ૫ બે ૧૮-૧૪૯માહ વદ •)) ક્ષય ૧૫• ચિત્ર સુદ ૫ ક્ષય ૧૫૧ ચૈત્ર વદ ૧૪ ક્ષય ૧૫ર જેઠ સુદ ૨ ક્ષય ૧૫૩ જેઠ સુદ ૧૧ બે ૧૫૪ ભાદરવા વદ ૨ ક્ષય જેન પિણમાં કારતક સુ. ૧૩ ક્ષય માગસર સુ ૭ ,, પોષ વદ ૪ બે ૧૮-માહ વદ ૧૩ ક્ષય ચૈત્ર સુદ ૪ ક્ષય ચિત્ર વદ ૧૩ , જેઠ સુ. ૧ , જેઠ સુ. ૧૦ બે ભાદરવા વદ ૧ ક્ષય અપર્વ ક્ષયવૃદ્ધિ માગસર સુદ ૮ ક્ષય મહા વદ ૧૦ બે ફાગણ સુદ ૧ ક્ષય ચૈત્ર સુદ ૬, , છ વદ ૪ એ જેઠ વદ ૧• ક્ષય અસાડ વદ ૧૩, શ્રાવણ સુદ ૧૨ બે શ્રાવણ વદ ૬ ક્ષય ભાદરવા વદ ૮ , આ સુદ ૭ બે આસો વદ ૩ ક્ષય સં. ૧૯૫૮ ચં. પર્વ ક્ષયવૃદ્ધિ . ૧૯-૧૫૫ કારતક સુ.૧પક્ષય ૨૦-૧૫૬ કા. વદ ૦)) બે ૧૫૭ પિોષ સુદ ૧૪ ક્ષય ૧૫૮ પિષ વદ ૮ બે ૧૫૯ મહા સુદ ૮ બે ૧૬ • ચિત્ર વદ ૧૪ ક્ષય ૧૬૧ જેઠ સુદ ૨ ક્ષય ૨૧-૧૬ર જેઠ સુદ ૧૫ બે જેન ટિપણમાં ૧૯-કારતક સુદ ૧૩ ક્ષય ૨૦-કારતક વદ ૧૩ બે પોષ સુદ ૧૩ ક્ષય પિષ વદ ૭ બે મહા સુદ ૭ બે ચિત્ર વદ ૧૩ ક્ષય જેઠ સુદ ૧ ક્ષય ૨૧-જેઠ સુદ ૧૩ બે અપર્વ ક્ષયવૃદ્ધિ કારતક વદ ૭ ક્ષય માગસર સુદ ૧ બે માગસર વદ ૧ ક્ષય પિષ સુદ ૩ બે પિષ સુદ ૯ ક્ષય ફાગણ સુદ ૯ » ચૈત્ર સુદ ૧૩ " સં. ૧૫૯ ચં. પર્વ ક્ષયવૃદ્ધિ ૨૨-૧૬૩ મહા સુ. ૧૫ ક્ષય ૧૬૪ મહા વદ ૧૧ બે ૧૬૫ વશાખ વદ ૮ બે ૧૬૬ ,, વ. ૧૪ ક્ષય ૧૬૭ જેઠ સુદ ૧૧ છે ૧૬૮ જેઠ સુદ ૧૪ બે ૧૬૮ અશાડ સુ. ૨ ક્ષય જેન ટિપ્પણમાં ૨૨-મહા સુદ ૧૩ ક્ષય મહા વદ ૧૦ બે વૈશાખ વદ ૭ બે , વદ ૧૩ ક્ષય જેઠ સુદ ૧• ક્ષય જેઠ સુદ ૧૩ બે અશર સુદ ૧ ક્ષય છ વદ ૪ બે Page #155 -------------------------------------------------------------------------- ________________ વૈશાખ સુદ ૬ ક્ષય અશાડ વદ ૮ ક્ષય શ્રાવણ સુદ ૬ , શ્રાવણ વદ ૧૩ ભાદરવા વદ ૧ બે આસો સુદ ૭ બે આસો વદ ૧૦ ક્ષય ૧૭૦ અશાડ વદ ૫ બે ૧૧ શ્રાવણ સુદ ૧૧ બે ૧૭૨ ભાદરવા વદ ૫ ક્ષય ૧૭૩ આસો સુદ ૨ ) અશાડ વદ ૪ બે શ્રાવણ સુદ ૧૦ બે ભાદરવા વદ ૪ ક્ષય આસો સુદ ૧ ક્ષય અપર્વ ક્ષયવૃદ્ધિ કારતક સુદ ૧૦ બે કારતક વદ ૩ ક્ષય પિષ સુદ ૪ બે મહા સુદ ૭ બે મહા સુદ ૧૦ ક્ષય ફાગણ વદ ૧ ક્ષય ચિત્ર સુદ ૯ ક્ષય વૈશાખ સુદ ૧૩ ક્ષય પ્ર. જેઠ સુદ ૭ ) બી. જેઠ સુ. ૧૦, બી. જેઠ વદ ૧ બે શ્રાવણ વદ ૧ , શ્રાવણ વદ ૧૩ ક્ષય સં. ૧૯૯૦ ચં. પર્વ ક્ષયવૃદ્ધિ ૧૭૪ માગસર વદ ૮ ક્ષય ૧૭૫ પિષ વદ ૨ , ૧૭૬ ફાગણ વદ ૧૪ બે ૧૭૭ અસાડ સુદ ૨ ક્ષય ૧૭૮ શ્રાવણ સુ. ૫ ,, ૧૭૯ આસો સુદ ૨ ,, ૧૮• આસો સુદ ૧૧ બે ૧૮૧ આસો વદ ૧૧ ક્ષય જેન ટિપ્પણમાં માગસર વદ ૭ ક્ષય પોષ વદ ૧ , ફાગણ વદ ૧૩ બે અસાડ સુદ ૧ ક્ષય શ્રાવણ સુદ ૪ , આસો સુદ ૧ , આ સુદ ૧૦ બે આસો વદ ૧૦ ક્ષય સં. ૧૯૬૧ અપર્વ ક્ષયવૃદ્ધિ કારતક વદ ૪ ક્ષય ભાગસર વદ ૯ ક્ષય પિષ સુદ ૬ બે પિષ વદ ૩ ક્ષય ફાગણ વદ ૧ , ચિત્ર સુદ ૧૦ , વૈશાખ વદ ૧૨ બે જેઠ સુદ ૭ ક્ષય અશાહ સુદ ૧૦ , અશાડ વદ ૮ બે ચં. પર્વ ક્ષયવૃદ્ધિ ૧૮૨ કારતક સુ. ૧૪ બે ૧૮૩ મહા વદ ૮ ક્ષય ૧૮૪ મહા વદ ૧૪ બે ૧૮૫ ચૈત્ર સુદ ૨ બે ૧૮૬ વૈશાખ સુ.૧૪ ક્ષય ૧૮૭ શ્રાવણ સુ. ૨ ,, ૧૮૮ ભાદરવા સુદ ૫, ૧૮૯ , વદ ૫ બે ૧૯• , વદ ૧૪ ક્ષય જૈન ટિપ્પણમાં કારતક સુદ ૧૩ બે મહા વદ ૭ ક્ષય મહા વદ ૧૩ બે ચૈત્ર સુદ ૧ બે વૈશાખ સુદ ૧૩ ક્ષય શ્રાવણ સુદ ૧ , ભાદરવા સુ. ૩ અથવા ૬ ક્ષય ભાદરવા વદ ૪ બે ભાદરવા વદ ૧૩ ક્ષય ક સં. ૧૯૫ર મુજબ છતાં વિશેષ માટે જુઓ. સં. ૧૮૬૧ ના શ્રાવણ માસનો જૈન ધર્મ પ્રકાશને અંક. Page #156 -------------------------------------------------------------------------- ________________ અપર્વ ક્ષય વૃદ્ધિ કારતક સુદ ૩ ક્ષય પોષ સુદ ૬ બે પોષ વદ ૧૦ ક્ષય માહ સુદ ૯ બે માહ વદ ૪ ક્ષય ફાગણ વદ ૯ ક્ષય વૈશાખ સુદ ૬ બે , સુદ ૯ ક્ષય વ૬ ૭ , ક વદ ૧૨ બે શ્રાવણ સુદ ૧૦ ક્ષય ભાદરવા સુ ૧૩ ,, આસો સુદ ૬ , આસે વદ ૯ બે આ વદ ૧૩ ક્ષય સં. ૧૯૬૨ ચં. પર્વ ક્ષયવૃદ્ધિ ૧૯૧ કારતક સુદ ૧૪ બે ૧૯૨ કારતક વદ ૧૧ ક્ષય ૧૯૩ પોષ સુદ ૨ ક્ષય ૧૯૪ ચૈત્ર સુદ ૨ બે ૧૯૫ ચૈત્ર વદ ૨ ક્ષય ૧૯૬ જેઠ સુદ ૧૪ ક્ષય ૧૯૭ અશાડ સુદ ૨ બે ૧૯૮ અશાડ સુદ ૫ ક્ષય ૧૯૯ અશાડ વદ ૨ ક્ષય ૨૦૦ અશાડ વદ ૮ બે ૨૦૧ ભાદરવા વદ ૫ બે જેન ટિપ્પણમાં કારતક સુદ ૧૩ બે કારતક વદ ૧૦ ક્ષય પિષ સુદ ૧ ક્ષય ચૈત્ર સુદ ૧ બે ચૈત્ર વદ ૧ બે જેઠ સુદ ૧૩ ક્ષય અશાડ સુદ ૧ બે અશાડ સુદ ૪ ક્ષય અશાડ વદ ૧ ક્ષય, અશાડ વદ ૭ બે ભાદરવા વદ ૪ બે સ. ૧૯૬૩ અપર્વ ક્ષય વૃદ્ધિ માગસર સુદ ૩ ક્ષય માગસર વદ ૧૨ ક્ષય માહા સુદ ૯ બે ફાગણ સુદ ૧૨ બે પ્ર. ચૈિત્ર વદ ૯ ક્ષય બી. ચૈત્ર સુદ ૬ બે બી. ચૈત્ર વદ ૩ ક્ષય વૈશાક વદ ૬ ક્ષય જેઠ સુદ ૧ બે અશાડ વવ ૧૩ બે ચં. પર્વ ક્ષયવૃદ્ધિ ૨૦૨ ભાગસર વદ ૨ બે ૨૦૩ માહ સુદ ૨ ક્ષય ૨૦૪ માહ વદ ૧૧ , ૨૫ ફાગણ વદ ૫ , ૨૦૬ જેઠ સુ. ૧૪ w ૨૦૭ અશાડ વદ ૨ ) જૈન ટિપ્પણમાં માગસર વદ ૧ બે માહ સુદ ૧ ક્ષય માહ વદ ૧૦ ) ફાગણ વદ ૪ . જેઠ સુદ ૧૩ , અશાડ વદ ૧ , શ્રાવણ સુ. ૧૦ ક્ષય ભાદરવા સુ. ૧૩ ક્ષય ભાદરવા વદ ૯ બે આસો સુદ ૬ ક્ષય અપર્વ ક્ષય વૃદ્ધિ માગસર સુદ ૪ ક્ષય માગસર વદ ૧૩ ,, માહા સુદ ૩ ક્ષય માહા સુદ ૧૨ બે સં. ૧૯૬૪ ચં. પર્વ ક્ષયવૃદ્ધિ જેન ટિપ્પણમાં ૨૦૮ કારતક સુ. ૧૧ ક્ષય કારતક સુદ ૧૦ ક્ષય ૨૦૯ કારતક વદ ૨ બે કારતક વદ ૧ બે ૨૧૦ ભાગસર વદ ૫ બે માગસર વદ ૪ બે ૨૩૨૧૧ ફાગણ સુદ ૧૫ બે ૨૩–ફાગણ સુદ ૧૩ બે Page #157 -------------------------------------------------------------------------- ________________ માહા વદ ૧૨ ક્ષય ચૈત્ર વદ ૧૦ ક્ષય વૈશાખ સુદ ૯ એ વૈશાખ વદ ૩ ક્ષય જેઠ વદ ૬ ક્ષય અશાડ સુદ ૬ એ ભાદરવા સુદ ક્ષય આસા સુદ ૧૩ ક્ષય આસા વદ ૧૨ એ અપ ક્ષય વૃદ્ધિ કારતક સુદ ૧ ક્ષમ ફાગણ સુદ ૪ ફાગણુ વદ ૧૩ વૈશાખ સુદ ૯ એ વૈશાખ વદ ૧૦ ક્ષય જેઠ વદ ૧ અશાડ વદ ૬ પ્ર. શ્રાવણ વદ ૯ ભાદરવા વદ ૬ ભાદરવા વદ ૧૨ મે ?? 39 ', دو 39 "" અપ ક્ષય વૃદ્ધિ કારતક સુ. છ ક્ષય માગસર સુ. ૧૨ ક્ષય પેાષ સુદ ક્ષય મહા સુદ ૧૩ ક્ષય ફાગણ વદ ૩ એ વૈશાખ સુ. ૧૩ એ વૈશાખ વદ ૧૦ ક્ષય જેઠ વદ ૧૨ અશાડ સુદ ૧૦ અશાડ વદ હું ક્ષય શ્રાવણ વદ ૯ '' ભાદરવા સુદ ૬ એ આસા ૬ ક્ષય 8. ܕܝ ૨૧૨ માગણ વદ ૫ ક્ષય ૨૧૩ અશા સુદ ૧૪ ક્ષય ૨૧૪ શ્રાવણ વદ ૨ ક્ષય ૨૧૫ ભાદરવા સુદ ૨ એ સ. ૧૯૬૫ પ ક્ષય વૃદ્ધિ ૨૧૬ માગ સુ. ૧૧ ક્ષય ૨૧૭ વદ ૫ એ ૨૧૮ પેષ સુદ ૫ ક્ષય ૨૧૯ પાષ વદ ૮ એ ૨૨૦ પેષ વદ ૧૪ ક્ષય ૨૪-૨૨૧ ક્ાગણુ સુ. ૧૫ એ ૨૨૨ વૈશાખ સુદ ૨ ક્ષય ૨૫–૨૨૩ જેઠ સુદ ૧૫ એ ૨૨૪ જેઠ વદ ૧૪ ક્ષય ૨૨૫ અંશાડ સુદ ૫ એ ૨૨૬ બી. શ્રાવણુ સુ. ૨ એ ૨૨૭ ખી શ્રાવ. વ. ૨ ક્ષય ૨૨૮ આસે સુ ૧૪ ક્ષય ૨૬-૨૨૯ આસે. વ. ) મે સ. ૧૯૬૬ ચ. પાય વૃદ્ધિ ૨૩૦ માગસર વદ૮ છે ૨૩૧ પાષ વદ ૧૧ એ ૨૩૨ પૈત્ર વદ ૧૪ ક્ષય ૨૩૩ મહા સુદ ૧૪ એ ૨૩૪ ફાગણ સુદ ૫ ક્ષય ૨૩૫ ફાગણ વદ ૧૪ ફાય ૨૩૬ વૈશાખ સુ. ૨ ક્ષય ૨૩૭ ભાદરવા વદ ૩ ક્ષય ફાગણ વદ ૪ ક્ષય અશાડ સુદ ૧૩ ૩, શ્રાવણ વદ ૧ ક્ષય ભાદરવા સુદ ૧ એ જૈન ડેમાં માગસર સુ. ૧૦ ક્ષય માગસર વદ ૪ એ પેષ સુદ ૪ ક્ષય પાષ વદ ૭ એ પાષ વદ ૧૩ ક્ષય ૨૪-ફાગણુ સુદ ૧૩ એ વૈશાખ સુદ ૧ ક્ષય ૨૫-જેઠ સુદ ૧૩ મે જેઠ વદ ૧૩ ક્ષય અક્ષાડ સુદ ૪ એ ખી. શ્રાવણ સુદ ૧ એ * શ્રાવણુ વદ ૧ ક્ષય આસા સુદ ૧૩ ક્ષ ૨૬-આસા વદ ૧૩ એ જૈન ટિપ્પણમાં માગસર વદ ૭ મે પેષ વદ ૧૦ એ પાષ વદ ૧૩ ક્ષય મહા સુદ ૧૩ એ .. ફાગણ સુદ ૪ ક્ષય ફાગણ વદ ૧૩ વૈશાખ સુદ ૧ ક્ષય ભાદરવા વદ ૧ તૈય Page #158 -------------------------------------------------------------------------- ________________ અપર્વ ક્ષય વૃદ્ધિ કારતક સુદ ૧ બે માગસર સુદ ૪ બે માગસર સુદ ૭ ક્ષય પોષ સુદ ૧૩ ક્ષય માહ સુદ ૭ ક્ષય ફાગણ સુ. ૧૨ ક્ષય ફાગણ વદ ૪ બે ચૈત્ર સુદ ૬ ક્ષય ચિત્ર વદ ૭ બે જેઠ વદ ૧૦ ક્ષય અશાડ વદ ૧૩ ક્ષય સં. ૧૯૬૭ ચં. પર્વ ક્ષયવૃદ્ધિ જૈન ટિપ્પણમાં ૨૬-૨૩૮ કારતક સુદ ૧૫ ક્ષય ૨૬-કારતક સુદ ૧૩ ક્ષય ૨૩૮ પોષ વદ ૧૧ બે પષ વદ ૧• બે ૨૪• ચૈત્ર વદ ૧૪ ક્ષય ચૈત્ર વદ ૧૩ ક્ષય ૨૪૧ જેઠ સુ. ૨ ક્ષય જેઠ સુદ ૧ ક્ષય ૨૪૨ જેઠ વદ ૨ બે જેઠ વદ ૧ બે ૨૪૩ શ્રાવણ સુદ ૧૪ બે શ્રાવણ સુદ ૧૩ બે ૨૪૪ શ્રાવણ વદ ૫ ક્ષય શ્રાવણ વદ ૪ ક્ષય ૨૪૫ આસો વદ ૨ ક્ષય આસો વદ ૧ ક્ષય અપર્વ ક્ષય વૃદ્ધિ કારતક વદ છ ક્ષય માગસર સુદ. ૪ બે ભાગસર વદ ૧ ક્ષય પોષ વદ ૬ ક્ષય ત્ર સુદ- ૧૩ ક્ષય ચૈત્ર વદ ૭ બે વૈશાખ સુદ. ૬ ક્ષય જેઠ સુદ ૧૦ ક્ષય અસાડ સુદ. ૩ ક્ષય બી. અસાડ સુદ. ૬ ક્ષય બી. એશાડ વદ ૧૩ ક્ષય ભાદરવા સુદ ૧૦ ભાદરવા વદ ૧૦ ક્ષય ભાદરવા સુ. ૩ ક્ષય ભાદરવા વદ ૯ ક્ષય ભાદરવા સુદ ૪ બે આસો સુદ ૧૦ બે સં. ૧૯૬૮ ચં-પર્વ ક્ષયવૃદ્ધિ જેન ટિપણમાં ૨૪૬ પિષ વદ ૧૧ બે પોષ વદ ૧૦ બે ૨૪૭ મહા સુદ ૧૪ ક્ષય. મહા સુદ ૧૩ ક્ષય ૨૪૮ મહા વદ. ૧૪ બે મહા વદ ૧૩ બે ૨૪૯ ફાગણ સુદ ૮ ક્ષય ફાગણ સુ. ૭ ક્ષય ૨૫. જેઠ વદ. ૨ બે જેઠ વદ ૧ બે ૨૫૧ બી.અસાડ સુ. ૧૪ બે બી. અસાડ સુ. ૧૩ બે ૨૫૨ ભાદરવા સુ. ૨ ક્ષય ભાદરવા સુદ ૧ ક્ષય ૨૫૩ આસો સુ. ૧૪ બે આ સુદ ૧૩ બે ૨૫૪ આસો વ. ૨ ક્ષય આસો વદ ૧ ક્ષય ૨૭-૨૫૫ આસો વ. ૦))ક્ષય ૨૭–આસો વદ ૧૩ ક્ષય અપર્વ ક્ષય વૃદ્ધિ - કારતક સુદ ૩ બે ભાગસર સુદ ૬ બે પિષ વદ ૬ ક્ષય ફાગણ સુદ ૧ બે ફાગણ સુદ ૯ ક્ષય સં. ૧૯૬૯ ચં. ૫ર્વ ક્ષય વૃદ્ધિ ૨૫૬ કારતક વદ ૮ ક્ષય ૨૫૭ માગસર વ. ૨ ક્ષય ૨૫૮ પિષ વ. ૧૪ બે ૨૮-૨૫૯ માહ સુ. ૧૫ ક્ષય જેન ટિપ્પણમાં કારતક વદ ૭ ક્ષય માગસર વદ ૧ ક્ષય પોષ વદ ૧૩ બે ૨૮-માહ સુદ ૧૩ ક્ષય Page #159 -------------------------------------------------------------------------- ________________ ચૈત્ર સુદ ૧૩ ક્ષય વૈશાખ સુદ ૭ ક્ષય જેઠ સુ. ૧૦ ક્ષય જેઠ વદ ૭ બે શ્રાવણ વદ ૩ બે શ્રાવણ વ. ૧૩ ક્ષય આસો સુદ ૧૩ બે આસો વદ ૧૦ ક્ષય ૨ચત્ર વદ ૧૧ બે ૨૬૧ અસાડ સુ. ૨ ક્ષય ૨૬૨ શ્રાવણ સુ. ૫ ક્ષય ૨૬૩ આસો સુ. ૨ ક્ષય ચૈત્ર વદ ૧૦ બે અશાડ સુદ ૧ ક્ષય શ્રાવણ સુદ ૪ ક્ષય આસો સુદ ૧ ક્ષય અપર્વ ક્ષયવૃદ્ધિ માગસર સુદ ૭ બે માગસર વદ ૯ ક્ષય પોષ સુદ ૯ એ મહા વદ ૭ ક્ષય ફાગણ વદ ૧ ક્ષય ચૈત્ર સુદ ૧૦ ક્ષય છ વદ ૭ ક્ષય , વદ ૧૦ બે જેઠ સુદ ૬ ક્ષય અશાડ સુદ ૧૦ ક્ષય ભાદરવા સુદ ૬ ક્ષય ભાદરવા વદ ૭ બે ભાદરવા વદ ૧૩ ક્ષય આસો સુદ ૧૨ બે સં. ૧૯૭૦ ચંડાશુગંડું પર્વ ક્ષયવૃદ્ધિ ૨૯-૨૬૪ કારતક વદ ૦)) ક્ષય ૨૬પ પિોષ વદ ૨ ક્ષય ૨૬૬ ફાગણ સુદ ૨ બે ર૬૭ ચૈત્ર સુદ ૫ બે ૨૬૮ વિશાખ સુદ ૧૪ ક્ષય ૩૦–૨૬૯ વૈશાખ વદ ૦)) બે ૨૭૦ અશાડ વદ ૧૧ બે ૨૭૧ શ્રાવણ સુદ ૨ ક્ષય ૨૭૨ આસો સુદ ૧૧ ક્ષય ચં. પર્વષય વૃદ્ધિ પ્રસંગે જૈન પંચાંગમાં અપર્વ ક્ષયવૃદ્ધિ ૨૯-કારતક વદ ૧૩ ક્ષય પોષ વદ ૧ ક્ષય ફાગણ સુદ ૧ બે ચૈત્ર સુદ ૪ બે વૈશાખ સુદ ૧૩ ક્ષય ૩૦–વૈશાખ વદ ૧૩ બે અશાડ વદ ૧૦ બે શ્રાવણ સુદ ૧ ક્ષય આસો સુદ ૧૦ ક્ષય અપર્વ ક્ષયવૃદ્ધિ પિષ સુદ ૧ ક્ષય પિષ સુદ ૧૦ બે પિષ વદ ૧૦ ક્ષય મહા સુદ ૧૨ બે મહા વદ ૩ ક્ષય વૈશાખ વદ ૬ ક્ષય અશાડ સુદ ૧૦ ક્ષય શ્રાવણ સુ. ૧૩ ક્ષય શ્રાવણ વદ ૭ બે ભાદરવા સુ. ૬ ક્ષય આસો સુદ ૧• ક્ષય સ. ૧૯૭૧ ચંડાશુગંડુ પર્વ ક્ષયવૃદ્ધિ ચં. પર્વક્ષય વૃદ્ધિ પ્રસંગે ૨૭૩ કારતક સુદ ૨ ક્ષય જૈન પંચાંગમાં અપર્વ ૨૭૪ કારતક વદ ૨ બે ક્ષયવૃદ્ધિ ૨૭૫ કારતક વદ ૧૧ ક્ષય કારતક સુદ ૧ ક્ષય ૨૭૬ ફાગણ વદ ૮ ક્ષય કારતક વદ ૧ બે ૨૭૭ ચૈત્ર સુદ ૫ બે કારતક વદ ૧૦ ક્ષય ફાગણ વદ ૭ ક્ષય ૨૭૮ ચૈત્ર વદ ૨ ક્ષય ચૈત્ર સુદ ૪ બે ર૭૯ વૈશાખ વદ ૧૪ બે ચૈત્ર વદ ૧ ક્ષય ૨૮૦ વૈશાખ સુદ ૧૪ ક્ષય વૈશાખ વદ ૧૩ બે ૨૮૧ જેઠ વદ ૨ ક્ષય બી. વૈશાય સુ. ૧૩ ક્ષય જેઠ વદ ૧ ક્ષય ૨૮૨ જેઠ વદ ૧૧ બે જેઠ વદ ૧૦ બે ૨૮૩ આસો વદ ૨ બે આસો વદ ૧ બે Page #160 -------------------------------------------------------------------------- ________________ છા સં. ૧૯૭૨ અપર્વ ક્ષયવદ્ધિ કારતક સુ. ૩ ક્ષય કારતક વદ ૧૨ ક્ષય પિષ સુદ ૧ ક્ષય પોષ સુદ ૧૩ બે માહ વદ ૧ બે માહ વદ ૩ ક્ષય ફાગણ સુદ ૪ એ ફાગણ વદ ૯ ક્ષય વૈશાખ વદ ૬ ક્ષય જેઠ સુદ ૩ બે શ્રાવણ સુદ ૧૦ ક્ષય ભાદરવા સુદ ૧૩ ક્ષય આ સુદ ૬ ક્ષય ચંડાશચંડ પર્વ ક્ષયવૃદ્ધિ ૨૮૪ કારતક વદ ૫ બે ૨૮૫ પિોષ વદ ૧૧ ક્ષય ૨૮૬ ફાગણ સુદ ૨ ક્ષય ૨૮૭ ચૈત્ર સુદ ૮ બે ૨૮૮ ચૈત્ર વદ ૨ ક્ષય ૨૮૯ જેઠ સુદ ૧૪ ક્ષય ૨૯૦ અશાડ વદ ૨ ક્ષય ૩૧-૨૯૧ અશાડ વદ ૦))બે ૨૯ર ભાદરવા વદ ૧૧ એ ચં, પર્વક્ષય વૃદ્ધિ પ્રસંગે જૈન પંચાંગમાં અપર્વ ક્ષયવૃષ્ટિ કારતક વદ ૪ બે પિષ વદ ૧૦ ક્ષય ફાગણ સુદ ૧ ક્ષય ચૈત્ર સુદ ૭ બે ચૈત્ર વદ ૧ ક્ષય જેઠ સુદ ૧૩ ક્ષય અશાડ વદ ૧ ક્ષય ૩૧-અશાડ વદ ૧૩ બે ભાદરવા વદ ૧૦ બે સં. ૧૯૭૩ અપર્વ ક્ષયવૃદ્ધિ ચંડાશુચંડ પર્વ ક્ષયવૃદ્ધિ કારતક સુદ ૧૦ ક્ષય માગસર સુદ ૪ ક્ષય માગસર વદ ૧૨ ક્ષય મહા વદ ૧૨ ચૈત્ર સુદ ૧ ક્ષય ચિત્ર વદ ૧૦ ક્ષય વૈશાખ સુદ ૧૨ બે જેઠ સુદ ૩ બે જેઠ વદ ૬ ક્ષય અશાડ સુદ ૧૩ ક્ષય અશાડ વદ ૧૦ ક્ષય પ્ર. ભાદરવા વદ ૬ ક્ષય બી. ભાદરવા સુદ ૧૩ ક્ષય આસો સુદ ૬ ક્ષય ૨૯૩ કારતક વદ ૫ બે ૨૯૪ માગસર વદ ૮ બે ૨૯૫ માહ સુદ ૨ ક્ષય ૩૨-૨૯૬ માહ સુદ ૧૫ બે ૨૯૭ ચૈત્ર સુદ ૮ બે ૨૯૮ વૈશાખ વદ ૨ ક્ષય ૨૯૯ વૈશાખ વદ ૧૪ ક્ષય ૩૦૦ અશોડ સુદ ૮ બે ૩૩-૩૧ અશાડ વદ ૦)) બે ૩૦૨ શ્રાવણ વદ ૨ ક્ષય ૩૦૩ પ્ર. ભાદરવા સુદ ૫ બે ૩૦૪ ,, , સુદ ૮ ક્ષય ૩૦૫ ,, ,, વદ ૧૧ બે ૩૪-૩૦૬ બી. ભા. વદ ૦))બે ચં. પર્વષય વૃદ્ધિ પ્રસંગે જૈન પંચાંગમાં અપર્વ ક્ષયવૃદ્ધિ કારતક વદ ૪ બે માગસર વદ ૭ બે માહ સુદ ૧ ક્ષય ૩ર–માહ સુદ ૧૩ બે ચૈત્ર સુદ ૭ બે વૈશાખ વદ ૧ ક્ષય વૈશાખ વદ ૧૩ ક્ષય ૩૩--અશાડ સુદ ૭ બે અશાડ વદ ૧૩ બે શ્રાવણ વદ ૧ ક્ષય પ્ર. ભાદરવા સુ. ૪ બે , ભાદરવા સુદ ૭ ક્ષય છે, ભાદરવા વદ ૧૦ બે ૩૪–બી. ભાદરવા વદ ૧૩બે Page #161 -------------------------------------------------------------------------- ________________ હર અપર્વ ક્ષય વૃદ્ધિ પિષ સુદ. ૧૦ ક્ષય માહ સુદ. ૪ ક્ષય માહ વદ ૩ બે માહ વદ ૧૨ ક્ષય ચિત્ર સુ. ૧૨ બે ચૈત્ર વ. ૧• ક્ષય વૈશાક વદ- ૧૩ ક્ષય જેઠ વદ. ૬ ક્ષય અશા વદ ૯ ક્ષય શ્રાવણ સુદ ૪ બે સં. ૧૯૭૪ ચં-પર્ધક્ષય વૃદ્ધિ ૩૦૭ કારતક સુદ ૧૧ ક્ષય ૩૦૮ કારતક વદ ૮ બે ૩ ૦૯ માગસર સુ. ૫ ક્ષય ૩૫-૩૧૦ પિષ સુદ. ૧૫ ૩૧૧ ચિત્ર સુદ ૨ ક્ષય ૩૧૨ જેઠ સુદ ૮ બે ૩૧૩ શ્રાવણ વદ ૨ ક્ષય ૩૧૪ ભાદરવા વદ ૫ ક્ષય ૩૬-૩૧૫ ભાદરવા વદ ૦))ને ૩૧૬ આસો સુદ. ૧૪ લય સં ૧૯૭૫ ચં. પર્વ ક્ષય વૃદ્ધિ ૩૧૭ કારતક વદ ૮ બે ૩૧૮ માગસર વ ૧૧ બે ૩૧૯ માહ સુદ ૧૧ ક્ષય ૩૨• ફાગણ સુદ ૫ ક્ષય ૩૨૧ વૈશાખ સુ. ૨ ક્ષય ૩૨૨ ભાદરવા સુ. ૮ બે ૩૨૩ ભાદરવા વદ ૨ ક્ષય જેન ટિપ્પણમાં કારતક સુદ ૧૦ ક્ષય કારતક વદ ૭ બે માગસર સુદ ૪ ક્ષય ૩૫-પિષ સુદ ૧૩ બે ચત્ર સુદ ૧ ક્ષય જેઠ સુદ ૭ બે શ્રાવણ વદ ૧ ક્ષય ભાદરવા વદ ૪ ક્ષય ૩૬-ભાદરવા વદ. ૧૩ બે આ સુદ ૧૩ ક્ષય અપર્વ ક્ષયવૃદ્ધિ. કારતક વદ ૪ ક્ષય ભાગસર સુદ ૧૨ ક્ષય પોષ સુદ ૬ ક્ષય માહ વદ ૩ બે ફાગણ વદ ૬ બે ફાગણ વદ ૧૩ ક્ષય વૈશાખ વદ ૧ બે વૈશાખ વદ ૧૦ ક્ષય જેઠ વદ ૧૩ ક્ષય. અશાડ સુદ ૧૨ બે અશાડ વદ ૬ ક્ષય શ્રાવણ વદ ૯ ક્ષય આસો વદ ૬ ક્ષય જૈન ટિપ્પણમાં કારતક વદ ૭ બે માગસર સુદ ૧૦ બે માહ સુદ ૧• ક્ષય ફાગણ સુદ ૪ ક્ષય વૈશાખ સુદ ૪ ક્ષય ભાદરવા સુદ ૭ બે ભાદરવા વદ ૧ ક્ષય અપર્વ ક્ષયવૃદ્ધિ કારતક સુદ ૩ બે માગસર વદ ૪ ક્ષય પોષ સુદ ૧૩ ક્ષય માહ સુદ ૭ ક્ષય ફાગણ સુદ ૧૨ ક્ષય ફાગણ વદ ૬ બે ચિત્ર સુદ ૬ ક્ષય ચૈત્ર વદ ૧- બે સં. ૧૭૬ ચં, પર્વ ક્ષયવૃદ્ધિ ૩૨૪ કારતક સુદ ૧૪ ક્ષય ૩૨૫ માગસર વદ ૧૧ બે ૩૨૬ પોષ વદ ૧૪ બે ૩૨૭ વૈશાખ સુદ ૧૧ ક્ષય ૩૭-૩૨૮ ,, સુદ ૧૫ બે ૩૨૯ જેઠ વદ ૫ બે ૩૩૦ અશાડ સુદ ૧૧ બે ૩૩૧ અશાડ વદ ૧૪ ક્ષય જેન ટિપ્પણમાં કારતક સુદ ૧૩ ક્ષય માગસર સુદ ૧૦ બે પોષ વદ ૧૩ બે વૈશાખ સુદ ૧• ક્ષય ૩૭–વૈશાખ સુ. ૧૩ બે જેઠ વદ ૪ બે અક્ષાડ સુ. ૧૦ બે અશાહ વદ ૧૩ ક્ષય Page #162 -------------------------------------------------------------------------- ________________ ચૈત્ર વદ ૧૭ ક્ષય જેઠ સુદ ૩ ક્ષય જેઠ વદ ૧ ક્ષય અશા સુદૃ છું, પ્ર. શ્રાવણ વદ હું ક્ષય શ્રી. શ્રાવણ વદ ૧૦ ક્ષય ભાદરવા સુદ ૧૩ એ આસે! સુદ ૨ એ આસા વદ ૭ ક્ષય અપ ક્ષયવૃદ્ધિ કારતક સુદ ૬ એ કારતક વદ ૧ ક્ષય માગસર વદ ૬ ય માહ સુદ ૧ એ કાગણ સુદ ૧૩ ક્ષય ચૈત્ર સુદ ૭ ક્ષય વૈશાખ સુદ ૧૦ ક્ષય ૧૬ ૪ એ "1 જેઠ સુદ ૩ ક્ષય અપ ક્ષયવૃદ્ધિ કારતક સુદ ૬ એ માગસર સુદ ૯ પાષ વદ ૭ ક્ષય માહ સુદ ૧ એ در માહ વદ ૧ ક્ષય કાગણ સુદ ૪ એ ફાગણ સુદ ૯ ક્ષય ચૈત્ર સુદ ૧૩ ક્ષય ચૈત્ર વદ ૧૩ એ વૈશાખ સુદ ૯ ક્ષય જેઠ સુદ ૧- ક્ષય જેઠ વદ ૯ એ શ્રાવણ વદ ૬ એ ૧૦ ૩ ૩૩૨ પ્ર. શ્રાવણ વદ ૨ એ ૩૩૩ બી. શ્રાવણ સુદ ૨ ક્ષય ૮ એ .. ૩૩૪ ૩૩૫ ભાદરવા વદ ૨ ક્ષય •)) ક્ષય ૩૯ -૩૩૬ 33 ,, .. 39 સ. ૧૯૭૭ ચ. પાયવૃદ્ધિ ૩૩૭ માગસર વ૪૧૪ મે ૪૦-૩૩૮ પેષ સુદ ૧૫ ક્ષય ૩૩૯ માહ સુદ ૮ ક્ષય ૩૪૦ અશા ૧૬ ૧૪ ક્ષય ૩૪૧ ભાદરવા સુદ ૨ ક્ષય ૩૪૨ આસા વદ ૧૪ ૬ અશા ખુદ ર ક્ષય અષાડ વદ ૧ એ .. ૧૯૭૮ ચં. પૂવ ક્ષયવૃદ્ધિ ૩૪ કારતક વદ ૮ ક્ષય ૩૪૪ માગસર વદ ર્ ક્ષય ૩૪૫ અશાઢ સુદ ૨ ક્ષય ૩૪૬ શ્રાવણ સુ. પ ક્ષય ૩૪૭ આસે સુ. ૨ ક્ષય શ્રાવણ વદ ૧૩ ક્ષય આસા વદ ૧ એ આસે વદ ૧૦ ક્ષય પ્ર. શ્રાવણ વદ ૧ ખ બી. શ્રાવણ સુદ ૧ ક્ષય ૭ એ در 39 .. ભાદરવા વદ ૧ ક્ષય ૩૯–ભાદરવા વદ ૧૩ "3 જૈન ટિપ્પણમાં માગસર વદ ૧૩ મે ૪-પેાષ સુદ ૧૩ ક્ષય મહા સુદ ૯ ક્ષય અશાડ વદ ૧૩ ક્ષય ભાદરવા સુદ ૧ ક્ષય આસા ૧૬ ૧૩ "3 ભાદરવા સુદ ૧૨ મે ભાદરવા વદ ૧૦ ક્ષય જૈન ટિપ્પણમાં કારતક વદ ૭ ક્ષય માગસર વદ ૧ ક્ષય અશાહ સુદ ૧ ક્ષય શ્રાવણ સુ. ૪ ક્ષય આસા સુદ ૧ ક્ષય Page #163 -------------------------------------------------------------------------- ________________ અપવ ક્ષયવૃદ્ધિ માગસર સુદ ૧૦ મે પાષ સુદ ૧૩ એ પાષ વદ ૧ ક્ષય માહ સુદ ૧ એ માહ વદ ૭ ક્ષય કાગણ વદ ૧ ક્ષય ચૈત્ર વદ ૧૩ એ પ્ર. જેઠ સુદ ૩ મે પ્ર. જેઠ વદ ૮ એ શ્રી. જેઠ સુદ ૧૦ ક્ષય અશા સુદૃ ૧૩ ક્ષય ભાદરવા સુદ્ ૯ ક્ષય ભાદરવા વદ ૧ એ આસા વદ ૧૦ ક્ષય અપ ક્ષય વૃદ્ધિ માગસર સુદ. ૧૩ મે માગસર વદ ૯ ક્ષય ચૈત્ર વદ. હું ક્ષય જેઠ વદ ૧૩ એ અશાહ સુદ ૧૦ ક્ષય શ્રાવણ સુ. ૧૩ શ્રાવણ વદ ૧ એ "" ભાદરવા સુદ્દે ક્ષય આસે। સુદ ૯ અપ ક્ષય વૃદ્ધિ કારતક સુ. ૩ ક્ષય માગસર સુદ્ર ૧૩ મે પાષ સુદ ૧ ક્ષય પાષ વદ ૧૦ ક્ષય ૪ સ. ૧૯૭૯ ચ. પક્ષયવૃદ્ધિ ૩૪૮ કારતક વદ ૧૪ ક્ષય ૩૪૯ માગસર વ. ૮ ક્ષય ૪૧-૩૫૦ પોષ વદ ૦)) ક્ષય ૩૫૧ ફાગણ સુદ ૫ એ ૩૫૨ ચૈત્ર વદ ૫ ક્ષય ૩૫૩ વૈશાખ સુ. ૧૪ ક્ષય ૩૫૪ પ્ર. જેઠ સુદ પ ક્ષય ૩૫૫ પ્ર. જેઠ વદ ૨ "" ૩૫૬ અશાડ વદ ૫ એ ૩૫૭ શ્રાવણ સુદ ૫ ક્ષય ,, ૩૫૮ આસા સુદ ૨ ૩૫૯ આસા વદ ૫ એ સ ૧૯૮૦ 23 ચ-પ ક્ષય વૃદ્ધિ ૪૨-૩૬૦ કારતક વદ -))ક્ષય ૩૬૧ પાષ વ. ૧૪ ૩૬૨ માહ સુદ ૫ એ ૩૬૩ માહ વદ ૮ ક્ષય ૩૬૪ ક્ાગણ સુદ ૮ એ ૩૬૫ ફ્રાગણ વદ ૨ ક્ષય ૩૬૬ વૈશાખ સુદ ૨ એ ૩૬૭ વૈશાખ સુદ ૧૪ ક્ષય ૩૬૮ જેઠ વદ ૨ ક્ષય ૩૬૯ આસા વદ ૫ એ સ ૧૯૮૧ ચ. પ` ક્ષય વૃદ્ધિ ૩૭૦ માગસર સુદ ૮ ક્ષય ૪૩-૩૭૧ પોષ સુ. ૧૫ એ ૪૪-૩૦૨ માહ વદ્ન •)) ક્ષય ૩૭૩ ક્ાગણ સુદ ૮ એ જૈન દિણમાં કારતક વદ ૧૩ ક્ષય માગસર વદ ૭ ", ૪૧-પાત્ર વદ ૧૩ ફાગણ સુદ ૪ એ ચૈત્ર વદ ૪ વૈશાખ સુદૃ ૧૩ .. ક્ષય ار પ્ર. જેમ સુ. ૪ પ્ર. જેઠ વદ ૧ અશાડ વદ ૪ મે શ્રાવણ સુદ ૪ ક્ષય આસા સુ. ૧ ક્ષય આસા વદ ૪ ખે 32 જૈન ટિપ્પણમાં ૪૨-કારતક વ૬ ૧૩ ક્ષય પાષ વદ ૧૩ ક્ષય માહ સુઃ ૪ એ માહે ૧૬ ૭ ક્ષય ફાગણ સુદ ૭ મે ફાગણ વદ ૧ ક્ષય વૈશાખ સુદ ૧ એ વૈશાખ સુ. ૧૩ ક્ષય જેઠ વદ ૧ ક્ષય આસે! વ ૪ એ જૈનપણમાં માગસર સુદ ૭ ક્ષમ ૪૩-પેષ સુદ ૧૩ ખે ૪૪મા વધુ ૧૩ ક્ષય ફ્રાગણુ સુદ્ર છ એ Page #164 -------------------------------------------------------------------------- ________________ ફાગણ વદ ૯ ક્ષય વૈશાખ વદ ૬ ક્ષય જેઠ સુદ ૬ બે શ્રાવણ સુ. ૩ બે શ્રાવણ સુદ ૯ ક્ષય શ્રાવણ વદ ૭ ક્ષય ભાદરવા સુદ ૧૩ ક્ષય આ સુ. ૬ ક્ષય ૩૭૪ ચૈત્ર સુદ ૧૧ બે ૩૭૫ ચૈત્ર વદ ૨ ક્ષય ૩૭૬ જેઠ સુદ ૧૪ ક્ષય ૩૭૭ અશાહ વદ ૨ ક્ષય ૩૭૮ શ્રાવણ વદ ૮ બે ૩૭૯ ભાદરવા વદ ૧૪ બે ચૈત્ર સુદ ૧૦ બે ચૈત્ર વદ ૧ ક્ષય જેઠ સુદ ૧૩ ક્ષય અસાડ વદ ૧ છે શ્રાવણ વદ ૭ એ ભાદરવા વદ ૧૩ બે અપર્વ ક્ષય વૃદ્ધિ કારતક સુદ ૧• ક્ષય માગસર સુ. ૪ , પિષ વદ ૧ બે મહા વદ ૩ બે પ્ર. ચિત્ર સુદ ૧ ક્ષય પ્ર. + વદ ૯ + બી. , વદ ૧૩ , વૈશાખ સુદ ૬ બે વૈશાખ વદ ૬ ક્ષય જેઠ વદ ૯ ક્ષય ભાદરવા સુદ ૧૩ ક્ષય આસો વદ ૩ ક્ષય સં. ૧૯૮૨ પર્વ ક્ષય વૃદ્ધિ ૩૮૦ કારતક વદ ૮ બે ૩૮૧ પોષ સુદ ૮ ક્ષય ૩૮૨ માહ સુ. ૨ ક્ષય ૩૮૩ માહ વદ ૧૧ , ૩૮૪ પ્ર.ચૈત્ર સુ. ૧૧ બે ૩૮૫ અશાડ સુ. ૨ બે ૩૮૬ અશાડ વદ ૨ ક્ષય ૩૮૭ શ્રાવણ વદ ૫ , ૩૮૮ શ્રાવણ વદ ૧૪ બે ૩૮૯ આસો વદ ૮ બે જૈન ટિપ્પણમાં કારતક વદ ૭ બે પિષ સુદ ૭ ક્ષય માહ સુ. ૧ ક્ષય માહ વદ ૧૦ ક્ષય પ્ર. ચિત્ર સુદ ૧૦ બે અશાડ સુદ ૧ બે અશાડ વદ ૧ ક્ષય શ્રાવણ વદ ૪ ક્ષય શ્રાવણ વદ ૧૩ બે આસો વદ ૭ બે અપર્વ ક્ષયવૃદ્ધિ ભાગસર સુદ ૪ ક્ષય પિષ સુદ ૯ ક્ષય પિષ વદ ૪ બે માહ સુદ ૩ ક્ષય માહ વદ ૬ બે ચિત્ર વદ ૧૦ ક્ષય વૈશાખ વદ ૧૩ ક્ષય જેઠ સુદ ૧૦ બે જેઠ વદ ૬ ક્ષય અશાડ વદ ૯ ક્ષય શ્રાવણ સુદ ૭ બે આસો સુદ ૧૦ ક્ષય સં. ૧૯૮૩ ચંડાશચંડ પર્વ ક્ષયવૃદ્ધિ ૩૯૦ કારતક સુદ ૧૧ ક્ષય ૩૯૧ કારતર વદ ૧૧ બે ૩૯૨ માહ વદ ૧૧ ક્ષય ૩૯૩ ચૈત્ર સુદ ૨ ક્ષય ૩૯૪ ચૈત્ર સુદ ૧૪ બે ૩૯૫ શ્રાવણ વદ ૨ ક્ષય ૩૯૬ ભાદરવા વદ ૫ ક્ષય ૩૯૭ આસો સુદ ૨ બે જેન ટિપ્પણમાં કારતક સુદ ૧૦ ક્ષય કારતર વદ ૧૦ બે માહ વદ ૧• ક્ષય ચૈત્ર સુદ ૧ ચૈત્ર સુદ ૧૩ બે શ્રાવણ વદ ૧ ક્ષય ભાદરવા વદ ૪ , આસો સુ ૧ બે Page #165 -------------------------------------------------------------------------- ________________ અપવ ક્ષયવૃદ્ધિ કારતક વદ ૩ ક્ષય માહ સુદ ૧૦ ક્ષય માહ વદ ૬ એ ાગણ સુદ ૪ ક્ષય 99 ચૈત્ર સુદ ૯ વૈશાખ વદ ૩ એ "" ,, 39 વૈશાખ વદ ૧૦ ક્ષય જેઠ વદ ૧૩ અશાહ વદ ૧ પ્ર. શ્રાવણ સુદ ૩ પ્ર. શ્રાવણ સુદ ૬ ખે પ્ર. શ્રાવણ ૧૬ ૯ ક્ષય ખી. શ્રાવણ વદ ૧ ક્ષય ભાદરવા વદ ક્ષય ખાસ સુદ 8 મે અપૂર્વ ક્ષયવૃદ્ધિ કારતક વદ ૩ ક્ષય ,, માગસર સુદ ૧૨, પાષ વદ ૪ પેાષ વદ ૬ એ મહા વદ ૯ એ ચૈત્ર સુદ્ર ૯ ય ૧૬ ૩ મે ,"9 જૈઠ સુદ હું ક્ષય જેઠ વદ ૧૩ ક્ષય શ્રાવણ સુદ ૧ ક્ષય શ્રાવણ વદ ૯ ક્ષય ભાદરવા વદ ૧૩ ક્ષય આસા સુદ ૬ એ આસા વદ ૬ ક્ષય અપવ ક્ષયવૃદ્ધિ કારતક સુદ ૧ એ માગસર વદ ૪ ક્ષય પેષ સુદ ૧૩ ક્ષય ૭૬ સ. ૧૯૮૪ ચડાંશુચ'ડુ પ ક્ષયવૃદ્ધિ ૩૯૮ કારતક વદ ૧૧ એ ૩૯૯ માગસર સુદ ૧૧ ક્ષય ૪૦૦ માગસર વદ ૧૪ મે ૪૦૧ પાષ સુદ ૫ ક્ષય ૪૦૨ ચૈત્ર સુદ ૧૪ એ ૪૦૩ વૈશાખ સુદ ૨ ક્ષય ૪૦૪ અક્ષાડ સુદ ૧૪ એ ૪૫ શ્રી. શ્રાવણ વ. ૧૧ એ ૪૦૬ બી. શ્રાવણ વ. ૧૪ ક્ષય ૪૦૭ ભાદરવા સુદ ૨ એ ૪૦૮ આસે। સુદ ૧૪ ક્ષય સ. ૧૯૮૫ ચડાંશુચ ુ પ ક્ષયવૃદ્ધિ ૪૦૯ કારતક વદ ૧૪ એ ૪૧૦ પેષ સુદ ૨ ૪૧૧ પોષ સુદ ૫ ક્ષય જાર મહા સુદ ૧૧ ક્ષય ૪૧૩ ફાગણ સુદ ૫ ક્ષય ૪૧૪ વૈશાખ સુદ ૨ ક્ષય ૪૧૫ જેઠ સુદ ૧૪ મે ૪૧૬ શ્રાવણ સુદ ૧૧ ખે એ સ. ૧૯૮૬ ચડાંશુચ ુ પર્વ ક્ષયવૃદ્ધિ ૪૧૭ કારતક સુદ ૧૪ ક્ષય ૪૧૮ પોષ સુદ ૨ મે ૪૫-૪૧૯ ભાદરવા સુ. ૧૫ એ જૈન ણિમાં કારતક વદ ૧૦ મે માગસર સુદ ૧૦ ક્ષય માગસર વદ ૧૩ એ પાષ સુદ ૪ ક્ષય ચૈત્ર સુદ ૧૩ એ વૈશાખ સુદ ૧ ક્ષય અશાડ સુદ ૧૩ ખે બી. શ્રાવણ સુ. ૧૦ એ ખી. શ્રાવણ વદ ૧૩ ક્ષય ભાદરવા સુદ ૧ એ આસે! સુદ ૧૩ ક્ષય જૈન ટિપ્પણમાં કારતક વદ ૧૩ એ પોષ સુદ ૧ એ પેાષ સુદ ૪ ક્ષય મહા સુદ ૧ ક્ષય ફાગણ સુદ ૪ ક્ષય વૈશાખ સુદ ૧ ક્ષય જેઠ સુદ ૧૩ એ શ્રાવણ સુદ ૧૦ એ જૈન દણમાં કારતક સુદ ૧૩ ક્ષય પાષ સુદ ૧ એ ૪૫–ભાદરવા સુ. ૧૩ એ Page #166 -------------------------------------------------------------------------- ________________ ભાહ વદ ૪ ક્ષય માહ વદ ૯ બે ફાગણ સુદ ૧૨ ક્ષય ફાગણ વદ ૧૨ બે ચૈત્ર સુદ ૬ ક્ષય વૈશાખ સુદ ૯ , વૈશાખ વદ ૭ બે જેઠ સુદ ૩ ક્ષય અશાડ સુદ ૬ , અશાડ વદ ૩ બે અશાડ વદ ૧૩ ક્ષય ભાદરવા સુદ ૧ ક્ષય ભાદરવા વદ ૯ આસો વદ ૧૩ , સં. ૧૯૮૭ અપર્વ ક્ષયવૃદ્ધિ કારતક સુદ ૯ બે કારતક વદ ૭ ક્ષય માગસર વદ ૧૨ ) ફાગણ વદ ૪ , ફાગણ વદ ૧૩ બે ચૈત્ર સુદ ૧૩ ક્ષય વૈશાખ સુદ ૧ બે વિશાખ વદ ૩ ક્ષય , વદ ૬ બે જેઠ સુદ ૧૦ ક્ષય પ્ર. અશાડ વદ ૩ બે બી. અશાડ સુદ ૬ ક્ષય બી. , વદ ૯ બે ચં. પર્વ ક્ષયવૃદ્ધિ ૪૨૦ પોષ સુદ ૨ બે ૪૨૧ પિષ વદ ૫ ક્ષય ૪૨૨ માહ સુદ ૫ બે ૪ર૩ માહ સુદ ૧૪ ક્ષય ૪૨૪ વૈશાખ સુ. ૫ છે. ૪૨૫ જેઠ વદ ૧૧ બે ૪૨૬ પ્ર. અશાડ સુ. ૨ ક્ષય ૪૨૭ પ્ર. + સુ. ૧૪ ,, ૪૨૮ શ્રાવણ સુદ ૧૪ બે ૪૨૯ ભાદરવા સુદ ૨ ક્ષય ૪૩૦ આસો વદ ૧૪ છે બી. , વદ ૧૨ ક્ષય શ્રાવણ સુ. ૯ ક્ષય જૈન ટિપ્પણમાં પિષ સુ. ૧ બે પોષ વદ ૪ ક્ષય માહ સુદ ૪ બે માહ સુદ ૧૩ ક્ષય વિશાખ સુદ ૪ , જેઠ વદ ૧૦ પ્ર. અષાડ સુ. ૧ ક્ષય છે , સુ. ૧૩ , શ્રાવણ સુ. ૧૩ બે ભાદરવા સુ. ૧ ક્ષય આસો વદ ૧૩ , ભાદરવા વદ ૪ બે ભાદરવા વદ ૯ ક્ષય સં. ૧૯૮૮ અપર્વ ક્ષયવૃદ્ધિ કારતક સુદ ૧૨ બે માગસર વદ ૧૩ ક્ષય પોષ વદ ૬ ) ચૈત્ર સુદ ૧ બે ચૈત્ર સુદ ૧૩ ક્ષય જેઠ સુદ ૧૦ , અશાડ સુદ ૧૩ ,, શ્રાવણ સુદ ૬ , ભાદરવા સુ. ૯ 95. ભાદરવા વદ ૪ બે ચં. પર્વ ક્ષયવૃદ્ધિ ૪૩૧ કારતક વદ ૮ ક્ષય ૪૩૨ પોષ સુદ ૫ બે ૪૩૩ માહ સુદ ૮ બે ૪૬-૪૩૪ માહસુદ ૧૫ ક્ષય ૪૩૫ ફાગણ વદ ૫ ) ૪૩૬ વૈશાખ વદ ૨ ,, ૪૩૭ ૪ વદ ૧૧ બે ૪૩૮ અષાડ વદ ૮ બે ૪૩૯ આસો સુદ ૨ ક્ષય જૈન ટિપ્પણમાં કારતક વદ ૭ ક્ષય પિોષ સુદ ૪ બે માહ સુદ ૭ બે ૪૬માહ સુદ ૧૩ ક્ષય ફાગણ વદ ૪ ક્ષય વૈશાખ વદ ૧ , વૈશાખ વદ ૧૦ બે અક્ષાઢ વદ ૭ બે આસો સુદ ૧ ક્ષય Page #167 -------------------------------------------------------------------------- ________________ અપર્વ ક્ષય વૃદ્ધિ કારતક સુદ ૬ ક્ષય કારતક સુદ ૧૩ બે માગસર વદ ૮ ક્ષય પોષ વદ ૧૩ છે. માહ વદ ૭ બે ફાગણ વદ ૧ ક્ષય વૈશાખ સુદ ૪ બે અષાડ સુદ ૧૦ ક્ષય શ્રાવણ સુદ ૩ , શ્રાવણ વદ ૧૨ બે આસો સુદ ૯ ક્ષય આ વદ ૭ બે સં. ૧૮૯ ચં. પર્વ ક્ષયવૃદ્ધિ ૪–૪૪૦ કારતક વદ ૦))ક્ષય ૪૮-૪૪૧માગસર સુદ ૧૫ બે ૪૪૨ મહા સુદ ૮ બે ૪૪૩ ફાગણ સુદ ૧૧ બે ૪૪૪ ચૈત્ર વદ ૫ ક્ષય ૪૪૫ વૈશાખ સુદ ૧૪ ૪૪૬ જેઠ વદ ૨ , ૪૮–૪૪૭ જેઠ વદ ૦)) બે ૪૪૮ ભાદરવા સુદ ૫ ક્ષય જૈન ટિપ્પણમાં ૪૭-કારતક વદ ૧૩ ક્ષય ૪૮-ભાગસર સુદ ૧૩ બે માહ સુદ ૭ બે ફાગણ સુદ ૧૦ બે ચૈત્ર વદ ૪ ક્ષય વૈશાખ સુદ ૧૩ ક્ષય જેઠ વદ ૧ , ૪૯-જેઠ વદ ૧૩ બે ભાદરવા સુદ ૬ ક્ષય અથવા ભાદરવા સુદ ૩ ક્ષય સં. ૧૯૦ અપર્વ ક્ષય વૃદ્ધિ ચં. પવ ક્ષયવૃદ્ધિ જેન ટિપ્પણુમાં કારતક સુદ ૩ ક્ષય ૪૪૯ માહ વદ ૧૪ ક્ષય માહ વદ ૧૩ ક્ષય માગસર સુદ છે , ૪૫ ફાગણ સુદ ૧૧ બે ફાગણ સુદ ૧૦ બે માગસર વદ ૧ બે ૪૫૧ ફાગણ વદ ૮ ક્ષય ફાગણ વદ ૭ ક્ષય પોષ સુદ ૧ ક્ષય ૪૫ર જેઠ વદ ૨ ) જેઠ વદ ૧ ક્ષય પોષ વદ ૩ મે ૪૫૩ અશાડ સુદં ૮ ) પોષ વદ ૯ ક્ષય અશાડ સુદ ૭ ક્ષય ૪૫૪ અશાડ વદ ૫ છે અશાડ વદ ૪ ક્ષય ચિત્ર વદ ૧૩ , ૪૫૫ ભાદરવા વદ ૨ , ભાદરવા વદ ૧ ક્ષય પ્ર. વૈશાખ સુદ ૪ બે પ્ર. પ્ર વદ ૬ ક્ષય ૫૫૬ આસો વદ ૧૧ બે આસો વદ ૧૦ બે બી. , સુદ ૧૩ ક્ષય બી. , વદ ૧૦ ક. અશાડ વદ ૧૨ બે ભાદરવા વદ છ બે અષાડ સુદ ૬ બે શ્રાવણ સુ. ૧૩ ક્ષય આ સુદ ૧૦ ક્ષય * સં. ૧૯૮૯ માં પ્રસારક સભા, વીરશાસન, જૈન વિગેરે મોટા ભાગના પંચાંગમાં ભા. સુ. ૬ ક્ષય કરવામાં આવ્યો છે અને જેનગુરૂકુલ વિગેરેના પંચાંગોમાં પૂનમના ક્ષયે તેરસને ક્ષય થાય છે તે રીતે ભા. સુ. ૩ ને ક્ષય કરવામાં આવ્યો છે. સં. ૧૯૮૮ માં ચંડાશુગંડુના ભા. સુ. ૫ ના ક્ષયે જૈન પંચાંગમાં ભા. સુ. ૬ ક્ષય કરવો જોઈએ તે માટે સં. ૧૯૫ર નો આધાર રજુ કરી છઠના ક્ષય માટે સં. ૧૯૮૯ ના વીરશાસન, જૈનધર્મ પ્રકાશ વિગેરેમાં સમર્થન કરવામાં આવ્યું છે. સિદ્ધચક્ર વિગેરેમાં ભા. સુ. ૩ ના ક્ષયનું સમર્થન કર્યું છે. ભા. સુ. ૫ પર્વતિથિને ક્ષય કેઈપણ જગ્યાએ કરવામાં આવ્યો નથી. Page #168 -------------------------------------------------------------------------- ________________ અપ ક્ષય વૃદ્ધિ કારતક સુદ ૩ ક્ષય માગસર વદ ૪ એ પેાષ વદ ૭ એ પાષ વદ ૯ ક્ષય માહ સુદ ૧૦ એ ફાગણુ વદ ૯ ક્ષય ચૈત્ર વદ ૧૩ ક્ષય વૈશાખ વદ ૬ ક્ષય જેઠ વદ ૯ ક્ષય ભાદરવા સુદ ૧ એ ભાદરવા સુદ ૧૩ ક્ષય અપ ક્ષયવૃદ્ધિ કારતક સુ. ૧૦ ક્ષય માગસર સુ. ૩ ક્ષય પેાષ સુ. ૯ ક્ષય પેાષ વ. ૬ એ માહ સુ. ૩ ક્ષય ચૈત્ર સુ. ૧ ક્ષય ચૈત્ર ૧. ૧૦ ક્ષય વૈશાખ વ. ૧૩ ક્ષય જેઠ સુ. ૧૨ એ જે વ. ૬ ક્ષય અશાહ વ. ૯ ક્ષય શ્રાવણ સુ. ૯ એ ખી. ભાદરવા સુ. ૧૩ ક્ષય સદ સ. ૧૯૯૧ ચં. પક્ષયવૃદ્ધિ ૪૫૭ માગસર સુદ ૮ ક્ષય ૪૫૮ પેષ સુદ ૨ ક્ષય ૪૫૯ માહ સુદ ૮ ક્ષય ૫•-૪૬૦ વદ ૦)) ક્ષય ,, ૪૬૧ કામણુ સુદ ૧૪ એ ૪૬૨ વૈશાખ સુદ ૮ એ ૪૬૩ અશાડ સુદ ૫ એ ૪૬૪ અશાર વ૬ ૨ ક્ષય ૪૬૫ શ્રાવણ વદ ૫ ક્ષય "" ૪૬૬ આસા વદ ૨ ૪૬૭ આસા વદ ૧૧ મે સ. ૧૯૯૨ પવ ક્ષશવૃદ્ધિ ૪૬૮ કારતક વ. ૧૪ એ ૪૬૯ ક્ાગણ સુ. ૮ ક્ષય ૪૦૦ ફ્રાગણુ સુ. ૧૪ એ ૪૭૧ ચત્ર ૧૨ મે ૪૭૨ શ્રાવણ વ. ૨ ક્ષય ૪૭૩ પ્ર. ભાદરવા વ. ૫ક્ષમ ૪૭૪ મી. ભાદરવા સુ. ૫ એ ૧૭૫ આસા વ. ૨ ક્ષય ૪૬ આસા ૧. ૧૪ એ જૈન ટિપ્પણમા માગસર સુદ ૭ ક્ષય પાષ સુદ ૧ ,, માહ સુદ છ ૫-માહ વદ ૧૩ "" 21 ફાગણ સુદ ૧૩ મે વૈશાખ સુદ છ એ અશાડ સુદ ૪ એ અશાડ વદ ૧ ક્ષય શ્રાવણ વદ ૪ , આસે! વદ ૧ ક્ષય આસા વદ ૧૦ એ આ સં. ૧૯૯૨ માં ચડાંશુચડુમાં તિથિને કાળ પ્રમાણે છે. ભાદરવા સુ. ૪ શનિવારે ઘડી ૫૮. ભાદરવા સુ. ૫ રવીવાર ઘડી ૬૦ ભાદરવા સુ. ૫ સેામવાર ઘડી ૨-૩૦ આરીતે પંચાંગની ગણત્રીથી ચંડાંશુ'ડુમાં રવી અને સામ એ એ * આ સ. ૧૯૯૨ સુધીના ચડાંચ ુતી ૫ત્ર અપવ ક્ષયવૃદ્ધિની નોંધ મુનિશ્રી વિકાસવિજયજી મહારાજ તરફથી મળી છે તે પ્રમાણે છાપી. છે. જૈન ટિપ્પણમાં કારતક વ૪ ૧૩ એ ફ્રાગણ સુદ છે ક્ષય ફાગણ સુદ ૧૩ બે ચૈત્ર વદ ૧ એ શ્રાવણ વદ ૧ ક્ષય પ્રભાદરવા વદ ૪ 23 ખી. ભાદરવા સુદ ૪ ખે અથવા ખી. ભા. સુદ ૩ ખે આસા વદ ૧ ક્ષય આસે! વદ ૧૩ એ Page #169 -------------------------------------------------------------------------- ________________ વારે બે પાંચમ હતી. પરંતુ ભાદરવા સુદ પાંચમ પર્વતિથિ હોવાથી પર્વ તિથિની ક્ષયવૃદ્ધિ પ્રસંગે “થે પૂર્વ તિથિ વાળ વૃત્તી વાર્તા તથા પદનો સંસ્કાર કરી ભાદરવા સુ. ૪ને રવીવારે સંવછરી પર્વ સર્વ જૈન પંચાંગમાં જાહેર થયું હતું. અને આ રવીવારના હિસાબે તપાગચ્છ જૈનસંઘના સર્વે વગે માસખમણ વિગેરે કર્યા હતાં. પજુસણ બેસવાના દસ દિવસ અગાઉ રવિવારે ભાદરવા શુ. ૪ ઉદયતિથિ નથી. (પૂનમ અમાસના ક્ષય પ્રસંગે તેરસે ચૌદશ થાય છે તે વખતે ચૌદશ ઉદયતિથિ ન હોવા છતાં પર્વ તિથિની અખંડિતતા માટે જેનસંઘમાં સર્વ સંમત સ્વીકારેલ વ્યવસ્થાને વિચાર કર્યાવિના) એ વસ્તુ સમાજ આગળ રજુ કરી આ. વિજયરામચંદ્રસૂરિજીએ શનિવારે સવચ્છરી પર્વ થવું જોઈએ એમ જાહેર કર્યું. સં. ૧૯૨માં આ પ્રશ્ન પર્યુષણ નજીકના દીવરોમાં રજુ થયેલ હોવાથી બહુ ચર્ચાય નહિં પરંતુ પર્યુષણ બેસતાં જૈનસમાજમાં કેટલેક ઠેકાણે મેટા નાના બે વિભાગ દેખાયા. અને સંવછરી પર્વ જુદા જુદા વારે થયું. રવીવારે સંવછરીપર્વ કરનાર મુનિ સમુદાયેના નામે - મુનિ સંમેલનમાં મુકરર થયેલ વિદ્યમાન પૂ. આચાર્યાદિ-આ. શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મ, આ. શ્રી સાગરાનંદસૂરિ મ, વયેવૃદ્ધ આ. શ્રી વિજયસિદ્ધિ સૂ. મ, આ. શ્રી વિજયવલ્લભ સૂ. મ, આ. શ્રી વિજયનીતિ સૂ. મ. આ. શ્રી જય સૂ, મ, આ. વિજયભૂપેન્દ્ર સ્ર. મ. (ત્રિસ્તુતિક), મુ. શ્રી સાગરચંદજી મ. (પાયચંદગચ્છીય જેઓએ પાંચમને સેમવારે સંવછરી કરી હતી) અન્ય પણ પૂ. આ. મહારાજાઓ– શ્રી વિજય મેહન સૂ. મ, શ્રી. વિજ્યદેવ સૂ મ, શ્રી વિજયપ્રતાપ સૂ. મ, શ્રી વિજયલાભ સૂ. મ., શ્રી વિજય ન્યાય સૂ. મ., શ્રી વિજયદર્શન સૂ. મ, શ્રી વિજય સૂ. મ, શ્રી વિજયનંદન સૂ. મ., શ્રી વિજયઅમૃત સૂ. ૫, શ્રી વિજય પદ્મ સૂ. મ, શ્રી વિજયલાવણ્ય સૂ. મ, શ્રી વિજયવિજ્ઞાન સૂ. મ., શ્રી વિજયેન્દ્ર સ્ર મ, શ્રી વિજયભક્તિ સૂ. મ, શ્રી વિજયપદ્ધ સૂ. મ., શ્રી વિજયલલિત ટૂ મ, શ્રી વિજયમંગ સૂ મ, શ્રી વિજયવિદ્યા સૂ. મ, ૧ જૈનધર્મ પ્રસારક સભા, આત્માનંદ સભા, ગુરૂકુળ વિગેરે સર્વ પંચાંગમાં રવીવારે સંવછરી પર્વ બતાવ્યું છે. વીરશાસન કાર્યાલયે સં. ૧૯૯૨ નું પંચાંગ કાઢયું ન હતું તેથી જેન સંધમાં સં. ૧૯૯૨ માં એક પણ જૈન પંચાંગમાં શનિવારે સંવછરી બતાવી ન હતી પરંતુ રવીવારે જ સંવચ્છરી હતી. ૨ મુંબઈ લાલબાગમાં આ૦ રામચંદ્રસૂરિજી મહારાજે લાલભાઈ ઝવેરીને રવીવારની સંવત્સરીને જ હિસાબે માસખમણનો પ્રારંભ કરાવ્યો હતો. (જૈન જતિ વર્ષ ૬ અંક ૮) Page #170 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજય કસ્તુર સુ. મ, શ્રી વિજયસૌભાગ્ય સુ. મ, શ્રી વિજયકુમુદ સ. મ., श्री विश्यमे सू. भ., श्री विन्यप स. भ., श्री विश्यशान्ति सू. भ., શ્રી માણિક્યસાગર સૂ. મ, શ્રી મલ્ટિસાગર સૂ. શ્રી ઋદ્ધિસાગર સૂ. શ્રી જયસૂરિ મ. શ્રી ખાનિત સૂ. મ. શ્રી તીર્થ સૂ. મ. વિગેરે આચાયે. એકંદરે તપાગચ્છના બે સિવાયના દરેક સંધાડાના મુનિસમુદાયો, ઉપકેશગચ્છ, અને ત્રિસ્તુતિક મતના આદિ મળી કુલ ૩૭ આચાચે અને લગભગ પ૭૫ સાધુઓએ ચોથ ને રવિવારે સંવત્સરી પર્વ કરેલ હતું. સંવત ૧૨ ના પર્યુષણ અગાઉ પૂજ્ય આત્મારામજી મહારાજના પરમ ભક્ત પૂ. આચાર્ય વિજયવલ્લભસૂરિજી મહારાજ વિગેરેએ પર્વ ક્ષયવૃદ્ધિ ન થાય તે જણાવવાપૂર્વક રવીવારે સંવછરી કરવાનું જણાવ્યું હતું જેથી જેન વસ્તીવાળા દરેક મેટા શહેર તથા ગામે જેવાં કેઅમદાવાદ, સુરત, વડોદરા, १ पर्युषण की समज. पंजाब, मारवाड, मेवाड, मालवा, दक्षिण, गुजरात, काठियावाड, कच्छ, बंगाल, यू. पी. आदि सर्वदेशीय तपागच्छ जैन समुदाय को विदित हो कि कितनेक स्थानों से पyषणा पर्व कब करना ऐसा पूछा जाता है, इस के जवाब में समज लेना कि इस वर्ष संवत् १९९३ (गुजराती १९९२) में दो भाद्रवें हैं इस लिये दूसरे भाद्रवे में पर्युषणा पर्व करना होगा, जो नीचे लिखे मुजिव समजना-- पर्युषणा पर्व निर्णय. १ दूसरे भाद्रवा वदि १३ रविवार, ता. १३ सितम्बर १९३६ पर्युषणा प्रारंभ. २ भाद्रवा सुदि १ बुधवार १६ सितम्बर श्री कल्पसूत्र वाचना प्रारंभ. ३ भाद्रवा सुदि २ गुरुवार १७ , श्री वीरजन्म व्याख्यान महिमा ४ भाद्रवा सुदि दूसरी ४ रविवार २० सि० सांवत्सरिक (छम्मच्छरी) पर्व. नोटः-छ? (बेला) करनेवाले अमौस और एकम का कर सकते हैं, अगर चतुर्दशी का खाना न होवे तो वह तेरस-चौदस का छट्ठ (बेला) कर लेवें। अमौस का पारना करके सुदि १ को उपवास (व्रत) कर सकता है। यद्यपि पंचांगों में दो पंचमियां लिखी हैं परन्तु अपने गच्छ में दो तिथियां का रिवाज न होने से "क्षये पूर्वा तिथि ह्या वृद्धौ प्राह्या तथोत्तरा" इस वचन के अनुसार दुसरी पंचमी को दूसरी चौथ मान कर उस रोज रविवार तारीख २० सितम्बर १९३६ को 'छम्मच्छरी' पर्व मनाया जायगा। बडौदा, १९-७-३६ ) घडीयाली पोल, पंजावी वल्लभविजय का धर्मलाभ. जानी सेरी, जैन उपाश्रय ) [जेन ५ ता. २६-७-१८३६ ५० ७१४ | Saa.] Page #171 -------------------------------------------------------------------------- ________________ શુંબઈ, પુના અકાલા, નાગપુર, કલકત્તા, આગ્રા, ગુજરાનવાલા, અંબાલા, દિલ્હી, અજમેર, રાજકેટ, જુનાગઢ વઢવાણ, લીંબડી, ભાવનગર, પાલીતાણા, લીંચ તથા હજારે ગામમાં ચોથને રવિવારે સંવત્સરી પર્વ મનાયું હતું. શનિવારે સંવત્સરી કરનાર મુનિ સમુદાયે – આ. શ્રી વિજયકમલસૂરિ મ. નો સમુદાય, પૂ. આ. શ્રી વિજયસિદ્ધિસૂરિ મ. ને બહારગામનો સંઘાડા અને કચ્છી સમુદાય-આ. શ્રી વિજયલબ્ધિસૂરિ મ. આ. શ્રી વિજયપ્રેમસૂરિ મ., આ. શ્રી વિજયભદ્રસૂરિ મ, આ. શ્રી વિજયકનકસૂરિ મ., આ. શ્રી વિજયરામસૂરિ મ મુ. શ્રી ધીરવિજયજી મ. અને તેમના શિષ્ય મંડળે ચોથને શનિવારે સંવત્સરી પર્વ કરેલ હતું (વીર. ૫. ૧૨ પૃ. ૨૦૫ ના આધારે) આ રીતે સં. ૧૯૨ માં વિજયરામચંદ્રસૂરિજી રવીવારે સંવત્સરી કરનારથી શનિવારે સંવછરી કરી સંવછરી પુરતા જુદા પડ્યા પણ “પર્વતિથિની ક્ષયવૃદ્ધિ થાય તેવા તેમના આજના સિદ્ધાંતને અમલ સં. ૧૯૯૨ ના આખર સુધી કર્યો નથી. પરંતુ પ્રાચીન શાસ્ત્રાનુલક્ષી પરંપરા મુજબ સંવછરી પર્વ ગયા પછી પણ પર્વષયવૃદ્ધિ પ્રસંગે પૂર્વ અપર્વ ક્ષયવૃદ્ધિ કરવા પૂર્વકનાં પાક્ષિક પંચાંગે તેમણે તેમના વિરશાસન પત્રમાં સં. ૧૨ ની આખર સુધી આપ્યાં છે. જેમકે, વર્ષ ૧૫ અંક ૫ પૃ. ૯૦ સં. ૧૯૯૨ આસો સુદ ૧૫ તા. ૩૦ ઓકટોમ્બર ૧૯૩૬ ના વીરશાસનના અંકમાં પાક્ષિક પંચાંગ આપવામાં આવ્યું છે. તેને કે તેમના લખ્યા મુજબ નીચે પ્રમાણે છે. પાક્ષિક જેને પંચાંગ આ વીરશાસનના પાક્ષિક પંચાંગમાં વદ સં. ૧૯૯૨ ના આસો સુદ ૧૫ થી ૧ને ક્ષય અને વદી ૧૩ બે બતાવવામાં આવી આસો વદ ૧૩ સુધી છે. જ્યારે ચંડાશુગંડું પંચાંગમાં તે વખતે | વાર તિથિ, તા. તિથિી તા.1 વદ ૨ ને ક્ષય અને વદી ૧૪ બે હતી. વીરશાસન પત્રે પિતાના પંચાંગમાં બીજના ક્ષયને બદલે એકમનો ક્ષય અને ટીપણાની | શનિ વ.૨ ૯| | પ્રથમ આસો વદ ચૌદશ ગુરૂવારે હતી - રવિ | ૩ ન.૧ ૧૦૮] તેને બદલે તે પ્રથમ ચૌદશને બીજી તેરશ સોમ 1 ૨ ૧૧ ૯) બનાવી તેમના પંચાંગના કોઠામાં ગુરૂવારે બીજી તેરશ જણાવી છે. | મંગળ | | ૧૨ ૧૦ | મુધ | ૬ | ૪ || ૧૩] ૧૧ | આજ પ્રમાણે તે વીરશાસન પ વર્ષ ૧૫ આસો વદ ૮ તા. ૬ નવેમ્બર અંક ૬-૭ ના પાક્ષિક પંચાંગમાં પણ ટીપણામાં આસો વદી ૧૪ બે હતી છતાં આસો વદી બે તેરશે બતાવી છે જે નીચે પ્રમાણે છે. | ૩ || ૧૨ ] Page #172 -------------------------------------------------------------------------- ________________ - I પાક્ષિક જન પંચાંગ સં. ૧૯૯૨ આ. વદ ૮ થી કા. શુદ ૫ સુધી વીરશાસન વર્ષ ૧૫ અંક ૬-૭ માં વાર તિથિ તા. || તિથિ સં. ૧૯૯૩ના કા. શુદ ૫ સુધીનું પંચાંગ શુક્ર | ૮ | ૬ || ૧૪] ૧૩ આપ્યું છે. અહિં સુધી વીરશાસને પ્રાચીન પદ્ધતિ મુજબ જૈન પંચાંગમાં શનિ પર્વતિથિની ક્ષયવૃદ્ધિ કરી નથી. - રવિ 1 ૧૦ ૧ ૧૫ વીરશાસનના અંક ૭ થી ૨૨ સુધીના - સેમ ૧ ૧૧ ૨ ૧૬ કાના પાક્ષિક પંચાંગમાં ૫ર્વ ક્ષયવૃદ્ધિ પ્રસંગ આવ્યો નથી. મંગળ 1 ૧૨ સૌ પ્રથમ વર્ષ ૧૫ અંક ૨૩ સંવત | બુધ | ૧૩] ૧૧ || ૪ | ૧૦ | ૧૯૯૩ ના મહા વદી •)) ના અંકમાં ગુરૂ | ૧૩ | ૧૨ નીચેને કાઠે આપી પર્વતિથિની ક્ષયવૃદ્ધિ અને એક વારે બે તિથિને વ્યપદેશ દેખાડી છે. પાક્ષિક જૈન પંચાંગ અર્થત ચંડાશુગંડુ પંચાંગમાં ફા. શુદ સં. ૧૯૯૩ ના મહા વદી ૦)) થી ૮ ને ક્ષય હતું ત્યારે શુક્રવારે ૭/૮ બતાવી ફાગણ શુદ ૧૪ સુધી ૮ ને ક્ષય વીરશાસન પત્રના જન્મ પછી વાર તિથિી તા.|| તિથિ) સૌ પ્રથમ વર્ષ ૧૫ અંક ર૩ માં તેમણે પર્વવૃદ્ધિવાળું પાક્ષિક પંચાંગ શુક્ર | ૦)) | ૧૨ ૭/૮] ૧૯ આપ્યું છે. [ શનિ શુ. ૧૧૩ | ૯ | ૨૦ | આ રીતે સં. ૧૯૯ર સુધીનાં જૈન, | રવિ | ૨ ૧૪ ૧ | ૨૧ | પ્રસારક સભા, આત્માનંદ પ્રકાશ, વીર1 સેમ | ૩ | ૧૫ || ૧૧ | ૨૨] શાસન વિગેરે તરફથી નીકળતાં તમામ મંગળ | ૪ ૧૬ || ૧૨ | ૨૩ | જન પંચાંગે પર્વષયવૃદ્ધિ વિનાનાં | બુધ | ૫ | ૧૭ || ૧૦ | ૨૪] એકસરખાં હતાં. સં. ૧૯૯૩ માં પર્વ - તિથિની ક્ષય વૃદ્ધિવાળું વિજયરામ| ગુરૂ | | ૧૮ | ૧૪ | ૨૫| ચંદ્રસૂરિજીએ સૌ પ્રથમ જૈન પંચાંગ તરીકે પંચાંગ કાઢયું અને તેનું સમર્થન વીરશાસન વર્ષ ૧૫ અંક ૯ સં. ૧૯૯૩ ના કા, વદી ૬ ના અંકમાં કર્યું. સંવત્ ૧૩ માં વિજયરામચંદ્રસૂરિજીએ પ્રથમ એક પંચાંગ કાઢયું હતું પરંતુ તે તેમને વ્યાજબી ન લાગવાથી અપ્રમાણિક ગણી તુર્તજ બીજુ પંચાંગ ૧ શ્રી વીરશાસન કાર્યાલય તરફથી આ વર્ષનું એક પંચાંગ છાપવામાં આવ્યું હતું અને તે પત્રના ગ્રાહકેને ભેટ આપવામાં આવ્યું હતું. મજકુર પંચાંગમાં હાનિવૃદ્ધિ પ્રસંગવાળી કલ્યાણક પર્વતિથિઓને અંગે બીજી પર્વતિથિઓમાં કર્યું છે, તેમ કરવાનું રહી ગયું હતું. (વીરશાસન વર્ષ ૧૫ અંક ૯) _II I Page #173 -------------------------------------------------------------------------- ________________ ૮૪ કાઢયું હતું. આ સં. ૧૪ ના પંચાંગમાં પ્રાચીન પદ્ધતિથી તેમણે શો ફેરફાર કરી કાઢયું તે જાણવા માટે નીચે સં. ૧૯૩ની ૧ ચડાંશચંડુની પર્વ અપર્વ ક્ષયવૃદ્ધિ ૨ જૈન પંચાંગમાં પ્રાચીન પદ્ધતિ મુજબ થતી પર્વ ક્ષય પ્રસંગે અપર્વ ક્ષયવૃદ્ધિ ૩ અને રામચંદ્રસૂરિ પ્રતિપાદિત નવી પદ્ધતિ આપીએ છીએ. સં. ૧૩ જિન પંચાંગમાં અસલ મુજબ આ રામચંદ્રસ. પર્વ ક્ષયવૃદ્ધિ પ્રસંગે થતી પ્રતિપાદિત નવી ચં. પર્વઅપર્વ ક્ષયવૃદ્ધિ અપર્વક્ષય વૃદ્ધિ. રીતિ કા. શુ. ૧૧ ને ક્ષય કા. શુ. ૧૦ ક્ષય કા. શુ. 1 મા. વ. ૧ ને ક્ષય મા. વ. ૭ બે પ. સુ. ૧૦ ક્ષય પ. સુ. ૯ બે મહા શુ. ૪ ને ક્ષય મહા શુ. ૪ ને ક્ષય મહા શુ ? ફાગણ શુ. ૮ને ક્ષય ફા. શુ. ૭ ને ક્ષય ફા. શુ ? ફા. વ. ૨ બે ફા. વ. ૧ બે ૨. શ. ૨ નો ક્ષય ચિ. શુ. ૧ ને ક્ષય ચિ. શુ. હું વૈ. . ૬ ને ક્ષય છે. શુ. ૧૨ બે . શુ. ૧૨ બે છે. શુ. * ૧. આ રીતે સં. ૧૯૯૭ માં પર્વક્ષયવૃદ્ધિ દેખાડનારાં પંચાંગ સૌ પ્રથમ રામચંદ્રસૂરિજીએ ઉપર પ્રમાણે બહાર પાડ્યાં. સં. ૧૯૯૩ પછીના પગમાં તેમણે વળી બીજેજ ફેરફાર કર્યો. સં. ૧૯૯૩ ના પર્વષય પ્રસંગે રૂ 38 3 લખતા હતા તેને બદલે પછીના વર્ષમાં ક્ષય પ્રસંગે ૯+૧• ૧૧+૧૨ ૮+૯ ૧-૨ લખવું શરૂ કર્યું. અને વૃદ્ધિ પ્રસંગે રૂઝ લખતા હતા તેને * લખવું શરૂ કર્યું. સં. ૨૦૦૦ ની સાલથી પર્વ ક્ષયવૃદ્ધિ પ્રસંગે ૧૩૪૧૪ ૧૪૨ લખવાનું રાખ્યું અને અપર્વ ક્ષય પ્રસંગે જે પ્રથમ તેને ક્ષય દેખાડતા હતા તેને બદલે ,દાળ,૧૩૦૧ આ પ્રમાણે લખવાનું શરૂ કર્યું. અને પર્વવૃદ્ધિ પ્રસંગે જે 3 લખતા હતા. તેમ સર્વ તિથિવૃદ્ધિ પ્રસંગે લખવું શરૂ કર્યું. અને જનતાને જણાવ્યું કે–વૈધના નિર્ણય મુજબ અમે ફેરફાર કર્યો છે. વિદ્યાના નિર્ણય મુજબ કેમ પંચાંગ ૨૦૦૦ નું જોઈએ તે અને વિજયરામચંદ્રસૂરિજીએ વધના નિર્ણયને નામે કેવું પંચાંગ કાઢયું છે તે બેના કોઠા શાસન સુધાકર અંક ૮-૧૧-૪૩ માં આપવામાં આવ્યા છે ત્યાંથી વાંચકને જોઈ લેવા વિજ્ઞપ્તિ છે. ૨. આ. વિજયરામચંદ્રસૂરિજીએ તેમના પંચાંગમાં ચંડાશચંડ પંચાંગના ચોથના ક્ષયે મહા સુદ રૂ રવી લખ્યું હોવા છતાં વીરશાસને વર્ષ ૧૫ અંક ૧૮-૧૯ એ બે કેમાં મહા સુદ ૩ રવી જણાવ્યું છે. ડું લખ્યું નથી Page #174 -------------------------------------------------------------------------- ________________ વે. વ. ૧૩ ને ક્ષય અશાડ શુ. ૧ ને ક્ષય ઉ. વ. ૩ અશાડ શુ. ૩ વે. વ. ૧૩ ને ક્ષય અશાડ શુ. ૨ ક્ષય અ. શુ. ૯ બે અ. વ. ૯ ને ક્ષય શ્રાવણ વદ ૧૩ ક્ષય ભાદરવા શુ. ૫ બે અ. વ. ૯ ને ક્ષય અ. વ. દે ભાદરવા શુ. ૪ બે અથવા ભાદરવા શુ. ૫* શુ. ૩ બે ભાદરવા વ. ૬ નો ક્ષય આ શુ. ૯ બે આ શુ. ૧૩ નો ક્ષય આસો વ. ૧૧ ને ક્ષય આસો વ. ૧૦ ને ક્ષય આ વ. 59 આ વ. ૧૪ બે આ વ. ૧૩ બે આ વ. ૧૪ સં. ૧૯ માં ચંડાશુચંદુમાં પર્યુષણ પહેલાં કા. શુ. ૧૧ ક્ષય, ફા. . ૮ ક્ષય, ચિત્ર શુ. ૨ ક્ષય, અશાડ શુ. ૨ ક્ષય અને ફા. વ ૨ બે આ પ્રમાણે ચાર પર્વ ક્ષય અને એક પર્વવૃદ્ધિ પ્રસંગ આવ્યે હતો. આ પર્વ ક્ષયવૃદ્ધિ પ્રસંગે વિજયરામચંદ્રસૂરિજીના વગે પર્વક્ષય વૃદ્ધિ કબુલ રાખી તે તે પર્વ આરાધન ક્ષય પ્રસંગે આગલી તિથિએ અને વૃદ્ધિપ્રસંગે બીજી તિથિએ કર્યું હતું. પ્રાચીન રીતિને અનુસરનાર વગે તે પર્વષયવૃદ્ધિ પ્રસંગે પૂર્વની અપતિથિની વૃદ્ધિ કરી પવરાધન કર્યું હતું. આથી માન્યતામાં ભેદ રહ્યો પરંતુ દીવસને ફેરફાર ન રહેવાથી પ્રગટપણે સામાન્ય માણસોમાં તે મતભેદ જણાયો નહિ. સં. ૧૨ ની માફક સં. ૧૯૯૩ માં પણ ચંડાશુચંડમાં પાંચમ પર્વની વૃદ્ધિ આવી. પર્વતિથિની ક્ષયવૃદ્ધિ ન થાય તે શાસ્ત્રાનુલક્ષી પરંપરાને અનુસરનાર વગે ગુરૂવારે સંવત્સરી પર્વ અને આ. વિજયરામચંદ્રસૂરિજી અને તેમને અનુસરનાર વગે બુધવારે સંવત્સરી કરી. આ બુધવારી સંવત્સરી પર્વ માટે વધુ પડતે પ્રચાર થતો હોવાથી પ્રાચીનવીને તે પ્રચારથી જનતાને બચાવવાની ફરજ પડી હતી અને તેને અનુસરી પૂ. આ. વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ, ૧ સાંવત્સરિક શાસ્ત્રીય વિચાર. આજે જેઓ ક્ષયવૃદ્ધિવિચાર વિગેરેમાં કર્તાને ઉલ્લેખ ન હોવાથી પુનમ અમાણની ક્ષય વૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિને અપ્રમાણિક છે તેમ કહે છે. પણ તે કહેવું બરાબર નથી કારણકે એવી કેટલી વસ્તુઓના કર્તા સંબંધિ પત્તો ન હોય તે તેને ખોટુ ન કહેવાય, જેમકે પ્રતિકમણના સૂત્રો પાક્ષિક અતિચાર વિગેરે.” સાથે સાથે જણાવી દઈએ કે પુનમના ક્ષયવૃહિ પ્રસંગે તેરસની ક્ષયવૃદ્ધિ ન કરવામાં આવે અને કેવળ ઉદયતિથિને જ આગળ કરવામાં આવશે તો ચાદશ ઉદય Page #175 -------------------------------------------------------------------------- ________________ વખતે ભોગવટાવાળી પુનમે પ્રતિક્રમણ કરવું કે યાત્રા ? ચાદશના ઉદય વખતે ભગવટાવાળી પુનમે ચોમાસી પ્રતિક્રમણ કરવું કે ઠાણુઓઠાણું કરવા ? ચાદશના ઉદય વખતે ભગવટાવાળી પુનમે પ્રતિક્રમણદિ કરવું કે પટદર્શન કરવું વિગેરે ક્ષય પ્રસંગે નવી માન્યતા મુજબ વાંધાઓ આવશે. તેમજ કાર્તિકી સૈદશે ચમાસી પ્રતિક્રમણ કર્યા પછી એક દિવસ ખાલી રહીને વિહાર કરવો ? એક દિવસ ખાલી મુકીને યાત્રા કરવી? અને છઠ્ઠ પૂર્વક યાત્રા કરનારે પિતાને નિયમ છોડી દેવો? આવા અનેક દે નવી માન્યતામાં છે. જ્યારે જુની પ્રણાલિકાને શાસ્ત્રોને ટેકે પરંપરાને ટેક અને આપત્તિ દોષ નથી. તે પછી તે વસ્તુને આજે શા માટે ફગાવવા માટે તૈયાર થવાય છે તે નથી સમજાતું.” “આ રીતે અત્યાર સુધીના શનિવાર પક્ષના ગુરૂઓની આચારણું મુજબ અને વીરશાશનની આજ સુધીની માન્યતા મુજબ ઉમાસ્વાતિ વાચકશ્રીના પ્રઘાષ મુજબ તથા ૧૯૫૨ની સાલના સંધ નિષ્ણુત લેખ મુજબ અને તવતરંગણીના મત મુજબ સાતમ યા તેરસ આઠમ અને ચૌદસ બને છે પણ આઠમ ચૌદશનો ક્ષય કરી ૭/૮ ૧૩/૧૪ નથી બનતી.” ૧૯૮૯ ની પુસ્તિકાને દુરપયોગ - “એ પુસ્તિકામાં પાંચમને ક્ષય થાય તે (બાબતનું) મતલબનું અમારું લખાણ નથી, અમે તે તેમાં પૃષ્ઠ ૪ માં જણાવ્યું છે કે આ વખતે ભાદરવા સુદિ પાંચમને ક્ષય છે, પણ પાંચમ પર્વ તિથિરૂપ હોવાથી તેને ક્ષય ન થાય, પુસ્તિકાને ઉપયોગ કરનાર પૂર્વાપર સંબંધને વિચારે અને જે તેમ કરે તો દષ્ટિ સંમોહ દૂર થતાં જૈન સમાજનું કલેશ (પાપ) ક્ષય થવા સાથે અમે પાંચમને ક્ષય માનીએ છીએ અને પાંચમની વૃદ્ધિ માનતા નથી તે ઉપાલંભ આપવાનું કારણ નહિ રહે.” વીરશાસન પત્ર પૃષ્ઠ ૨૫૮ પુ. ૧૫ અંક ૧૬ માં લખી નાખ્યું કે-શ્રી વિજય નીતિસૂરિએ સાંભળવા મુજબ શનિવાર સાચો છે એમ એક ગ્રહસ્થને કહ્યું હતું, એટલે તેમજ તેમના તરફથી કોઈ પણ બીના જાહેરમાં છપાવાઈ નથી એથી તેમના નામનો જે ઉપયોગ કરવામાં આવ્યો છે તે પણ ખેઠું છે ? આ વીરશાસન પત્રનું લખાણુ તપાસ વિનાનું અને ભોળા લોકોને ભમાવવાની માયા રૂપ જ કહેવાય. પર્વતિથિની ક્ષયવૃદ્ધિ ન જ થાય તે ગીતાર્થ પુરૂષની અને ડહેલા ઉપાશ્રયની પરંપરા મુજબ છે. જેથી સંધ ભર્યાદાએ જીવનારને આપમતિ ન જ રખાય. પરંપરા અને શાસ્ત્રીય આચરણું બન્નેથી ગઈ સાલ રવિવાર વ્યાજબી લાગેલ અને આ સાલ ગુરૂવાર વ્યાજબી લાગેલ છે. જેના કારણે આમાં દર્શાવવામાં આવ્યાં છે. એટલે અમારે નામે આવી રીતે જનતાને ભ્રમમાં નાંખવી તે બરાબર નથી.” “શ્રીમાન દેવવાચક તપાગચછીય શ્રી. આણંદવિમળસૂરિજીના સમયમાં થયેલા છે અને શ્રી દેવવાચકજીના શિષ્ય મુનિશ્રી યશોવિજયજી છે ને તેઓએ ૧૫૭૭ ના વૈશાખ વદ ૧૩ પં. દાનવિજયજીના હસ્તક સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, ચતુર્વિધ સંઘ સમસ્ત તિથિનિર્ણય સંભળાવેલ છે. ને તે વખતે બે પૂનમની બે તેરશ નિશ્ચયે થયેલ છે, ને તે સંબંધીનું તિથિનિર્ણચવાળું પાનું અમારી પાસે મેજુદ છે.” Page #176 -------------------------------------------------------------------------- ________________ પૂ. આચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ તરફથી પુસ્તિકા અને ઉપૂ. આ. વિજય મેહનસૂરિજી મહારાજ અને ૪પૂ. મુનિરાજ દર્શનવિજયજી ત્રિપુટી વિગેરે તરફથી હેન્ડબીલ પુસ્તક આદિ બહાર પાડવામાં આવ્યાં હતાં. પૂણિમામિન્નુ ગોશીવિગેરે પદેથી બે તેરશ માનવી ઉચિત છે. આથી એટલું સ્પષ્ટ છે કે ચાલુ પરંપરા શાસ્ત્ર અને પરંપરા બનેથી સિદ્ધ છે. તેને સાચા મુમુક્ષુ એ જનાજ્ઞાવત આરાધવી એજ સર્વેને શોભાસ્પદ છે. પણ ફેરવવી તે ઉચિત નથી, તેમજ પૂનમની તેરશ કરવા સંબંધીના ઉ૯લેખો અને પાના આજે નાના મોટા ઉપાશ્રયે ઠેર ઠેર મળે છે. આ પણ શું સૂચવે છે કે આ માન્યતા સૌ કોઈને માન્ય હેઈ તેનો ઠેર ઠેર સંગ્રહ થયો છે. તેમજ જે માન્યતા આજે કેટલાયે વર્ષોથી આચરણમાં મુકાઈ. ૫. વીરવિજયજી વિગેરે પૂર્વ પુરૂષો દ્વારા આજ સુધી તેને આચરવામાં આવી. ઠેર ઠેર તેનાં વિધાન કરવામાં આવ્યાં. કોઈએ તેમાં શંકા ન ઉઠાવી, આજે જે વસ્તુ સ્વયંસિદ્ધ છે તેને ઉડાવવી તે શાસ્ત્ર અને પરંપરા માનનારને ન શોભે. આજ સુધી કોઈપણ બળવત્તર પૂરા પૂનમ પ્રસંગે તેરશ નહાતી થતી તે માટે નથી. ખુદ હીરસૂરિજી મહારાજ સુધીમાં પણ પૂનમે તેરશ થવાને એક નહિં તે બીજી રીતે અનેક પુરાવાઓ મળે છે તે તે સિદ્ધ વસ્તુને તરછોડવામાં કલ્યાણ નથી.” ગુરૂવારે ચેથ જૈન મર્યાદાઓ છતાં પાંચમ કહેવી કે ફલ્યુનુ મનમાન્યું ટીપ્પણું બનાવવું તે કુતર્કવાદને વધારે સચોટ કરે છે, અને એજ કુતર્ક ક્ષયવૃદ્ધિના અપવાદમાં ઉત્સર્ગ આગળ ધરો તે ઉન્માર્ગ હોવાથી અનર્થની પરંપરા કરનાર છે. જે કુતર્કવાદ ઘાંચીના બળદ જેવો છે આવી રીતે સાક્ષાત તકે ભાવને પિષો તે સાચા ધમીને ન છાજે. આ લખાણ પૂજ્યપાદુ શાસનમાન્ય શાંતમૂર્તિ આચાર્યદેવેશ વિજયનીતિસૂરીશ્વરજી મહારાજશ્રીની આજ્ઞા મેળવી તથા શાસ્ત્ર વિગેરેના ભાવ સમજી યથાશક્તિએ લખાયું છે. જેમાં મતિમંદાદિ કારણે જનાજ્ઞા વિરૂદ્ધ જે કંઈ લખાયેલ હોય તેને માટે તીર્થરૂ૫ શ્રી સંધ પાસે ત્રિવિધ મિથ્યાદુકૃત યાચું છું. ૨ શ્રી તિથિ ક્ષય વૃદ્ધિ પ્રદીપ. # ૧૦ નોuઢાર છે. ॥ अनन्तलब्धिनिधानाय श्रीमते गौतमगणधराय नमो नमः ॥ સેંકડો વર્ષોથી અવિચ્છિન્નપણે ચાલી આવતી, શાસન સુવિહિત મહાપુરૂષોએ આજસુધી આચરેલી શ્રી તપાગચ્છની પરંપરા તેમજ શાસ્ત્રીય મર્યાદા પ્રમાણે ચાલુ (વિ. સં. ૧૯૯૩)ના વર્ષમાં આગામી પર્વાધિરાજશ્રી પર્યુષણ પર્વની આરાધનાને કેમ શ્રાવણ વદિ ૧૨ ગુરૂવાર, તા. ૨-૯-૩૦ અઠ્ઠાઈધર પર્યુષણ પર્વની શરૂઆત [૧૩ નો ક્ષય છે ] શ્રાવણ વદિ ૧૪ શુક્રવાર, તા. ૩-૯-૩૦ પાક્ષિકપ્રતિક્રમણને દિવસ શ્રાવણ વદિ ૦)) શનિવાર, તા. ૪-૯-૩૭ પર્યુષણ પર્વને ત્રીજો દિવસ, છ૯ કર્યો હોય તો પારણું. ભાદ્રપદ સુદિ ૧ રવિવાર, તા. ૫-૯-૩૦ કલ્પધર-કલ્પસૂત્ર વાંચનને પ્રારંભ, Page #177 -------------------------------------------------------------------------- ________________ ઘટ ભાદ્રપર સુદિ ૨ સેામવાર, તા. ૬-૯-૩૭ શ્રી મહાવીર જન્મમહાત્સવ. ભાદ્રપદ સુદ્ધિ પહેલી ૩ ભેામવાર, તા. ૭-૯-૩૭ તૈલાપર. ભાદ્રપદ સુદિ ખીજી ૩ મુધવાર, તા. ૮-૯ - ૩૭ શ્રી પાચરિત્રાદિ તથા વિરાવલી વાંચન. ભાદ્રપદ સુદિ ૪ ગુરૂવાર, તા. ૯-૯-૩૭ શ્રી સંવત્સરી મહા પ. [ છટ્ઠની તપસ્યા પર્વાધિરાજના પ્રથમના બન્ને દિવસેામાં અથવા યચાચિ કરવી ] પુનમ તથા અમાસના ક્ષયે તેરસને ક્ષય તેમજ પુનઃમ અને અમાસની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ તેમજ ભાદ્રપદુ સુદિ પાંચમતી ક્ષય-વૃદ્ધિમાં ભાદ્રપદ સુદ ત્રીજની ક્ષય-વૃદ્ધિ માટે સે'ક વર્ષો પહેલાંના નીચે મુજબ પ્રામાણિક પાઠો છેઃ-~ " एवं भाद्रपद शुक्लपंचम्या अपि क्षयसद्भावे तृतीयायाः क्षयः क्रियते જાયતે = [ વિ. સં. ૧૭૯૨ માં થરાદ નગરમાં લખાયેલી પ્રતમાને પાઠ. <6 भाद्रपद शुक्लपंचम्याः क्षये तृतीयायाः क्षयः वद्धौचाऽपि तृतीयायाः एव વૃદ્ધિઃ હાર્યા ” [ મહેાપા શ્રીદેવવિજયગણિશિષ્ય શ્રી જક્ષુવિજયજીએ સુરતમાં લખેલી પ્રતમાંના પાઠ (6 तथैव च भाद्रपदस्य शुक्लपंचम्याः क्षये वृद्धौ च शुक्ल तृतीयायाः क्षयो લુધ્ધિ યુા પરંપરાગતા ચ લા રીતિઃ નાાંચીનેત્તિ ૫” [ સ. ૧૭૯૨ જે. સુ. છ બુધ, શ્રી વિનવિ॰ શિ. રૂર્ખાવ. એ લખેલ તે ઉપરથી લે. રામિવ. ની પ્રતના પાઠ. ] अत्र च पंचमीक्षये तृतीयाक्षयः, वृद्धौ सेवाद्यपंचमी अपर्वरूपेण गणिता तृतीयायां प्रस्थापिता, तदनन्तरं चतुर्थी, पश्चात् पञ्चमी चाराध्या इत्यर्थः ॥ [વિ. સં. ૧૫૬૩ ની સાલના મહેાપાધ્યાય શ્રી દેવવાચકજીએ કરેશે પતિથિ નિણૅય. ] जम्हा पुण्णिमाखए तेरसिखओ होई पुण्णिमावुढिपवि तेरसीबुट्टी हृद વચળ પુષ્કર્દિ મળિયું ” [ વિ.સ. ૧૫૭૭ માં તપાગચ્છીય દેવવાચકના શિષ્ય યશાવિજયજીએ લખેલા પતિથિ નિ`ય. ] 48 [આ સિવાય આવીજ ભાવાવાળા સંખ્યાબંધ પાડે। મેાજીદ છે. સ્થળ સકાયને અંગે અહિં થાડા પાડે જ આપ્યા છે. ] '' આવા પ્રમાણભૂત પાડૅાને અંગેજ પૂ. શ્રીમાન્ મવિજયજી દાદા, પૂ. શ્રીમાન ખુટેરાયજી મહારાજ, પૂ. શ્રી. મુલચંદજી મ., પૂ. શ્રી, વૃદ્ધિચંદજી મ., પૂ. શ્રી આત્મારામજી મ., વિગેરે તેમજ તે અગાઉ થઈ ગયેલા સ્વ. મહાપુરૂષાએ ચાલુ પ્રણાલિકા પ્રમાણેજ પ તિથિઓનું આરાધન કરેલુ છે. અને પૂ. શ્રી નેમિસૂરીશ્વરજી મહારાજ, પૂ. શ્રી. સાગરાનન્દસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી નીતિસૂરીશ્વરજી મ. પૂ. આ. શ્રી મેાહનસૂરીશ્વરજી મ. તથા પૂ. આ. શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મ. વિગેરે લગભગ ૪૦ આયા પ્રમુખ વમાન સાધુ સમુદાયમાં પણ આ પ્રમાણેજ સયંત્ર આરાધન થવાનું છે. જૈન શ્વે. મૂર્તિ પૂજક ક્રામની ચાર લાખની સંખ્યામાંથી લગભગ જુજ સંખ્યા સિવાય બધા ગુરૂવારેજ સવત્સરી કરનાર છે. આ પ્રમાણે સેક વર્ષોથી ચાલી આવતી શાસ્ત્રીય પ્રણાલિકા હોવા છતાં, ઉપર જણાવેલા સ્પષ્ટ દિવા જેવા પાઠે જાણવા છતાં, પાતાના પરમ ગુરૂદેવાની ભૂલા Page #178 -------------------------------------------------------------------------- ________________ આ રીતે સં. ૧૯૯૭માં સં. ૧૯૯૨ કરતા ખુબજ તિથિચર્ચાએ વધુ ઉગ્ર સ્વરૂપ લીધું અને સં. ૧૯૯૩ માં સૌ પ્રથમ પર્વયવૃદ્ધિવાળા પંચાંગને વિજયરામચંદ્રસૂરિજીએ જેનપંચાંગ તરીકે પ્રચારી સંવત્સરીને બદલે કાયમી પક્ષયવૃદ્ધિને મતભેદ ઉભો કર્યો જે હજી શમ્યો નથી. સં. ૧૯૯૩ની સંવત્સરી પછી ચંડાશુચંડમાં બીજ, પાંચમ, આઠમ, અગીઆરસ અને ચૌદશની ક્ષયવૃદ્ધિ આવે છે ત્યારે આ. રામચંદ્રસૂરિજી અને તેમને અનુયાયી વર્ગ તે પર્વતિથિની ક્ષયવૃદ્ધિ કાયમ રાખીને ક્ષય પ્રસંગે આગલી તિથિએ અને વૃદ્ધિપ્રસંગે બીજી તિથિએ પરાધન અદ્યાપિ કરે છે. અને શાસ્ત્રાનુલક્ષી પ્રાચીન પરંપરાને અનુસરનાર વર્ગ પૂર્વરીતિ મુજબ પર્વ ક્ષયવૃદ્ધિ પ્રસંગે પૂર્વની અપર્વ તિથિની ક્ષયવૃદ્ધિ કરી પર્વના વ્યપદેશ પૂર્વક પર્વારાધન કરે છે. આથી બીજ, પાંચમ, આઠમ, અગીઆરસ અને ચૌદશના પંચાંગના ક્ષયવૃદ્ધિ પ્રસંગે બન્ને વર્ગમાં માન્યતાભેદ રહે છે પણ દીવસને ફેરફાર રહેતો નથી. તેથી સામાન્ય માણસને તે પ્રસંગે ફેરફારીનો ખ્યાલ આવતો નથી. . ૧૯૪થી સં. ૨૦૦૦ની સાલ સુધીમાં ફેરફારને ખ્યાલ બતાવનાર તરીકે પિતાને ઓળખાવનાર, ચાર વર્ષ પહેલાંના પ્રામાણિક પાઠેને પણ પિતાને મત સ્થાપવા માટે બનાવટી પાઠે કહેવા તૈયાર થયેલ, અને તપાગચ્છની એક સરખી પ્રણાલિકામાં વિક્ષેપ પાડનાર એક એવો નજીવો વર્ગ આજે ઉભો થયો છે કે જે ઉદય તિથિના નામે જૈન સમાજને બ્રમણામાં નાખી ચાલી આવતી તપાગચ્છની શાસ્ત્રીય અવિચ્છિન્ન પરંપરાનો લેપ થાય તેમ બુધવારે સંવછરી કરવાની જાહેરાતો કરે છે, પરંતુ તેવી પાયા વિનાની અશાસ્ત્રીય જાહેરાતોથી કેઈ પણ શાસન રસિક બંધુ ન ભોળવાતાં શાસ્ત્ર તેમજ પરંપરાથી સાચી ગુરૂવારનીજ સંવરી સર્વ કઈ ઉજવશે એવું અમારું નમ્ર નિવેદન છે. લેખક –આચાર્ય શ્રી વિજયપ્રતાપરિજી મહારાજ -રાજકોટ. પ્રકાશક – ગીતાર્થપ્રમણેપાલક સમાજ. ૧ તિથિઓની ક્ષયવૃદ્ધિ લખવાની પદ્ધતિ સંવત ૧૯૯૨ સુધી કઈ પંચાંગમાં નહોતી. (જૈન ધર્મ પ્રકાશ પુ. પર અંક ૮ પૃ. ૩૧૪ ) ૨ સંવત ૧૯૯૪ સંવત ૧૯૯૫ સંવત ૧૯૯૬ ૧ માગશર સુ. ૨ બે ૬ માગશર સુ ૨ બે ૧૧ કારતક વદ ૧૧ ક્ષય ૨ પોષ વદ ૨ ક્ષય ૭ પોષ સુદ ૫ એ ૧૨ માગશર સુદ ૫ બે ૩ માહ સુદ ૧૧ ક્ષય ૮ ચૈત્ર વદ ૫ બે ૧૩ માગશર વદ ૫ ક્ષય ૪ વૈશાખ સુદ ૨ ક્ષય ૯ જેઠ સુદ ૨ ક્ષય ૧૪ પોષ સુદ ૮ બે ૫ જેઠ વદ ૧૪ ક્ષય ૧૦ બી. શ્રાવણ વદ ૨ બે ૧૫ ચૈત્ર વદ ૨ ક્ષય ૧૬ શ્રાવણ વદ ૨ બે ૧૭ ભાદરવા સુદ ૨ ક્ષય ૧૮ આસો સુદ ૫ ક્ષય ૧૯ આસો વદ ૧૪ ક્ષય ૧૨ Page #179 -------------------------------------------------------------------------- ________________ ન આવે તેવા પક્ષય વૃદ્ધિના ૪૫ પ્રસ`ગેા આવ્યા હતા. સવત ૧૯૯૮ ૨૪ કારતક વદ ૧૪ ક્ષય ૨૫ મહા સુદ ૧૧ ખે ૨૬ ચૈત્ર વદ ૫ ક્ષય २७ ૨૮ ૨૯ 3 ૩૧ સવત ૧૯૯૭ પાષ સુદ ૮ એ ૨૦ ૨૧ ફાગણ વદ ૫ ક્ષય ર વૈશાખ વદ ૨ ક્ષય ૨૩ આસા સુદ ૨ ક્ષય ૩૯ કારતક સુ. ૧૪ ક્ષય ૪. મહા ૧૪ મે 33 ૪૧ ફાગણ વદ ૨ એ પ્ર. જેઠ વદ ૨ ક્ષય મી. ૮ મે 35 39 ૫ ક્ષય 21 ૨ ક્ષય આસા સુદ ૨ ક્ષય શ્રા. શુ. ૧. સંવત ૨૦૦૦ ૪૨ વૈસાખ સુ. ૧૧ એ ૪૩ અશાહ વ. ૨ ક્ષય સવંત ૧૯૯૯ ૩૨ પેષ સુદ ૧૧ એ ૩૩ વદ ૧૪ ય મહા સુદ ૧૪ એ ૩૪ ૩૫ ૩૬ કચ્છ ૩૮ دو મહા વદ ૮ ક્ષય ૨ Z& ور رد અશાર ૫ .. અક્ષાડ વદ ૧૪ એ ૪૪ શ્રાવણ વદ ૫ ક્ષય ૪૫ આસા ૧૪ એ 33 ચડાંણુચ’ડુમાં સ. ૧૯૯૮ માં મહા શુ. ૧૦ સેામ, મહા સુ. ૧૧ મંગળ, મહા શુ. ૧૧ બુધ હતા. જૈન સ ંઘે તેની શાસ્ત્રાનુલક્ષી પતિથિના ક્ષય વૃદ્ધિ પ્રસંગે પૂર્વ અપક્ષયવૃદ્ધિની વિહિત પર’પરા પ્રમાણે મહા શુ. ૧૦ સામ, મહા સુ. ૧૦ મંગળ, મહા શુ. ૧૧ બુધ કરી હતી. સ. ૧૯૯૩થી આ. વિજયરામચંદ્રસૂરિજી અને તેમના અનુયાયિવ જે પતિથિની ક્ષયવૃદ્ધિ કબુલ રાખે છે. તેણે ચંડાંશુચડુ પ્રમાણે જ મહા શુ. ૧૦ સેામ, ૧૧ મંગળ, ખીજી ૧૧ ને મુધ એ પ્રમાણે તિથિની વ્યવસ્થા કરી. મહા શુ. ૧૦ ની તિથિના દીવસે ભાયણીજીની વર્ષગાંઠ આવે છે. હવે તે મહા શુ. ૧૦ જૈનસઘની શાસ્ત્રાનુસારી પ્રણાલિકા ( પર્વતિથિની ક્ષયવૃદ્ધિ એ પૂર્વ અપતિથિની ક્ષયવૃદ્ધિ કરવી તે) પ્રમાણે મગળવારે આવે અને એ પ્રમાણે અગાઉ પણ ભાયણીજી તીના કારખાના તરફથી કરવામાં આવ્યું હતું. છતાં આ. રામચંદ્રસૂરિજીના પક્ષની ભાયણીજી તીર્થના વહીવટમાં લાગવગ અને સત્તા હેાવાથી આ. રામચંદ્રસૂરિની માન્યતા મુજબ મહા શુ. ૧૦ ને સેામવારે ભાયીજી તી ની વર્ષગાંઠ ઉજવવાનું તે પેઢીના મુનીમ દ્વારા જાહેર કરવામાં આવ્યું. આને અંગે બીજી લાંખી તકરારમાં તીની વ્યવસ્થાને ધક્કો લાગે તેટલા માટે ન ઉતરતાં તે વખતે અમદાવાદના ઉપાશ્રયે એ પેાતાની શી માન્યતા છે તે એક પત્રિકાદ્વારા જણાવી હતી જે પત્રિકાને અક્ષરશ: નીચે આપીએ છીએ... Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧ ચડાંશુચ ુ પંચાંગમાં પૂનમ કે અમાસ વિગેરે પતિથિની ક્ષયવૃદ્ધિ આવે ત્યારે તેરશની ક્ષયવૃદ્ધિ સેંકડો વર્ષથી વિનામતભેદે થતી હતી. તે પ્રમાણે શાસ્ત્રાનુલક્ષી પરંપરાને અનુસરનાર વર્ગ કરે છે. જૈન જનતાને સુચના શ્રી ભાયણીજી તીમાં માહા સુદ ૧૦ ( બીજી ) ને વાર મગળવારે વર્ષગાંઠ ઉજવવી અમદાવાદના લગભગ વીશ ઉપાશ્રયના વહીવટદારો તથા અગ્રગણ્ય સદ્દગૃહસ્થાની સહીએ છે. આથી જૈન સમાજને જાહેર કરવામાં આવે છે કે શ્રી ભાયણીજીમાં મહા સુદ ૧૦ ને સેામવારે જે વષઁગાંઠ ઉજવવાની મુનીમે જાહેર કરી છે તે ખરાખર નથી પરંતુ સસ ંધમાન્ય તિથિ મહા સુદ ૧૦ ( બીજી ) ને મંગળવારે છે તેથી તે દીવસે શ્રી સ ંઘે વર્ષગાંઠ ઉજવવી. ઝવેરી ચંદુલાલ તારાચંદ ઝવેરી ડાહ્યાભાઇ શવચંદ શ્રી ડહેલાના ઉપાશ્રયના વહીવટદાર શા. મણીલાલ ગાકળદાસ શ્રી વિરવિજયજી મહારાજના ઉપાશ્રયના વહીવટદાર ( ભઠ્ઠીની ખારી) શેઠ મેાહનલાલ સાંકળચંદ શેઠ સુરજમલ ભગુભાઈ ચુનીલાલ શ્રી લવારની પેાળના ઉપાશ્રયના વહીવટદાર શા. પેાપટલાલ માહનલાલ શ્રી દેવસાના પાડાના ઉપાશ્રયના વહીવટદાર શા. માલાભાઇ જેચંદભાઇ ઝવેરી માણેકલાલ ચુનીલાલ શ્રી આંબલીપાળના ઉપાશ્રયના વહીવટદાર શેઠ કેશવલાલ ઘેલાભાઇ દા. નેમચંદભાઇ શેઠ જેસીંગભાઇ લીલચંદ શ્રી ઉજમષની ધર્મશાળાના વહીવટદાર શેઠ સુરેન્દ્રભાઇ સારાભાઇ શ્રી પાંજરાપેાળના ઉપાશ્રયના વહીવટદાર શેઠ મેહનલાલ છેટાલાલ પાલખીવાળા શેઠ છગનલાલ લક્ષ્મીચંદ શ્રી જૈન મરચન્ટ સે।સાયટીના ઉપાશ્રયના વહીવટદ્વાર શા. ધાળીદાસ ડુંગરશી શા. ડાહ્યાભાઈ મેાતીલાલ શેરદલાલ શ્રી નાગજીભુધરની પાળના વહીવટદાર શા. હીરાલાલ લાલચઢ લાલભાઇની પાળના ઉપાશ્રયના વહીવટદાર શા. ગીરધરલાલ છેટાલાલ શા. માહનલાલ ટાલાલ શા. સકરાભાઇ મગનલાલ શ્રી ઝાંપડાની પાળના ઉપાશ્રયના વહીવટદાર શા. વાડીલાલ મુલચ ંદ શા. પૂજાભાઈ દીપચંદ શ્રી કીકાભટની પાળના ઉપાશ્રયના વહીવટદાર સુતરીઆ સાંકલચંદ ખાલાભાઈ શા. ફકીરચંદ ઇશ્વરદાસ શા. ત્રીકમલાલ ફુલચ ંદ લુણુસાવાડા જૈન ઉપાશ્રયના વહીવટદાર શા. કચરાભાઇ હઠીસીંગ શ્રી શામળાની પાળના (તપાગચ્છ ઉપાશ્રયના) વહીવટદાર શા. નાનાલાલ કેશવલાલ શ્રી સરસપુર ઉપાશ્રયના વહીવટદાર કાહારી ચંદુલાલ મેાહનલાલ શ્રી ખરતરગચ્છના જૈનઉપાશ્રયના વહીવટદાર Page #181 -------------------------------------------------------------------------- ________________ અને પ્રથમ શાસ્ત્રાનુલક્ષી પરંપરા પ્રમાણે કરનાર આ. વિજયરામચંદ્રસૂરિજી અને તેમને અનુસરનાર વર્ગ સં. ૧૯૯૩ ની સાલ પછીથી પૂનમ અમાસના ક્ષયે ચૌદશે ચૌદશ પૂનમ બનેની આરાધના વિગેરે કરે છે આથી પવનન્તર શા. વાડીલાલ સાંકલચંદ મણલાલ રતનચંદ વકીલ શા. હીરાલાલ લાલચંદ શા, ચંદુલાલ છગનલાલ શા. હરીલાલ છોટાલાલ શ્રી કાળુશીની પળ તરફથી શ્રી જુના મહાજનવાડા ઉપાશ્રયના વહીવટદાર શા. પુંજાભાઈ ભુલાભાઈ શાહપુરવાલા તા. ક. આ સિવાય અગ્રગણ્ય સદ્ગોની સહીઓ છે તે અવસરે જાહેર કરવામાં આવશે. અમદાવાદના લગભગ ૨૨ ઉપાશ્રયમાંથી ઉપરના લગભગ ૨૦ ઉપાશ્રયો આ પ્રમાણે કરનાર છે. આ પત્રિકામાં મહા શુ. ૧૦ ને સેમવારે ભયણજી તીર્થન મુનીમે જે આ. વિજયરામચંદ્રસૂરિપક્ષના દબાણે વર્ષગાંઠ ઉજવવાનું જાહેર કર્યું તે બરાબર નથી. અર્થાત્ મહા શુ. ૧૦ ને સોમવારે ભોયણીજી તીર્થની વર્ષગાંઠ નથી એમ અમે નીચે સહી કરનાર ઉપાશ્રયની વતી ઉપાશ્રયના વહીવટદાર જણાવીએ છીએ. મહા શુ. ૧૦ ને મંગળવારે યણજીતીર્થની વર્ષગાંઠ છે. એમ અમે નીચે સહી કરનાર વહીવટદારે પંચાંગની પર્વતિથિના ક્ષયવૃદ્ધિ પ્રસંગે પૂર્વ અપર્વતિથિની ક્ષયવૃદ્ધિ કરવાની શાસ્ત્રાનુસારી પરંપરા મુજબ અમારા વહીવટ. વાળા ઉપાશ્રયે કરતા હોવાથી ઉપાશ્રયની વતી જણાવીએ છીએ. ૧ વીર શાસન પત્ર કે જે નવા પક્ષનું જ સાપ્તાહિક છે તેમાં પણ આજસુધી પાક્ષિક જૈન પંચાંગના કાઠામાં પૂનમથી વધઘટ જાહેર થઇ છે. જે નીચે પ્રમાણે છે. સંવત ૧૯૮૧ માં તા. ૨-૧૨-૧૯૩૨ ના દિને અમાસના તેરસનો ક્ષય કર્યો છે. શનિવારે ચાદર રવિવારે અમાસ કરી છે. ( અંક ૯) સં. ૧૯૮૭ માં જેઠની બે અમાસ સ્થાને બે તેરશ કરી છે. ( તા. ૫-૬-૩૧, અંક ૩૬ ) સં. ૧૯૮૮ માં મહાની પૂનમના તેરશનો ફ્રાય કર્યો છે. રવિવારે પૂનમ તથા શનિવારે ચૌદશ કરી છે.. સં. ૧૯૮૯ માં માગશરની પૂનમ બે છે. તેને બદલે શનિ અને રવિવારે બે તેરશ કરી છે. (તા. ૧૯-૨-૩૨, અંક ૨૧) સં. ૧૯૯૦ માં વૈશાખી •)) બે છે. છતાં શનિ રવિવારે બે ૧૩ લખી છે. ( તા. ૧-૬–૩૪, અંક-૩૪) આ પ્રમાણે લખ્યું છે એમજ નહિં કિન્તુ દરેક આચાર્ય તથા ચતુર્વિધ સંઘે તે પ્રમાણેજ પૂના તથા અમાસને બદલે તેરશની વધઘટ કરીને આરેપિત ઉદયવાળી ચૌદશ Page #182 -------------------------------------------------------------------------- ________________ પર્વના ક્ષયવૃદ્ધિ પ્રસંગે પૂર્વ અપર્વ ક્ષયવૃદ્ધિ કરનાર પ્રાચીન શાસ્ત્રાનુલક્ષી પરંપરાવર્ગની ચિદશ વિગેરેની આરાધનામાં આ. વિજયરામચંદ્રસૂરિજીને દીવસ વિગેરેનું સામ્ય રહેતું નથી. સં. ૧૯૪ થી સં. ૨૦૦૦ ની સાલ સુધીમાં બન્ને પક્ષમાં ભિન્ન ભિન્ન દિવસે પાક્ષિક વિગેરે થાય તેવા પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિના ૬ પ્રસંગે આવ્યા છે. જે નીચે પ્રમાણે છે. શાસ્ત્રાનુલક્ષી પ્રાચીન પરંપરા મુજબ ચંડાશુંચંડુની પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિ ચંડાશુગંડુની પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિ પ્રસંગે આ. વિજયરામચંદ્રસૂરિએ પર્વ ક્ષય પ્રસંગે તેરશની ક્ષયવૃદ્ધિ કરી ચૌદશાદિની વૃદ્ધિને કબુલ રાખી ચાદશાદિની કરેલ કરેલ આરાધના. આરાધના. સં. ૧૬ મહા વદી ૧૩ બે સં. ૧૯૬ મહા વદી ૦)) બે મહા વદી ૧૪ શુક્ર ૧૪ ગુરૂ તા ૮-૩-૪૦ તા. ૭-૩-૪૦ = ૦)) શનિ ક ૦)) શનિ તા. ૯-૩-૪૦ . ૯-૩–૪૦ સં. ૧૯૭ કારતક સુદ ૧૩ બે સં. ૧૯૭ કારતક સુદ ૧૫ બે છે, શુદ ૧૪ બુધ , , ૧૪ ગુરૂ ચોમાસી ચૌદશ તા. ૧૩-૧૧-૪૦ ચૌમાસી ચૌદશ તા. ૧૪–૧૧–૪૦ કારતક સુદ ૧૫ ગુરૂ કારતક સુદ ૧૫ શુક્ર ચાતુર્માસ પરિવર્તન તા. ૧૪-૧૧-૪૦ ચાતુર્માસ પરિવર્તન, પટદર્શન, કારતક સુદ ૧૫ શુક્ર વિહાર ઈત્યાદિ તા. ૧૫–૧૧–૪૦ પટદર્શન, ઈત્યાદિ તા. ૧૫-૧૧-૪૦ સં. ૧૯૭ મહા વદ ૧૩ બે સં. ૧૯૯૭ મહા વદ ૦)) બે * * ૧૪ મંગળ , ૧૪ સેમ તા. ૨૫-૨-૪૧ તા. ૨૪-૨-૪૧ » ૦)) બુધ છ છ ૦)) બુધ તા. ૨૬-૨-૪૧ - તા. ૨૬-૨-૪૧ સં. ૧૯૮ અષાડ વદ ૧૩ બે સં. ૧૯૯૮ અષાઢ વદ ૦)) બે * * ૧૪ મંગળ » , ૧૪ સોમ તા. ૧૧-૬-૪૨ તા. ૧૦-૬-૪૨ , , ૦)) બુધ » » ૦)) બુધ તા. ૧૨-૬-૪૨ તા. ૧૨-૬-૪ર પૂનમે પૂર્વારાધન કર્યું છે. આ સિવાય બીજી દરેક પર્વતિથિની વધઘટમાં પણ પૂર્વતિથિની જ વધઘટ જાહેર કરી છે. (સમયધર્મ, (ા. ૨૯-૧૧-૩૬, વ. ૫, અં. ૧૧ પૃ. ૮૪ ના આધારે ) Page #183 -------------------------------------------------------------------------- ________________ સ. ૧૯૯૯ કાર્તિક વદી ૧૩ ક્ષય ૧૪ રિવ "" "" 29 ,, 29 ?? સ, ૨૦૦૦ મહા વદી ૧૩ ક્ષય ૧૪ મોંગલ "" "" ૯૪ તા. ૬-૧૨-૪૨ ૦)) સેામ તા. ૭-૧૨૪૨ તા, ૨૨-૩-૪૪ ૦)) બુધ તા. ૨૩-૩-૪૪ સ. ૧૯૯૯ કાર્તિક વદી ૦)) ક્ષય "" "" સ. ૨૦૦૦ મહા વદી ૦)) ક્ષય "" ૧૪ ૦)) સામ તા. ૭–૧૨–૪૨ ઉપાક્ત છ પ્રસંગે પ્રાચીન પ્રણાલિકાથી વિપરીત વસ્તુના પ્રચારે ભેાળા માણુસા ન ભરમાય તે આશયે પ્રાચીન પ્રણાલિકાના રક્ષકવગે પ્રણાલિકા મુજબ ચૌદશ પૂનમ પર્વો કયા વારે કરવાં. અને કયા કયા આચાર્યોં ક્યારે કરવાના છે તે જણાવનારાં હસ્તપત્ર ( હેન્ડબીલે ) વિગેરે કાઢી પ્રણાલિકાના રક્ષણ માટે સુયેાગ્ય પ્રયત્ન કર્યો છે. અને પ્રાચીન પ્રણાલિકાથી વિરૂદ્ધ નવીન વસ્તુ રજુ કરનાર આ॰ વિજયરામચંદ્રસૂરિજીએ વીરશાસન, જૈનપ્રવચન, વિગેરે પત્રોદ્વારા અને યગમેન્સ જૈન સાસાયટી વિગેરે દ્વારા પ્રણાલિકાથી વિરૂદ્ધ પ્રચાર કર્યો છે ૧૪ ૦)) બુધ તા. ૨૩-૩-૪૪ આ રીતે સં, ૧૯૯૩ની સંવત્સરી ગઈ છતાં • પક્ષયવૃદ્ધિ થાય’ તેવી આ. રામચંદ્રસૂરિજીની નવી માન્યતાથી જૈન સમાજમાં જ્યારે ટીપણામાં પૂનમ અમાસની ક્ષય વૃદ્ધિ આવે ત્યારે ભિન્ન ભિન્ન દિવસે પાક્ષિક વિગેરે કૃત્યે થાય છે. અને એકના ઉપવાસને દિવસે બીજા ચિત્તાહાર કરે કરાવે છે. જે ખુબજ અન કારક અને અપેાગ્ય છે. સ. ૧૬૬પથી ટીપ્પણાની પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિ પ્રસંગે તેરશની ક્ષય વૃદ્ધિના તેમજ ખીજ, પાંચમ, આઠમ, અગિઆરસ વિગેરે પક્ષય વૃદ્ધિ પ્રસંગે પૂર્વ અપ ક્ષયવૃદ્ધિની આચરણાની પરિપાટીના અનેક આધારા આપણી સમક્ષ મૌજુદ છે, જ્યારે તે પરિપાટીથી વિરૂદ્ધ આ. રામચંદ્રસૂરિજી પ્રતિપાદિત વસ્તુની આચરણાને સેંકડા વર્ષોં માં એકપણ પ્રસંગ અન્યાને આધાર નથી. તેમજ આ. વિજયરામચંદ્રસૂરિજીના ગુરૂ દાદાગુરૂ આદિ અનેક વડીલાએ અને તેમણે સ. ૧૯૯૨ સુધી અનેકવાર પ્રણાલિકા પ્રમાણે આરાધ્યાની સ્પષ્ટતા મેાદ છે. હવે આ પ્રસંગે ઉપાધ્યાય યશેાવિજયજી મહારાજ, ૫. રૂપવિજયજી ગણિવર જેવા સમ વિદ્વાનાએ આચરેલ અને સ. ૧૬૬૫ પહેલાં પણ ક્યારથી ૧ શાસન સુધાકર, જૈન ધર્માં વિકાસ, જૈન ધર્મ પ્રભાવક સમાજવિગેરે Page #184 -------------------------------------------------------------------------- ________________ આ પ્રણાલિકા ચાલે છે જેના નિણૅય નથી તેવી અતિ જીની આચાર પ્રણાલિકાને બદલી કાઈ પણ લાભ વિના જૈનસ’ધમાં તિથિમતલે આ. વિજયરામચંદ્રસૂરિજીએ જે ઉભા કર્યા છેતે ખુબજ અનિષ્ટકારક અને અપેાગ્ય છે. ઉપાધ્યાય શ્રીમદ્ યÀાવિજયજી ગણિવર જેવા આપણા પૂર્વ મહાપુરૂષાએ આ આચાર પ્રણાલિકા-જીતઆચારને ખુબજ મહત્વ આપ્યું છે. અને તેથી વિરૂદ્ધ વનારને અનેક દૂષણ જણાવ્યાં છે માટે તે શાસ્ત્રસમાન આચાર પ્રણાલિકાને બદલી ના માગ અખત્યાર કરવા કાઈપણ રીતે વ્યાજબી કે લાભદાયક નથી. ૧૩. યશાવિજયજી મહારાજ માગ દ્વાત્રિંશિકામાં રમાવે છે કે द्वितीयानादरे हन्त प्रथमस्यायि अनादरः ॥ ખીજી શિષ્ટ પર પરાના અનાદર કરનાર પ્રથમ આગમ માના અનાદર કરનાર છે. વર્તમાન દુષમકાળમાં ઘણા શ્રુતને વિચ્છેદ જતાં બહુ અલ્પ આગમા અને બહુ શ્રુત નાનીયા કવિચત રહેવાથી જીતવ્યવહાર એટલે શિષ્ટ આચારણાજ મેાક્ષમાને પરમ આધાર છે માટે મુમુક્ષુને શ્રી સંધમાન્ય થતા આવેલે માજ શરણરૂપ છે, અને તેમાં શંકા કરવામાં નાસ્તિકાઢિ ધા અન↑ દ્વાત્રિંશિકામાં ઉપાધ્યાય યશેાવિજયજી પ્રગટ કરે છે. (" तथा च जीतप्राधान्यानादरे तत्प्रतिपादकशास्त्रानादराद् व्यक्तमेव નાસ્તિમિત્તિ માત્ર વળી જીત પ્રાધાન્યના ( શિષ્ટ આચરણાના) અનાદરમાં તેને પ્રતિપાદન કરનારાં શાસ્ત્રાના અનાદર થવાથી પ્રગટ જ નાસ્તિકપણું છે. કદાચ કાઈ પર પરામાટે શાસ્ત્રવચને વિરોધવાળાં મળે તે પણ શિષ્ય આચરાજ વધારે પ્રમાણ છે. તથા ચ अन्नहा भणियंपि सुए किंची काल। इकारणावेक्खं । आइन्नमन्नह च्चिय दोसs संविग्गगीएहि || २ || અર્થ : સિદ્ધાતમાં જુદી રીતે કાઈ પણ કાળાદિની અપેક્ષાએ કહ્યું હાય છતાં પણુ સવિગ્ન ગીતાર્થીએ આચાયું હાય તે પ્રમાણુ. " शिष्टसंमतत्वसंदेहेऽपि तदूषणमन्याय्यं कि पुनस्तन्निश्चय इति भावः અંઃ જ્ઞાનાવરણાદિ કૌંદયે અગર ઉપયાગ શૂન્યતાદિ કારણે કદાપિ શિષ્ટમાન્ય માર્ગોમાં સદેહ પડયા છતાં પણ તેને દુષિત કરવું તે અન્યાય છે. ત્યારે તેમના નિીત મા તે માન્ય કરવા તેમાં વિરેધ હાયજ નહિ ‘શિષ્ટ કહે તે પ્રમાણ अनुमाय सतामुक्ताचारेणागममूलतां पथि प्रवर्तमानानां शंक्यानान्धपरंपरा ||१|| અઃ બહુશ્રુતે। આગમભાવને વધારે જાણનારા હેાવાથી પૂર્વાચાર્યાંની ચાલતી પરંપરાજ મેક્ષને પરમ આધાર હેાવાથી અંધપર પરાની શંકા પશુ તંત્ર કરવી. સુવિહિત, પૂર્વ પુરૂષાની પરપરાને લેપનાર માટે વાચકજી દ્વાત્રિંશદ્ાત્રિશિકામાં નીચેના ક્ષેાક જણાવે છે. शमारामानलज्वाला हिमानी ज्ञानपंकजे श्रद्धाशल्यं स्मयोल्लासं कुतर्कसुनयागला ॥१॥ અ:-શમભાવના બગીચામાં અગ્નિવાલા જ્ઞાનકમળને વિષે હિમ પાત શ્રદ્ધામાં શક્ય હાંસીથી ધ હીના સરખા કુતર્ક શુદ્ધ નયામાં સાંકળ જેવે છે. અર્થાત્ આહીજન કુતર્ક થી આપ મતિએ અ કરી પ્રમાણિક ભાવને તાડે છે. (સાંવત્સરિક પવિચાર) Page #185 -------------------------------------------------------------------------- ________________ (૨) સ્ત્રા ધા ૨ શા ૧ આચાર્ય વિજ્યરામચંદ્રસૂરિજી પ્રતિપાદન કરેલ નવીન માન્યતા શાસ્ત્રા ધાર વિનાની છે. ૨ ચાલુ પ્રણાલિકા સેંકડે વર્ષની વિના મતભેદના આચરણ સાથે અનેક શાસ્ત્રાધારવાળી છે. ખરી રીતે આ. વિજયરામચંદ્રસૂરિજીની નવીન માન્યતા માટે કેઈપણ આધાર નથી, - સેંકડો વર્ષથી વિના મતભેદે જૈનસંઘમાં આચરણ પામેલ હોવા છતાં પણ જે આચારણું શાસ્ત્રાધારના સમર્થન વિનાની કે તેથી ભિન્ન રીતિના સમર્થક શાસ્ત્રાધારે હોય તે તે આચારણા બદલવી જોઈએ એવી દલીલ કરી આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરિજી ચાલુ પ્રણાલિકાને શાસ્ત્રાધાર વિનાની અને તેઓ જે નવીનરીતિ રજુ કરે છે તેને શાસ્ત્રધારવાળી કહે છે. પરંતુ વાસ્તવિક રીતે વિચાર કરતાં તેમનું તે કથન વ્યાજબી, યેાગ્ય કે સત્ય નથી. આજ અગાઉ વીરશાસનપત્ર અને તેમના તરફથી નીકળેલ પુસ્તિકાઓમાં આ નવીન રીતિ મુજબ ૨૦૦-૫૦૦ વર્ષમાં કે તે અગાઉ કોઈ પણ વખતે જૈનસંઘમાં ચરણ થઈ હોય તેને આધાર રજુ કરવામાં આવ્યા નથી. માત્ર તે પુસ્તિકા વિગેરેમાં તવતરંગિણ વિગેરેના ખરતરગચ્છની ચર્ચા પ્રસંગના કેટલાક ફકરાઓ રજુકરી નવીનરીતિ માટે શાસ્ત્રાધારો છે તેવો પ્રયત્ન સેવવામાં આવ્યો હતે. આ સર્વ પ્રયત્ન અને પ્રચારથી શ્રદ્ધાળુ શ્રાવકવર્ગમાં વૈધીભાવ અને શંકાએ પ્રવેશ કર્યો. આથી સમાજની વિવેકી પુરૂને શાસનની છિન્નભિન્નતા દેખી ખુબજ દુખ થતું હતું પરંતુ સે કઈ કાલપરિણતિની રાહ જોઈ રહ્યા હતા. છેવટે સં. ૧૯૮માં વર્ષીતપના પારણું વખતે આવેલ શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈએ આ મતભેદના નિકાલ માટે સક્રિય ભાગ લીધે તેમનો પ્રયત્ન સકળસંઘની શાંતિ માટે સર્વ આચાર્યોથી સહમત નિર્ણય કરવાને હતો પણ તે બન્યું નહિ એટલે પૂ. આ. સાગરાનંદસૂરિજી મહારાજ અને પૂ. આ. વિજયરામચંદ્રસૂરિજી મહારાજ અને વચ્ચેના નિર્ણય માટે બન્નેને સહમત Page #186 -------------------------------------------------------------------------- ________________ #લવાદનામું-પંચાયતનામું ઘડયું અને તેને અનુસરી બને આચાર્યોએ પિતાનું સમર્થન વિગેરે કર્યું. ચાલુ પ્રણાલિકા વિના મતભેદે સેંકડો વર્ષથી ગીતાર્થ પુરૂષ આચરિત જીતાચાર હવા સાથે અનેક શાસ્ત્રાધારથી પુષ્ટ છે તેની સિદ્ધિ કરતા પૂ. આ. સાગરાનંદસૂરિજીએ સ્વ. પક્ષ રજુ કર્યો અને પૂ. આચાર્ય વિજયરામચંદ્રસૂરિજીએ નવી માન્યતાના સમર્થન રૂપ પિતાને પક્ષ રજુ કર્યો. * પર્વતિથિની આરાધનાને અંગે ચંડાશુચંડ પંચાંગમાં જ્યારે પર્વ કે પનાર પર્વની તિથિને ક્ષય હેય કે વૃદ્ધિ હોય ત્યારે પર્વની તિથિના કે પર્વાનંતર પર્વની તિથિના ક્ષય કે વૃદ્ધિ બાબતમાં જૈન શાસ્ત્રના આધારે કઈ તિથિને પર્વતિથિ તરીકે કહેવી અને માનવી. આ મુસદ્દાને તા. ૬-૧૨-૪૨ ના રોજ ઘડી પૂજય બન્ને આચાર્યો અને શેઠશ્રી કરતુરભાઈ ત્રણે જણે સહમત થઈને ખુબ સમજુતી પૂર્વક ચર્ચાના બીજક તરીકે સ્વીકાર્યો હતે. આ નકકી થયેલ મુસદ્દાને અનુસરી ચર્ચાકાર બને આચાર્યોને પોતાના મુદ્દા સૂચવતા પ્રશ્નો રજુ કરવાના હતા અને આ મુદ્દાને અનુલક્ષી જજમેન્ટ આપનારે આપવાનું અને લેનારે લેવાનું હતું. આ મુસદ્દાથી બન્નેને સહમત નીચેની વસ્તુઓ હતી. બને આચાર્યોનાં સમ્મત સ્થાને ૧ પર્વતિયિની વ્યવસ્થા અંગે મતભેદ છે પણ તે સિવાયની બીજી તિથિમાં ક્ષયવૃદ્ધિ આવતી હોય તેમાં અમારે મતભેદ નથી. (પર્વતિથિની આરાધનાને અંગે એ અક્ષર હોવથી) ૨ “ચંડાશુગંડુ પંચાંગ” હાલ શ્રી જૈન તપાગચ્છમાં પંચાંગ તરીકે ઉપગ લેવામાં અમે બને સમ્મત છીએ. (“ચંડાશુગંડુ પંચાંગમાં જ્યારે પૂર્વ કે પરંતર પર્વતિથિને ક્ષય હોય કે વૃદ્ધિ હોય ત્યારે એ શબ્દ મુસદ્દામાં જણુવ્યા હોવાથી.) ૩ “ચંડાંશુગંડુ પંચાંગમાં પર્વ (બીજ, પાંચમ, આઠમ, અગીયારસ, ચૌદશ) અને પર્વનન્તર પર્વને (પુનમ અમાસ વિગેરેનો) પંચાંગની ગણતરીની રીતિ મુજબ ક્ષય અને વૃદ્ધિ આવે તેમાં અમે બન્ને સમ્મત છીએ. (૫ર્વ કે પર્વનન્તરપર્વ તિથિને ક્ષય કે વૃદ્ધિ હોય ત્યારે એવા શબ્દો મુસદ્દામાં મુકેલ હોવાથી) ૪ પર્વતિથિઓની પંચાંગમાં પંચાંગની રીતિએ ક્ષય કે વૃદ્ધિ ભલે થતી હોય તે પણ નિયત પર્વતિથિઓને ઓછાવત્તા પ્રમાણે કહેવાનું કે માનવાનું અમે સ્વીકારતા નથી. ( પર્વની તિથિનો કે પર્વતર પર્વ તિથિનો ક્ષય કે વૃદ્ધિ બાબતમાં જૈનશાસ્ત્રના આધારે કઈ તિથિને પર્વતિથિ તરીકે કહેવી ને માનવી' એ શબ્દો મુસદ્દામાં જણાવેલ હોવાથી) ૫ એક દિવસે બે તિથિ કે પર્વતિથિ ન હોઈ શકે તેમાં અમે બને સહમત છીએ કારણકે (“કઈ તિથિને પર્વતિથિ કહેવી' તેમ મુસદામાં એકવચનનાઃ પદ હેવાથી) ૬ પર્વતિથિની સંજ્ઞા રાખવામાં અને માનવામાં અમે બન્નેને જૈનશાસ્ત્રાધાર સમ્મત છે. નહિ કે ચંડાશુગંડુ પંચાંગમાં આવતો પર્વ કે પર્વનન્તર પર્વ તિથિને ક્ષય કે વૃદ્ધિ પ્રસંગ કે કોઈ પણ પંચાંગ યા જોતિષની રીતિ (જેનશાસ્ત્રાધારે કઈ તિથિને પર્વતિથિ તરીકે કહેવી અને માનવી' એ શબ્દો મુસદ્દામાં જણાવેલા હેવાથી) ૧૩ Page #187 -------------------------------------------------------------------------- ________________ આ આચાર્યવિજયરામચંદ્રસૂરિ પ્રતિપાદિત નવી માન્યતા આચરણાના બળ રહિત હોવા સાથે શાસ્ત્રાધારથી પણ રહિત છે તે વસ્તુની સમજ આ પુસ્તકમાં આપેલ તેમના લખાણ અને ખંડનને બરાબર અવલોકવાથી સહેજે સમજાય તેમ છે છતાં ટુંકમાં અહિં જણાવીએ છીએ. આ. વિજયરામચંદ્રસૂરિજી મહારાજે પિતાના પક્ષના સ્થાપન માટે ૨૫ મુદ્દા રજુ કર્યા છે. અને તે ૨૫ મુદ્દાને સમર્થન માટે તેમણે કુલ એકના એક ફરી ફરી આવવા છતાં જુદા નામ તરીકે ઉલ્લેખીએ તે ૩૧ આધારે રજુ કર્યા છે. તેમજ તેમણે રજુ કરેલ ૨૫ મુદ્દામાં ૧૫-૨૪-૨૫ આ ત્રણ મુદ્દામાં મુદ્દલ શાસ્ત્રાધાર આપવામાં આવ્યો નથી. ૧૨ મા મુદ્દાને ૭-૮–૯માં મુદ્દાને શાસ્ત્રાધારથી સમજી લેવાનું ૧૩ મા મુદ્દાને ચોથા મુદ્દાના આધારથી સમજી લેવાનું અને ૧૪-૧૬મા મુદ્દાને ૨ મુદ્દાના શાસ્ત્રાધારથી સમજી લેવાનું જણાવવામાં આવેલ છે. અર્થાત્ સાત મુદ્દાત વિન શાસ્ત્રાધારે રજુ કરવામાં આવ્યા છે. વાસ્તવિક રીતે આ. વિજયરામચંદ્રસૂરિજીએ રજુ કરેલ ૨૫ મુદ્દામાંથી બીજે, ચેાથે અને પાંચમે મુદ્દો જ આ પર્વતિથિ નિર્ણયની વિવાદાસ્પદ વસ્તુમાં મહત્વનું સ્થાન ધરાવે છે. બીજો મુદ્દો પ્રાચીન પ્રણાલિકા પ્રમાણે ૧૫ ૦))ની ક્ષયવૃદ્ધિએ તેરશની ક્ષયવૃદ્ધિ કરી ૧૪-૧૫ ને જેડીયા પર્વ રાખી આરાધનારાઓને પર્વલેપ, મૃષાવાદ લાગે તે જણાવવા સાથે પિતાની માન્યતાના સમર્થન માટે રજુ કરવામાં આવ્યું છે. ૩થે મુદ્દો પર્વતિથિના ક્ષયે “સ પૂર્વા અને અર્થ ૧ ક્ષે પૂર્વગ્ના પ્રદેશને ૭-૮-૧૫-૧૬–૧૯-૨૩ ૨૪ મા શાસ્ત્રાધાર તરીકે ઉલ્લેખ કરેલ છે. અને ૨-૩-૪-૬-૯-૧૦-૧૧-૧૨-૧૩–૧૪–૧૭-૧૮-૨૫-૨૭ આ ચૌદ પાઠ તત્વતરંગિણીમાંથી લીધા છે. ૧-૫–૨૮-૨૯ આ ચાર પાઠ શ્રાદ્ધવિધિમાંથી લીધા છે. લૌકિક ટીપણને જૈન સંઘમાં ઉપયોગ કરાય છે તે જણાવવા માટે વિચારામૃત સંગ્રહનો ૩૦ મો પાઠ અને ત્રણ ચોમાસા વિગેરે પર્વગણાય તે જણાવતો ધર્મ સંગ્રહને ૨ મો પાઠ આપેલ છે. તેમજ ૨૦-૨૧-૨૨ - ૩૧ મે પાઠ પ્રવચન પરીક્ષામાંથી આપવામાં આવેલ છે. ૨ મુદ્દો ૧-૩-૯-૧૪-૧૫–૧૬-૨૪-૨૫ આ આઠ મુદ્દા બીજા મુદાના સમર્થન માટે છે. આ રીતે નવ મુદ્દા પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિ પ્રસંગની ચર્ચા કરનાર છે. ૩ મુદ્દા ૪-૫ના સંયુક્ત સમર્થન માટે મુદ્દો ૬ અને ૧૭મો છે. ૧૩ મુદ્દો ચોથા મુદ્દાના સમર્થન માટે છે. અને પાંચમા મુદ્દાના સમર્થન માટે સાતમે, આઠમે અને બારમો મુદો છે. આ રીતે “ પૂર્વા તિથિ વર્ધા, વૃદ્ધ લાશ તથોરા” આ પદની વ્યાખ્યા પિતાની રીતે નહિ કરી બીજના ક્ષયે એકમનો ક્ષય વિગેરે કરનાર મૃષાવાદાદિ Page #188 -------------------------------------------------------------------------- ________________ ૯ પિતે કરે છે તે બરાબર છે અને જે બીજા તે અર્થ કરે છે તે સંગત નથી. તે જણાવવા માટે છે. અને પાંચમો મુદ્દો પર્વતિથિની વૃદ્ધિ પ્રસંગે “ઝૂલો વાર્તા તત્તર” એ પદને અર્થ સંગત કરી બે સાતમ વિગેરે કરે છે તે ખોટું છે પણ અમે જે અર્થ કરીએ છીએ તે બરાબર છે તે જણાવવા માટે રજુ કરવામાં આવ્યો છે. પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિએ તેરશની ક્ષયવૃદ્ધિ કરવાની પ્રાચીન શાસ્ત્રાનું લક્ષી પરંપરાને વિરોધ આ. વિજયરામચંદ્રસૂરિજી કરે છે તે વિરોધ અને પિતાની માન્યતા શી રીતે છે તે વાત તેમણે બીજા મુદ્દામાં દર્શાવેલ છે. મુદ્દો બીજે (૨) જે દિવસે જે પર્વતિથિ ઉદયતિથિરૂપે પ્રાપ્ત થતી હોય, તે દિવસે તે પર્વતિથિ ન મનાય તેમજ તે પર્વ તિથિ એવા દિવસે મનાય કે જે દિવસે તે પર્વતિથિના ભોગવટાનો અંશ જ ન હોય અગર ભોગવટાનો ભાગ હોય તે પણ તે સૂર્યોદય સ્પર્શ પૂર્વેને ભોગવટો હોય, તો તેમ કરવાથી આપ, પર્વલોપ, મૃષાવાદ અને આજ્ઞાભંગાદિ દોષોના પાત્ર બનાય કે નહિ? (રા, પક્ષ પૃષ્ઠ ૪૪) શાસ્ત્રાનુલક્ષી પ્રાચીન પ્રણાલિકાને અનુસરી પંન્યાસ રૂપવિજયજી ગણિવરે અને તેમના ઘણા વડવાઓએ પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિ પ્રસંગે તેરશની ક્ષયવૃદ્ધિ કરી છે તે નિર્વિવાદ છે. છતાં આ તેરશની ક્ષયવૃદ્ધિ કરવાથી વિજયરામચંદ્રસૂરિ કહે છે તે મુજબ નહિ થતું હોવાથી આ મુદ્દામાં પ્રાચીન પ્રણલિકાને અનુસરનાર વગને અવલોપી મૃષાવાદી અને આજ્ઞાભંગાદિ દેના પાત્ર ઠરાવવાને નિષ્ફળ પ્રયત્ન કરવામાં આવ્યું છે. આ વસ્તુનું સ્પષ્ટીકરણ બીજા મુદ્દામાં વિજયરામચંદ્રસૂરિ પિતાના શબ્દોમાં આ પ્રમાણે જણાવે છે. “જે દિવસે જે પર્વતિથિ ઉદયતિથિરૂપે પ્રાપ્ત થતી હોય, તે દિવસે તે પર્વતિથિન મનાય તો અન્યતિથિને દીવસે તે પર્વતિથિને માનીને તે પર્વતિથિનું અનુષ્ઠાન આચરાય તે પણ પર્વલોપના દોષને પાત્ર બનાય કારણકે-જે પર્વ જે તિથિમાં નિયત હોય તે તિથિમાં જ તે પર્વને માનવું જોઈએ.” ( રાવ પક્ષ પૃષ્ઠ ૪૬) દોષોને પાત્ર બને છે તે જણાવવા અને પિતાની રીતના અર્થની સિદ્ધિ કરવા આ. વિ. રામચંદ્રસૂરિજીએ ૬-૭-૮-૧૨-૧૩-૧૭ રૂપ છ મુદ્દા થા, પાંચમા મુદ્દાની પૂર્તિમાં રજુ કર્યા છે. એમ “ દૂ ” ની વ્યાખ્યા માટે આઠ મુદ્દા છે. મુદ્દો ૧૯-૧૧ વાર અને તિથિની સમજ માટે છે જેમાં બન્ને આચાર્યોને મતભેદ નથી. મુદ્દો ૨૨-૨૩ ચંડાશચંડપંચાંગ માનવું જોઈએ તેને માટે છે. અને મુદ્દો ૧૮૧૯-૨૦-૨૧ કલ્યાણક તિથિઓને પર્વતિથિ કહેવી કે નહિ ? અને તે પર્વતિથિ મનાય તો તેમાં “ qa"ને પ્રષિ લાગે કે નહિં? તે જણાવવા માટે છે. આ રીતે આઠ મુદ્દા આ ત્રણ વિષયના છે. આ પ્રમાણે ૨૫ મુદ્દા ઉપસ્થિત કરવામાં આવ્યા છે. Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ૧ અહિં વિજયરામચંદ્રસૂરિ કહે છે કે– પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિ પ્રસંગે તેરશની ક્ષયવૃદ્ધિ કરી ચૌદશ પૂનમ કરનાર પર્વલેપી છે. ૨ બીજી વાત એ રજુ કરે છે– જે પર્વ જે તિથિમાં નિયત હોય તે તિથિમાંજ તે પર્વને માનવું. પછી આગળ વિજયરામચંદ્રસૂરિજી આ પ્રમાણે જણાવે છે. અહિં જે એમ કહેવાય કે–અમે અન્યતિથિની દિવસે પણ તે પર્વતિથિને માનીને જ તેના પર્વનું આરાધન કરીએ છીએ. તો એની સામે એમજ કહેવું પડે કે–તમે પર્વોનુષ્ઠાન કરવા છતાં પણ પર્વલોપના દેષને પાત્ર બનવા સાથે મૃષાવાદી પણ બન્યા.” (રા. પૃ• ૪૭) ૩ અહિં વિજયરામચંદ્રસૂરિ પૂનમ અમાસની ક્ષચવૃદ્ધિ પ્રસંગે તેરશની ક્ષયવૃદ્ધિ કરી ટીપણાની તેરશને કે પ્રથમ પૂનમને ચૌદશના વ્યપદેશ પૂર્વક ચૌદશ કરનારને પર્વલેપી સાથે મૃષાવાદી કહે છે. પર્વલેપી, મૃષાવાદી અને આજ્ઞાભંગ કરનાર આ પ્રમાણેના ત્રણ વિશેષણ સેંકડો વર્ષથી આચરનાર વર્ગને બીજા મુદ્દામાં જણાવ્યા મુજબ તેમણે તેમના વિવરણમાં પણ આપ્યાં છે. એટલે આ મુદ્દામાં પ્રાચીન પરંપરા કે જેને સ. ૧૨ સુધી તેઓ અને તેમના વડીલો અનસર્યા છે તે આ ત્રણ વિશેષણોને કઈ રીતે યોગ્ય છે તેને માટે શાસ્ત્ર આધાર આપવો જોઈએ. હવે આ મુદ્દા સંબંધમાં પિતાની માન્યતા શી છે. તે વાત તેમણે નીચેના શબ્દમાં જણાવી છે. આ. રામચંદ્રસૂરિજીની તિથિ માન્યતા આ મુદ્દાના સંબંધમાં અમારું મન્તવ્ય એવું છે કે– જૈનશાસ્ત્રાધાર મુજબ ૧ જે દિવસે જે તિથિને ભગવટો સૂર્યોદયને સ્પર્શીને સમાપ્તિ પામતો હોય ૨ અગર સમાપ્તિને ન પામતું હોય તો પણ તે દિવસે તે તિથિ હોવાનું માનવું જ જોઈએ. ૩ આ ઉપરાંત જે દિવસે જે તિથિને ભગવટો સૂર્યોદયને સ્પર્શત ન હોય અને તેમ છતાં પણ સમાપ્તને પામતિ હોય પણ તે દિવસે તે તિથિ હોવાનું માનવું જોઇએ.” [રા પક્ષ પૃ૪૪૫] ઉપરના પેરેગ્રાફમાં વિજયરામચંદ્રસૂરિજી તિથિની માન્યતા ત્રણ પ્રકારે દર્શાવે છે. ૧ વૃદ્ધિક્ષય પ્રસંગ ન હોય ત્યારે બને છે તે-જે દિવસે જે તિથિને ભેગવટે સૂર્યોદયને સ્પર્શીને સમાપ્તિ પામતો હોય તેને તિથિ કહે છે. ૨ વૃદ્ધિ પ્રસંગ હોય ત્યારે બને છે તે–જે દિવસે જે તિથિને ભેગવટે સૂર્યોદયને સ્પર્શત હેય પણ સમાપ્તિ તે દિવસે ન પામે તો પણ તેને તે તિથિ માનવી. ૩ ક્ષય પ્રસંગ હોય ત્યારે બને છે તે-જે દીવસે જે તિથિને ભેગવટે સૂર્યોદયને સ્પતે ન હોય પણ સમાપ્તિને પામતો હોય તે પણ તે દિવસે તે તિથિ માનવી. આ પ્રકારની તિથિની માન્યતા તેમણે જે રજુ કરી છે તે માન્યતા જન. શાસ્ત્ર મુજબ, જૈનેતર શાસ્ત્રમુજબ કે પંચાંગની રીતિ મુજબ પણ સંગત નથી. Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ કારણકે પૂ.આ. વિજયરામચંદ્રસૂરિજી પાતાના પ્રથમ મુદ્દામાં શ્રાદ્ધવિધિના તિથિ કાને કહેવાય તે પાઠ આપે છે તે આ પ્રમાણે છે. 'तिथिश्च प्रातः प्रत्याख्यानवेलायां यः स्यात् स प्रमाणं सूर्योदयानुसारेનવ જોજેવિ વિશ્વાદ્યિવહારપત્” ( અથ :) સવારે પચ્ચક્ખાણુ વખતે જે તિથિ ાય તે દિવસે તે તિથિને પ્રમાણ કરવી. લેાકમાં પણ સૂૌંદયને અનુસરીનેજ વિસાદિના વ્યવહાર થાય છે. આ શ્રાદ્ધવિધિને પાઠે સૂર્યોદય વખતે જે તિથિ હાય તે તિથિના નામે આખા દિવસના વ્યવહાર કરવા અને લેાકમાં પણ આ પ્રમાણે થાય છે. અહિં શાસ્ત્રકારે તિથિનું લક્ષણ સૂર્માંદયને અનુસરી આપ્યું. આ. વિજયરામચંદ્રસૂરિજીએ આ ત્રણુ માન્યતા કયા શાસ્ત્રના આધારે રજુ કરી છે તે આધાર મુકવા જોઈએ. પરંતુ આ બીજા મુદ્દાનાવિવરણમાં તેમણે જે પાઠ આપ્યા છે તેમાં આમાંની કાઈપણુ જાતની ગંધ કે ઇસારા નથી જે વસ્તુ શાસ્ત્રમાં નથી અને શાસ્ત્રથી વિપરીત છે તેને તેમણે સ્વયંસિદ્ધ જેવી રજી કરી છે તે વ્યાજબી નથી. “ ધ્યાન એજ રાખવું કે-પર્વાંરાધનને અંગે ૧ જે પતિથિને ભાગવટા જે દિવસે સમાપ્તિને પામતા હોય તેજ દીવસને તે તિથિના અગર પ તિથિના આરાધનને માટે ગ્રહણ કરી શકાય. ૨ જે દીવસે જે તિથિના ભે!ગવટાની સમાપ્તિ થતી હોય છે, તે દીવસના સૂર્યોદયની પૂર્વે` તે તિથિના ભાગ ગમે તેટલા હાય તા પણ તે પૌરાધનમાં પ્રમાણિક ગણાતા નથી, અને તેથી જ તિથિ વૃદ્ધિના પ્રસંગમાં વૃદ્ધિ તિથિના પ્રથમ અવયવસ્વરૂપ પ્રથમા તિથિને તે તિથિ તરીકે માનવા છતાં પણ પદ્મરાધનમાં ગ્રહણ કરાતી નથી”. [રા. પક્ષ પૃષ્ઠ ૪૬] ઉપરના પેરેગ્રાફમાં તિથિની માન્યતા રજી કર્યાં ખાદ પારાધનની પેાતાની મનઘડંત એ પ્રકારની વ્યવસ્થા જણાવી છે. ૧ સૂર્યોદય કરતાં સમાપ્તિને મહત્વ આપી “જે પતિથિના ભાગવટા જે દિવસે સમાપ્તિ પામતા હાય તેજ દિવસને તે પતિથિના અગર પતિથિઓના આરાધના માટે ગ્રહણુ કરી શકાય''. જણાવી એક દીવસે એક કરતાં વધુ તિથિનું આરાધન ભાગ સમાપ્તિને લઈ ને થાય તે માન્યતા રજુ કરી છે. આ માન્યતાનું સાફલ્ય પૂનમ અમાસના ક્ષય પ્રસંગે ટિપ્પણાની ચૌદશે એકજ દિવસે ચૌદશ પૂનમનું આરાધન થાય તેને માટે છે. ૨ મીજા પ્રકારની વ્યવસ્થા તેમણે પૂનમ અમાસની વૃદ્ધિએ ઉત્તર તિથિમાં આરાધના કરાય તેને માટે ઘટાવી છે. આ એ માન્યતા પવારાધનને અંગે રજી કરી છે. હવે આ બીજો મુદ્દો અને તેમણે રજી કરેલ તેની વિગતમાં જણાવેલ ૧ તિથિસના ૨ પથ્થરાધન વ્યવસ્થા અને ૩ પ્રાચીન Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૨ પ્રભુલિકાને અનુસરનાર વર્ગને આપેલ પર્વલેપી વિગેરે વિશેષણે તેના આધાર રજુ કરી સિદ્ધ કરવું જોઈએ. તેમણે આ મુદ્દામાં “લીમfo” “ચતુર્દશી “નનુ” “પુષિ ” આ ચાર શાસ્ત્રાધાર રજુ કર્યા છે. જે તેમણે બીજા મુદ્દામાં જણાવેલ વસ્તુને સિદ્ધ કરતા નથી. क्षीणमपि पाक्षिकं चतुर्दशीलक्षणं पूर्णिमायां प्रमाणं न कार्य तत्र तद्भोगगन्धस्याप्यसंभवात् ( तत्त्वतरंगिणी पृ० ३) ક્ષય પામેલી પણ પાક્ષિક (ચતુર્દશી) પૂનમને દિવસે પ્રમાણુ ન કરવી ત્યાં પૂનમના દિવસે તે ચૌદશના ભેગનો ગબ્ધને પણ અસંભવ હોવાથી આ વચન તત્વતરંગિણકારે જે ખરતરગચ્છવાળા આઠમના ક્ષયે સાતમે આઠમને ભેગ હોવાથી આઠમ માની આઠમ કરે છે. અને ચૌદશના ક્ષયે તેરશે ચૌદશને ભેગ હોવા છતાં તેરશે ચૌદશ ન કરતાં પૂનમે ભેગગંધ નથી ત્યાં ચૌદશ કરે છે તે વ્યાજબી નથી એ માટે જણાવેલ છે. ખરી રીતે અહિં ગ્રન્થકાર ભેગને લઈને તિથિ નથી માનતા પણ ભેગને લઈને એક જગ્યાએ ખરતરગચ્છ માને છે અને બીજી જગ્યાએ ખસે છે તે અપ્રમાણિક છે તે બતાવ્યું છે. આ. વિજયરામચંદ્રસૂરિજી આ પાઠ રજુ કરી પિતાના સમર્થનમાં જણાવે છે કે – “ચતુર્દશી ઉદયતિથિ તરીકે પ્રાપ્ત થતી હોય તે છતાં પણ તેને છોડીને પહેલી પૂનમ કે પહેલી અમાસે ચતુર્દશીને પ્રમાણ કરવાનું હોયજ શાનું? પહેલી પૂનમ કે પહેલી અમાસે પણ ચતુર્દશીના ભેગવટાની ગંધને અસંભવ છે”. [ રા. પક્ષ પૃ• ૫૦ ] આ લખાણ પાઠ સાથે સંગત નથી. કારણ કે-તે પાઠમાં “સોનાથશાથમવાવ” હેતુ ચૌદશના ક્ષયે પૂનમે પાક્ષિક કરનાર ખરતરગચ્છની અવ્યાજબી પદ્ધતિ માટે મુકાયેલ છે. તે હેતુને અહિં આ. વિજયરામચંદ્રસૂરિજીએ પૂનમ અમાસની વૃદ્ધિએ તેરશની વૃદ્ધિ કરી પ્રથમ પૂર્ણિમાએ ચૌદશ કરી પાક્ષિક કરનાર તપાગચ્છની સેંકડો વર્ષની વ્યાજબી આચરણાને અપ્રમાણિક ઠરાવવા મુકે છે તે તદ્દન અવ્યાજબી છે. તમારે એ પદને હેતુ તરીકે ત્યારે મુકી શકાય કે- ગ્રંથકારે પોતાને માન્ય તરીકે ભોગગન્ધનો સંભવ ન હોય ત્યાં કઈ પણ સંજોગોમાં તે તિથિનું કાર્ય ન થાય તેમ જણાવ્યું હોય પણ ગ્રન્થકારને તેવી રીતની માન્યતા ઈષ્ટ નથી. આ રીતે અન્યગચ્છની ચર્ચા પ્રસંગની વાતને સંગત કર્યા વિના શાસ્ત્ર અને પરંપરા સિદ્ધ આચરણ પામતી તપાગચ્છની પદ્ધતિને દેષિત કરવી તે વ્યાજબી નથી. આ શાસ્ત્રાધારથી વિજય Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ રામચંદ્રસૂરિજીએ બીજા મુદ્યામાં ઉપસ્થિત કરેલ તિથિની વ્યવસ્થા, આરાધનાની વ્યવસ્થા કે પ્રાચીન પ્રણાલિકાના દેષનું ઉદ્દભાવન એ ત્રણેમાંથી એકે સિદ્ધ થતું નથી. ___ चतुर्दशी पौर्णमासी चेत्युभे अप्याराध्यत्वेन सम्मतेस्तस्तद्यदि भवदुक्तरीतिराधीयते तर्हि पौर्णमास्येवाराधिता चतुर्दश्याश्चाराधनं दत्तांजलीव भवेत् (તરવતાળ પૃ. ૬) જો ચૌદશ અને પૂનમ બન્નેય (ફરજીયાત પર્વતિથિરૂ૫) આરાધ્યપણે સમ્મત છે તે પછી જે તમે કહેલી (ખરતરો ચૌદશના ક્ષયની વખતે પૂનમને દીવસે ચૌદશ કરે છે તે) રીતિ લેવામાં આવે છે તે દિવસની તિથિ પૂનમ તરીકે માનીને આરાધી છે માટે) પૂનમની તિથિનું જ આરાધન થયું. પરંતુ ચૌદશની આરાધનાને તે અંજલી દીધા જેવું જ થાય. ચૌદશના ક્ષયે તેરશે ચૌદશ કરવાને બદલે પૂનમે ચૌદશ ખરતરગચ્છાવાળા કરતા હતા તેને માટે ત્યાં ગ્રંથકારે જણાવ્યું કે ચૌદશ પૂનમ બન્ને આરાધવાની છે. હવે જે તમે કહો તેમ પૂનમને દિવસે પૂનમ બોલી ચૌદશનું આરાધન કરવામાં આવે તો તેને (ચૌદશના) આરાધનને અંજલી લીધી કહેવાય. કારણ કે પર્વતિથિના વ્યપદેશ વિના તેનું આરાધન ન થાય. આ પાઠને આ. વિજયરામચંદ્રસૂરિ આ રીતે ઉપયોગ કરે છે–“એથી પણ સિદ્ધ થાય છે કે ચતુર્દશી ઉદયતિથિ તરીકે પ્રાપ્ત થયેલી હોય તે છતાં તે દીવસે તેને ને મનાય તે અન્ય દીવસે તેનું આરોપણ કરીને માનવા છતાં પણ ચતુર્દશીના આરાધનને અંજલી દીધા જેવું જ થાય એમ નહિં પણ દત્તાંજલિ કર્યાનું જ કહેવાય.” (આ. કે. પક્ષ પૃટ ૫૩) આ લખી પૂ. આ. રામચંદ્રસૂરિજી જણાવે છે કે-પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિ પ્રસંગે તેરશની ક્ષયવૃદ્ધિ કરી ચૌદશની થતી આરાધના દત્તાંજલીરૂપ છે. જે પ્રમાણેની આરાધના સં. ૧૯૯૨ સુધી તેમણે અને તેમના ગુરૂ દાદા ગુરૂ આદિ વડીલોએ કરી છે.) આ તેમનું લખવું પણ બરાબર નથી. કારણકે આ પાઠ ખરતરગ૭વાળા ચૌદશના ક્ષયે પૂનમના દિવસે પૂનમના વ્યપદેશપૂર્વક પાક્ષિક કરતા હતા તેમને ઠપકો માટે મુકાયેલ છે. ખરી રીતે આ પાઠ ચૌદશ પૂનમ અને પ ભિન્નભિન્ન આરાધ્ધપણે રાખવાં તે જણાવે છે. અને રામચંદ્રસૂરિજી પૂનમના શ્રેયે એક દિવસે બે પર્વની આરાધના કરે છે તેને ઘાત કરનાર છે. તેમજ આ પાઠ ખરતરગચ્છની આઠમના ક્ષય પ્રસંગની અને ચૌદશના ક્ષયપ્રસંગની ભિન્નતાના વિરોધ માટે છે. અહિં ચાલુ પ્રણાલિકાની અસંગતતા દેખાડવા માટે પણ પાઠ હોય તે તેમણે રજુ કરે જોઈએ પણ તેવા પાઠના અભાવે અપ્રાસંગિક વસ્તુને રજુ કરી ભકિક પુરૂષને વ્યાપેહમાં નાખવા તે શાસન હિતકર નથી. આ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ રીતે બીજે પાઠ પણ તેમના બીજા મુદ્દામાં જણાવેલ વિગતને મુદ્દલ સમર્થન આપતો નથી. नन्वेवं पौर्णमासीक्षये भवतामपि का गतिरिति चेत् अहो विचारचातुरी यतस्तत्र चतुर्दश्यां द्वयोरपि विद्यमानत्वेन तस्या अप्याराधनं जातमेवेति ( तत्त्वતાંતિ પૃ. ૯) આ પંક્તિઓ રજુ કરી જેઓ તેમને પૂનમના ક્ષયે ચૌદશના દિવસે ચૌદશપૂનમની ભેગી આરાધના કરી બાર પર્વ તિથિઓને બદલે અગીઆર પર્વ તિથિ કરી બાર પર્વતિથિનું ખંડન કરનાર કહે છે તેમને જણાવે છે કે–જુઓ ચૌદશપૂનમની બનેની આરાધના ચૌદશને દિવસે થાય તેમ શાસ્ત્રકાર મહારાજા કહે છે. પણ આ વાસ્તવિક રીતે સત્યવસ્તુની પુરી સમજણ વિનાના લોકોને ભ્રમમાં નાખવાનું છે. ખરતરગચ્છવાળા આઠમના ક્ષયે સાતમે ભેગબહુલતાને આધારે સાતમને દૂર કરી આઠમ માને છે, પરંતુ ચૌદશના ક્ષયે પૂનમે પૂનમની સંજ્ઞારાખી ચૌદશના સર્વકાર્યની આરાધના કરે છે તેથી ગ્રંથકાર તવતરંગિણુકારે જણાવ્યું કે-ચૌદશની આરાધના કર્યા છતાં ચૌદશ નહિં માની હોવાથી તેનું આરાધન દત્તાંજલિ બનશે. આથી પકુખી એટલે ચૌદશના વ્યપદેશવિના પૂર્ણિમાએ આરાધના કરવાથી પક્ખી અનુષ્ઠાન રહેતું નથી. આના પ્રત્યુત્તરમાં ખરતરગચ્છવાળાઓએ જવાબ આપે કે ભલે અમારે નામ ન રહેતું પરંતુ પૂનમના ક્ષય વખતે તમારે ચિદશના દિવસે પખીનું નામ કયાં રહે છે. તપાગચ્છ પ્રત્યેને આ પ્રશ્ન એ જણાવે છે કે-તે કાળે ચિદશે તપાગચ્છવાળા ચદશ નહતા કરતા પણ પૂનમ કરતા હતા. જેથી ખરતરગચ્છવાળાને પૂનમના ક્ષયે તમારે ચાદશનું નામ ક્યાં રહે છે? એ પ્રશ્ન પુછ પડયો. આથી સ્પષ્ટ છે કે તે કાળે પૂનમના ક્ષયે તેરશે ચૌદશ, અને ચૌદશે પૂનમ તપાગચ્છ કરતે હતે. આ વસ્તુને વિચાર કર્યા વિના “ યોf વિદ્યમાનવેન સાથrri સાતમે વેતિ” એ પંક્તિઓ રજુ કરવામાં આવે છે તે બરાબર નથી. કારણકે જે તત્ત્વતરંગિણકારને એક દીવસે બે તિથિનું આરાધન ઈષ્ટ હોત તે “મ વ્યારાધનં નામેગે”િ એમ લખત. પરંતુ એમ નહિ લખતાં “તસ્થાણા બન્ને કામેવ” એ જે ગ્રંથકારે લખ્યું છે તે ટીપણાની ચાદશે પૂનમનું પણ વિદ્યમાનપણું છે તેથી ટીપણાની દિશે પૂનમના વ્યપદેશ પૂર્વક પૂનમનું આરાધન થાય જ છે, આથી તમારો ઠપકે અમને લાગતો નથી. તેમજ આ. વિજયરામચંદ્રસૂરિજી જણાવે છે તે મુજબ પૂનમના થયે ચિદશના દિવસે ચાદશ પૂનમ બનેને વ્યપદેશ થતો હોત તો “તમારે વૈદશના Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ નામના પણ સભવજ નહિ રહે એ પ્રશ્ન જ ઉપસ્થિત ન થાત. પરંતુ તે કાલે જૈન કે જૈનેતર કાંઇપણ એક દિવસે એ નામના બ્યપદેશ માનતું નહતું જેથી જ આ પ્રશ્ન ઉપસ્થિત કર્યાં. અને તપાસ્ત્રીય જૈન પુમાજને અનુસરી અન્ધારે જવામ આવ્યે કે અમારે તે પૂનમના યે તેરશે ઢાની અને ચાદશે પૂનમની વિદ્યમાનના હૈાવાથી તેણે ચાઇલ અને ચૌદશે પૂનમને વ્યપદેશ અને આરાધના થાય છે.' ‘મિ’ આ પાઠ ખીજા મુદ્દામાં આપ્યા છે તે પણ અવળી રીતે રજી કરાયેલ છે. કારણકે મ’ગાથા એ ઉત્સગ છે. ‘મિ'ના અર્ધ તે ત્યારે ઘટે કે પાયવૃદ્ધિ પ્રસંગ ન હાય અને ઉદયતિથિ ન માવામાં આવે. પણ પક્ષવૃદ્ધિરૂપ અપવાદ માર્ગમાં આ વસ્તુ મુકવી તે વ્યાજખી નથી. આ રીતે ચાર પાઠમાંથી એકેય પાઠ આ, વિજયરામચંદ્રસૂરિજીએ બીજા મુદ્દામાં ઉપસ્થિત કરેલ ૧ તેમની તિથિની માન્યતા ર્ આરાધનાની તેમણે રજી કરેલ પદ્ધતિ કે ૩ શાસ્ત્રાનુલક્ષી પ્રાચીન પ્રણાલિકાને તેમણે આપેલા દુપણા એ ત્રણેમાંથી એક પણ વસ્તુનુ સમર્થન કરતા નથી. ખારીરીતે અહિ તેમણે સ્પષ્ટ પૂનમના ક્ષયે ચૌદશે ચૌદશ પૂનમનું આરાધન થાય. એક દીવસે એ તિથિના વ્યપ્રદેશ થાય અને પૂનમના ક્ષય પ્રસંગે તેરશના ક્ષય થાય છે તે ખરાખર નથી, તેવે પારજી કરવા જોઇએ. પણ તેમાંથી કાંઇ પણ રળુ કરવામાં આળ્યુ નથી. ઉલટુ પાડના નામે પામાં જે ન હોય તેવુ' લખવામાં આવ્યુ છે. આચાર્ય વિજયરામચંદ્રસૂરિજીએ પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિ એ તેરશની ક્ષયવૃદ્ધિ કરી જોડીયાપ રાખવાની રીતિના વિધ અને પેાતાની માન્યતાના સમર્થન માટે ખીન્ને મુદ્દો રજુ કર્યો છે. અને તે બીજા મુદ્દાના પૂર્તિ માટે બીજા ૧-૩-૯-૪-૧૫-૧૬-૨૪-૨૫ મુદ્દા રજી કર્યાં છે. તે મુદ્દામાં પશુ શાસ્ત્રપાઠી કઇ રીતે છે તે તપાસીશું તે આપણને સ્પષ્ટ જણાશે કે-એકેય શાસ્રપાઠ ચાલુ પ્રણાલિકાના વિરોધ કરતા નથી કે તેમણે રજુ કરેલ માન્યતાનું સમર્થન કરતા નથી. ખરી રીતે એમણે રન્તુ કરેલ પાડે સબંધ વિનાના અને અપ્રાસગિક છે. તે વસ્તુ તેનુ લ તપાસવાથી આપે આપ સમય તેમ છે. પહેલા મુદ્દામાં પત્ર તિથિઓની આરાધના માટે મળે ત્યાં સુધી ઉદયતિથિનેજ ગ્રહણ કરવાની જૈનશાસ્ત્રકાર પરમર્ષિઓની આજ્ઞા છે’ આ પ્રમાણે લખી આ. વિજયરામચંદ્રસૂરિજી એ જણાવવા માંગે છે કે પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિએ પ્રાચીનપ્રણાલિકામાં ઉદયતિથિનું અણુ નહિં થતું હાવાથી તે બરાબર નથી, અને ૧૪ Page #195 -------------------------------------------------------------------------- ________________ તેને માટે “સિરિઝ પ્રાણ પ્રથાસ્થાનાથ......” સુધી પાઠ તેમના સમર્થનમાં રજુ કરવામાં આવ્યું છે. ખરી રીતે આ પાઠનું સાફલ્ય છે ત્યારે ગણાય કે ટીપણામાં પૂનમ અમાસાદિ કેઈપણ પર્વની ક્ષયવૃદ્ધિ પ્રસંગ ન હોય અને ઉદયતિથિને ન માનવામાં આવતી હોય તો આ પાઠ માં જણાવેલ આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ, વિરાધના વિગેરે દોષ લાગે. અર્થાત તેમણે મુકેલ પાઠ પર્વતિથિની ક્ષયવૃદ્ધિ ન હોય તેવા ઉત્સર્ગ પ્રસંગ માટે છે. પર્વ ક્ષયવૃદ્ધિ પ્રસંગે કેમ કરવું તે રૂપ અપવાદ પ્રસંગ માટે તેજ ગ્રંથમાં તે પાઠની આગળ ક્ષ પૂa તિથિ: જા વૃદ્ધી થાળ તથા પાઠ છે. અને જે પાઠને અનુસરી શાસ્ત્રાનુસારી પ્રાચીન પ્રણાલિકા પ્રમાણે પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિએ તેરશની ક્ષયવૃદ્ધિ થાય છે. પર્વ ક્ષયવૃદ્ધિ પ્રસંગરૂપ અપવાદ પ્રસંગે ઉત્સર્ગ રૂપ વચન રજુ કરવું અને તેજ ગ્રંથમાં રહેલ અપવાદની વ્યવસ્થાના શાયવચનને જતું કરી શાસ્ત્ર પાઠ આગળ ધર તે સામાન્ય માણસને ભ્રમમાં નાંખવાના કારસ્થાનરૂપ છે. એટલે પ્રથમમુદામાં તેમણે પક્ષય વૃદ્ધિ પ્રસંગે પણ ઉદયતિથિનેજ ગ્રહણ કરવી તે પાઠ રજુ કરવો જોઈતો હતો પણ તે પાઠ તેમાં નથી. તેથી પ્રથમ મુદ્દો નિરર્થક બને છે. - ત્રીજા મુદ્દામાં આ પાઠથી પણ એજ સૂચિત થાય છે કે-પહેલી પૂનમ અગર પહેલી અમાસે ચિાદશ માનવી. આદયિક ચૌદશે કપિતપણે બીજી તેરશમાનવી એ વિનષ્ટ કાર્યનું ભાવિ કારણ માનવાના દોષને પાત્ર બનવાનું જ કાર્ય છે.” [રા પૃષ્ઠ ૫૭ આ પ્રમાણે જણાવી આ. વિજયરામચંદ્રસૂરિજીએ ઝવઘુ ઉત્તરમચંfમ... અદ્યાવિહૃવ પ્રતિ જાળાથે પાઠ રજુ કર્યો છે. આ પાઠ તત્તરંગિણીમાં પૂ ઉપાધ્યાય શ્રીમદ્ ધર્મસાગરજી મહારાજે ખરતરગચ્છવાળાઓ ચાદશના યે તેરશે ચિાદશ કરવી જોઈએ છતાં પૂનમે ચૌદશ કરતા હતા તેની અસંગતતા દેખાડવા માટે રજુ કર્યો છે. આ પાઠ શાસ્ત્રાનુસારી પ્રાચીન પ્રણાલિકાને અનુસરનાર વર્ગ પ્રથમ પૂર્ણિમાએ કે પ્રથમ અમાવાસ્યાએ પૂનમ કે અમાસ માની ચતુર્દશી કરતો હોતતો કાર્ય કારણનું અસંગતપણું થવાથી સફલ થાત, પણ તેઓ તો સૂર્યોદય વખતે અમુકઘડી આઠમ પછી તેમની ઘડીઓની શરૂઆત હોવા છતાં પૂર્વાચાર્યોની વ્યવસ્થાને અનુસરી આ દિવસ આઠમ માની આઠમ પર્વ આરાધે છે. તેવી રીતે પર્વના પરિ. સંખ્યાનને જાળવવા પૂર્વાચાર્યોની જણાવેલી પદ્ધતિ મુજબ પ્રથમ પૂર્ણિમા કે અમાસને ફોક કરી તે દીવસને ચાદશ બનાવી ચાદશ કરે છે, એટલે ત્રીજા મુદ્દામાં રજુ કરેલ તત્ત્વતરંગિણકારને ખરતરગચ્છને ઠપકા માટે અપાયેલ પાઠ શાસ્ત્રાનુસારી પ્રણાલિકાને અનુસરનાર વર્ગની સામે ન જાણી શકાય. કારણકે અહિં તેનું સામ્યજ નથી. ખરતરગવાળા પૂનમને પૂનમ Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ માનીને ચાદશનું આરાધન કરે છે અને અહિં પૂનમ કે અમાવાસ્યાની સંજ્ઞાને અભાવ કરીને ચાદશ બને છે. હવે જે પ્રસંગ વિના આ પાઠને જ્યાં ત્યાં ઘટાવવામાં આવે તો આઠમ પછી નામની ઘડીમાં પણ આઠમ માનવાની રીતિમાં ઘટાવવો પડશે અને તેમ થતાં સર્વ અવ્યવસ્થા થશે. આથી આ તીજ સુદામાં વિનષ્ટ કાર્યના ભાવિકારણની વાત વસ્તુને સમજ્યા વિના લખવામાં આવી છે કારણકે એક દીવસે બે પર્વ કરનાર તેઓને કાર્યકારણુભાવ બતાવવાનું રહેતું નથી. નવમા મુદ્દામાં “આથી પૂનમ અમાસની વૃદ્ધિએ નપુંસક એવી પ્રથમ પૂનમ અમાસે પાક્ષિક પર્વ અને ભા. શુ. પની વૃદ્ધિએ નપુંસક એવી ભા. શુ. પ્રથમ પંચમીએ સાંવત્સરિક પર્વ માનવા આરાધવાનું આચાર્યશ્રી સાગરાનંદસૂરિજીનું મંતવ્ય શાસ્ત્રથી સર્વથા વિરૂદ્ધજ પુરવાર થાય છે” (૨. પક્ષ પૃ. ૧૦૩) આ પ્રમાણે જણાવી આ. વિજયરામચંદ્રસૂરિજી “પુ વિષયો” પાઠ રજુ કરે છે. તે પાઠમાં “વૃદ્ધિતિથિમાં પહેલી તિથિ તે તિથિથી અંકિત કાર્ય કરવા માટે નપુંસક ગણવામાં આવી છે. હવે જે શાસ્ત્રાનુસારી પ્રાચીન પ્રણાલિકાને અનુસરનાર વર્ગ પ્રથમ પૂનમે કે અમાવાસ્ય એ પૂનમ કે અમાવાસ્યાનું કાર્ય કરે તે આ પાઠનું સાફલ્ય છે. પરંતુ શાસ્ત્રાનુસારી પ્રણાલિકાને અનુસરનાર વર્ગ પ્રથમ પૂર્ણિમા કે અમાવસ્યાએ પૂનમ અમાસનું કાર્ય કરતા નથી પણ તે પ્રથમ પૂનમ કે અમાવાસ્યાને શાસ્ત્રની રીતિએ ચિદશ બનાવી ચદશનું કાર્ય કરે છે એટલે અહિં વિરામચંદ્રસૂરિએ નપુંસક તિથિમાં કઈ પર્વ તિથિનું કાર્ય ન થાય તેને આધાર રજુ કરવું જોઈએ. કારણ કે તે પાઠમાં જણાવ્યું છે કે ત્તરન્નામતભેર પ્રથમા તિથિઃ પ્રથમ મા ચા ૨ સમર્થ = gar સર્વેદ ” “તે તે તિથિના નામથી અંકિત કાર્યોમાં પ્રથમતિથિ અને પ્રથમ માસ સમર્થ નથી. પરંતુ સર્વ કાર્યમાં અસમર્થ નથી.” આથી જે પાઠ તેમણે રજુ કર્યો છે તે પાઠ પ્રથમા તિથિ તે તિથિથી અંકિત કાર્યના નિષેધ માટે છે પણ બીજા કાર્યને નિષેધ માટે નથી. નપુંસક અપત્યજનમાં નિરર્થક છે છતાં યુદ્ધાદિકકાર્યમાં નિરર્થક નથી હોતા તે વાત સર્વ પ્રસિદ્ધ છે. આ ઉદાહરણને બદલે તેમણે જે નપુંસક પિતાની સ્ત્રીને....' વિગેરે લખ્યું છે તે ખુબજ હાસ્યાસ્પદ અને બુદ્ધિહીન છે.) આ રીતે નવમા મુદ્દામાં રજુ કરેલ શાસપાઠ શાસ્ત્રાનુસારી પ્રાચીન પ્રણ લિકાને મુદ્દલ વિરોધ કે રામચંદ્રસૂરિજીની માન્યતાનું સમર્થન નથી કરતે. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ખરી રીતે અહિં તેમણે પણ પાઠ રજુ કરે જોઈએ કે “નપુંસક તિથિ કેઈ પણ પતિથિના કામમાં ઉપયુકત ન જ બને” પણ તેવું ન” રજુ કરતાં જ્યાં ત્યાંથી સંગત વિન શાસપાઠને નામે અસંગત વતુ રજુ કરી છે. જે નપુંસકતિથિ કેઈપણ પવિત્ર કાર્યમાં કામ ન આવે એ જ વિજ્યરામચંદ્રસૂરિજીને આગ્રહ હોય તો પર્યુષણામાં ટપણાનુસાર એ અમાસ અને ભા. શું. જો કે ત્રીજને ય હાય તો વિજયરામચન્દ્રસૂરિજી પહેલી અમાવાસ્યાએ ઉપધર જેવું પવિત્રકાર્ય આજ સુધી કરે છે તેનું શું થાય ? તે ખુબ જ વિચારવા યોગ્ય છે. ચૌદમા મુદ્દામાં આચાર્ય વિજયરામચંદ્રસૂરિએ જણાવ્યું છે કે જે પર્વતિથિને ક્ષય આવ્યો હોય તે પર્વતિથિની પૂર્વની તિથિ જે પર્વતિથિ હોય તો પૂર્વની તે પર્વતિથિના દિવસે બનેય પર્વતિથિઓના આરાધક બની શકાય અને એજ રીતિએ જે એક દિવસે જેટલા પર્વોની એગ થઈ જતે હોય તે સર્વ પના પણ તેજ એક દીવસે આરાધક બની શકાય. (રા. પક્ષ પૃ. ૧લ્ડ ) પરંતુ આ માટે તેમણે ૧ એક દિવસે એકથી વધુ પર્વોની આરાધના થાય અને ૨ પર્વતિથિનો ક્ષય આવ્યું હોય ત્યારે તેનાથી પૂર્વની પર્વતિથિએ બન્ને પર્વતિથિઓના આરાધક બની શકાય તેને સ્પષ્ટ પાઠ, આધાર કે દલીલ રજુ કરવી જોઈએ. પણ અહિં તેમણે મુદ્દલ શાસ્ત્રપટ વિગેરે આપેલ નથી. આ ચૌદમે મુદ્દે આચાર્ય વિજયરામચંદ્રસૂરિએ પૂર્ણિમાના ક્ષયે ચૌદશે ચૌદશ પૂનમ બે પે કરે છે તેની સિદ્ધિ માટે રજુ કર્યો છે. ને જે મુખ્ય મતભેદરૂપ છે. પરંતુ તેને માટે સ્પષ્ટ કે અસ્પષ્ટ શબ્દોમાં પણ એકે આધાર રજુ કર્યો નથી. પંદરમા મુદ્દામાં આચાર્ય વિજયરામચંદ્રસૂરિજીએ જણાવ્યું છે કે— “એક દિવસે બે પર્વતિથિઓ આવી જવા પામી હાય અગર એકથી વધુ પર્વોનો યોગ થઈ જવા પામયો હોય તે મુખ્ય પર્વના અનુષ્ઠાનમાં તેની અપેક્ષાએ ગૌણ પર્વોનાં અનુષ્ઠાનનો પણ સમાવેશ થઈ જ જાય.” (૨. પૃ. ૧૧૦) આ લખી આ. વિજયરામચંદ્રસૂરિ પૂનમને ગૌણ અને ચૌદેશને મુખ્ય પર્વ જણાવવા માગે છે અને પૂનમના ક્ષયે મુખ્ય ચિદશમાં ગણ પૂનમ સમાઈ જાય છે તેમ કહેવા માગે છે. પરંતુ તેને માટે મુદ્દલ તે મુદ્દામાં સમર્થન આપનાર આધાર રજુ કરતા નથી. Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૯ અહિં' સ્પષ્ટ શબ્દોમાં પૂનમ ગાણુ પર્વ છે અને તે મુખ્ય પર્વ ચાદશમાં સમાઇ જાય છે તેવા આધાર રજી કરવા જોઇએ અને પાક્ષિક પ્રતિક્રમણમાં પાક્ષિકના પ્રાયચ્છિત્તરૂપ ખાર લોગસ્સનો કાઉસ્સગ્ગ કર્યા છતાં ધૈર્વાસકના ચાર લેગસ વિગેરે કરવા પડે છે. પરંતુ મુખ્ય ગણાતા પાક્ષિકમાં જૈવસિકનો સમાવેશ કરવામાં નથી આવતે તેનું સમાધાન કરવું જોઈએ, સોળમાં મુદ્દામાં આચાય વિજયરામચંદ્રસૂરિજી પૂર્ણિમાની ક્ષયવૃદ્ધિએ તેરસની વૃદ્ધિ કરી જોડીયા પર્વ રાખનાર પ્રાચીન શાસ્ત્રાનુલક્ષી પરંપરા પ્રમાણ વનારાઓને પ્રત્યાખ્યાનાદિ કપાયામાં આવી જનારા છે તેવું નીચેના શબ્દોમાં જણાવે છે. “ પંદર રાત્રીદિવસ આદિના ઉલ્લધનથી પ્રત્યાખ્યાનાવરણીયાદિ કષાયેામાં આવી જવાનું થતું હેાત્રાથી પંદર રાત્રિદીવસ આદિના ઉલ્લધનને દોષપાત્ર ગણુાય તે પણ સ્વાભાવિક છે. ' આ સેાળમા મુદ્દાની વાત માટે પણ તેમણે મુદ્દલ આધાર આપ્યા નથી. અને તેમાં વસ્તુને અવળી રીતે રજુ કરી છે કારણ કે ૧પ-૧૨૦ અને ૩૬૦ દીવસનું થન તિથિઓના નામથી અપેક્ષાએ છે વારની ગણત્રીથી નથી. પ્રાચીન પક્ષ તેરસ કે પૂનમ માની ચૌદશ આદિ કરતા નથી પણ ચૌદશ માનીને જ ચૌદશ કરે છે એટલે તેમને દીનગણત્રીમાં ફેર પડતા નથી. ચૌવીશમા મુદ્દામાં પ્રધાન અપ્રધાનની વાત રજુ કરી છે. પરંતુ ચૌદશ પ્રધાન પતિથિ છે અને પૂનમ અપ્રધાન છે તે માટે કાઇ આધાર કે દલીલ આપવામાં આવી નથી. પચીસમા મુદ્દામાં વિજયરામચંદ્રસૂરિજી જણાવે છે કે “પૂર્ણિમાના ક્ષયે ચતુર્દશીએ જ ચતુર્દશી અને પૂર્ણિમા વિદ્યમાન હાય છે એટલે તે એકજ દીવસે બન્નેના આરાધક મનાય પૂર્ણિમાની યાત્રા તે દીવસે કરવી વ્યાજમી ગણાય.” ( રા. પૃ. ૧૨૩) આ લખી પૂર્ણિમા ક્ષયે કાર્તિક સુદ ૧૫ ની યાત્રા, ચૌમાસી ચૌદશના દીવસે થાય તેમ જણાવ્યું છે. પરંતુ તેમ કરવાથી ચૌમાસી પ્રતિક્રમણ પહેલાં યાત્રા કરવી પડશે, ચૌમાસી પ્રતિક્રમણ પહેલાં પૂર્ણિમાદિકના વિહાર વિગેરે સર્વ અવ્યવસ્થા થશે. તેને માટે તેમણે મુદ્દલ વિચાર નથી કર્યા. આમ છતાં તેમણે આ મુદ્દામાં જણાવેલ વસ્તુના સમન માટે ચૌમાસી ચૌદશ અને કાર્તિક પૂર્ણિમા એક દીવસે થાય. તેના આધાર રજુ કરવા જોઇએ પણ મુછ્યું આધાર આપવામાં આન્યા નથી. Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ આ રીતે પૂર્ણિમાની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિની પ્રાચીન પ્રણાલિકા વિરૂદ્ધ નવ મુદ્દા વિજયરામચંદ્રસૂરિજીએ રજુ કર્યા છે. પરંતુ એકે મુદ્દામાં પ્રાચીન પ્રણાલિકાની અસંગતતા, દોષ કે શાસ્ત્રથી વિરોધ બતાવી શકયા નથી. તેમજ તેમણે રજુ કરેલ નવીન માન્યતાના સમર્થનમાં સ્પષ્ટ એક પણ આધાર કે પરંપરાનો દાખલો આપી શકયા નથી એટલું જ નહિ પણ તેને સંગત કે વ્યવસ્થિત પણ કરી શક્યા નથી. શાસ્ત્રાનુલક્ષી પરંપરા મુજબ ટીપણામાં બીજ પાંચમ આઠમ આરઆર અને ચોદશની ક્ષયવૃદ્ધિ પ્રસંગે શાસ્ત્રાનુલક્ષી પરંપરા પ્રમાણે એકમ ચોથ સાતમ દસમ અને તેરસની ક્ષયેવૃદ્ધિ થાય છે કે જેને સં. ૧૯૨ સુધી વિજયરામચંદ્રસૂરિજીએ અને તેમના વડીલોએ આચરી છે. તેના વિરોધ માટે આ. વિજયરામચંદ્રસૂરિજીએ મુદ્દા ૪-૫ અને તેની પૂર્તિરૂપે મુદ્દા ૬-૭-૮૧૨-૧૩–૧૭ કુલ આઠ મુદ્દા અને ૭-૮-૯-૧૦-૧૧–૧૨-૧૩–૧૪-૧૫-૧૬ -૧૯-૨૦-૨૩-૨૪-૨૫ શાસ્ત્રપાઠ રજુ કર્યો છે. મુદ્દો ચોથામાં આચાર્યવિજય રામચંદ્રસૂરિજીએ એ પૂર્ધા તિથિ વાઈ અગર “થે પૂર્વ તિથિaહ્યા' શાસ્ત્ર વચનને પિતાને સંમત અર્થ છે નીચેના શબ્દોમાં જણાવ્યું છે. “ આ મુદ્દાના સંબંધમાં અમારું મન્તવ્ય એવું છે કે જે પૂર્વ તિથિ કાળ અગર સાથે પૂર્વા તિથિહ્યા એ આજ્ઞા જે પર્વતિથિ ઉદયતિથિરૂપે પ્રાપ્ત થતી જ ન હોય તેવી પર્વ તિથિની માન્યતા અને આરાધનાને દીવસ નક્કી કરવાને માટે છે. પણ ક્ષીણુ પર્વતિથિના ક્ષયના બદલામાં તે ક્ષીણ પર્વતિથિની પૂર્વે જે કોઈ પણ પહેલી અપર્વ તિથિ આવતી હોય તેને ક્ષય કરવાને માટે નથી જ.” [આ. ૨. પક્ષ પૃ. ૭૯ } આમાં પરસ્પર અસંગતિ છે કારણકે આરાધનાનો દિવસ અને પર્વતિથિની માન્યતા નકકી કરવી એ પર્વ ક્ષય પ્રસંગે અપર્વ ક્ષય કરે જોઈએ તો તે બની શકે. આથી પર્વતિથિની માન્યતા નક્કી કરવું કહેનારે પ્રાચીન પ્રણાલિકા પ્રમાણે પર્વ ક્ષય પ્રસંગે પૂર્વ અપર્વે ક્ષય કરે જોઈએ. પાંચમાં મુદ્દામાં આચાર્ય વિજય રામચંદ્રસૂરિજીએ વૃં જાવ તથા અગર શૂદ્ર ગ્રા તથોત્તર એ શાસ્ત્ર વચનને પિતાને સંમત અથ આ પ્રમાણે જણાવ્યું છે. આ મુદ્દા સંબંધમાં અમારું મન્તવ્ય એવું છે કે વૃત્ત જ તત્ત અગર “દૃશ્નો ના તોર” એ આજ્ઞા જે પર્વતિથિ બે સૂર્યોદયને સ્પર્શ Page #200 -------------------------------------------------------------------------- ________________ નારી બનીને બીજા સૂર્યોદયવાળા દીવસે સમાપ્તિને પામેલી હોય તે પવતિથિની આરાધના તે પવતિથિના બીજ સૂર્યોદયવાળા દીવસે નકકી કરવાને માટેજ છે પણ વૃદ્ધા પર્વતિથિના બદલામાં તે વૃદ્ધા પર્વતિથિની પૂર્વે જે કંઈપણ પહેલી અપર્વતિથિ આવતી હોય તેની વૃદ્ધિ કરવાને માટે નથી જ.” ( ૨. પક્ષ પૃષ્ઠ ૮૯) ચોથા પાંચમા મુદ્દામાં “ક્ષ પૂર્વી તિથિ: ર (તિથિ ગ્રજ્ઞા) વૃદ્ધ કાવ્ય (બ્રાહ્યા) તથોત્તર' આ બે પદનો શાસ્ત્રાનુલક્ષી પરંપરા મુજબ જે અર્થ થાય છે તે બરાબર નથી તે જણાવવા સાથે પિતાને સંમત આ. વિજયરામચંદ્રસૂરિએ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. તિથિઃ વા. આ પદને અર્થ જૈનસંધ ટીપ્પણની બીજ, પાંચમ, આઠમ વિગેરે પર્વશ્ચયવૃદ્ધિપ્રસંગે પૂર્વ અપર્વતિથિની ક્ષયવૃદ્ધિ કરવા પૂર્વકને વિના મતભેદે સેંકડો વર્ષથી કરે છે. સં. ૧૨ માં વિજયરામચંદ્રસૂરિએ ક્ષેત્રે પૂ૦ ના અર્થમાં ભિન્નતા દર્શાવી પરંતુ તે પહેલાં તેનો અર્થ કેવી રીતે થતો હતો? ઉમાસ્વાતિ વાચકને પ્રષિએ સંભળાય છે કે ક્ષે પૂર્વ તિથિઃ જાણ वृद्धौ कार्या तथोत्सरा (પર્વતિથિને) ક્ષય હોય તે પહેલી (તિથિ પર્વ) તિથિ કરવી. અને વૃદ્ધિ હોય તે પછીની કરવી' મતલબ કે પાંચમને ક્ષય હોવાથી એથને ક્ષય કરવાનો પ્રસંગ આવે છે” (સં. ૧૫ર અષાડ વદી ૧૧ બુધવારે સયાજીવિજય) આમાં (પર્વતિથિને) (તિથિપર્વ) આ શબ્દ જ અધ્યાહાર લીધા છે. અને તેજ પ્રમાણે પંડિતવર્ય તુલાકૃષ્ણઝા વિગેરે બ્રાહ્મણ પંડિતે ન્યાયની કેટિએ અધ્યાહાર લે છે. ક્ષરે પૂર્વ કૃ વત્તા, જ્યારે બાર પર્વતિથિ માંહેની કોઈપણ તિથિને ક્ષય હોય ત્યારે તેની પૂર્વતિથિને ક્ષય લખીએ છીએ અને વૃદ્ધિ હોય છે ત્યારે ઉત્તરતિથિને એટલે બીજા દીવસને તિથિ તરીકે માન્ય રાખીને પ્રથમ દિવસ ત્યાર અગાઉની તિથિમાં ભેળવીને આગલી તિથિનું દ્વિત્વ–પણું કરીએ છીએ” (સં. ૧લ્પર જેન ધર્મ પ્રકાશ) થે પૂર્વ તિથિ ક્રાથ' ક્ષયમાં પૂર્વતિથિનું ગ્રહણ કરવું અર્થાત્ એકમને ક્ષય માનવો.” [વિક્રમ સં. ૧૯૮૦ વીરશાસન દ ત્સવી અંક] પતિથિના ક્ષય વખતે પર્વની આનારાય તિથિનો જ ક્ષય કરાય અને તેની જગ્યાએ પર્વતિથિનેજ કાયમ કરાય છે.” [પ્રવચન વર્ષ ૬ અંક ૧૨-૧૩–૧૪ પૃ. ૧૦૭] Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૧. અર્થાત્ ઉપર મુજખ ક્ષયે પૂર્વા આ પ્રધેાષને જૈનસધ ટીપણામાં પક્ષય હાય ત્યારે પક્ષય હેાવાથી પર્વતિથિ ક્ષીણ ન થવી જોઇએ તેમજ પદ્ધિ હાય ત્યારે એ પ ન થવાં જોઈએ તે ઘટનાપૂર્વક પૂર્વ અપક્ષય વૃદ્ધિ કરે છે. હવે પૂ. આ. વિજયરામચદ્રસૂરિએ પ્રતિપાદન કરેલ નવીન માન્યતામાં ફાઈ શાસ્ત્રાધાર છે કે નહિ તે વિચારીએ. યે પૂર્વા॰ આ પ્રદ્યાને તેમણે તેમના સમર્થનમાં ૭-૮-૧૫-૧૬-૧૯૨૩-૨૪ નંબરના શાસ્ત્રાધારરૂપે રજુ કરેલ છે. પરંતુ આ પદના અર્થમાં જ મતભેદ છે એટલે તેની ઉપેક્ષા કરી આ પદ્મના અર્થ સમનમાં તેમના બીજા શા આધારેા છે તે જોઇએ. કથ તિથીનાં દાનૌ વૃો...મિત્રત્યેનો સ્યાદા સુધીના તત્ત્વતગિણીના સળંગ લખાણુમાંથી વચ્ચે વચ્ચે છેાડી દઇ બાકીના લખાણને આ. વિજયરામચંદ્રસૂરિએ ૯-૧૦-૧૧-૧૨-૧૩-૧૪ મા પાડ તરીકે રજુ કર્યું છે. આ સર્વ પાઠ ‘પતિથિના ક્ષયે પૂર્વતિથિએ પતિથિ કરવી તે નિયમને અનુસરો આઠમના ક્ષયે સાતમે આમ કર્યા છતાં ચૌદશના ક્ષયે તેરસે ચાદશ ન કરતાં પૂનમે ઐાદશ ખરતરગચ્છવાળા કરે છે તે ખેાટું છે તે જણાવવા માટે છે. તેમણે રજુ કરેલ લખાણમાં કાઇપણ ઠેકાણે વિજયરામચંદ્રસૂરિ કહે છે તે અર્થની સિદ્ધિ થતી નથી. પરંતુ તે રજુ કરેલ પાઢની વચ્ચે છેડી દીધેલા શબ્દોમાં શાસ્ત્રાનુલક્ષી પરંપરા મુજમ પક્ષયવૃદ્ધિએ પૂર્વ અપ ક્ષયવૃદ્ધિ કરવી તેનું સમન સારીરીતે મળે છે. કાણુકે તેજ પાઠમાં ટિપ્પાની ચૈઢના ક્ષયે તેરસે તંત્ર પ્રથો,શીઘ્યપહેરાવાઽવ્યસંમવાત્' તેરસના નામને પણ સંભવ નથી. ‘મૂલ્ચરલા અસુર્રા પણ વ્યવદેશો ચુસ્ત મુખ્યપણે ચાદશનાજ નૃપદેશ યુક્ત છે. વિગેરે. આથી શાસ્રસિદ્ધ પરપરાને તેમનાજ આધારા સમ ન આપે છે તે વસ્તુ પાના અથી સહેજે સમજાય તેમ છે. મુદ્દો હાયાં સચોસરા પદ્મના પાતાને સંમત અરજી કરવા તેમણે કથ વૃદ્ધી યા તથા તમાસ આ પાઠ . આપ્યા છે. અહિં ‘FE' એટલે આરાધવા ચેાગ્ય-પતિથિ એવા અથ છે. એટલે આઠમ આદિની વૃદ્ધિ હૈાય ત્યારે પતિથિ ઇ ? તે જણાવ્યું. તેમજ સંપૂત્તિ કા ૐ આ પાઠ ખરતરગચ્છવાળા ભાગબહુલતાના હિસાબે પ્રથમા તિથિને પતિથિ તરીકે સ્વીકારે છે તેની અસંગતતા દેખાડવા માટે છે. આ વિજયરામચંદ્રસૂરિજી કહે છે તે વસ્તુનુ આમાં મુદ્દલ સમર્થાન નથી, કારણકે આ પાઠમાં Page #202 -------------------------------------------------------------------------- ________________ આખી ચર્ચા પ્રથમતિથિને પર્વતિથિ ન માનવી પણ બીજી તિથિને જ પર્વતિથિ માનવી તેને માટે છે, સૂર્યોદયને નહિ સ્પર્શવાથી ક્ષય અને બે વખત સ્પર્શવાથી તિથિની વૃદ્ધિ થાય છે. આ સીધી વાતને ગુંચવણભરી રીતે મુદ્દા ૬ માં રજુ કરી તેના સમઈનમાં રામ.... ' પાઠ રજુ કર્યો છે. આ પાઠમાં ભેગની અપેક્ષાએ તિથિને નાશ ન કહેવાય? પરંતુ ઉદયના આધારે તિથિ માનનાર માટે તે તિથિને ઉદય ન હોય તો તે દિવસે તે તિથિને નાશ કહેવાય તે જણાવ્યું છે. આ પાઠ બરતરગચ્છવાળા ભેગને અને સંપૂર્ણતાને આધાર તરીકે લેતા હતા. તેવાઓને ક્ષીણ તિથિનો પણ ભંગ હેાય અને સંપૂર્ણતા પણ હોય તેથી તેને નાશ ન કહેવાય તે જણાવવા માટે મુકેલ છે. આમાં પણ વિજયરામચંદ્રસૂરિજીની વાતનું સમર્થન નથી. મુદ્દા ૭-૮ માં માસવૃદ્ધિ સાથે તિથિવૃદ્ધિની સરખામણી કરવાને પ્રયત્ન કરવામાં આવ્યા છે પણ તે બરાબર નથી. કારણકે “ પૂર્વા' વિગેરે વચને તિથિ માટે છે. માસ માટે નથી. આથી આ મુદ્દાથી કોઈ જાતને અર્થ સરત નથી. મુદ્દા ૧૨-૧૩ મામાં સુલ શાસ્ત્રાધાર નથી. માત્ર જણાવી દીધું કે શાસ્ત્રાનુલક્ષી પરંપરા પ્રમાણે કરવામાં વિરાધના અને મૃષાવાદાદિ દે લાગે. પૂર્વાચાર્યોએ આચરેલ આચરણને મૃષાવાદાદિ દેષયુકત કહેવી તે ખૂબજ અજ્ઞાનમૂલક છે. સત્તરમા મુદ્દામાં સમાપ્તિને આગળ ધરી રથ તિથીનાં..થવા પાઠ રજુ કર્યો છે તે બરાબર નથી. કારણકે આ પાઠ ખરતરગચ્છવાળા ચદશના ક્ષયે પૂનમે ચાદશ માને છે તેના નિષેધ માટે છે. તેમજ વૃદ્ધિતિથિમાં પહેલી તિથિને ખરતરગચ્છવાળા માને છે તેના નિષેધ માટે છે. ખરતરગચ્છવાળાઓને નિરૂત્તર કરવા તેમની સંમત વસ્તુ રજુ કરી તેની અસંગતતા દેખાડવા સમાપ્તિ વાળા ઉદયની વાત રજુ કરવામાં આવી છે. મુદ્દા ૧૦-૧૧ વાર અને તિથિની સમાજ માટેના છે. તેમાં ખાસ મહત્વને મતભેદ નથી. મુદ્દા ૨૨-૨૩ લકિક પંચાંગ મનાય છે તે માટે રજુ કરવામાં આવ્યા છે તેમાં પણ ખાસ મહત્વ નથી. કારણ કે પર્વ તિથિના નિર્ણયમાટે જૈન શાસ્ત્ર વિહિત સંસ્ટાર પૂર્વકજ ચાંડાંશુગંડુ જૈન સંઘ માને છે તે સુવિદિત છે. કલ્યાણક અંગે મુદ્દા ૧૮–૧૯-૨૦ ઉલ્ટી રીતે રજુ કરવામાં આવ્યા છે. કલ્યાણુક તિથિએ પતિથિ છે પણ ફરજીયાત પર્વતિથિ નથી અને તેમાં પક્ષવીમાં જેમ “ જૂ” ને સંસ્કાર થાય છે તે થતો નથી. આમછતાં કલ્યાણકમાં પડવીની માફક ક્ષણે પૂર્ણા' ને સંસ્કાર કરે જોઈએ તે આગ્રહ હેય Page #203 -------------------------------------------------------------------------- ________________ તે તે માટે શાસ્ત્રવચન રજુ કરવું જોઈએ. પૂર્ણિમા અને કલ્યાણક તિથિમાં સમાનતા છે તે પર્વતિથિપણાને લઈને છે પણ ફરજીયાત પર્વતિથિપણાને લઈને તે તેમાં અસમાનતા છે. આયુષ્યબંધનું અને ઉદયતિથિનું હાનું આગળ ધરીને લોકને આ નવા તિથિમતની પ્રરૂપણાથી મુંઝવવામાં આવે છે પણ તે અગ્ય છે. કારણકે પર્વતિથિએ આયુષ્યબંધને ઉલ્લેખ પ્રાયિક છે. તેમજ આયુષ્યબંધની ઘટના આજની પર્વતિથિએ ઘટી શકતી નથી. કેમકે આયુષ્યને બંધ ત્રીજે ભાગે થાય છે. ક્ષીણ વૃદ્વિતિથિમાં ત્રીજો ભાગ પૂર્ણપણે સચવાત નથી. આજે કેઈપણ રીતે આપણે કહી શકીએ તેમ નથી કે પ્રાચીન શાસ્ત્ર વિહિત અષ્ટમી આદિ તિથિએજ આજના લૌકિક ટિપ્પણાની પર્વતિથિ આવશે. આથી આજે આયુષ્યબંધના બહાના તળ ભકિક માણસને ખોટી રીતે જે આ. વિજયરામચંદ્રસૂરિ તરફથી ભેળવવામાં આવે છે તે કોઈપણ રીતે વ્યાજબી કે યોગ્ય નથી. - આ રીતે આચાર્ય વિજયરામચંદ્રસૂરિજીએ પિતાના પચ્ચીસ મુદ્દા અને શાસ્ત્રપાઠમાં એક પણ શાસ્ત્રપાઠ એવો રજુ કર્યો નથી કે “એક દીવસે છે પર્વરાધન થાય, “એક દીવસે બે તિથિ વ્યપદેશ થાય.” આથી શાસ્ત્રવિહિત પરંપરામાં તેમણે સૂચવેલા ફેરફાર જૈન શાસનને ખુબ જ નુકશાનકર્તા છે. ( ૨ ). શાસ્ત્રાનુલક્ષી પરંપરાના સમર્થનમાં સાડાત્રણ વર્ષની આચારણાના આધારે ઉપરાંત ઘણુ ગ્રંથોના આધારે પણું પર્વતિથિની ક્ષયવૃદ્ધિ ન થાય અને બારે પર્વ અખંડ રહેવાં જોઈએ તેને જણાવનારા છે. નીચેના પાઠ પર્વતિથિના ક્ષયવૃદ્ધિ પ્રસંગે પૂર્વ અપર્વતિથિની ક્ષયવૃદ્ધિ કરવી તેને જણાવે છે. આ ૧ આચાર પ્રકk૫ ચૂર્ણિ, આચારદશાચૂર્ણિ પાઠ ૧૧-૧૨ ૨ શ્રી તવેતરંગિણી પાઠ ૧૩ ૩ હીરપ્રશ્ન. પાઠ ૧૪ ૪ દેવસુર પટ્ટક પાઠ ૧૫-૧૭ ૫ પં, દીપવિજયજીને કાગળ ૬ ૫, રૂપવિજયજીનો કાગળ. ૭ તિથિવૃદ્ધિ ક્ષય પ્રદીપ ગ્રંથના અનેક આધારે. ઉપરના પાઠે સ્પષ્ટપણે પર્વતિથિના ક્ષયવૃદ્ધિ પ્રસંગે પૂર્વઅપર્વતિથિના ક્ષયવૃદ્ધિને જણાવે છે. Page #204 -------------------------------------------------------------------------- ________________ મ નીચેના પાટા ચાદશ પૂનમની આરાધના સલગ્ન થવી જોઇ એ, વચ્ચે આંતરૂં ન જોઈએ તેમજ એક દીવસે એ પર્વનું આરાધન ન કરતાં જુદા જુદા એ દીવસા દ્વારા તેનું આરાધન થવું જોઇએ તેને જણાવે છે. ( આ પાટ્ઠા એટલા માટે રજુ કરવામાં અવ્યા છે કે-- પૂનમ અમાસના ક્ષયે ચદસના એક દીવસમાં બન્ને પર્વની આરાધના થઈ જાય તથા પૂનમ અમાસની દ્ધિએ ચદસ કર્યા પછી ટિપ્પણાની પ્રથમ પૂનમ ખાલી રાખી બીજી પૂનમ અમાસે પૂનમ અમાત્રાસ્યા થાય તેમ આ. રામચંદ્રસૂરિજી શાસ્ર અને પરંપરા વિરૂદ્ધ જણાવે છે તેના નિરસન માટે છે. ) ૧ સેનપ્રશ્ન પત્ર ૧૦૫ પાઠ ૧૯ ૨. આચારમય સમાચારી પાઠ ૨૦ ૩ પ્રવચન સારાદ્ધાર ૪ તિથિાયવૃદ્ધિ પ્રદીપમાં જણાવેલા અનેક આધાર. ષ શાસ્ત્રીય પુરાવાના થાકખ ધ આધારા, આ ગ્રંથી ચન્નસ પૂનમ કે અમાવાસ્યાએ એ ઉપવાસ સળંગ કરવા જોઇએ અને અશક્તિએ એક ઉપવાસ અને આયંબિલ કે નીવ કરવું જોઈએ તેમ જણાવે છે. આથી જો પતિથિની ક્ષયવૃદ્ધિએ તેની ક્ષયવૃદ્ધિ કાયમ રહેતી હત તા આવા શાસ્ત્રના ઉલ્લેખા ન હાત. ટિપ્પણામાં પતિથિને ક્ષય હૈાય ત્યારે ઉઊઁચવાળી તિથિ ન મળે માટે તે ક્ષીણુ પતિથિને પૂર્વ દીવસે પ અનાવી પતિથિને ઉત્ક્રયવાળી શખવી તથા વૃદ્ધિ તિથિ વખતે ખીજી તિથિજ પતિથિ કહેવાય તેને જણાવનારા પાડા નીચે પ્રમાણે છે. ૧ સૂત્ર ખંડન. ૨ વિચારસાર પ્રકરણ. ૩ હીરપ્રશ્ન. ર્ સેનપ્રશ્ન વિગેરે. શાસ્ત્રાનુલક્ષી પ્રાચીન પરંપરાના સમર્થક સ્પષ્ટ શાસ્ત્રપા અનેક ઉપલબ્ધ થાય છે. આથી શાસ્ત્ર અને પરપરા અને રીતે પૂર્વ ક્ષયવૃદ્ધિએ પૂર્વ અપ ક્ષયવૃદ્ધિ કરનારી પરપરા સત્ય છે. આ સર્વ શાસ્ત્ર પાઠાનું વિસ્તૃત વર્ણન આ ગ્રંથમાં હાવાથી તેનું વધુ વિવેચન અહિં નહિં કરતાં વાંચકાને ગ્રંથ વાંચવાની ભલામણ કરી વિરમીએ છીએ. શાસ્ત્રાનુલક્ષી પર પરાના સમક અનેક શાસ્ત્રાધારા હૈાવા છતાં શ્રી વૈધના નિર્ણય વિરૂદ્ કેમ ? પ્રાચીન પર પરાને સમન આપનાર અનેક આધારા અને અકાઢ્ય દલીલેા પૂ. આ. સાગરાનઢસૂરીશ્વરજીના લખાણમાં છે તે આધારા કે લીલાને મુદ્લ વિચાર શ્રીવૈદ્યના નિર્ણયમાં નથી. તેમજ આ. વિજયરામચ ંદ્રસૂરિ સંમત માન્યતાના કહેવાતા આધારાની રજુઆત કે વિચારણા પણ નિણું ચમાં રજુ કરવામાં આવી નથી. આથી અન્ને આચાર્યોએ રજુ કરેલ આધારાની ખાખતાના ખ્યાલ ચકને મળવા જોઇએ તે નિર્ણયમાંથી મળી શકતા નથી. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૧ આ નિર્ણયનો વાંચકને આખા નિર્ણય વાંચતાં આ મધ્યસ્થનો નિ ય છે તેના ખ્યાલ કરતાં આ. વિજયરામચંદ્રસૂરિજી સમ`ક ( વકીલ ) ની દલીલે છે તેવા વધુ ખ્યાલ આવે તેમ છે. અને આ ખ્યાલ આ પુસ્તકમાં રન્નુકરેલ પરિશિષ્ટ ન. ૧-૨-૩-૪-૫-૬ સારીરીતે સમર્થન આપે છે. શ્રી વૈશ્વના નિર્ણયથી તત્ત્વજિજ્ઞાસુની સાચી જિજ્ઞાસાનું સમાધાન નહું થતું હાવાથી જિજ્ઞાસુ વાંચક માટે મન્નેના શાસ્ત્રાધારાનું મનન અને પરિશીલન ખુબજ આવશ્યક અને છે. આથી બન્ને આચાર્યએ રજુ કરેલા આધારો આ પુસ્તકમાં આપવામાં આવ્યા છે. તે અવગાહી મતભેદની ખલાખલતા સમજી નિષ્ણુ ય ઉપર આવવું સુજ્ઞ વાંચક માટે વધુ શ્રેયસ્કર છે. આ પ્રાક્ કથન ખુબજ સમતાલચિત્તે લખવાના પ્રયત્ન કર્યો છે. છતાં કાંઇપણ જાતની સમજફેર દષ્ટિ દોષ કે સ્ખલના થઇ હાય તે બદલ વાંચકા સમક્ષ ભૂલેાની સુધારણાની કબુલાત પૂર્વક ક્ષમા યાચું છું. આ પ્રાકથન લખતા પહેલાં મન્ને પક્ષના સાહિત્યની તે તે દૃષ્ટિએ સમ જવા પ્રયત્ન કર્યાં છે તેમાં પ્રાચીન પ્રણાલિકા પૂર્વાચાયોથી આરિત હેાવા સાથે શાસ્ત્ર અને સંકલનાથી સુવ્યવસ્થિત છે એમ છેવટ સુધી સમજાયું છે. તા. ૧૫૩૪૫ ૫, મફતલાલ ઝવેરચંદ ખેતરપાળની પાળ અમદાવાદ તિથિચર્ચા અંગે શેઠશ્રી કસ્તુરભાઇ લાલભાઇ દ્વારા થયેલ કારા (i) પાલીતાણા, તા. ૧૯-૪-૧૯૪૨ વૈશાખ શુદ્ધિ ૪ રવિવાર, શ્રી સકલસંધની તિથિચર્ચા સંબંધી મતભેદની શાંતિને માટે નિય મેળવવાને સારૂ શેઠ કસ્તુરભાઇ લાલભાઈ જે ત્રણ મધ્યસ્થાનાં નામેા લાવે તેમાંથી અમારે બંનેએ ‘આચાર્ય શ્રી સાગરાનૠસૂરિ તથા આચાય શ્રીવિજયરામચંદ્રસૂરિએ ’ એ નામેાની પસંદગી કરવી, એમાં જે એક નામ અનેને સમત આવે તેને સરપંચ નીમી તે બંને પક્ષેાના મંતવ્યને સાંભળીને જે નિર્ણય આપે તે અમારે અંનેએ કબૂલ રાખી તે મુજબ વર્તવું. આ મુજબ વર્તવાનું બંધન મનેના શિષ્ય સમુદાયને મજુર રહેશે. વિજયરામચંદ્રસૂરિ ૬: પાતે આનન્દસાગર દઃ પાતું. ( ૨ ) લવાદનામું ( પૃ૦૨) (૩) મૌખિક પૃચ્છાને અંતે થયેલ રાવ. ( પશિષ્ટ ૧ પૃ ૧૪ ) Page #206 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ ડૉ. પી. એલ. વૈદ્ય સમક્ષ થયેલ માખિક પૃચ્છા પહેલે દિવસસ્થળ પાલીતાણે. ઠે. મેદીને બંગલ. ટાઈમ બપોરના નવા ચાર વાગે શરૂ. સં. ૧૯૯૯ મહા વદિ અમાવાસ્યા. નેધકાર -પૂ. પં. શ્રીચંદ્રસાગરજી મહારાજ સરપંચ તરીકે પી. એલ. વૈદ્યને સુશ્રાવક કસ્તુરભાઈ લાલભાઈ લાવ્યા હતા. શરૂઆતમાં તેમની ઓળખાણ માટે તેઓશ્રીએ તેમના પ્રકાશન કરેલા ગ્રંથનું હેન્ડબીલ મને (ચંદ્રસાગરજીને) અને શ્રીચરિત્રવિજયજીને દેખાડવામાં આવ્યું હતું. ત્યારપછી વિચાર વિનિમય શરૂ થયે. વિચાર વિનિમય શરૂ થયા પહેલાં સુશ્રાવક કસ્તુરભાઈ લાલભાઈએ પિતાના વિચારો અને અનુભવ જે શબ્દમાં પ્રગટ કર્યા હતા તે શબ્દનો ભાવાર્થ નીચે મુજબ હતા. સરપંચ લાવવાનું જે કામ મને સુપ્રત કર્યું હતું તે મુજબ સરપંચ લાવેલ છું. સરપંચની ઓળખાણ કરાવતાં મારે જણાવવું જોઈએ કે જૈનદર્શનના દશ ગ્રંથોના સંપાદનનું કાર્ય તેઓએ કરેલું છે. જેનદર્શનના શાસ્ત્રોને સામાન્યત: પરિચય છે એ મેં બીજાઓના સંસર્ગથી જાણેલું છે. વિશેષમાં મેં તેમને તિથિનો નિર્ણય લાવવા કહ્યું છે. વિશેષમાં શરૂઆતમાં આપ બંને આચાર્યોને ભેગા કર્યા પછી કઈ રીતે શાસ્ત્રાર્થ કરે તે કાર્ય તમે બંનેએ પરસ્પર મળીને કરી લેવાનું છે, અને એ વાત પ્રથમથી નકકી થયેલ હોવાથી લેવડદેવડ સંબંધીની મારી જવાબદારીમાંથી હવે હું મુક્ત થએલ છું. વિશેષમાં એક વાત મારે સ્પષ્ટ રીતે જણાવવી જોઈએ કે પચીસ વર્ષથી જાહેર જીવનમાં આવ્યા પછી હું પક્ષપાત કરું છું એવું મારેમાટે કઈ કહી શકે તેમ નથી, તેમ આક્ષેપ પણ કરી શકે તેમ નથી, છતાં મારા ઉપર શ્રીરામચંદ્રસૂરિજીએ પ્રતિવાદને પ્રતિવાદ મોકલવા સંબંધી દબાણ કરવાપૂર્વક પત્રાદિકારાએ ભલામણ કરવી તેમજ તમે કબુલ કરેલ છે એ યાદ દેવરાવવા પૂર્વક કહેવું તે તદ્દન અનુચિતજ છે. કારણકે હું આ વિષયમાં કંઈ પણ નેંધ રાખતું નથી અને રાખવાને નથી. છતાં આ આક્ષેપ અસ્થાને * 3. પી. એલ. વૈદ્ય સમક્ષ બન્ને આચાર્યોની પૃચ્છા થઈ તે વખતે હાજર રહેલ પૂ. પં. ચંદ્રસાગરજી મહારાજે જે ઉતારેલ તે મુજબ અક્ષરશ: તેમની નેંધ પ્રમાણે આપેલ છે, Page #207 -------------------------------------------------------------------------- ________________ છે. વિશેષમાં પ્રતિવાદને પ્રતિવાદ મોકલવા સંબંધી મેં કબુલેલું હોય એવું મને સ્મરણ નથી. (પૂજ્યશ્રીની સામે જોતાં કસ્તુરભાઈની વાતમાં પૂજ્યશ્રી સમ્મત છે એવું ઈંગિતાકારથી જાણવામાં આવ્યું હતું). વિશેષમાં અત્ર બીરાજમાન સરપંચને પ્રતિવાદને પ્રતિવાદ મોકલવા સંબંધી પૂછેલ તે અવસરે તેઓએ પણ નહિં મોકલવા સુચવેલ તેથી પણ મેં મોકલેલ નથી, આમ છતાં તે વાતની ફરીથી દબાણ પૂર્વકની માગણ ચાલુ રહી ત્યારે ફરીથી મી. વૈદ્યને પૂછવામાં આવ્યું તે તેઓએ જણાવ્યું કે પ્રતિવાદના પ્રતિવાદમાં મુખ્યતયા શાસ્ત્રના આધારે છે અને તે સર્વમાન્ય છે. છતાં જેવા હોય તે મારી ના નથી. મી. વૈદ્ય પૂજ્યશ્રીને પૂછયું તો તેઓશ્રીએ જણાવ્યું કે મને વાંધો નથી પરંતુ પ્રતિવાદને પ્રતિવાદ માંગી શકાય નહિં અને આપી શકાય નહિં. વૈદ્ય–પ્રતિવાદને પ્રતિવાદ તેઓ માંગે જ છે તો પછી તમે પણ લઈ જઈ શકે છે. પૂજ્ય –મારે જરૂર નથી. કસ્તુરભાઈ –(પૂ. પ્રત્યે) આપશ્રીને જરૂર ન હોય તો પછી બધા સાધનોથી ભરપુર પેટી એમને લઈ જવા દ્યો. શું થાય? પૂજ્યશ્રીએ અનુચિત થતું જોઈ મૌન પકડયું છતાં તે દિવસે ચર્ચા બંધ થતી વખતે રામવિ. પેટી ઉપડાવી સાથે લઈ ગયા. વિદ્ય–આપ બંને આચાર્યો તપાગચ્છની માન્યતાવાળા છે? પૂજ્ય-હા. રામવિ –હા. વૈદ્ય-વર્તમાનમાં તપગચ્છની શાખાઓ કેટલી? પૂજ્ય–ભૂખ્યતાએ બે શાખાઓ છે. એક આણસુર તપાગચ્છ અને બીજી દેવસુર તપાગચ્છ. વર્તમાનકાળમાં તપાગચ્છને સકળ સમુદાય દેવસુર ગચ્છની માન્યતાવાળે છે. આણસૂર ગચ્છની પરંપરાને અનુસરનારા સંતાનીયા નથી. રામવિ-તપગચ્છની ત્રણ શાખા છે. આણસૂર, દેવસૂર અને સાગર. વૈદ્ય—એ ત્રણમાં તમે કઈ શાખામાં ? રામવિટ–અમે પિતે તે દેવસુરગચ્છની માન્યતાને અનુસરનારા છીએ. પૂજ્ય-રામવિએ ત્રણ શાખા જણાવી તે ઉચિત નથી, પરંતુ દેવસુર તપગચ્છની શાખાને અનુસરનારી સાગરશાખા છે. અથોત આણસુર શાખામાં કોઈ સંવેગી વર્ગ નથી અને સાગરની શાખા શ્રી. દેવસૂરિજીની સમાચારીવાળી છે. એટલે વર્તમાનમાં આખા તપગચ્છમાં માત્ર દેવસૂરિની સમાચારી છે. મુખ્યતાએ તે બેજ શાખા છે. વૈદ્ય – દૂઘ તિથિ શૂરા તથોરા' એ બે પદની શરૂઆત કરનાર કેણ? Page #208 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય-પૂર્વધર ભગવાન શ્રીઉમાસ્વાતિ વાચકવર્યજી. વિદ્ય–ઉપરના બે પદને આધાર મુખ્યત્વે ક્યા શાસ્ત્રમાં પ્રથમ શરૂ થયો ? પૂજ્ય-રત્નશેખરસૂરિ વિરચિત શ્રાદ્ધવિધિમાં વૈદ્ય-શ્રાદ્ધવિધિના કયા પ્રકરણમાં કયા પ્રસંગે શરૂ થયે? પૂજ્ય–આરાધનાના પ્રસંગમાં પર્વતિથિનિર્ણય અવસરે “પૂaf” ઇત્યાદિ બે પદનું અવલંબન લીધેલું છે. વઘ—(રામવિ પ્રત્યે) ઉપરની વાત જણાવી તેમાં કંઈ કહેવાનું છે? રામવિ–ના. વૈદ્ય–જૈન ટિપન બુચ્છિન્ન થયું છે, એમ માને છે? અને માનતા હે તે વ્યછિન્નકાળ કઈ શતાબ્દિમાં? - પૂજ્ય–જે. ટિવ વ્યછિન્ન થયું છે અને બુચ્છિન્નકાળ અગિઆરમી શતાબ્દિને છે. અને તે સંબંધના સ્પષ્ટ અક્ષરો મળી આવે છે. વૈદ્ય–જેન ટિપ્પનક વ્યછિન્ન થયું છે. માટે પૂર્વે હશે કે કેમ? રામવિ –હા. હયાતિ વગર વ્યછિન્ન કેમ કહેવાય? પૂજ્ય–જેન ટિપ્પનકને બુચ્છેદ થયો એટલે જેનગણિતને અભાવ નહિં પણ પ્રવૃત્તિને અભાવ. વૈદ્ય-પ્રવૃત્તિને અભાવ એટલે શું? પૂજ્ય–પ્રવૃત્તિના અભાવના કારણમાં ગ્રહચારના લેખને અભાવ છે અને તેથી નવીન પંચાંગ બની શકે નહિં. વૈદ્ય–આ કથન કરેલી બીના કયા શાસ્ત્રના આધારે જણાવે છે? પૂજ્ય–સૂર્યપ્રજ્ઞપ્તિ અને ચંદ્રપ્રજ્ઞપ્તિ શાસ્ત્રના આધારે જણાવાય છે. આ બને શાસ્ત્રોમાં સૂર્યચંદ્રના ચાર અને નક્ષત્ર સંબંધી નિરૂપણ છે, પરંતુ ગ્રહચારાદિનું નિરૂપણ નથી માટે નવીન પંચાંગ બની શકે નહિં. ઘ—શાસ્ત્રમાં વૃદ્ધિ નથી તે લૌકિક ટિપ્પણની વૃદ્ધિ કેમ સ્વીકારાય છે? અને લૌકિક ટિપ્પણામાં વૃદ્ધિ કેમ થઈ? પૂજ્ય–જેમ જૈન દર્શનને અનુસરવાવાળાં શાસ્ત્રોમાં પિષ, અષાડનીજ વૃદ્ધિ હતી પરંતુ બીજા માસની વૃદ્ધિ નહતી, છતાં લૌકિક ટિપ્પનકને અનુસરવાથી તે બે (પષ અને અષાડ) સિવાયના માસની વૃદ્ધિ સ્વીકારવામાં આવી છે, તેવી રીતે જૈનશાસ્ત્રોમાં તિથિવૃદ્ધિ નહી કહેલી હેવા છતાં પણ લૌકિક ટિપનકને અનુસરવાથી તિથિવૃદ્ધિ સ્વીકારવામાં આવી છે. વૈદ્ય-તિથિના વધઘટને નિર્ણય શા હિસાબે છે? પૂજ્યશ્રી ચંદ્રપ્રજ્ઞપ્તિ શાસ્ત્રના આધારે ચંદ્રચારાનુસારિણી તિથિ એવું લક્ષણ હોવાથી તિથિનું માન ઓગણસાઠ ઘડીનું જ હોય, તેથી વધી શકે નહિં. Page #209 -------------------------------------------------------------------------- ________________ અને લેકેમાં ચંદ્ર, સૂર્યના આંતરાના આધારે તિથિ હોવાથી તે લેકે તિથિવૃદ્ધિ ગણે છે પરંતુ એક વર્ષમાં બાર તિથિ ઘટાડીને છ તિથિ વધારે છે એટલે પરમાર્થથી તે છ તિથિને ઘટાડે રહ્યો. વૈદ્ય—ક્ષ પૂo” ઈત્યાદિ બે પદના અર્થને નિર્ણય કઈ રીતે થઈ શકે? પૂજ્ય-મીમાંસકના નિયમ પ્રમાણે પ્રથમ પદને વિધિરૂપ અને બીજા પદને નિયમરૂપ, કારણકે અપ્રાપ્તમાં અપૂર્વવિધિ અને પાક્ષિકમાં (બે પર્વતિથિ વખતે એક દિવસે એક પર્વતિથિપણું નકકી કરવામાં આવે ત્યારે) નિયમ ગણાય. અપૂર્વ–અપ્રાપ્તિ-સૂર્યોદય સ્પર્શનકાલે પ્રાપ્ત કરાવાય છે અને વિદ્ધ સામે નિશાચ એ ન્યાયથી વૃદ્ધિ પ્રસંગે અમુક તિથિને જ તે તિથિ કહેવી એ નિયમ કરાય છે. વૈદ્ય–ચતુર્દશીને અભાવ છે તે વ્યપદેશ કેમ કરે? પૂજ્ય–મહેપાધ્યાય ધર્મસાગરજીકૃત તત્ત્વતરંગિણીમાં “ન ચયિ” ઇત્યાદિ પાઠ તિથિને સંકલ્પ કરવા માટે છે અને શ્રાદ્ધદિન કૃત્યમાં છઠું તિહor મામિ આ બંને પાઠથી તેરસના વ્યપદેશને ઉડાડીને ચૌદશને વ્યપદેશ કરીને (ચૌદશ તિથિ કરીને) પછી આરાધના—તપ–જપ વિગેરે કરાય છે અને યથાશક્તિ અબ્રહ્મત્યાગ, સચિત્તપરિહાર વિગેરે કરાય છે. તિર્થિનો નિર્ણય ન હોય તે ખંડનનું પ્રાયશ્ચિત્ત આવે. બીજે દિવસ. સે. ૧૯૯ ના ફાગણ સુદિ ૧ ૧ પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રી સાગરાનંદસૂરીશ્વરજી, ૨ ચંદ્રસાગ ૩ રામવિ. ૪ ચારિત્રવિ. પ વૈદ્ય તથા ૬ કસ્તુરભાઈ એ છની હાજરી હતી. સ્થળ––મેદીને બંગલે, પાલીતાણું. ટાઈમ-નવા બારવાગે શરૂ. વિદ્ય—ચંડાથચંડુ લૌકિક વ્યવહાર માટે લેકે સ્વીકારે છે તેવી રીતે આપ સ્વીકારે છે ? રામવિક–અમે તો સ્વીકારીએ છીએ. પૂજ્ય---ચંડાશચંને ધાર્મિક વિષયમાં સંસ્કારપૂર્વક સ્વીકારીએ છીએ. વૈદ્ય-ચંડાશુગંડૂની ક્ષય-વૃદ્ધિ સ્વીકારો છે ? પૂજ્ય–અમે સંસ્કારપૂર્વક સ્વીકારીએ છીએ. વૈદ્ય આરાધનામાં ભેદ છે કે તિથિના નિર્ણયમાં ભેદ છે? પૂજ્ય–આરાધનામાં હાલ ભેદ નથી પરંતુ હાલને વિરોધ પર્વતિથિનિર્ણય કરવા પૂરતો છે. વૈદ્ય–સંસ્કાર વિના આરાધના કરી છે કે કેમ ? Page #210 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય–ક્ષયવૃદ્ધિ પ્રસંગે સંસ્કારપૂર્વક પર્વતિથિ બનાવી પર્વતિથિએ આરાધન કરાય છે. વૈદ્ય-પરિસખ્યાત તિથિ છે કે ? પૂજ્ય—પર્વતિથિનું પરિસંખ્યાતત્ત્વ છે. રામવિ. હા, એમજ છે. વૈદ્ય–ચતુર્દશી નિમિત્ત જે કહ્યું હોય તે ન કરવામાં આવે તે વાંધે શું? પૂજ્ય–પ્રાયશ્ચિત્ત આવે. વૈદ્ય-પૂર્વકાળના સાધુઓ બુદ્ધ હતા, તેથી અતિચાર આવે છે તે અવસરે પ્રતિકમણ કરતા હતા, અને વર્તમાનકાલીન સાધુઓ તો ઉભય ટંક પ્રતિકમણ કરે છે પછી ચતુર્દશીએ પ્રાયશ્ચિતાદિ જણાવે છે તે કઈ રીતિએ? પૂજ્ય–ઉભય ટંક પ્રતિક્રમણની બીના તે દરેક દિવસ–રાત્રિ સંબંધીની છે, અને વિરોધ પર્વ અનુષ્ઠાનમાં છે. વૈદ્ય –ચંડાશુગંડુના આધારે લોકો બધી પ્રવૃત્તિ કરે છે તે શું લેકેની પ્રવૃત્તિમાં અને તમારી પ્રવૃત્તિમાં ફરક છે ? પૂજ્ય –હા, પ્રવૃત્તિ બે પ્રકારની એક લૌકિક અને બીજી કેત્તર છે; અને હાલને વિધ લકત્તર પ્રવૃત્તિ નહિ સમજવાથી છે. વૈદ્ય—લોકિક પ્રવૃત્તિને અનુસરતું લૌકિક સાધન ચંડ શુગંડુ છે તે તમે તમારી લેકોત્તર પ્રવૃત્તિ માટે શું કરશે ? પૂજ્ય-પ્રથમ જવાબ અપાઈ ગયેલ છે, છતાં કહું છું કે તેમાં આવતા પર્વતિથિના ક્ષય વૃદ્ધિ વખતે ક્ષ૦ પ્રષને આશ્રયિને સંસ્કાર કરીને એક પર્વતિથિ નક્કી કરાય છે અને પછી તેનું આરાધન કરાય છે. વૈદ્ય—હાં, હાં, ચંડાશુગંડુને સંસ્કાર પૂર્વક સ્વીકારવાનું જણાવી ગયા છે એને ? પૂજ્ય—હા. વૈદ્ય—હવે ફક્ત વિવાદિત પર્વતિથિ ક્ષય-વૃદ્ધિમાં છે ને? અને તેને નિર્ણય તે ચંડાશુગંડુદ્વારાએજ કરવાનું છે ને? રામવિવ–હા તેને સાધન માનવામાં અમારે બંનેને વિપ્રતિપ્રત્તિ નથી. વૈદ્ય—“ક્ષ પૂર્વા-” ઈત્યાદિ પદેમાં “ક્ષરે પૂર્વ તિથિ થાય' એ પ્રથમ પદનું સમર્થન કયા શાસ્ત્રમાં છે ? પૂજ્ય–શ્રાદ્ધવિધિગ્રંથ, અને તે ગ્રંથમાં પર્વ આરાધન પ્રસંગે પ્રથમ પદનું સમર્થન કરેલ છે. શ્રાવ વિ૦ પૃ. ૫ર. વૈદ્યધારોકે અષ્ટમીને ક્ષય છે તે “ક્ષ પૂર્વા' એ પદનું અવલંબન લઈને પ્રત્યાખ્યાન કરવાને કાળ કર્યો? પૂજ્ય–પ્રત્યાખ્યાનની ધારણુ સૂર્યોદય પૂર્વે અને પછી પણ કરાય છે. Page #211 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યાખ્યાનનો અવસર સૂર્યોદયાનુસારે છે અને તેથીજ IT, Tu એ બે પદ (પ્રત્યાખ્યાનના આલાવાના) સમજવાથી વધુ સ્પષ્ટ થાય તેમ છે, પરંતુ અષ્ટમીના ક્ષયે અષ્ટમીને નિર્ણય કર્યો પછી જ પ્રત્યાખ્યાનની ધારણા અને ગ્રહણના પ્રશ્નને અવકાશ રહે છે. વૈદ્ય–ઉભય ટંક ષડાવશ્યક કરે છે તેમાં પ્રત્યાખ્યાનની વ્યવસ્થા શી રીતે કરે છે? - પૂજ્ય–સૂર્યોદય પૂર્વે અને સૂર્યોદય પછી પણ પ્રત્યાખ્યાનની ધારણા ગ્રહણ કરાય છે. રાત્રિ સમાપ્ત થવાની તૈયારીમાં જે પ્રતિક્રમણ કરે છે તે પ્રાય: સૂર્યોદય પહેલાં પ્રત્યાખ્યાન(પચ્ચખાણ) ધાયું હોય તો ધાર્યું છે એમ કરે છે અને કર્યું હોય તે કર્યું છે એમ કહે છે. વૈદ્ય–પ્રતિકમણ અવસરે પછી તે દિવસ સંબંધી કે રાત્રિ સંબંધીનું હોય તે પણ પ્રત્યાખ્યાન અવસરે તે તિથિનો નિર્દેશ કરજ જોઈએને ! કારણકે તિથિ નિર્દેશ વગર પ્રત્યાખ્યાન શી રીતે કરે? પૂજ્ય–પ્રતિક્રમણ અવસરે પ્રત્યાખ્યાન ધારનારા અને કરનારાઓ તિથિ નિર્દશના નિર્ણયપૂર્વકજ પ્રત્યાખ્યાન ધારે છે અને ગ્રહણ કરે છે. વૈદ્ય –ત્યારે તે પ્રત્યાખ્યાનારંભે તિથિનિશ્ચય થઈ ગયેલો હોય છે ને? પૂજ્ય--હી. વૈદ્ય–આ પ્રસંગે એટલું સમજવું જરૂરી છે કે પ્રત્યાખ્યાન પ્રતિદિન કરાય છે. તે સર્વ તિથિ માટે પણ તિથિનિર્દેશ જરૂરી છે કે નહિ ? રામવિ૦–વૃદ્ધિક્ષયપ્રસંગ બધી તિથિઓ માટે જરૂરી છે. પૂજ્ય--નહિં, પર્વ માટેજ તિથિના નિર્ણયની જરૂર છે. વૈદ્ય--તિથિને નિર્ણય બધાને જરૂરને ખરો કે નહિ? રામવિ–સાધુઓને અતિથિ કહેલા છે, અને શ્રાદ્ધવિધિગ્રંથ પ્રથમ તેઓશ્રી જણાવી ગયા તે પણ શ્રાવકને ઉદ્દેશીનેજ છે. - પૂજ્ય–શ્રાદ્ધવિધિમાં પ્રથમ દિનકૃત્ય પછી રાત્રિકૃત્ય જણાવી પછી પર્વકત્યમાં પરાધન અને પરાધનની તિથિઓના નિર્ણય જણાવ્યા. હવે જે પવરાધન તિથિસાથે સાધુઓને સંબંધ હોય તે વિરોધને અવકાશ નથી. વિ. જે રીતિએ રામવિ. સાધુઓને અતિથિ કહે છે તે સમજ વિનાનું છે. પરાધન તે સાધુએને પણ કરવાનું છે. વૈદ્ય—પ્રૉષ બધા સ્વીકારે છે? પૂજ્ય—હા, પરંતુ અર્થ જે રીતિએ કરે જોઈએ તે રીતિએ કરતા નથી. વૈદ્ય-પ્રતિષ્ઠાને દિવસ હોય અને પ્રતિમા પધરાવવી હોય, દરેક વર્ષે પ્રતિમાજીની વર્ષગાંઠ આવતી હોય, સંઘયાત્રાદિનું પ્રયાણ કરવું હોય, વિહાર Page #212 -------------------------------------------------------------------------- ________________ કરવે। હાય, અને માલારાપણના દિવસે ઉપવાસાદિક કરવા હાય તે તે દિવસના નિર્ણય માટે ક્ષચે પૂર્વા॰'ઈત્યાદિ પદ લગાડવું કે નહિ ? પૂજ્ય—લગાડા કિવા ન લગાડેા પરન્તુ આરાધનાના વિષયમાં પતિથિના નિયમાટે તે ‘ક્ષયે પૂર્વાં॰' ઇત્યાદિ પદ લગાડવુંજ પડે. વૈદ્યપર્વ દિવસમાટે તે પ્રદેાષનાં પદો લગાડવાં આવશ્યક છે અને તે સિવાયના દિવસ માટે આનાવશ્યક છે ? પૂજય—હા, કારણકે પ`દિનની આરાધના અતિઆવશ્યક છે. વૈદ્ય--અમાવાસ્યા અને પૂર્ણિમા એ બે પર્વ છે અને પદિવસે ઉપવાસાદિ અકરણે પ્રાયશ્ચિત્તાદિ ખરૂ ! પૂજય--શ્રાવકને અગે પૂર્ણિમા અને અમાવાશ્યા નિયમિત પૌષધની પ તિથિ છે, અને તેમાં પૌષધ ન કરેતા દૂષણ લાગે. વૈદ્ય—પર્વોનુષ્ઠાન માટે તિથિનિર્દેશ કરવાનુ કહેા છે. પરંતુ જે તિથિએ પર્વ હાય તેની પહેલાં પણ આરાધના થાય છે ? રામવિ૦-હા. પૂજ્ય—નહિ, ગ્લાનાદિ કારણ હૈાયતાજ પતિથિ પહેલાં વૈયાવચ્ચ કરનાર તપાદિ આરાધન કરે. અન્યથા નહિ, અર્થાત્ મુખ્યનૃત્યા પતિથિએજ કરાય છે. વૈદ્ય—આવશ્યક પતિથિએ કઈ ? પૂજ્ય—અષ્ટમી, ચતુર્દશી, પૂર્ણિમા અને અમાવાશ્યા. વૈદ્ય---ચતુષ્પવી ચાર તિથિજ છે ? પૂજ્ય--જાતિવાચક અષ્ટમીથી સુદ-અને વ લેવાય તેવી રીતે ચતુર્દશી પણ સુદ અને વદની લેવાય એટલે ચારતિથિ અને પૂર્ણિમા તથા અમાવાસ્યા એમ છ તિથિ છે. વૈદ્ય આવશ્યક અને અનાવાશ્યક પર્વ આવે ત્યારે અનાવાચક પર્વને ખાધા કરીને આવશ્યક પર્વનું રક્ષણ કરાય છે એ વાત ખરી? પૂજ્ય—શાસ્ત્ર અને પરંપરાને ધ્યાનમાં લઈ સંસ્કાર કરવામાં વાંધે! નથી. વૈદ્ય—–ચતુષ્પીની મીના કયા ગ્રંથમાં છે ? પૂજય—કળિકાલ સર્વજ્ઞ વિરચિતશ્રીયાગશાસ્ત્રમાં છે. વૈદ્ય--આવશ્યકપત્ર અવસરે પ્રતિમાધારી શું કરતા હશે? પૂજ્ય~પ્રવચન સારા॰ ગ્રંથમાં પ્રતિમાધારીને તેરશ પછી ૧૪-૧૫ ના છઠ્ઠું કરવાના આવે તે એ દિવસે તપસ્યા કરીને છઠ્ઠ કરે પરંતુ ચતુર્દશી પૂર્ણિમાનું કાર્ય એક દિવસે કરાતું નથી. રામવિ~~આવશ્યક પર્વ અકરણે પ્રાયશ્ચિત્ત, અને અનાવશ્યકે તેમ નથી. Page #213 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય-આવશ્યક અને અનાવશ્યકનો વિભાગ સમજ્યા વગર બાલવામાં ઉતાવળ કરવી નહિ. વૈદ્ય-સેન પ્રશ્ન અને હીરપ્રશ્ન સંબંધીના પ્રશ્નો બનેને સમ્મત છે? પૂજ્ય ડા-સવને સમ્મત છે. રોમવિ. ! વૈદ્ય-કવિ દીપવિજયને મૂળ પત્ર છે.? રામવિ-હા મારી પાસે છે. (રામવિત્ર પાસેથી લઈ વૈદ્ય તપા ). વૈa–હીરસૂરિજીનું સ્વર્ગગમન એકાદશીએ છે અને પ્રશ્ન બે એકાદશી પૂર્વકને છે તો બે એકાદશીની માન્યતા તે વખતની ખરી કે નહિ? પૂજ્ય–ચંડાશુગંડુ ટીપનમાં બે એકાદશી છે તે તો સ્વર્ગગમન કઈ એકાદશી એ કરવું અર્થાત્ લૌકિક ચંડાશુગંડુ ટપનમાં બે એકાદશી છે તે સ્વર્ગગમન ગુરૂવર્યનું થયું તે એકાદશી પર્વ કઈ એકાદશીએ કરવું. અને તેથી જ બીજી વિમેવ એ સમાધાન સંસ્કાર પૂર્વકનું સંગત છે. વૈદ્ય–દેવસુરગચ્છને અનુસરવાવાળા હાલ છે? પૂજ્ય—હાલતે તપગચ્છ સમુદાય બધે તેને અનુસરવાવાળે છે. ત્રીજો દિવસ, ફાગણ સુદ. ૩. મેદીને બંગલે. નવે ટાઈમ ૩ થી શરૂ પૂજ્યપાદગુરૂદેવ, ચંદ્રસા, રામવિ, ચારિત્રવિ, શેઠ કસ્તુરભાઈ વૈદ્ય. વ–મુસદાપર સમર્થન લખેલ છે તે વિષે કંઈ કહેવું છે? પૂજ્ય—ના. રામવિ–ના. વૈધે રામવિવેને જણાવ્યું કે તેમને આપેલા પાઠેને વિમર્શ થઈ ગયે છે. હવે તેઓને બોલવાનું નથી પરંતુ તમારા આપેલા પાઠોને હું વિમર્શ કરું છું માટે તમારે ઉત્તર દેવા. રામવિ –બધું મેં નિવેદનમાં લખેલું છે એટલે મારે વિમર્શમાં કંઈ ઉત્તર આપવાના રહેતા નથી. * તા. ક. ફાગણ સુદ ૨ ના બાર વાગે ટાઈમસર પૂજ્યપાદ ગુરૂદેવ આવેલ પરંતુ વૈદ્ય શ્રીગીરિરાજ ઉપર જોવા ગયેલ અને વિરૂધ્ધ પક્ષના શ્રાવકો દ્વારા બીજાઓ સાથે વિચાર વિનિમય થયો એમ સાંભળવામાં આવેલું. તેમજ ટાઈમસર બારવાગે વૈદ્ય હાજર નહિ હોવાથી પૂજ્યશ્રી પાછા ફરતા હતા તેવામાં વૈદ્ય રસ્તામાં ભાડાની ગાડીમાં સામે આવતા હતા તેમણે રસ્તામાં ઉતરી અને ઉચિત વિનયપૂર્વક પૃચ્છા કરી પાછા વળવા જણાવ્યું. જવાબમાં પૂજ્યપાદશ્રીજીએ કહ્યું કે આવતી કાલે જોઈશું. વિગેરે તેથી તે દિવસ મુલત્વી રહ્યો. Page #214 -------------------------------------------------------------------------- ________________ વૈદ્ય-સમન અને ખંડન વિષયક શાસ્ત્રાધાર વિષે પ્રશ્ન પૂછું છું કે (આ ઉપરના શબ્દો ઉચ્ચાર્યાં ખાદ રામવિ॰ મૌન ધારણ કર્યું.) પૂર્વે આજ્ઞાદિવ્યવહાર હતા હાલ કર્યા વ્યવહાર છે ? પૂજ્ય—જીતવ્યહાર. વૈદ્ય—જીત વ્યવહારમાં વિરોધ આવે તે! શું કરે ? પૂજ્ય કારણે તપાસાય છે. વૈદ્ય -પાંચવ્યવહારમાં આજ્ઞા વ્યવહાર માટે ઉલ્લેખ સીધા મળે છે? પૂજ્ય—આજ્ઞા વ્યવહારનું જ્ઞાપન છે પરંતુ ઉલ્લેખ અહુ અલ્પ છે. વૈદ્ય—ધારણા વ્યવહાર કેાને કહેવાય ? પૂજય—એક આચાર્યે પ્રાયશ્ચિત્તાદિ વિષયક કથન કરેલ સ`કેત બીજા આચાયૅ ઉપર મેકલવામાં આવે છે તે ધારણા (સ ંકેત વિષયક ) વૈદ્ય—આગમ વ્યવહારના અધિકાર કાને ? પૂજ્ય—માગમ વ્યવહારમાં દશપૂર્વ ધારીએ સમજવા. સમગ્રશ્રુત-આગમ વ્યવહારમાં દશપૂર્વથી ન્યૂનવાળાના અધિકારજ નથી. વૈદ્ય—શ્રુત એટલે શું ? પૂજય---નવપૂર્વાન્ત તે બધું શ્રુત. વૈદ્ય—ત્રીજીપાટે પ્રવર્તન થાય તે જીતાચાર એટલે શું ? પૂજ્ય—પ્રથમ શરૂ કરેલું તે વૃત્ત, અને તે પછી તેની શિષ્યપરપરાના અનુયાયીઓએ શરૂ કરેલને આચર્યું તે અનુવૃત્ત (બીજીપાટે); અને ત્રીજી પાટે પ્રવર્ત્તન થાય તે જીતાચાર કહેવાય. વૈદ્યવૃત્ત, અનુવૃત્ત અને જીતાચાર માટે કયા ગ્રંથમાં કથન છે? પૂજય—ધ રત્નપ્રકરણ ગ્રંથમાં અન્ન મળર્ફે ત્રણ ગાથા. વૈદ્ય—જીતકલ્પ ઈત્યાદિ એટલે શું ? પૂજ્ય—શાસ્ત્રમાં થન કરેલ હાવાતાં કાલાદિ કારણ અપેક્ષાએ મહુગુણકારક જાણીને સવિજ્ઞગીતાર્થે કરેલ તે આચીણું (આચરણા) કહેવાય છે, અને તેને જીતકલ્પ (વ્યવહાર) કહેવાય છે વાળ શરણં સ્થાન ધ વૈદ્ય-આદિપદ્મથી શું લેવું? પૂજ્ય—માદિ શબ્દથી વિકલ્પ ચાતુર્માશિ જૈચિત્ અને મૅચિત્ અનુવાં पाक्षिकं सर्वेषां सम्मतम् ॥ વૈદ્ય-ચતુથી શરૂ કેણે કરી ? પૂજ્ય —રાજાએ કાલિકાચાર્ય ભગવાનને કહ્યું કે પંચમીના રાજે ઇન્દ્ર મહાત્સવ છે માટે સાંવત્સરિકપર્વ ઠ્ઠીના દિવસે કરા. કાલિકસૂરિમહારાજે Page #215 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠના રોજ કરવાથી રાત્રિનું ઉલ્લંઘન થાય છે પરંતુ રાત્રિનું ઉલ્લંઘન ન થવું જોઈએ એ વાત લક્ષ્યમાં લઈ ચતુર્થી કરી. વિદ્ય–આષાઢ પૂર્ણિમાને ક્ષય દરેક યુવાને આવે છે ? રામવિક–હમણાં એમ માને છે. પૂજ્ય–હા, તે માટે શાસ્ત્રકથન છે, ક્ષય આવે તો પૂર્ણિમા રાખતા હતા. અર્થાત્ પૂર્ણિમાને ક્ષય હોય તે પણ પૂર્ણિમાને સ્થિર રાખી પૂર્ણિમાનું આરાધન કરતા હતા. વૈદ્ય–પૂર્ણિમાના ક્ષયે પણ પૂર્ણિમા રાખવી શામાટે ? પૂજ્ય–પૂર્ણિમાને ક્ષય હોય તે પણ પૂર્ણિમા સંજ્ઞાવાળી તિથિ ઉભી રાખીને આરાધન કરવું એ શાસ્ત્રીય અભિપ્રાય છે. વૈદ્ય–સમવાયાંગ સૂવાનુસાર તેમજ ૭૦ દિવસ અભિપ્રાયે ચતુર્દશીએ પાક્ષિક આવે એ વાત સાચી છે, છતાં પંચમીને બદલે ચતુથી કરી એ બીના કાલિકાચાર્યચરિત્રમાં છે; પણું ચતુર્દશી સંબંધી ઉલ્લેખ નથી ? પૂજ્ય-૭૦ સીતેર આદિ દિવસે ચાતુમાસી સંબંધી વાત નથી એ વાત માની શકાય છે. વેદ્ય—પ્રતિક્રમણવિષયક ગ્રંથ કર્યો છે? પૂજ્ય–હારિભદ્રીયવૃત્તિ-આવશ્યક સૂત્ર. વૈદ્ય-સામાયિકાદિ ષડૂઅધ્યયન એ વિધિકમ ક્યાં છે ? પૂજ્ય–વૃત્તિ અને શૂર્ણિમાં છે. ત્યારબાદ વૈધે પંડિત રૂપવિજયજીને પત્ર તપાસ્ય અને પછી પ્રશ્ન કર્યો. વૈદ્ય—આ પત્રમાં વિજયાનંદસૂરિ તે તપાગચ્છીય છે? પૂજ્ય—હા, પરંતુ શાખાન્તરીય છે. વૈદ્ય-ચતુષ્પવમાં ચારને નિર્દેશ કયા સૂત્રમાં છે? પૂજ્ય–સૂત્રકૃતાંગમાં છે. વૈદ્ય–બાકીના પર્વ માટે પ્રાયશ્ચિત્ત નથી એ વાત સાચી છે ? રામવિ–ના. પૂજ્ય–પ્રતિભાધારીએ માટે પ્રાયશ્ચિત નિયમ છે બીજા માટે તે નિયમ નથી. વૈદ્ય- ' શબ્દનો અર્થ આરાધના કરવી એમ માને છે? રામવિક–હા, મમ મને તે આરાધના કરવી એ અર્થ છે. પૂજ્ય—એ અર્થ નથી. વૈદ્ય–ગ્રાહ્યા અને માં અર્થ ભેદ છે? પૂજ્ય–અર્થભેદ નથી પરંતુ એકજ અર્થ છે. Page #216 -------------------------------------------------------------------------- ________________ રામવિ –asvzમી જમી આશા પૂજ્ય–વિવાદમાં બીજાના આધારે નિર્ણય તે કાલિક નિર્ણય. પરંતુ સર્વજગ્યા ઉપર કાલિક નિર્ણય નથી. વૈદ્ય-કાર્યો અને ગ્રાશન અર્થ તમે શું કરે છે ? પૂજ્ય–પર્વતિથિના વિવાદના નિર્ણય માટે તે શબ્દ છે અને તિથિ નિર્ણય થયા પછી આરાધના તો બન્ને પક્ષને સંમત છે. વૈદ્ય–ક્ષયવૃદ્ધિ પ્રસંગે જ્ઞાતિદિ એ બેલાય છે તે શા માટે? પૂજ્ય–પરાધન કરનાર પૂછે કે આજ કઈ તિથિ છે અને તિથિને નિર્ણય થાય તે પર્વ નિમિત્ત લીધેલ વ્રત નિયમને અમલ કરી શકાય તે સારૂ. વૈદ્ય–અષ્ટમીક્ષયે નવમીના દિને અષ્ટમીનું કૃત્ય કરી શકતા નથી માટે સપ્તમીસ્પર્શતી અષ્ટમી કરે અને સપ્તમીયુક્ત અષ્ટમી બોલો તો વાંધો છે? પૂજ્ય–વ્યપદેશને જ અભાવ છે, પછી સાથે તિથિ ઉચ્ચારવાની રહેતી નથી. વૈદ્ય-મિશ્રા સપ્તમી-અષ્ટમી, મિશ્રા ત્રાદશી ચતુર્દશીના વ્યવહાર કરવામાં દેષ છે? પૂજ્ય–હા, સપ્તમીના વ્યવહારને અભાવ કરીને અષ્ટમી સંજ્ઞા આપ્યા બાદ અષ્ટમી તિથિ કરીને જ અષ્ટમી સંબંધી આરાધના કરવી. વૈદ્ય-પૂર્ણિમા અને અમાવાસ્થાના ક્ષયે પૂર્વ પૂર્વતરને ક્ષય કરે છે તે કેવી રીતે ? રામવિક–પૂર્ણિમાક્ષ ચતુર્દશીમાં પૂર્ણિમા કરવી અને ત્રાદશીને ક્ષય કરી ત્રાદશીમાં ચતુર્દશી કરવી એમાં અમારે માટે વિરોધ છે. પૂજ્ય—પૂર્વે ચાતુર્માસિક પૂર્ણિમા અને અમાવાશ્યાએ થતું હતું અને હવે ચતુર્દશીએ ચાતુર્માસિક કરાય છે પરંતુ બન્નેનું પર્વ પણું જતું નથી. રામવિ–પૂર્વે પૂર્ણિમાદિએ થતું હતું અને હવે ચતુર્દશીએ થાય છે માટે ચતુર્દશીનું મુખ્ય પણું અને પૂર્ણિમાનું ગૌણપણું છે. પૂજ્ય-નહિં, ચતુષ્પવીમાં પૂર્ણિમા ગણત્વ અને ચતુર્દશી અગૌણત્વ નથી. વૈદ્ય--આરાધ્યત્વેન બે તિથિ છે એમાં વધે છે છે? પૂજ્ય બે તિથિને સંજ્ઞા અલગ અલગ આપીને આરાધના કરવી. કારણકે બે તિથિ આરાધ્ય છે, અને તેથી જ પૂર્ણિમાએ શ્રીસિદ્ધગિરિજીની યાત્રાનું પ્રાધાન્ય છે, અને ચતુર્દશીએ ચાતુર્માસિક પ્રતિક્રમણાદિનું પ્રાધાન્યપણું છે. વૈદ્ય-દરેક માસમાં ચતુર્દશી અને પૂર્ણિમાદિને અલગ અલગ-સંજ્ઞા આપવાનું પ્રયોજન શું? પૂજ્ય–-બ્રહ્મચર્ય—તપ જપ-વ્રત નિયમની આરાધના તે તે પર્વની નિયમિત અલગ અલગ થવી જોઈએ. Page #217 -------------------------------------------------------------------------- ________________ વૈદ્ય–ક્ષો પૂર્વા એ પદથી પૂર્ણિમા ક્ષયે પૂર્ણિમા ચૌદશે કરાય છે. પરંતુ પૂર્વા' એ પદથી તેરશને ક્ષય કરવાનું સાધન નથી એ વાત ખરી છે ? પૂજ્ય–પૂર્ણિમાના ક્ષયે પૂર્ણિમાને ચતુદશીમાં અને તેવી રીતે ચતુર્દશીને તેરશમાં વ્યપદેશ કરીને વ્યવસ્થા કરવી પર્વરક્ષણ માટે “ પૂર્વા એ પદને વાવલંમવત્તાઘર વિધિઃ એ ન્યાયને અનુસરીને ઉપયોગ કરવો. રામવિ–-પૂર્ણિમા ક્ષયે પૂર્ણિમા અને ચતુર્દશીની વ્યવસ્થા સાગરજી મહારાજ પિતાના મતે તે કહી ગયા, પરંતુ અમારે મતે તે પૂર્ણિમાના ક્ષયે ચતુર્દશીમાં પૂર્ણિમાની આરાધના અંતભૂત કરાય છે. વૈદ્ય-આ ચર્ચાના નિર્ણયમાં વાદી–પ્રતિવાદી સમ્મત ગ્રંથે લેવાશે. વિશેષમાં મુદ્રિત તત્ત્વતરંગિણી હસ્તલિખિત તત્ત્વતરંગિણી સાથે મેળવી છે? અને તે પ્રત કયાં છે ? પૂજ્ય--હા, અને તે પ્રત સુરત–જેનાનંદ પુસ્તકાલયમાં છે. રામવિ–પંડિત રૂપવિજયજીને પત્ર, દશ શાસ્ત્રીય પુરાવાની પ્રતે અમને મળી નથી. પ્રતિવાદમાં તવતરંગીણિને પાઠ અવવિ૦ ઈત્યાદિ હસ્ત લિખિત પ્રત સાથે મળતું નથી. તમારી પાસેની પ્રત સાથે મળતું નથી. અર્થાત્ હમારી હસ્ત લિખિત તવતરંગીણિમાં પાઠ છે તે પાઠ આપની તત્વતરંગિણમાં નથી. - પૂજ્ય--છપાવેલ તવતરંગિણિ જે પરથી (હસ્તલિખિત ગ્રંથપરથી) છપાવી તે બરોબર છે, બીજી પ્રતમાં જે પાઠ કહે છે તે અસંગત છે. દશ શાસ્ત્રીય પુરવાની પ્રત જેએાની હતી તેઓને તે સુપ્રત કરવામાં આવી છે. - વૈદ્ય--અષ્ટમી ક્ષયે સપ્તમીને ક્ષય કરી વ્યવસ્થા કરે છે પરંતુ પૂર્ણિમા ક્ષયે તેરસ સુધી પહોંચે છે તે વિચારણીય છે કે નહિ? પૂજ્ય-–શાસ્ત્ર અને પરંપરાના હિસાબે વિચારવા જેવું કંઈ પણ રહેતું નથી. વૈદ્ય-યુગાન્ત આષાઢ પૂર્ણિમાને ક્ષય થાય છે ત્યાં પૂર્ણિમા અખંડ રાખ્યા છતાં લોકપ્રકાશ અને સૂર્યપ્રજ્ઞપ્તિ ગ્રંથમાં પૂર્ણિમાના ક્ષય બદલે તેરસને ક્ષય કરવો એમ સ્પષ્ટ શબ્દમાં જણાવાયું નથી. પૂજ્ય--લેકપ્રકાશ વિગેરેમાં જોતિષના ચારના હિસાબે કથન કરેલું છે. આરાધનાની અપેક્ષાએ તે યુગના અંતની આષાઢ પૂર્ણિમાને ક્ષય, છતાં પણ શ્રી નિશીથ ચૂણિ તથા દશાશ્રત સ્કંધનીચૂર્ણિમાં પૂર્ણિમાને અખંડ રાખીને તે દિવસને પૂર્ણિમા તરીકે જણાવેલ છે. પૂર્ણિમા પર્વ હોવાથી તેને જેમ ક્ષય ન ગણાય તેમ ચતુર્દશી પર્વ હોવાથી તેને પણ ક્ષય ન ગણાય માટે તેરશને ક્ષય ગણું પડે અને તેજ પ્રમાણે શાસ્ત્રના લે છે અને પરંપરા છે. વિદ્ય--ચતુર્દશીમાં પૂર્ણિમા કરો છો પણ ચતુર્દશીનું કર્તવ્ય કયાં કરશે? કારણકે ચતુર્દશી ત્રુટિત નથી તો તેને માટે શી વ્યવસ્થા કરવી અને કયા શાસ્ત્રબળથી ? Page #218 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય–જેમ ટીપણામાં ક્ષય પામેલી. ચૌદશનું કાર્ય તેરશ થાય છે તેવી રીતે પૂનમ ક્ષયે ચૌદશને દિવસે ચોદશનું નામ ઉડી જવાથી તેજ ચૌદશનું કાર્ય પાક્ષિક ટીપણાની તેરશ થાય છે અને તે બે ફેરફાર જણાવવા માટે જ શ્રી હીર પ્રશ્નોત્તરમાં પૂનમના ક્ષયને અંગે શીવતુર્વરોઃ એમ કહીને તેરશે ચૌદશ અને ચારશે પૂનમ કરવાનું કહ્યું છે. અને એ જ કારણથી તેરશે ભૂલી જવાય અર્થાત તેરશે ચાદશ ન કરી હોય એટલે ચાદશ કરવાનું ભૂલી ગયા હોય તો ચોદશે ચિદશ કરીને પૂનમનું તપ એકમે કરવાનું જણાવેલું છે. વિઘ--વિરમૃતિમાં પ્રાયશ્ચિત્ત છે કે? પૂજ્ય—મરણ હોય અને ન કરે તે પ્રાયશ્ચિત્ત છે પરંતુ વિસ્મૃતિમાં તે અન્નત્થણાભેગેણે ઈત્યાદિ આગારે છે. वैद्य-वर्तमाने पाक्षिकं चतुर्दश्यामिति समीचीनम् न वा ? પૂજ્ય --પૂર્ણિમાએ પાક્ષિક કરવાવાળા પૂનમીયા ગચ્છવાસીઓ હજુપણ પાક્ષિક પૂર્ણિમાએ કરે છે અને વર્તમાનમાં તપગચ્છની સમાચારીવાળા ચતુર્દશીએ કરે છે. વૈદ્ય-ચંતૃપંચાંગમાં જણાવેલ વૃદ્ધિ ગ્રહણ કરે છે? પૂજ્ય–-હા, પરંતુ સંસ્કાર પૂર્વક ગ્રહણ કરીએ છીએ એટલે ઉદયને સ્પર્શતી બે તિથિ હોય તે તિથિન્વેન ઉત્તરા તિથિને પર્વ તિથિ કહેવી અને માનવી વૈદ્યસમાપ્તિ ભેગની વાતે ખરતર લે છે? રામવિ––મત પ્રતિપાદન અર્થે અમે લઈએ છીએ, અન્યથા નહિ. વૈદ્ય–બીજી તિથિને પર્વ તિથિ કહેવી અને માનવી તેના કરતાં આરાધના કરવી એમ કહેવામાં વાંધે છે? પૂજ્ય --પર્વતિથિન્ટેન તિથિ નકકી થાય પછી આરાધનામાં તે ઉભય પક્ષને વાંધે છેજ નહિ, એટલું જ નહિ પણ “રે પૂછે' ઈત્યાદિ બે પદે તિથિ નિયમન માટે છે. વૈદ્ય––તમારા બંને તરફથી મુદ્દાઓ તે પરનું વિવેચન વિગેરે મલ્યું તે બધું વિચારતાં ટાઈમ જોઈએ માટે નિર્ણય ચાર મહિના પછી આપવામાં આવશે. કદાચ છ મહિના પણ થાય. પૂજ્ય--નિર્ણય તે જેમ બને તેમ જલદી થાય તે સારૂં, કારણકે લંબાણ થવામાં અનેકવિધ શંકાને સ્થાન છે. કરતુરભાઈ––મુદ્દા, સમર્થન અને ખંડન વિગેરે તથા રૂબરૂમાં થયેલ વાટા ઘાટ થયા બાદ ટુંક નિર્ણય બહાર પાડવામાં આવે અને તે મુદ્રિત થઈ પ્રસિદ્ધ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૪ થાય તે સારૂ, પરંતુ તે સિવાયનું કંઈ પણ મુદ્રિત ન થાય તે સારૂ એમ હું ઇચ્છું છું. પૂજય—ટુંક નિર્ણાયને હું ઇચ્છતા નથી, મુળ મુસદ્દાપર ઉત્પન્ન કરેલ મુદ્દાઓ અને સમર્થન તપાસીને ઉચિતતા અને અનુચિતતા શાસ્ત્રહિસાબે કેટલી સંગત—અસંગત છે તે વિગત વાર જણાવવામાં આવે તેાજ સતાષકારક અને લાભદાયી છે. રામવિ——નિણ્ય ખાદ મધુ` સાહિત્ય મહાર ન પાડવામાં ખુંધાઇ જઇએ અને ન પાળી શકીએ તેના કરતાં વ્યવસ્થિત બહાર પાડવું સારૂ' છે. કસ્તુરભાઇ—મહાર પાડવામાં નિ ય વિગેરે ઉપર લાંખા ટીકા ટીપ્પન થાય તે શાભાસ્પદ નથી. રામવિ~~~આ ત્રણ ખોના પર ધ્યાન અપાય તા તમારા મુદ્દો સચવાય. ૧ નિણૅય ખહાર પડયા પછી અમે મન્ને આચાય તથા શિષ્ય વર્ગ ટીકા ટીપ્પન ન કરે, ર્ ટીકા ટીપ્પન કરે તેા આજ્ઞા ખહાર કરવા. ૩ જ્યાંસુધી નિર્ણય ન આવે ત્યાં સુધી આ વિષયમાં અન્ને પક્ષે લખવું નહિ. પૂજય——ત્રીજા ન ંબર સિવાયની એ સૂચનાઓમાં સહમત છુ પણ નિર્ણય ન આવે ત્યાંસુધી તે વિષયમાં મૌન ન સેવાય. કસ્તુરભાઇ——આપશ્રી બન્નેની સૂચનાએ લક્ષ્યમાં રાખી મુસદ્દો કરૂ છુ તે ઉપર આપ બન્ને સહી આપે. મુસદ્દો તિથિચર્ચાના અંગે અમે બન્ને આચાર્ચીએ (શ્રીમદ્સાગરાનંદસૂરીશ્વરજી તથા વિજયરામચંદ્રસૂરિજી) જે મુદ્દા ઉપસ્થિત કર્યો છે અને તેના અંગેનુ સમર્થન-ખંડન વિગેરે લખેલું છે તે બધું શેઠ કસ્તુરભાઈ દ્વારા પી. એલ. વૈદ્યને માક્લાગ્યું છે. વૈદ્યની રૂપરૂમાં તે મુદ્દા પ્રત્યે અમારા બન્નેના વિચારની લેવડ દેવડ થયા ખાદ જે નિર્ણય વૈદ્ય આપે તે કસ્તુરભાઈ દ્વારા આવે અને તે મુજબ અમે બન્ને આચાર્યો અને અમારા ખતેના શિષ્ય સમુદાય તે ઉપર ટીકાટીપ્પન નહિ કરે અને કરતા આજ્ઞા મહાર કરશું. ( ) લિ॰ આનંદસાગર ( પેાતાના હસ્તાક્ષરમાં ) વિજયરામચ'દ્રસૂરિ ઉઠવાની તૈયારીમાં કસ્તુરભાઈએ જણાવ્યું કે પી. એલ. વૈદ્ય પ્રોફેસરની સમક્ષ ચર્ચા ચાલી તે દરમિયાન કે તે પછી પણુ અને આચાર્યો પરસ્પર સમતિ પર આવી જાએેતા તે સર્વ પ્રકારે શ્રેષ્ઠ છે, અને આ મારી નમ્ર વિનંતિ છે. કદાચ આ સંબંધમાં મને ખેલાવશે તે તુરતમાં હું હાજર થઈશ. "" Page #220 -------------------------------------------------------------------------- ________________ સાંકેતિક નામની સમજ નીચે મુજબ. પૂજ્ય––આગામોધ્ધારક આચાર્ય દેવેશ શ્રી સાગરાનંદસૂરીશ્વરજી રામવિ--વિજયરામચન્દ્રસૂરિ. હું—ચંદ્રસાગર, ચારિત્રવિ-ચારિત્રવિજય.-કરતુરભાઈ—શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ આ. ક. ની પેઢીના પ્રમુખ ડો. વિદ્ય-વાડીયા કોલેજના પી. એલ વૈદ્ય. તા. ક. વૈદ્યનું લખાણ મળવા પહેલાં પેપર, તાર અને બીજા પક્ષના મનુથોના કથન ઉપરથી વૈદ્યની તટસ્થતા તૂટી ગઈ છે એમ માલમ પડવાથી નિર્ણય બને આચાર્યોને મોકલવામાં આવે તે અગાઉ તા. ૫. મી જુલાઈએ (તા. પ-૭-૧૯૪૩) વૈદ્યના લખાણની અમાન્યતા શાસનપક્ષ તરફથી અનેક દૈનિકાદિ પત્રથી જાહેર કરવામાં આવી હતી. આ પછીના તટસ્થ તુટયાના અનેક પુરાવાઓ બહાર પડયા છે. સંપાદકીય –મૌખિક પૃચ્છા અહિં એટલા માટે રજુ કરવામાં આવી છે કે વૈદ્ય મૌખિક પૃછા કરવા આવ્યા તે અગાઉ તેમનું માનસ એકપક્ષીય હતું તે વાત તેમને સવાલ પુછવાની પદ્ધતિ જ જણાવે છે. પરિશિષ્ટ નં. ૨ નિર્ણયને અસ્વીકાર, Date 14-6-48 Sheth Kasturbhai Lalbhai. Pankornaka-AHMEDABAD. By newspapers writings and othersides Saying could not maintain Tatasthapanu 1 do not therefore Except his writings. Anandsagar. તા. ૧૪-૬-૪૩ શેઠ કસ્તુરભાઈ લાલભાઈ, પાનકોર નાકા-અમદાવાદ, વર્તમાનપત્રોનું લખાણ અને સામાપક્ષનું કથન તટસ્થપણું તુટયાનું જણાવે છે માટે તેમનું લખાણ મને માન્ય નથી. આનંદસાગર, Page #221 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રેમી ભાઈઓને સવેળાની ચેતવણી. નં. ૧ શાસનપ્રેમી વર્ગ એ વાત તે ચાક્કસ જાણે છે કે શ્રી તપાગચ્છમાં આ સમાચારી કેઇ સદીઓથી ચાલી આવે છે કે “લૌકિક પંચાંગમાં જ્યારે જ્યારે પર્વતિથિની હાનિ કે વૃદ્ધિ હાય ત્યારે ત્યારે તેનાથી પૂર્વ કે પૂતર અપ તિથિની હાનિવૃદ્ધિ કરવામાં આવે છે, જેમકે અષ્ટમી વિગેરેની ક્ષય કે વૃદ્ધિ હાય ત્યારે સપ્તમી વિગેરેની ક્ષય-વૃદ્ધિ કરવામાં આવે છે, ને પૂર્ણિમા કે અમાવાસ્યા જેવાની ક્ષયવૃદ્ધિ હૈાય ત્યારે તેરસ જેવાની ક્ષયવૃદ્ધિ કરવામાં આવે છે.” આ સમાચારી શાસ્ત્ર અને પરપરા બંનેથી શુદ્ધ છે અને તેને માટેના અનેક પુરાવાએ શાસ્ત્રોમાં છે. ને જે આજ સુધીમાં ઘણી વાર જાહેર થયા છે તેમજ જૈનસમાજ આ આચાર સેકડા વર્ષોથી આચરે છે. છતાં નવા વ તે શાસ્ત્ર અને પરંપરા અનેને ઉઠાવનાર થઈ પતિથિઓની હાનિ અને વૃદ્ધિ કહેવા–માનવા લાગ્યું છે. આ બાબતના નિણૅયને માટે શેઠ કસ્તુરભાઇ લાલભાઈએ પુનાના વૈદ્યને તટસ્થ તરીકે ગાઠવ્યા હતા. પરંતુ તાર ટપાલ, પેપર અને તે પક્ષના નેતાઓના કથનથી વૈદ્યનું તટસ્થપણું સર્વથા તુટી ગયું છે, એમ નક્કી જણાયાથી શેઠ કસ્તૂરભાઈ લાલભાઈ ઉપર તે ચુકાદાને ખુલાસા અને ટીકા વગર નહિ માનવાને માટે પહેલેથી જણાવી દેવામાં આવ્યું છે. છતાં કદાચ કોઈપણ તરફથી તે વૈદ્યનું લખાણ બહાર પડેતેા તે શાસનપ્રેમીએને કોઇપણ પ્રકારે લાયક નથી એમ તમાને અનુસરનારા ગણીને જણાવવુ જરૂરી ગણું છું. માનવા આમ છતાં તે વિષયના મુદ્દા સમર્થન અને ઉત્તરે કાઇપણ સારા મીજા ચાર વિદ્વાના પાસે મુકી શેઠ કસ્તુરભાઇ લાલભાઈ અમારા લખાણ ઉપરથી કે જરૂર જણાય તે અન્ય મૌખિક ચર્ચા પછી એક્કી બેઠકે નિણ ય લાવી આપે તે તે કબુલ કરવા લાયક ગણાય. તા. કે.—પ/રાધનનો વિષય આખા શાસન સાથે સંબંધવાળા હાવાથી તેનો નિર્ણય અચે.ગ્ય રીતે આવે તે શાસનમર્યાદાની અપેક્ષાએ ભય કર હેાવાથી આ જાહેર કરવાની જરૂર જણાયેલ છે. કપઢવું જ, અસાડ સુદ ૩ તા. ૫-૭-૪૩ } આન‘દસાગરના ધર્મલાલ વાંચવા. Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૭ શાસનપ્રેમી ભાઈઓને સવેળાની ચેતવણી નં. ૨ ચેતવણી નં. ૧ આપ્યા પછી શેઠ કસ્તુરભાઈએ જે નિવેદન બહાર પાડયું છે તે અવળે રસ્તે દોરનાર ન થાય માટે આ બીજી ચેતવણી આપી છે. ૧. તેઓએ જણાવેલા મુસદ્દાથી જ સ્પષ્ટ છે કે પુનાના ડેફટર વૈદ્ય તિથિ સંબંધી નિર્ણય લખી શેઠ કસ્તુરભાઈ દ્વારાએ બનેને મોકલી આપો. જે તેમ થયું હતું તે બોલવાનું રહેતજ નહિ. પરંતુ વૈદ્યનું લખાણ તા. ૬ ઠ્ઠી જુલાઈએ રજીસ્ટરથી આવે છે જે અગ્ય વિધિવાળું હોવાથી પાછું મેકલાયું છે, જ્યારે પુનાના રહીશ શા. મોહનલાલ જે નવા પંથના છે, તેને તે પહેલાં મળે છે અને તે મેહનલાલ પેપર અને તારે દ્વારા પિતાના ફેવરના ચુકાદાના સમાચાર ફેલાવે છે. એ ઉપરથી સ્પષ્ટપણે વૈદ્યની તટસ્થતા નથી રહી એમ નક્કી થાય છે. અને તેથી જ વૈદ્યનું લખાણ શેઠને તા. ૧૪મીએ તારથી અમાન્ય જણાવી તા. ૨૦ મીએ ખુલાસા અને ચર્ચા સિવાય ન લેવા જણાવ્યું હતું, છતાં તે સિધી વાત શેઠ કસ્તુરભાઈએ માની નહિ. ૨. જ્યારે પેપરમાં મલ્યાના તરફેણદારીના સમાચાર આવ્યા ત્યારે શેઠ કસ્તુરભાઈને તે બાબત જણાવતાં અખબાર પર ભરોસે ન રાખવે એમ જણવીને વસ્તુની ઉપેક્ષા કરી પણ તેને વૈદ્ય પાસેથી ખુલાસો લીધો નહિં અને તેનું સમાધાન જગાવ્યું નહિ. ૩. તારથી વૈદ્યને તે મોહનલાલના પ્રચાર બાબત પુછાવ્યું કે શેઠની જાણ બહાર પુનાના શેઠ મેહનલાલથી આ પ્રચાર કેમ થયો? ત્યારે તેને જવાબમાં વિઘે શેઠને પૂછવાનું જણાવ્યું, અને તે બને તારે શેઠને મોકલ્યા ત્યારે તેમાં અણુજુગતું નથી એમ શેઠે જણાવ્યું અર્થાત્ તેનું પણ સમાધાન કર્યું નહિં. આ વસ્તુઓ વિચારવાથી દરેક સુજ્ઞને માલમ પડશે કે વિધિમાં વૈદ્યની તટસ્થતા રહી નથી અને તેથી તેઓના લખાણને પણ કેઈ ન્યાયપ્રિય મનુષ્ય ખુલાસા અને ચર્ચા સિવાય એમને એમ મંજુર કરી શકે નહિ. વૈદ્યની તટસ્થતાના ભંગને માત્ર વિધિની વિપરીતતા ગણુને શેઠ તરફથી હામાં પક્ષના જુન માસના પ્રચાર પછી લગભગ એક મહિને આવેલું લખાણનું રજીસ્ટર પાછું મોકલ્યું છે. હવે એ નિવેદનમાં જણાવ્યા મુજબ લખાણ બહાર પડયું છે છતાં છપાઈ બહાર પડશે ત્યારે તેમાં વિષયની જે વિપરીતતા છે તે આગળ જાહેર કરવામાં આવશે. અર્થાત તે લખાણ બહાર પડ્યા માત્રથી કોઈએ પણ ભ્રમમાં પડવું નહિં. Page #223 -------------------------------------------------------------------------- ________________ પરંતુ તેમાં આવેલ વિષયોની વિપરીતતા જાહેર થાય ત્યાં સુધી અભિપ્રાય બાંધતાં જરૂર થેભવું. તા. ક–૧. વૈદ્યના બહાર આવેલા લખાણમાં તા. ૩ જુન છે, સેવકપત્રમાં પાલીતાણાથી તા. ૧લી જુને, મુંબઈ સમાચારમાં અમદાવાદથી તા. ૧ જુને, વંદેમાતરમમાં તા. ૬ જુને અને વીરશાસનમાં તા. ૧૧ મી જુને તે લખાણ શેઠને મેકલ્યાના સમાચાર પ્રગટ થાય છે. અને તા. ૧૪મી જુને તટસ્થતા તુટ્યાનો તાર અત્રેથી શેઠ ઉપર મુકવામાં આવે છે અને શેઠ તે વૈદ્યનું લખાણ વૈદ્યની સહી થયા પછી એક મહિના કરતાં પણ વધારે મુદત એટલે તા. ૫ મી જુલાઈએ અમદાવાદથી બન્નેને રજીસ્ટરથી મેકલે છે. આ બધું વિચારનારે સુજ્ઞ વર્ગ તટસ્થની કાર્યવાહી ભરેસા લાયક નથી રહી, એમ ચોકકસ સમજી શકશે. ૨ શેઠ ઉપર જે લખાણ મુદત પ્રમાણે પાલીતાણાથી તા. ૫–૧-૪૩ ના રજીસ્ટરથી ગયું હતું તેને માટે તે લખાણમાં જણાવેલ “પ્રેષિત” શબ્દ અને લખાણની મુદત ઓળંગીને તા. ૬-૧-૪૩ ના દિવસે પાલીતાણાથી માણસ મોકલી તા. ૭-૧-૪૩ ના દિવસે કસ્તુરભાઈને હાથે હાથ મોકલાયું તેને માટે વપરાયેલા ‘ પ્રદત્ત” શબ્દ શું લેખમાં એક પક્ષને હાથ સ્પષ્ટ નથી કરતો ? અને જે એમ હોય તે તે લખાણ સ્વતંત્ર વૈદ્યનું નહિ, પરંતુ નવીન પંથના હસ્તક્ષેપવાળું જ ગણાય અને તેથી તે લખાણની વિપરીતતા રામવૈદ્ય કે નવા પંથના નામે જાહેર થાય તે પણ અયોગ્ય નહિં ગણાય. કપડવંજ તા. ૧૧-૮-૪૩ છે આને દસાગરના ધર્મલાભ વાંચવા. શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ દ્વારા આવનાર તિથિચર્ચાને નિર્ણય પૂ. આચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મ. અને આ. શ્રી વિજયરામચંદ્રસૂરિજીએ બે વચ્ચે હતું. તેમાં પૂ.આચાર્યશ્રી સાગરાનંદસૂરીશ્વરજીએ શેઠશ્રી કસ્તુરભાઈ દ્વારા નિર્ણય બહાર ન પડે તે અગાઉ જૈન જનતાને નિર્ણય ન માનવા માટે ચેતવણી નં. ૧ કાઢી ચેતાવી હતી. અને તે ચેતવણી બાદ શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈના નામે આ. વિજયરામચંદ્રસૂરિદ્વારા પ્રચાર પામેલ ૨૭–૩–૪૩ ના નિવેદનમાં ત્યારબાદ આ. સાગરાનંદસૂરીશ્વરજીએ તા. ૫–૧–૪૩ ના રોજ એક પત્રિકા બહાર પાડી અને તેમાં ડું, વઘ તટસ્થ રહ્યા નથી એ આક્ષેપ મૂક્યો, અને જણાવ્યું કે તેથી ડો. વિદ્યાને ચૂકાદો તેમને માન્ય તેમજ બંધનકારક નથી.” આ શબ્દ લખી પૂ. આચાર્યશ્રી સાગરાનંદસૂરિજીનું નિર્ણયમાંથી છૂટા થવાપણાની જાહેરાત અને કબુલાત Page #224 -------------------------------------------------------------------------- ________________ શેઠશ્રીએ કરી છે. અને તે નિવેદનને પોતાના જેન પ્રવચનના ૩-૧૦-૪૩ ના અંકમાં પ્રસિદ્ધ કરી આચાર્ય વિજયરામચંદ્રસૂરિજીએ ડે. પી. એલ. વૈદ્યને નિર્ણય પિતાને માન્ય છે અને આચાર્યશ્રી સાગરાનંદસૂરિજીને અમાન્ય છે. તેમ કબુલ કરેલ છે. એટલે પૂ. આચાર્યશ્રી સાગરાનંદસૂરિજી હૈ. વૈદ્યના નિર્ણયની કબુલાતથી મુકત થયા છે તેની જાહેરાત અને કબુલાત તેમની ચેતવણું નં. ૧ થી, શેઠશ્રી કસ્તુરભાઈના નિવેદન દ્વારા શેઠશ્રીથી અને પ્રવચન વીરશાસન દ્વાજ આ. રામચંદ્રસૂરિજીથી આજ અગાઉ થઈ ચુકેલ છે તે પ્રસિદ્ધ જ છે. આમ છતાં સામાન્ય જનતા નિર્ણયના પ્રચારને નામે ખોટે રસ્તે ન દેરવાય તેટલા માટે પૂ. આચાર્ય શ્રીમત્ સાગરાનંદસૂરીશ્વરજી સિવાય બીજા પૂ. આચાર્યોએ આ નિર્ણય સ્વીકાર્યો નથી તેની જાહેરાત થઇ હતી જે નીચે મુજબ છે. સમગ્ર જૈન સંધને વિજ્ઞપ્તિ. જેન સંઘના વિદ્યમાન પૂ. આચાર્યો, પૂ. પંન્યા અને જેના સંઘના આગેવાનોએ તિથિચર્ચાના ગણતા ચૂકાદાને સ્વીકાર્યો નથી. ચુકાદામાં જૈન શાસ્ત્રને ખોટાં જણાવવામાં આવ્યાં છે અને તેઓને વગોવવામાં આવ્યાં છે. ચુકાદો જૈન સંધોને માન્ય નથી. સેંકડો વર્ષથી શ્રી જૈનશાસ્ત્રો અને પરંપરા પ્રમાણે શ્રી જૈન શ્વેતામ્બર તપાગચ્છ સંઘ જે પ્રમાણે પરાધન કરતો હતો. તે જ પ્રમાણે હાલ પણ કરે છે ને કરવાનું છે. હાલ જે પ્રમાણે પરાધિન થાય છે તે પરાધન સેંકડોવર્ષથી જૈનશાસ્ત્રો અને તદનુસારી પરંપરા પ્રમાણે જ થાય છે. જૈન તપાગચ્છ સંઘની પ્રાચીન રીતિ અને શાસ્ત્રો મુજબ ટિપ્પણની બીજ, પાંચમ, આઠમ, અગિઆરસ અને ચૌદશની ક્ષયવૃદ્ધિએ એકમ, ચોથે, સાતમ દસમ અને તેરસની ક્ષયવૃદ્ધિ તથા પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ કરે છે અને તેજ પ્રમાણે નીચેના જૈનસંધના ૪૪ સમુદામાંથી ૪૧ સમુદાયે આરાધના કરે છે અને કરવાના છે. જન સમાજના વિદ્યમાન ૪૪ સમુદાયમાંથી ૪૧ સમદાયે પરાપૂર્વની રીતિ મુજબ પવરાધન કરવાના છે. તેમને આ ચુકાદે માન્ય નથી. Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧ પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયનેમિસુરીશ્વરજી પૂ. આ. વિયેદશનસૂરિજી, પૂ. આ. વિજયેદસૂરિજી, પૂ. આ. વિજયનંદનસૂરિજી, પૂ. આ. વિજયવિજ્ઞાનસૂરિજી, પૂ. આ. વિજયપધસૂરિજી, પૂ. આ. વિજયામૃતસૂરિજી, પૂ. આ. વિજયલાવણ્યસૂરિજી, પૂ. ઉ. કસ્તુરવિજયજી આદિ ઠાણા. ૨ પૂજ્ય. આ. શ્રી સાગરાનંદસૂરિજી પૂ. આ. માણિકયસાગરસૂરિજી, પૂ. પં. ચંદ્રસાગરજી આદિ ઠાણુ. ૩ પૂ. આ. શ્રી વિજયવલ્લભસૂરિજી પૂ. આ. લલિતસૂરિજી, પૂ. આ. ઉમંગસૂરિજી, પૂ. આ. કસ્તુરસૂરિજી, પૂ. આ. વિજયવિદ્યાસૂરિજી આદિ ઠાણું. ૪ પૂ. આ. શ્રી વિજયહૂર્વસૂરિજી પૂ. આ. વિજયમહેન્દ્રસૂરિજી, પૂ. આ. વિજયેદસૂરિજી, પૂ. આ. કલ્યાણ' સૂરિજી તથા પૂ. પં. મંગળવિજયજી આદિ. ૫ પૂ. આ. શ્રી વિજય મોહનસૂરિજી પૂ. આ. વિજયપ્રતાપસૂરિજી, પૂ. ૫. થમ વિજયજી, પૂ. પં. પ્રીતિવિજયજી તથા પૂ. પં. માણિજ્યવિજયજી આદિ ઠાણું. ૬ પૂ. આ. શ્રી. ઋદ્ધિસાગરસૂરિજી–પૂ. આ. કીર્તિસાગરજી. ૭ પૂ. આ. શ્રી. વિજયેન્દ્રસૂરિજી-પૂ. પં. ભાવવિજયજી આદિ ઠાણું. ૮ પૂ. આ. શ્રી. વિજયભક્તિસૂરિજી-પૂ. પં. કંચનવિજયજી આદિ ઠાણા. ૯ પૂ. આ. શ્રી. વિજયકુમુદસૂરિજી–૧૦ પૂ. આ. શ્રી. વિજયદેવસૂરિજી–૧૧ પૂ. આ. શ્રી. વિજયન્યાયસૂરિજી ૧૨ પૂ. આ. શ્રી. વિજયલાભસૂરિજી–૧૩ પૂ. આ. શ્રી સૌભાગ્યસૂરિજી-ઉ. વિવેકવિજયજી આદિ ઠાણા. ૧૪ પૂ. આ. શ્રી. જયસિંહસૂરિજી. ૧૫ પૂ. આ. શ્રી. માણિક્યસિહસૂરિજી. ૧૬ પૂ. આ. શ્રી. વિજ્યસુરેન્દ્રસૂરિજી-પૂ. પં. રવિવિજયજી આદિ ઠાણા. ૧૭ પૂ. આ. શ્રી. કનકચંદ્રસૂરિજી. ૧૮ સ્વ. પૂ. પ્રવર્તક કાંતિવિજયજી મહારાજને સમુદાય ૧૯ પૂ. ઉ. દયવિજયજી મહારાજ આદિ ૨૦ પૂ. 9. સિદ્વિમુનિજી. ૨૧ પૂ. પં. શાંતિવિજયજી આદિ. ૨૨ પૂ. પં. ચંદ્રવિજયજી. આદિ ઠાણું. ર૩ પૃ. ૫. રંગવિમળાજી આદિ, ૨૪ પૂ. પં. રવિવિમળજી. ૨૫ પૂ. પં. હિંમતવિમળ છે. ૨૬ પૃ. ૫. મહેન્દ્રવિમળજી. ર૭ પૂ. પં. શ્રી હરમુનિજી આદિ૨૮ પૂ. પં. શ્રી. કીર્તિમુનિજી આદિ ર૯ પૂ. પં. શ્રી અવદાતવિજયજી. ૩૦ પૂ. પં. શ્રી નવિજયજી. ૩૧ પૂ. પં. શ્રી દુર્લભવિજયજી. ૩૨ પૂ. પં. શ્રી લલિતવિજયજી. ૩૩ પૂ. પં. શ્રી કલ્યાણુવિમળાજી. ૩૪ પૂ. પં. શ્રી મંગળવિજયજી. ૩૫ પૂ. પં. શ્રી હિંમતવિજયજી આદિ. ૩૬ પૂ. પં. શ્રી મોહનવિજયજી કાશીવાળા. ૩૭ પૂ. પં. શ્રી. પૂણ્યવિમળજી. ૩૮ પૂજ્ય મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજ, પૂ. મુનિરાજ જયંત Page #226 -------------------------------------------------------------------------- ________________ વિજયજી આદિ ૩૯ પૂજ્ય મુનિરાજ જ્ઞાનસુંદરજી મહારાજ ૪૦ પૂજ્ય મુનિવર્ય શ્રી ગુલાબવિજયજી દાદાને સમુદાય, ૪૧ પૂજ્ય મુનિરાજ દર્શનવિજયજી ત્રિપુટી વિગેરે વિગેરે. જૈન સમાજમાં કઈ દીવસ પર્વતિથિની ક્ષય કે વૃદ્ધિ થતી નથી. સં. ૧૯૯૨ પછીથી શરૂ થયેલ નવા મતે બાર પર્વતિથિને બદલે તેર અને અગિઆર પર્વ કરી પવીરાધનના લેપનું મહાન પાપ સમાજમાં પ્રવર્તાવવું શરૂ કર્યું છે. પૂજ્ય આચાર્ય સાગરાનંદસૂરિજી મહારાજ સિવાય ઉપરોક્ત પૂજ્ય આચાર્ય અને પૂજ્ય સાધુ સમૂદાયોને જેનેતરના આપેલા જજમેન્ટ સાથે મુદ્દલ સંબંધ નહોતો અને નથી. પૂ. આ. શ્રીસાગરાનંદસૂરિજીનું માનવું હતું કે યોગ્ય અને તટસ્થ વિદ્વાન કદાચ જૈનેતર હશે તો પણ જે તે જૈનશાસ્ત્રોના આધારે આ ચર્ચાને નિર્ણય આપશે તો તે ઉકેલ સત્ય આવશે પણ જજમેન્ટ બહાર પડયા પહેલાં ચેતવણું બં, ૧-૨ બહાર પાડી તટસ્થની તટસ્થતા તુટી હોવાના કારણે રજુ કરી પોતાનું તે જજમેન્ટથી ટાપણું જાહેર કરી જૈન જનતાને તેથી વાકેફ કરેલ છે. પછીથી તો સૌ કોઈ જાણી શકાયું છે કે તેનાથી સત્ય ઉકેલ તો દૂર રહ્યો પણ કોઈ પણ જૈનને મહાન દુખ ઉપન્ન કરે તેવું તટસ્થને હાથે ભયંકર દુ:ખદ કાર્ય થયું છે. પૂજ્ય આચાર્ય સાગરાનંદસૂરિજીએ આ ચર્ચામાં રજુ કરેલ ૧ સ્થાનાંગ સૂત્ર ૨ શ્રી ભગવતી સૂત્ર ૩ શ્રી વ્યવહાર સૂત્ર ૪જીતકલ્પ ભાષ્ય વિગેરે આગમ ગ્રંથને, १ यानि शास्त्राणि समुपन्यस्तानि तानि शास्त्राभासान्येवेति पृ. २० જે શાસ્ત્રી આચાર્ય સાગરાનંદસૂરિજીએ રજુ કર્યા છે તે શાસ્ત્રાભાસજ છે. (અર્થાત્ ખાટાં કહ્યા છે. ) આ શબ્દો દ્વારા કહેવાતા તટસ્થ વૈદ્ય જેન આગને ખોટાં કહી વગેવ્યાં છે. આથી પ્રત્યેક જૈન જૈનશાસ્ત્રોને બેટા કહેનાર આ જજમેટ આપનાર કહેવાતા તટસ્થની અને પોતાના જય ખાતર જન શાસ્ત્રોને પણ પાસે રહી ઉત્થાપવરાવનાર નવા મતની પાસે જવાબ માગવો જોઈએ. અને આપણા પૂજ્ય સિદ્ધાંત અને શાસ્ત્રોની પૂર્ણ રક્ષા કરવી જોઈએ. જૈન સમાજના ખૂણે ખૂણે સૌ કોઈ જાણું ગયું છે કે આ ચૂકાદાતટસ્થની તટસ્થતા વિનાને, જૈનશાસ્ત્રને વગોવનારે, અને ચર્ચાની રજુ થયેલ ભૂમિકારૂપ મુસદ્દાને જાણું બુઝીને અવગણુને તટસ્થની પાસે પોતાની મનગમતી રીતે સામાપક્ષે મેળવેલ છે. આ ઉપરથી પ્રત્યેક જૈનને વિજ્ઞપ્તિ કરવાની કે તિથિચચાને બહાર પડત Page #227 -------------------------------------------------------------------------- ________________ કે પડનાર ચૂકાદે સત્યથી રહિત આક્ષેપ પૂર્ણ અને સમાજને લાંછનરૂપ છે, ને તે ચૂકાદાને ઉપર જણાવેલ પૂજ્ય આચાર્યો, પૂજ્ય સાધુ સમુદાયે અને પૂજ્ય અનેક સંઘ સમૂહેઓ સ્વીકાર્યો નહિ હોવાથી કેઈ તેવા ખોટા ચૂકાદાથી ભરમાશે નહિ. અમદાવાદ ) તા. પ-૧૦-૪૩ શ્રી જૈન ધર્મ પ્રભાવક સમાજ. અમદાવાદ ) આ હેન્ડબીલથી સ્પષ્ટ છે કે–3. વૈદ્યના નિર્ણયને પૂ. આ. શ્રી સાગરાનંદસૂરિજીએ નાકબુલ કરેલ છે. અને બીજા પૂ. આચાર્યોએ નિર્ણયના નામે જનતાને કોઈપણરીતે ન ભરમાવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત પૂ. આચાર્યદેવ વિજયસુરેન્દ્રસૂરીશ્વરજી. પૃ. ૫. કીર્તિમુનિજી, પૂ. આ. જયસિંહસૂરિજી વિગેરે અનેકોએ આ નિર્ણયને નહિં માનવાનું પૃથક્ પૃથક રીતે પણ જાહેર કરેલ છે. છે. વૈદ્યના તિથિ નિર્ણય પછી પણ આ વિજયરામચંદ્રસૂરિ આદિ ત્રણ સમુદાય સિવાય ૪૧ પૂ. મુનિ સમુદાયોએ પ્રાચીન પ્રણાલિકા મુજબ જ પર્વારાધન કરેલ છે. વિ. સં. ૨૦૦૦ માં ટીપણામાં મહા વદી ૦)) ને ક્ષય હતો ત્યારે શાસ્ત્રાનુલક્ષી પરંપરા મુજબ મહા વદી ૧૩ ને ક્ષય કરી મહા વદ ૧૪ તા. ૨૨-૨-૪૪ અને મહા વદી ૦)) તા. ૨૩-૨-૪૪ ના દિવસે પૂ. ૪૧ સાધુ સમુદાએ અને જૈન સંઘે આરાધી હતી. આ પ્રમાણે આરાધના કરી વૈદ્યના નિર્ણયને સકલ સંઘે આચરણ અને માન્યતાથી અમાન્ય ગણ્યો હતો. આ ઉપરાંત તિથિ નિર્ણય પછી પણ પૂ. આચાર્ય વિજયનીતિસૂરીશ્વરજી મહારાજના ફેટાવાળાં પૂ. આ. વિજયવલ્લભસૂરિજીના ફોટાવાળાં, ગુરૂકુલ, પ્રસારક સભા, આત્માનંદ સભા, બાલાશ્રમ, ઊંઝા ફાર્મસી, એમ. વાડીલાલ વિગેરે અને કોએ પૂર્વપ્રમાણેનાજ પક્ષવૃદ્ધિ વિનાનાં પંચાગ કાઢયાં હતાં. અને તે પંચાંગ મુજબ પર્વતિથિનું આરાધન કરી વૈદ્યના નિર્ણયને અવગણ્ય હતે. ડો. વિઘના તિથિ નિર્ણય પછી અમદાવાદના ઉપાશ્રીએ પ્રાચિન પ્રણાલિકા મુજબ આરાધન કરવાની કરેલ જાહેરાત પર્વાનુષ્ઠાન વિષયક પ્રતિક્રમણ પૌષધ વિગેરેની આરાધનાના સાર્વજનિક સ્થાનો ઉપાશ્રયે છે. તે ઉપાશ્રયમાં ડો. વૈદ્યના નિર્ણય પ્રમાણે આરાધન નહિ થાય પરંતુ પ્રાચીન પ્રણાલિકા મુજબ થશે તે જણાવનારો નિર્ણય તેમના વહીવટદારોએ જે બહાર પાડ્યું છે. તે નીચે મુજબ છે. Page #228 -------------------------------------------------------------------------- ________________ भमाशिini.i n 13 . ખa જશ્વિમાં બોરાના નિ કટારા નખનો ખa ખ ખાન મુજ euxui puty, viri, 24114 HR HEनी 341 tal -१५, ५.१५, सातम; १५ प ४५५६५ urbahu arguti utinct {५५० નમ, મકાન ના જ ફળ હપતો તા ૧ વૃદિપ પછે આ પ્રકા ખામ 64vati - .५on 430 Gktrnatgurjaty५. અમારી જાહમાં છે આ 4 મા જહા મનુ સારો છે. ૧૪ ૧૦- ૧૫ Shruarj Me सास-राणसी AVIHARI २.100001 २011n.muut पकाना - य IFETE ५.२.१०२.. - हमारायFa४३ - ६॥ १५५६१४-१.. sh..an.rai...मला मारना 017ually Mann का उपक कालपर १५ gangrature । २.१ 64614 शाली पातमाशा भुनाताल महा Mantr ainR4100 4 341-4.२६६ Mail ter * ग m s2400 14. fini m २६० काममा. .. 26throzo i t .RLSना Mi A14.11.04 1 सालमा ४२ MV 2012- Ser 7 HAR,ANWi• ३.२२ MAAN RAMMAnt, पुल परे सन्धीमा जाम kahaniran gainnig finne u t _AMJHA 4.011 Tot. - का Page #229 -------------------------------------------------------------------------- ________________ માનસના બંધ હ૯૨૬૨ કપ, xwt yfrien h ~ હા ઉપાય । G!? Ëછુટ્ટા ? ના ફાર્મ્સ મળ્ય नरेश लई सासदह રૂ. हैपजान हो जा ના હી ને કવિŞાધલ જાન ની > 20 { } { તો राशनास सा આખા ધીન્સ પીકવાર તકે, કાર્તિક સુદ ૧૪ ક્ષય શુક્ર છ ક્ષય વદ ૪ એ કયા જણાવ્યું છે પણ નિર્ણય પ્રગટ થયાબાદ તેમણે કાઢેલ સં. ૨૦૦૦ નુ પંચાંગ નિષ્ણુ યને અનુસરતું ન હોવાથી વાસ્તવિક રીતે નિય મુલ્યાનું જણાવ્યાં છતાં પેાતાના મતને પકડી રાખી નિર્ણયને અસ્વીકાર કર્યાં છેઃ માનન ૨૪ ડા. પી. એલ. વૈદ્યના નિર્ણયને અનુસરી આ. વિજયરામચરિજી મહારાજે અનાવવું જોઈતું સ. ૨૦૦૦ ની સાલનું પ ́ચાંગ માશી` મેષ ૭ શુક્ર ૧૨:ભેામ ૯ પાગુરૂ ૧૪ બુધ ૧૦ ૧પ૩૨ ૧૧ ગુરૂ ૧૬ ૩ વિ ૧૪ ૬ ૪ સેમ ૧૫ ૬ શિન ૧૮ ૪ ભામ્ ૧૬૩ ૦)) ૧૭ ' • ઉપર જણાવેલ ઉપાશ્રયાએ પાતાના નિ ય પ્રાચીન પ્રણાલિકાને અનુસરવાના જાહેર કરી ડા. વૈદ્યના નિર્ણયને નહિ. માનવાના પેાતાના નિર્ધાર જાહેર કર્યાં છે. સક્ષેપમાં ડો. પી. એલ. વૈદ્યનાનિ ય આ વિજયરામચંદ્ર સૂરિએ પાતાના જૈનપ્રવચનપત્રમાં પ્રગટ કરી અને વીરશાસન પત્રમાં તેનું વારે ઘડીએ સમર્થન કરી નિણ ય સ્વીકાર્યાંનું મહા શુક્ર ૬ ક્ષય વદ ૬ એ સુદ ૧ ક્ષય શુદ ૧૪ ನ (ન ૧ સાભાર ૨ ભામ ૨૮ વદ ૦)) ક્ષય જશન ૨૯ કવિ ૩૦ ૧૪ સામ ૧૪ભેામ ૮ ૧૪ સુધ ૨૩ ૭ ૦)) 0 ફાગણ વદ ૨ એ řejp) વ ૯ ક્ષય વાર פן ચૈત્ર વ૬ ૧૩ ક્ષય તિથિ વાર גווין 은 ૨ ર્શન ૧૧ ૨ રવિ ૧૨ શુ× ૧૭૧૧ સુધ ૧૯ શિન ૧૮ ૧૩ ગુરૂ ૨૦ ૧૦ વિ ૧૯ ૧૪ શુક્ર ર૧ Page #230 -------------------------------------------------------------------------- ________________ વૈશાખ અષાડ | શ્રાવણ ! ભાદર ! આસો સુદ ૧૧ , વદ ૯ વ૬ ૬ ફાયદા ! સુદ ૭ બે, વદ પ લ શુદ ૩ એ વદ ૧ ક્ષય) વદ ૨ ક્ષય 'દિ ૧૩ સ્ય વદ ૧૪ એ. - ૩ સોમ ૨૧ ૧૧ ગુરૂ : ૪ ૭ મેમ૨૭ ૧૧ બુધ ૭ બુધ ૨૮ ૩ ભમરર ૮ ગુરૂ ૨૯. ૪ બુધ ૨૩૫ ૦ ૦ ૪ શુક્ર ૧૨ ૭ ભોમ ૧ ૩ ૧૫ ગુરૂ ૬ ૩ સોમ ૭ ૧૧ બુધ૩૧ સેમ ૨). ૬ શનિ ૧૩ ૯ બુધ ૧ ૨ શુક છે પ મ ૧૩ ગુરૂ ૩ ૧૧૪ રવિ ૧૫ | Gરવિ ૧૪ ૧૦ ગુરૂ ૧૫ ૩ શનિ ૮ ૬ બુધ ૯૧૪ શુક્ર | ૧hસોમ૧૬) નિર્ણય માન્યો છે એમ કહ્યા છતાં આ. વિજયરામચંદ્રસૂરિજીએ કહેલ પંચાંગ કાર્તિક | માર્ગશીર્ષ ! પોષ મહા ફાગણ શુદ ૬ ક્ષય | સુદ ૧૪ ક્ષય | સુદ ૭ ક્ષય ! વદ ૨ બે વ૬ ૧૩ ક્ષય - કાર્તિક 1 ય | વદ ૦)) ક્ષય [૧૬ ૯ ૪ શનિ ર | ! ૨ જેમા ૯ ૧૨ ભ મ લ પર | ૨. ૧૩-૧૪ બુધ ૧ ૧ ૬ શુક્ર : ૩ ૧૫ ગુરૂ ૧૧ ૭ ૦ ૦ ૩ રવિ ૧૪ ૫ગુરૂ ૧૬ +4 સેમ ૧૫ ૪૬ શુક્ર ૧૭ ૪ ભોમ ૧ ૬ શનિ ૧૮ 10) એમ છે'' +૧૪ સોમ છે Gશુક્ર ૧૧ બુધ 1 ૧૪ ભીમ ૮ ૮ શનિ ૧૮૧૨૮૧૩ ગુરૂ ૨૦ ૧૪+૧) બુધ ૨૩ ૯ ૦ - ૧૪ શુક્ર ૨૨) વૈશાખ | જેઠ એલાડ ! શ્રાવણ ! ભાદ્રપદ ! આસો શુક ૧૧ બે વદ ૬ ક્ષય | સુદ ૭ બે વદ - લય | વદ ૨ ક્ષય { વદ ૫ ક્ષય શુદ ૩ બે | વદ ૧ ક્ષય શુદ ૧૩ ક્ષય વદ ૧૪ બે +૭ જેમ ૨૭ ૩ સામર ૭ બુધ ર . ૩ ભામાં ર 11 ગુરૂ છે ? ૮ ગુરૂ રિલી ૪ બુધ ૨ ૧૫ સેમ ૨ | ૪ થ% ૧૨ ૭. ભોમ ૧૩ ૧૫ ગુરુ છે. ૩ સેમ છે ૧૧ બુધ ૩ ૧ ૦ ૦ પ+૬ શનિ ૧૩૮૯ બુધ૧૪૧+૨ શુક્ર ૪+૫ ભેમ ૮ ૧૨ ગુરૂ ૩૧+૪ રવિ ૧૫ ૭ વિ ૧૪ ૧૦ ગુરૂ ૧૫ ૩ શનિ ૮ ૬ બુધ ૯ ૧ ૩ ૦ ૦ ૧૪ સભ૧૬ [ શાસન સુધાકર પત્ર તા. ૮-૧૧-૪૩ ] Page #231 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ન. ૩ ૫. પંકીતિમુનિજી ગણિવરે વૈદ્યના શાસ્ત્રાભાસ માટે ઉપાડેલ જુબેશ. પૂ. પં, કીર્તિ મુનિજી મહારાજે જેને જનતા સાવધ રહે એ મથાળાવાળું 3-3मीर त. २४-८-४३ न १ छपायु उतुं मां १ "यानि तैः शास्त्राण्युपन्यस्तानि तेषां प्रामाण्यमपि वयं न सहामहे" २ "यानि शास्त्राणि समुपन्यस्तानि तानि शास्त्राभासान्येवेति" આ પંક્તિઓ હતી. ડો. પી. એલ. વૈધે આ હેન્ડબીલ ગમે ત્યાંથી મેળવી વાંચ્યું અને તે વાંચ્યા બાદ પૂ. પં. કીર્તિ મુનિજી ઉપર નીચે પ્રમાણે पत्र सध्योराजनगरवास्तव्येषु पंन्यासकीर्तिमुनिषु १ भवदिभः प्रकटीकृतं (जैन जनता सावध रहे) इति शीर्षकं किमपि पत्रकमस्माभिदृष्टम् । तत्र पञ्चमपरिच्छेदमध्ये यद् भवद्भिरुक्तम् यदस्माभिः "सूर्यप्रज्ञप्ति-निशीथ-दशाश्रुतस्कन्ध-लोकप्रकाशादिशास्त्राणां प्रामाण्यमेव (न) सह्यते" तथा "यानि शास्त्राणि" इत्यनेन सर्वाण्यपि जैनशास्त्राणि अस्माभिः शास्त्राभासानि प्रतिपाद्यन्ते तदस्मन्निर्णयपत्रे भवद्भिः क्व लभ्यते तत्कृपया पृष्ठपंक्तिनिर्देशपुरःस्सरं प्रदर्यतामिति मे विशप्तिः २ अस्माकं त्वेतन्मतं यद् भवतां गीर्वाणवाणीपरिचयः अतीव स्वल्पतरः, न च भवतां शास्त्रीयसंस्कृतभाषया सह स्थूलोऽपि परिचयः, येन भवन्तः पत्रिकायामेवंविधमसत्यं प्रकाशयन्ति, एवं स्थिते प्रकाश्यमानस्य गुर्जरभाषामयस्यानुवादस्य परिशीलनमेव भवतां श्रेय इति नो मति: । ३ तस्यानुवादस्य परिशीलनानन्तरं ज्ञायेतैव भवद्भिर्यथा नास्माभिः सूर्यप्रशप्त्यादि ग्रन्थानां प्रामाण्यं क्वापि अधिक्षिप्तं, न च तेषां शास्त्राभासं प्रतिपा. दितम् । सर्वविरतिव्रतं स्वेच्छया स्वोकुणिर्भवादशैयदि द्वितीयमहाव्रतस्य एवं संचित्य आशातना क्रियते तदा का कथा श्रावकाणामन्येषां वेत्यपि मनसि विचार्यताम् । स्वीयं च सर्वविरतिव्रतमङ्गं सत्यार्थप्रकाशनेन सर्वजनसमक्षं पत्रिकारूपेण प्रतिक्रमणेन प्रगटीक्रियतामित्याशास्यते वैद्योपाढेन परशुराम शर्मणा 7-9-43 From, P. L. Vaidya. Vadia College, POONA. Page #232 -------------------------------------------------------------------------- ________________ ડે. પી એલ વૈદ્યના પત્રને અનુવાદ જૈનજનતા સાવધ રહે એ મથાળા પૂર્વકનું તમે પ્રગટ કરેલ હેન્ડબીલ અમે જોયું છે. તેમાં પાંચમા પેરેગ્રાફમાં તમે જે કહ્યું કે અમારા વડે “સૂર્યપ્રકૃતિ-નિશીથ-દશાશ્રુતકલ્પ લેકપ્રકાશ વિગેરે શાસ્ત્રોને પ્રામાણ્યને સહન કરાતું નથી)” તથા “જાનિ શાસ્ત્રા' એ પ્રમાણેના શબ્દવડે સર્વ જૈનશાસ્ત્રો અમારાવડે શાસ્ત્રાભાસ કહેવાય છે તે અમારા નિર્ણયપત્રમાં આપે કયાં જોયું તે કૃપા વડે પૃષ્ઠ પંક્તિ નિર્દેશપૂર્વક દેખાડશો એ પ્રમાણે મારી વિજ્ઞપ્તિ છે. અમારો નિશ્ચયપૂર્વક અભિપ્રાય છે કે તમોને સંસ્કૃતભાષાને ઘણો જ સ્વલ્પતર પરિચય છે, તમારે શાસ્ત્રીય સંસ્કૃતભાષા સાથે સ્થૂલ પણ પરિચય નથી જેને લઈને પત્રિકામાં આ પ્રમાણે તમે અસત્ય જણાવો છો આમ હોવાથી તમારે થોડા વખતમાં પ્રસિદ્ધ થતા ગુજરાતી અનુવાદનું પરિશીલન કરવું એજ કલ્યાણકારી છે એમ અમારું માનવું છે. તે અનુવાદના પરિશીલન પછી આપને જણાશે કે અમારાવડે સૂર્યપ્રજ્ઞપ્તિ આદિ ગ્રંથના પ્રામણ્યનો કોઈ પણ ઠેકાણે તિરસ્કાર કરાયો નથી અને તેઓને શાસ્ત્રભાસ કહ્યાં નથી, સ્વેચ્છાએ સર્વવિરતિ વ્રતને સ્વીકારનાર તમારા સરખા જે બીજા મહાવ્રતની આ પ્રમાણે સમજ પૂર્વક આશાતના કરે તો બીજા શ્રાવાની શી વાત કરવી એ પણ મનમાં વિચારવું જોઈએ. તમારા સર્વવિરતિવ્રતભંગને સર્વજનસમક્ષ સત્ય અર્થને જણાવતી પત્રિકારૂપ પ્રતિક્રમણવડે પ્રગટ કરશો એમ હું વૈદ્ય પરશુરામ શર્મા આશા રાખું છું. મોકલનાર ડોકટર પી. એલ. વૈદ્ય વાડીયા કોલેજ પૂના નોંધ-આ પત્રમાં પહેલો પેરેગ્રાફ લખી ડો. પી. એલ. વૈદ્ય | પં. કીર્તિમુનિજીના હેન્ડબીલને પાંચમા પેરેગ્રાફમાં વારિ સૈઃ શાસ્ત્રાગુત્તરવરતાર તેવાં બાનાવ વઘં સહામ” લખેલ પંક્તિ જે “સૂર્યપ્રજ્ઞપ્તિ નિશીથ દશાશ્રુતસ્કન્ધ લોકપ્રકાશ વિગેરે શાસ્ત્રોના પ્રામાણ્યને સહન કરતા નથી તેમ જણાવે છે તે પંક્તિ મારા નિર્ણયપત્રમાં કયા પાને અને કઈ પંક્તિમાં છે તે જાણવા માગે છે. - ૨ તેમજ પૂ. પં. કાર્તિમુનિજીના પાંચમા પેરેગ્રાફમાં લખાયેલ “વન શાસ્ત્રના પશુપચાતાનિ તાનિ ફાસ્ત્રમાણાજેત” “એ પ્રમાણેના શબ્દ વડે સર્વ જૈનશાસ્ત્રો અમારા વડે શાસ્ત્રાભાસ કહેવાય છે તે અમારા નિર્ણયને પત્રમાં કયા પાને અને કઈ પંક્તિમાં છે તે જાણવા માગે છે. આ ઉપરથી ડૉ. પી. એલ. વૈદ્ય કહે છે કે–ચાર તૈઃ શાસ્ત્રાગુgીતાનિ પદ સૂર્યપ્રજ્ઞપ્તિ વિગેરેનું અપ્રામાણ્ય કરાવે છે અને ચાને રાહ્મણ સમુતાનિ' પદ સર્વ જૈનશાસ્ત્રોને શાસ્ત્રભાસ કહે છે પણ તે અમારા નિર્ણયપત્રમાં હોય તે જરા પૃષ્ઠ પંક્તિ પૂર્વક બતાવે. અર્થાત્ આ પહેલો પેરેગ્રાફ લખતાં વૈદ્ય મહાશયને Page #233 -------------------------------------------------------------------------- ________________ સંપૂર્ણપણે ખાત્રી છે કે મારા નિર્ણયપત્રમાં મેં કોઈ ઠેકાણે આવું કાંઇ પણું લખ્યું જ નથી એથી આમ લખવા પ્રેરાયા છે. આ ઉપરથી સ્પષ્ટ ફલિત થાય છે કે આ નિર્ણયપત્રમાં નિર્ણયપત્રના લેખકને પણ પ્રખ્યાલ ન રહે તેટલે ફેરફાર તેમની સંમતિ કે વગર રાંમતિએ થયે છે તે ચક્કસ છે તે વાત . પી, એલ વિઘના પત્રો પહેલો પેરેગ્રાફ જણાવે છે. ડો. પી એલ વિશે પૂ. પં. કીર્તિમુનિજી મહારાજને પિતાના બીજા-ત્રીજા પેરેગ્રાફમાં સર્જન કે મધ્યસ્થને ન છાજે તેવા આક્ષેપ કર્યા છે કે જે વાંચ્યા પછી દરેક સમજુ માણસને મધ્યસ્થની તટસ્થતા વિષે શંકા આવ્યા વિના રહી શકે તેમ નથી. આ ઓ. પી એલ વૈદ્યના પત્રને પૂજ્ય પંન્યાસજી કીતિમુનિજી મહારાજે જે જવાબ આપ્યો તે જવાબ નીચે આપીએ છીએ.—– પૂનાવાસ્તવ્ય ડે. પી. એલ. વૈદ્ય. અમદાવાદ, તા. ૧૦-૯-૪૩ પુના ધર્મલાભ પૂર્વક જણાવવાનું કે તમારો પત્ર મળે. “જૈન જનતા સાવધ રહે એ હેન્ડબીલ અમે પ્રગટ કર્યું છે તે સત્ય છે. પ્રગટ કરેલા હેન્ડબીલના પાંચમા પેરેગ્રાફમાં અમે નીચે પ્રમાણેની પંક્તિઓ લખી છે. 2 " यानि तैशास्त्राण्युपन्यस्तानि तेषां प्रामाण्यमेव वयं न सहामहे " નિર્ણયપત્ર પૃ. ૧૬ પં. ૨૩ ] ૨ “વાનિ શાસ્ત્રાળ સમુચિરતાનિ તાનિ શાસ્ત્રમાાતિ " નિર્ણયપત્ર પૃ. ૨૯ પં. ૬-૭ ] તે આપે તૈયાર કરેલા મધ્યસ્થ નિર્ણયપત્રના પૃ. ૧૬ ની ૨૩ મી પંક્તિ અને બીજી પૃ. ૨૦ ની ૬-૭ પંક્તિ છે તે તમે સૂક્ષમદષ્ટિથી જોશે. આશ્ચર્ય છે કે–આપના લખેલા નિર્ણયપત્રમાં આ પંક્તિ ક્યાં છે તેને આપને ખ્યાલ નથી એટલું જ નહિં પણ આ પંક્તિ છે કે કેમ? તેની તપાસને પણ તમે પરિશ્રમ લીધો નથી, અતિ ઉતાવળ અને મગજના ઉશ્કેરાટથી તમારે લખવું છે. પૂર્વ પ્રજ્ઞતિ-નિફથ-irJતબ્ધ-સ્ટાર ઘરારાવિશાસ્ત્રાનું પ્રારા તે” તેને બદલે તેમાં ન લખવો ભુલી જાઓ છો. - તમારું પેરેગ્રાફ ૨-૩ નું લખાણ મધ્યસ્થ અને સર્જનને શોભે તેવું નથી. વર્તમાનપત્રો જે “તટસ્થ તટસ્થતા જાળવી શક્યા નથી” એમ જે કહે છે તેને તમારા પત્રનું લખાણ સમર્થન આપે છે. તમારે મત “ઘમઘતાં જળવાપરિચય ગણીવ સ્થા” તે બરાબર છે. અમે જરૂર તમારી માફક પંડિતાભિમાની નથી. આ જ મરતાં. Page #234 -------------------------------------------------------------------------- ________________ પરિવાર” આ તમારું લખવું તે આપના મધ્યસ્થ નિર્ણયપત્રની અમે અમારા હેન્ડબલમાં જણાવેલી પંક્તિઓના સ્થળનું અવેલેકન જ આપને જણાવશે કે અને સંસ્કૃત ભાષા સાથે છેડે પણ પરિચય છે કે નહિં, “શેન મારતા.. તારાથરિત તેના માટે જણાવવાનું કે આપે આપનું મધ્યસ્થ નિર્ણયપત્ર જેવું અને તેમાં જણાવેલ પંક્તિઓનું અવગાહન કરવું અને તે કર્યા પછી આપને જરૂર જણાશે કે અમે લખેલું અસત્ય નથી પણ સત્ય છે. આ ખાત્રી કરી કદાગ્રહનો ત્યાગ કરી આપેજ જાહેર કરવું કે- તમારા હેન્ડબીલનું લખાણ સત્ય છે ને મેં કરેલા આપ ઉપરના આક્ષેપ અસત્ય છે. પર્વ રિતે...નો અરિ ગુજરાતી ભાષાને અનુવાદ વાંચી પરિચય મેળવવાનો તમારો ઉપદેશ પણ માગે છે. અમારે અને તમારે પરિચય મુદ્દલ નથી. છતાં આપનું અમારી પ્રત્યે લખાયેલ તમારા બીજ પેરાનું લખાણ જ સૂચવે છે કે–તમે કોઈપણ પક્ષથી વાસિત બન્યા છે. તાનુવાદ્રિતિતિq” “અનુવાદ બહાર પડ્યા પછી અને તેના પરિશીલન પછી જણાશે કે અમે સૂર્ય પ્રત્યાદિ શાસ્ત્રોનું અપ્રામાણ્ય કે શાસ્ત્રાભાસ પાણું કહ્યું નથી તો ઉપરની તમારી પંક્તિઓ જે શાસ્ત્રોના પ્રામાણ્યને તિરસ્કાર કરવાનું અને શાસ્ત્રાભાસપણું જણાવે છે તેના સંબંધી તમારે શે ખુલાસે છે ? પૂજ્ય સાગરાનંદસૂરિ મહારાજે ૪૦ શાસ્ત્રપાઠો રજુ કર્યા છે તે તો પ્રસિદ્ધ છે. સવિતાસંમતિ વિદ્યાર્થતા” આ લખીને અમને જ નહિં પણ સમગ્ર શ્રાવક જનતા ઉપર આક્ષેપ કર્યો છે. તમને ઉંડા વિચાર વિના શેઠ શ્રી કસ્તુરભાઈએ તટસ્થ નીમ્યા અને તેને લાભ લઈ જજમેન્ટમાં ચર્ચાના મૂળ વિષયને છેડી જૈન આગમ ગ્રન્થ અને પૂ. સાગરાનંદસૂરિ ઉપર અગ્ય આક્ષેપ કર્યો છે. “ી..ઝાટચિત્તામારા” અમે સુનિઓ થયેલા અપરાધને પ્રતિદિન ખમાવીએ છીએ. અને એવી કોઈ મોટી ભૂલ થઈ હોય તો જાહેર કરવામાં પણ વાંધો નથી. પરંતુ પ્રમાદ અને ભૂલથી તપાસ કર્યા વગર આવા આક્ષેપ કરવાનું સર્વ સજજનની નીતિને ઉલ્લંઘવાથી બને. અંતે જેનસમાજના મહાન દુર્ભાગ્યે ઉંડી તપાસ વિના આપ જેવાને શેઠશ્રી તટસ્થ શોધી લાવ્યા કે જે ચાલુ વિષયને છોડી ખુલાસો માગ્યા વગર સર્વવિરતિ વ્રત ભંગના આક્ષેપ કરે છે. અમારે આપના પત્રથી દઢ નિર્ણય છે કે-“તટસ્થનો ચુકાદે સત્યથી વેગળે સમતોલ વિનાને અને આક્ષેપ પૂર્ણ છે” તેવું જે આજે જેન જનતામાં પ્રસિદ્ધ છે તેને તમારું આ પત્રનું લખાણ પુરેપુરું સમર્થન આપે છે. Page #235 -------------------------------------------------------------------------- ________________ સર્વવિરતિ, દેશવિરતિ કે સમ્યક્ત્વનો મર્મ સમજવો તે તમે ગમે તેટલું ભણેલા કે પંડિતાભિમાની છે તે પણ ધનલુબ્ધ અને ધનથી યદ્રા તદ્વા નાચ નાચનારા તમારા જેવા સંસારીને ખુબ કઠીન છે. અમે તમને વણમાગ્યું આટલું જરૂર જણાવીશું કે જેવા સ્થાને તમને શેઠશ્રી કસ્તુરભાઈએ સ્થાપ્યા હતા તેવા સ્થાન માટે તમે જરૂર યોગ્ય નથી. પત્રને જુવાબ આપશો ને તટસ્થ સજજનને છાજે તેમ રહેશો. પં. કીતિમુનિ. તા. ૧૦-૯-૪૩ તા. ક. અમો પત્ર સંસ્કૃતમાં લખત. પરંતુ હેન્ડબીલોમાં તમો આટલો રસ લેતા હોઈ પત્ર ગુજરાતીમાં લખે છે. પં. કીતિમુનિ, વૈધના પત્ર અને શાસ્ત્રાભાસ અંગે શેઠશ્રી સાથે પૂ. પં. કીતિ મુનિજીને થયેલ પત્રવ્યવહાર. - - અમદાવાદ, તા. ૧૫–૯–૪૩ રાજનગરથી પન્યાસ કીર્તિમુનિ આદિ ઠાણું ૩. શ્રી શેઠ કસ્તુરભાઈ લાલભાઈ યોગ્ય ધર્મલાભ. વિ. લખવાનું કે તા. ૨૪-૮-૪૩ના રોજ એક હેન્ડબીલ અમે બહાર પાડયું છે. તે હેન્ડબીલ આ સાથે પાંચમા પેરેગ્રાફ ઉપર નિશાની કરી મેકહ્યું છે. આ પાંચમા પેરેગ્રાફને અનુસરીને ડે. પી. એલ વૈષે એક સંસ્કૃતમાં અમારા ઉપર કાગળ લખે છે. તેની નકલ આ સાથે તમને જોવા મકલી છે. મુલ કેપી જે મંગાવશો તો તમને જેવા બીડી આપીશું કે માણસની સાથે મેકલી આપીશું. અમારા હેન્ડબીલમાં લખેલ પહેલી પંકિત (વાનિ સૈ... રદાદે) તે મધ્યસ્થ નિર્ણયનું પૃષ્ઠ ૧૬ પંક્તિ ૨૩ છે અને બીજી પંકિત (ાન શાસ્ત્રાન...રાહ્યાભાતિ ) મધ્યસ્થ નિર્ણયપત્રનું પૃષ્ઠ ૨૦ પંક્તિ ૬-૭ છે. અમારો તેમની સાથે મુલ પરિચય નથી. છતાં અમારા ઉપર જે તેમનું લખાયેલ પર ૨-૩નું લખાણ તટસ્થ સજજનને શોભે તેવું છે કે કેમ? તેને આપ યોગ્ય વિચાર કરશે. પત્રને જુવાબ આપશે. અમદાવાદ, ૧૮-૯-૪૩. પૂજ્ય પન્યાસજી મહારાજ કીર્તિમુનિજી આપને તા. ૧૫-૯-૪૩ને પત્ર મળે. આપે મોકલેલ કાગળે વાંચી ગયે. હું એટલું તે ચોકકસ માનું છું કે-એક સંસારી કરતાં સાધુ ઉપર અનેક ગણું વધારે જવાબદારી રહેલી છે. અને જેમણે પિતાના આત્માની શુદ્ધિ Page #236 -------------------------------------------------------------------------- ________________ ખાતર સંસારનો ત્યાગ કર્યો. તેમણે સામા ઉપર આક્ષેપ કરતા પહેલાં ઘણે વિચાર કરવાનો છે. આપની પત્રિકામાં આપે બહાર પાડયું છે. કે– ડો. વૈદ્ય જેન આગમ ગ્રન્થોને વગોવ્યાં છે તે સદન્તર બેઠું છે. અને તે બાબત જ્યારે છે. વિદ્ય સુધારી લેવા આપને જણાવે છે. ત્યારે આપ માઠું મન છે તે વાસ્તવિક નથી. લી. કસ્તુરભાઇની ૧૦૦૮ વંદણ. અમદાવાદ, તા. ૨૨-૯-૪૩ રાજનગરથી પંન્યાસ કીર્તિ મુનિ આદિ ઠાણું ૩. શ્રી શેઠ કસ્તુરભાઈ લાલભાઈ ગ્ય ધર્મલાભ. તમારે પત્ર મળે. સામા ઉપર આક્ષેપ કરતાં ખુબ વિચાર કરે તે બરાબર છે. પણ જે લખાણથી સમગ્રશાસનના હિતનું નુકશાન થતું હોય તે તે નુકશાનથી ચેતવવા રૂપ સત્યવસ્તુને રજુ કરવી તે તો આક્ષેપન ગણાયને ? જૈન આગમ ગ્રન્થને શાસ્ત્રાભાસ કે અપ્રમાણ કહેવામાં આવે તે શું આગમ ગ્રન્થને વગોવ્યા ન ગણાય? છતાં અમે અમારા હેન્ડબીલમાં રજુ કરેલ પંક્તિઓ જેનશાસ્ત્રોને શાસ્ત્રાભાસ કે અપ્રમાણ નથી કહેતી તેવું તે પંક્તિના અર્થ ઉપરથી કોઈ મધ્યસ્થ ન્યાયવ્યાકરણ કે સાહિત્યના આચાર્ય અર્થ કાઢે તો તે સુધારવામાં મને વાંધો ન હોય. પરંતુ તે પંક્તિને અર્થ જે ઉપરોક્ત યેગ્યતાવાળા વિદ્વાને શાસ્ત્રોને શાસ્ત્રાભાસ (ખટાં) કે અપ્રમાણુ કહ્યાં છે તેમ કહે તો તમારી તરફથી “જજમેન્ટ બરાબર નથી તેમ જાહેરાત કરવાની આશા રાખવી વધુ પડતી નહિ જ ગણાય. પત્રને જુવાળ જરૂર આપજે. શાસ્ત્રોને વગેવવાં તે સમસ્ત શાસન માટે શરમજનક છે. અમદાવાદ, તા. ૨૫-૯-૪૩ રાજનગરથી પંન્યાસ કીર્તિ મુનિ આદિ ઠાણું ૩ શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ યોગ્ય ધર્મલાભ. તમને બે દિવસ ઉપર એક પત્ર લખ્યો છેવિશેષમાં અમે અમારા હેન્ડબીલમાં જે પંક્તિઓ રજુ કરી છે તે પંક્તિઓને પૂર્વાપર સંગત અર્થ ચર્ચામાં રજુ કરવામાં આવેલ જેનશાસ્ત્રોને શાસ્ત્રાભાસ કહ્યાં તે થાય છે કે કેમ? અથવા બીજે પ્રકારે થાય છે તેના સંબંધી ન્યાય, વ્યાકરણ અને કાવ્ય આદિના આચાર્ય થયેલા વિદ્વાનો અભિપ્રાય મેળવ્યું છે. તેને જે અભિપ્રાય આ છે. તે તેમની સહીવાળા પત્રની નકલ અને ઘણામાં કેટલાકની સહીઓની નક્કલ આપને આ સાથે બીડી છે. તે વાંચી વિચારશે. Page #237 -------------------------------------------------------------------------- ________________ ૩૨ શાસ્ત્રાભાસ એટલે ખાટાં શાસ્ત્ર તે વાત પ્રસિદ્ધ મને. તા આ રીતે ચર્ચામાં રજુ થયેલ શાસ્ત્રોને શાસ્ત્રાભાસ કહેવાં તે વગેાવવાં નહિં તેા ખીજું શું ગણાય? ડા. પી. એલ. વૈદ્યે પેાતાના સંસ્કૃત જજમેન્ટમાં જૈન શાસ્ત્રોને શાસ્ત્રાભાસ કહી વગેાવ્યાં છે. પત્રના જીવામ લખશે. તા. કે—આમ છતાં આપ સ્વતંત્ર પણ તે પક્તિઓના અથ'ની તપાસ કરાવશે. પૂ. પ. કીતિ મુનિ મહારાજને પડિતાએ શાસ્ત્રાભાસ' શબ્દ માટે આપેલ અભિપ્રાયની રોશ્રીને મેાકલી આપેલ મુસદ્દાની નકલ. C ડા, પી. એલ. વૈદ્યના નિણ્યમાં “ શાસ્ત્રાભાસ' શબ્દ જૈનશાસ્ત્રોને ખાટાં કહે છે મધ્યસ્થ નિણૅય પત્રમાં ડો. પી. એલ વૈદ્ય શરૂઆતમાં લખે છે કે १ " उमास्वातिवचः प्रघोषत्वेन प्रसिद्धं 'क्षये पूर्वा तिथिः कार्या वृद्धौ कार्या तथोत्तरा' इति श्लोकार्धमुद्दिश्य आचार्यश्री सागरानंदसूरोणां तथा आचार्यश्रीरामचन्द्रसूरीणां महान् मतभेदः प्रादुरभूत् " ! पृ. ५ ( प्रवचन अंक पृष्ठ १ ) ૧ ઉમાસ્વાતિના વચન તરીકે પ્રસિદ્ધ ને પૂર્ણ તિથિ: જાર્યા યુદ્ધો વ્હાર્યા તથોત્તા ’એ શ્લેાકા સમધી તિથિના ક્ષય અને વૃદ્ધિની ભાખતમાં આચાર્ય શ્રી સાગરાનઢરિજી અને આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરિજીની વચ્ચે મહાન મતભેદ પડયા. છ 6 આથી ડા. વૈદ્ય જણાવે છે કે તે એ આચાર્વી વચ્ચે ‘યે પૂર્વા’ ના Àાકા ને લઈ મતભેદ હતા. હવે તેજ ડા. વૈદ્ય પાતાના છાપેલા પાના ૨૦ ની ૬-૭ લીટીમાં લખે છે કે तदेवमाचार्यश्रीसागरानंद सूरिभिरुमास्वातिवचनस्य स्वाभिमतार्थसिद्धये यानि शास्त्राणि समुपन्यस्तानि तानि शस्त्राभासान्येवेति । पृ० २० ( प्रवचन अंक પૃષ્ઠ ૧૨ ૧. ૨૬-૨૬ ) ઉમાસ્વાતિના વચનના પેાતાના અભિમત અર્થ સિદ્ધ કરવા આચાર્યશ્રી સાગરાન’દરજીએ જે શાસ્ત્રો રજુ કર્યાં છે. તે શાસ્ત્રાભાસજ છે ( અર્થાત ખાટાં છે ) આ ઉપરથી સ્પષ્ટ છે કે વૈદ્યના મતે આખી છે ને તે આખી ચર્ચામાં રજુ થયેલ તમામ શાસ્ત્રો પી. એલ. વૈદ્ય પેાતાના શબ્દોમાં કહેવા માગે છે. તેમજ આગળ ડેા. પી. એલ વૈદ્ય લખે છે કે— एतादृशार्थसमर्थने यानि तैः शास्त्राण्युपन्यस्तानि तेषां प्रामाण्यमेव वयं न सहामहे यश्च तेषां प्रतिपादितोऽर्थः सोऽप्ययुक्तः । पृ० १६ ( प्रवचन पृष्ठ ૨૦ પંક્ત્તિ ૩૨-૩૩) ચર્ચા ક્ષયે પૂર્ણ' ને લઈને શાસ્ત્રાભાસ છે તેમ Page #238 -------------------------------------------------------------------------- ________________ ૩૩ આવે અથના સમર્થનમાં તેમણે જે શાસ્ત્રો રજુ કર્યા છે તેનું પ્રામાણ્ય અમે સ્વીકારતા નથી અને તેમણે જે અર્થ પ્રતિપાદિત કર્યો છે તે પણ અચુત છે. ઉપરની પંક્તિઓને અર્થ શાસ્ત્રોને શાસ્ત્રાભાસ અર્થાત્ બેટાં અને શાસ્ત્રોના પ્રામાણ્યને નહિ સ્વીકારવાનું કહે છે તેમ મને લાગે છે. વિદ્વાનેની સહીએr. આ, પછી પંન્યાસશ્રી કીર્તિમુનિજી મહારાજે પત્રવ્યવહાર છાપવા માટે 3. વૈદ્ય ઉપર ૨૩-૧૦-૪૬ ના રોજ પત્ર લખી મંજુરી મંગાવી હતી. અને તા. ૩૦-૧૦-૪૩ ના રોજ તેમની મંજુરી આવી હતી. ૩૦-૧૦-૪૩ Round-POONA. 1. पंन्यास श्रीकीर्तिमुनिषु परःशताः प्रणतयो विज्ञप्तिश्च श्रीमतां २३-१०-४३ तमे दिने लिखितं पत्रकं मयाद्यैवाऽधिगतम् । भावयोः पत्रोत्तरप्रसिद्धिविषयकं भवतामभिप्रायं विदित्वा परां प्रीतिमुपगतो. ऽस्मि । निर्णयपत्रे मदीया काचित् त्रुटिरद्यावधि समा नैवाऽधिगतेति विदांकुर्वन्तु भवन्तः । अस्य पत्रव्यवहारस्य प्रकाशनं भवतां वैतण्डिकत्वमेव प्रख्यापयेदिति मे मतिः। अहं हि प्रसिद्धिविमुखः। भवन्तस्तु येन केन प्रकारेण प्रसिद्धिकांक्षिणः तदवश्यमयं पत्रव्यवहारो भवद्भिर्यथारुचिः प्रकाशनं नेतव्य: किंतु यद्यस्मदीयः पत्रव्यवहारप्रसिद्धि नेतव्या तदा मदीयं पत्रमधिकृत्य भवद्भिः श्रेष्ठी श्री कस्तुरभाइ महोदयेभ्यो यदेकं पनं लिखितं यच्च तैस्तस्योत्तरं प्रदत्तं तवश्यं બ્રિમહંતોતિ ય ત વારસાં નેમિતિ જે વિજ્ઞપ્તિ | વઢીયઃ वैद्योपाह्वः परशुराम शर्मा પત્રને ભાવાર્થ. ખુશીથી પત્રવ્યવહાર પ્રસિદ્ધ કરજે પરંતુ કરતુરભાઈ શેઠને તમે એક પત્ર લખ્યો હતો અને તેને ઉત્તર જે શેઠે આપે હતો તે પણ મહેરબાની કરીને પ્રસિદ્ધ કરજો. આ. સવ પત્ર વ્યવહારનું પરિણામ એ આવ્યું કે શેઠશ્રી કસ્તુરભાઈએ પ્રથમ છાપવા આપેલ હોવાથી નિર્ણય પત્રનું ગુજરાતી ભાષાન્તર છપાવા દીધું પરંતુ તે નિર્ણપત્રની અંદર તેમણે જૈન સમાજને કોઈપણ જાતની ભલામણ કરી પોતાનું નિવેદન કે અભિપ્રાય જણાવ્યું નહિ. કારણકે આ પત્રવ્યવહારને અંતે પંડિતેના અભિપ્રાયથી શેઠશ્રીને પૂર્ણપણે ખાત્રી થઈ ગઈ હતી કે નિર્ણયકારે નિર્ણય આપવામાં ઉતાવળ કરી જૈનજનતાને માન્ય Page #239 -------------------------------------------------------------------------- ________________ થાય તે નિણુ ય આ નથી. આ વાત ગુજરાતી અનુવાદવાળો નિર્ણય પત્ર સ્પષ્ટ ખ્યાલ આપે છે કે જેમાં શેઠશ્રીને નથી તે અભિપ્રાય કે નથી તેમાં કઈ પણ જાતની પ્રસ્તાવના. આ વસ્તુમાં તે વખતે વીરશાસન અંકમાં કેટલીક બાબતેમાં શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈના વિચારો અને અમારા વિચારો વચ્ચે મેટું અંતર છે” તેવી મતલબનું આવેલ લખાણ સારૂ અજવાળું પાડે છે. પૂ. પં. કીતિમુનિજી મહારાજે “શાસ્ત્રાભાસની પંક્તિઓને રજુ કરી જેની જનતાને તિથિનિર્ણય પરત્વે વિમુખ બનાવી જેન શાસન ઉપર ખુબજ ઉપકાર કર્યો છે તે નિશંક છે. Dongresostine પરિશિષ્ટ ન. ૪ પૂ. પંન્યાસ ભાનવિજયજી ગણિવરે નિર્ણયપત્રને અનુસરીને . પી. એલ. વૈદ્ય પાસે સાત શંકાના માગેલ ખુલાસા. राजनगरे डहेलाख्योपाश्रये चातुर्मासस्थितवता पंन्यासभानुविजयेन सादरं धर्मलाभपूर्वकं पूण्यपत्तनस्थेषु पी. एल. वैद्यमहोदथेषु नि.चिनिवेद्यते । भवतो निर्णयपत्र मयाऽवलोकितं । तस्य भाषासोप्ठय वस्तुप्रतिपादनपद्रतिश्च प्रभोदयति विदूषामपि चेतांसि "पूर्वाश्रमे ब्राह्मणोऽहमधुना स्वीकृतजैनदीक्षः, जिज्ञानुभावेन निर्णयपत्रोत्थानि शंकास्थानानि भवतां पुरतः प्रदर्शयामि तेषां सम्यगुत्तरोषणेन निर्णयपत्रनिशशानं भत्कृते सरलीकरिप्यत इति १ उभयेषामन्याचार्याणां पर्वतिथिवृद्धिक्षयनिमित्तकः एव मतभेदस्तथापि भवद्भिनिणयपत्रं तिथिवृद्धिक्षयमुद्दिश्य कथं प्रदत्तम् । २ श्रेष्ठिवर्य कस्तुरभाइ महोदयेन द्वाभ्यामपि मूरिवर्याभ्यां मिलित्वा बहुकालं विचार्य घटित पतत्सबंधी मूलबीजकरूपो लेखो निर्णयपत्रे भवद्भिर्नाद्धृतः तस्य किमपि प्रयोजनं न वा? ___सागरानन्दसूरीणां विजयरामचन्द्रसूरीणां च पक्षः प्रतिपक्षश्च कीदृशः स निर्णयपत्रे संक्षेपतो नहि प्रदर्शनस्य विजयरामचन्द्रसूरीणां शब्दैः सागरानन्दसूरीणां खण्डनमकृत्वैव स्वकीयशब्दैः खण्डनकरणे च भवतां क आशयः ? ४ भवत्प्रदर्शितेषु अथैतादशस्य दशसु विवादपदेषु अष्टमे विवादपदे "व्याख्यानस्य प्रामाण्यसिद्धये यानि शास्त्रावचनान्याचार्यधीसागरानन्दसूरिभिरुपन्यस्तानि तानि परीक्ष्यन्ते' इति लिखित्वा हीरप्रश्नस्य विजयदेवसूरेश्च पत्रयस्थो ल्लेखः कृतः, किन्तु सागरानन्दसूरिभिः प्रदर्शितानां 'तत्त्वतरंगिणी' 'आचारप्र Page #240 -------------------------------------------------------------------------- ________________ ૩૫ कल्पचूर्णि' 'पं. रूपविजयपत्रम्' 'पं. दीपविजयपत्रम्' इत्येतेषां यत्किञ्चिदपि खण्डनं जनताविश्वासाय कथं न कृतं ? ५ भवतिचारत्वेन कथिते चण्डांशुचण्डूपञ्चाङ्गे क्षये पूर्वा० इत्यादिवाक्ये च स्वप्रदर्शिताश्चत्वार अंशा घटन्ते एतत्स्पष्टीकरणं कथं दूरीकृतम् ? ६ देवरसमाचार्य त्रयोंऽशा न घटन्ते अत्र प्रथमांश घटने अन्येऽपि घटन्त एव इति मन्तव्ये खण्डनस्यावश्यकता प्रतिभाति न वा ? ७ एकस्मिन् दिने योस्तिथ्योः पर्वणो वा व्यपदेशो भवितुमर्हति इत्येतत् प्रतिपादयितुं निर्णयपत्रेऽधिकप्रयासः आवश्यकः इति चेत् सन्ति कानिचित् सहिशि येषु तादृशो व्यपदेशः ? इत्येवमपर्युल्लेखितशंकास्थलस्पष्टीकरणमाशास्यते વિ. સં. ૨૦૦૦ જ્ઞાનપત્રમી भानुविजयेन રાજનગર ડહેલાના ઉપાશ્રયે ચામાસુ રહેલ ૫. ભાનુજિયĐવડે આદર સહિત ધર્મલાભપૂર્વક પૂનાના પી. એલ. વૈદ્ય મહેાયને કાંઇક જણાવવામાં આવે છે. તમારૂં નિણૅયપત્ર મેં વાંચ્યું છે તેની ભાષાની અનેાહરતા અને વસ્તુપ્રતિપાદન પદ્ધતિ વિદ્યાનાના પણ મનને આનંદ ઉપાવે તેમ છે. પૂર્વાશ્રમમાં હું બ્રાહ્મણુ હતા અને મે જૈનદીક્ષા અંગીકાર કરેલ છે જિજ્ઞાસુભાવે નિષ્ણુ ચપત્ર વાંચવાથી મને ઉત્પન્ન થયેલ શંકાન્થલે! તમેને જણાવું છું તે તેને સારી રીતે ઉત્તર આપવાવડે તે નિર્ણયપત્ર મને શંકારહિત સરળ અને તેમ કરશે. ૧ અન્ને આચાર્યનિ પવૃદ્ધિ ક્ષય સંબંધી મતભેદ હતા છતાં તમે નિર્ણયપત્ર તિથિવૃદ્િક્ષયનુ કેમ આપ્યું? ૨ શ્રીષ્ઠિવ કસ્તુરભાઇ અને બન્ને આચાર્યએ મળી ઘણા વખત સુધી વિચાર કરી આ ચર્ચાના મૂળ બીજરૂપ લેખ (લવાદનામું) ઘડયું હતું તે નિર્ણયપત્રમાં આપે કેમ ન લીધું ? અને આવું કાંઈ પણ કારણ છે કે કેમ ૩ સાગરનદસૂરિજી અને વિજયરામચ ંદ્રસૂરિજીનેા પક્ષ પ્રતિપક્ષ કેવા પ્રકારના છે તે નિર્ણયપત્રમાં નહિં દેખાડવાનું, અને વિજયરામચંદ્રસૂરિજીના શબ્દાવડે સાગરન દસૂરિજીનું ખંડન કર્યા વિના પેાતાના શબ્દો વડે ખંડન કરવામાં આપના શે। આશય છે ? ૪ આપે દેખાડેલ દા વિવાદપો પૈકી આઠમા વિવાદઢમાં હવે તે પ્રકારના વ્યાખ્યાનની પ્રમાણુ સિદ્ધિમાટે જે શાસ્રવચનાને આચાય. સાગરન દસૂરિજીએ રજુ કર્યા છે તેની પરીક્ષા કરીએ.’આ પ્રમાણે લખીને હીરપ્રશ્ન અને વિજયદેવ સૂરિજીના બે પાનાના ઉલ્લેખ કર્યાં પરંતુ સાગરાન દસૂરિજીએ દેખાડેલ તત્ત્વ Page #241 -------------------------------------------------------------------------- ________________ તરંગીણિ, આચારપ્રક૯૫ ચૂણિ, પં. રૂપવિજયજીને કાગળ, પં. દીપવિજયજીને કાગળ એ સર્વનું કાંઈ પણ ખંડન જનતાના વિશ્વાસમાટે કેમ ન કર્યું? ૫ છતાચારપણે કહેલ ચંડાશુચંડ પચાંગ અને પૂર્વા ઈત્યાદિ વાકયમાં તમારા દેખાડેલ ચાર અંશ ઘટે છે એનું સ્પષ્ટીકરણ કેમ (નિર્ણયપત્રમાં) કરવામાં નથી આવ્યું? ૬ દેવસુર સમાચારમાં ત્રણ અંશ ઘટતા નથી (તેમ જણાવ્યું પરંતુ) તે દેવસુરસમાચારમાં પહેલા અંશની ઘટનામાં બીજા અંશો ઘટે જ છે એ માન્યતામાં ખંડનની આવશ્યકતા તમને લાગે છે કે નહિ ? ૭ એક દીવસે બે તિથિને કે બે પર્વનો વ્યપદેશ થાય તે પ્રતિપાદન કરવા માટે નિર્ણય પત્રમાં અધિક પ્રયાસની આવશ્યક્તા હતી. એક દીવસે બે તિથિ કે બે પર્વને વ્યપદેશ થાય તેવા કેઈ સ્થળ છે ખરાં? આ પ્રમાણે ઉપર ઉલ્લેખ કરેલ શંકાસ્થળના સ્પષ્ટીકરણની હું-ભાનુવિજય આશા રાખું છું. જ્ઞાનપંચમી. વિક્રમ સં. ૨૦૦૦ Bund Round, Poona. 11-11-43 पंन्यास श्रीमानुविजयेषु पर शताः प्रणतयो विज्ञप्तिश्च भवतां पत्रमधिगतम् । मदीयं निर्णयपत्रमुद्दिश्य ये भवद्भिरिदं प्रथमतया साधुपादाः कृतास्तैः प्रमुदितोऽहम् ।। यदपि सिद्धप्रामाणान्येव मदन्तिके भवदीयानामाशङ्कानामुत्तराणि भवदा. शंकापनाोदक्षमाणि, तथापि मदीयं निर्णयपत्रमधिकृत्य सांप्रतिकमसांप्रतमान्दोलनं प्रेक्ष्य मन्यामहे यदन अवसर एव सांप्रतं भवतामाशङ्कापनोदनस्य कियन्तमपि. कालमिति क्षम्यतां मे मौनमित्याशास्ते માવી: वैद्योपाह्र श्री परशुराम शर्मा. તા. ૧૧-૧૧-૪૩ ૧૯ બંદ રાઉન્ડ પૂના ૧ પંન્યાસ ભાનવિજયજીને સેંકડો નમસ્કાર અને વિજ્ઞપ્તિ, તમારે કાગળ મળે. મારા નિર્ણયપત્રને ઉદ્દેશીને જે આપે પ્રથમપણે પ્રશંસા કરી તેથી હું આનંદ પામ્યો છું. ' જે કે આપની શંકાને દુર કરે તેવા આપની શંકાના સિદ્ધ પ્રમાણુવાળા મારી પાસે ઉત્તરે છે તે પણ મારા નિર્ણપત્રને અનુસરીને હાલનું અગ્ય વાતાવરણ દેખીને હું માનું છું કે આપની શંકાને દુર કરવાને હાલ કેટલેક સમય અવસર નથી. માટે મારા મનની ક્ષમા આપજે એમ આપને વિદ્ય પરશુરામ શર્મા આશા રાખે છે. Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૭ નેધ–પંન્યાસ ભાનુવિજયજી ગણિવરે નિર્ણય પત્ર વાંચ્યા પછી તેમને પુછવાગ્ય સાત શંકાસ્થળે સં. ૨૦૦૦ના જ્ઞાનપંચમીના દિવસે 3. પી. એલ. વૈદ્યને પુછયાં અને તેને ડૉ. પી. એલ વૈદ્ય તરફથી ઉત્તર આવ્યો કે હાલ તેને ઉત્તર આપી શકાય તેવી સ્થિતિ નથી. કારણકે મારા નિર્ણયપત્રથી હાલ વાતાવરણ ફેલાયેલ છે. આ પછી મહારાજશ્રીએ ડે. પી, એલ વૈદ્યને બીજે પત્ર લખ્યું હતું જે આ પ્રમાણે છે. अहमदावाद नगरस्थ તા. ૨૪-૧૧-જ રે पंन्यास भानुविजयस्य सादरं धर्मलाभाशीर्वादः __ आचार्य परशुराम शर्मणां प्रति. सम्प्राप्तभवत्पत्रेणालाभि महानानन्दस्तथैव संतोषजनकोत्तरेण पुनरपि जननीयः । ___ यादृशं शंकाशल्यमस्माकं हृदि तथैवान्येषां मुनिपुङ्गवादीनामपि, तस्योद्धारो यदि न भविष्यति तर्हि निर्णयस्योपरि नानाशकासमुद्भवेन भवतामन्यायो નિયતે मम तु नम्रमेतन्मन्तव्यं यत् “निर्णयपत्रमनुसृत्येदानीं यदान्दोलनं तद्भवतां समाधानमन्तरोग्रपरिणामम्" । ___ जैनसमाजे प्रतिकोणं निर्णयविषये समेषां चित्ते दृढशंकाप्रादुर्भावानन्तरं यदि भवतां मौनमोक्षस्तहिं न प्रकाशयन्तु नाम वर्तमानपत्रेषु समाधानं तथापि विद्वद्भिर्जिज्ञासु प्रति प्रकटनीय तत् इति योग्य प्रतिभाति । तथापि सबलकारणतया यद्युत्तरदानमनुचित तहिं नाग्रहो ममाऽस्मिन् विषये इति शम् ॥ कृपया दलं प्रेषयिष्यते તા. ૨૪-૧૧-૪૩ આચાર્ય પરશુરામ શર્માને અમદાવાદમાં રહેલ પંન્યાસ ભાનવિજયજીના સાદર ધર્મલાભરૂપ આશીર્વાદ. તમારે પત્ર મળવાથી ઘણે આનંદ થયે. તેવી જ રીતે ફરી પણ સંતોષ જનક ઉત્તરવડે આપશે. જેવા પ્રકારે શંકા અમારા હૃદયમાં છે તે જ પ્રકારે બીજા ઉત્તમ મુનિએના હૃદયમાં પણ છે તેને ઉદ્ધાર નહિ થાય તો નિર્ણયના અંગે જુદી જુદી શંકાઓ થવાથી આપને અન્યાય થશે | મારું તો નમ્ર માનવું છે જે નિર્ણયપત્રને અનુસરીને હાલનું જે આંદલન છે તે તમારા સમાધાન વિના ઉગ્ર પરિણામને પામ્યું છે. જૈન સમાજના ખુણે ખુણે સજજનેના હૃદયમાં નિર્ણય વિષે દઢ શંકા પ્રગટ થયા પછી જે આપ મૌન છોડશે (તે તે ફળદાયક નહિ બને) આપ વર્તમાન Page #243 -------------------------------------------------------------------------- ________________ 20 પત્રમાં ભલે સમાધાન પ્રગટ ન કરે તો પણ આપે જિજ્ઞાસુ પ્રત્યે પ્રગટ કરવું જોઈએ તેમ મને એગ્ય લાગે છે. આમ છતાં પણ સબળ કારણને લઈ ઉત્તર આપ આપને ઉચિત ન લાગતું હોય તે એ વિષયમાં મારો આગ્રહ નથી ઇતિ શમ, કૃપા કરીને પત્ર લખશે. નેધ–આ પત્રમાં પન્યાસ ભાનુવિજયજીએ જણાવ્યું કે જિજ્ઞાસુ પ્રત્યે શંકાને ઉત્તર આપવાથી તેનો વિસ્તાર અટકશે અને સાચું સમાધાન થશે તે આપને ન્યાય મળશે. છતાં યોગ્ય લાગે તેમ કરશો અમારો આગ્રહ નથી. Vadia College, Poona. 27-11-43 पंन्यासश्रीभानुविजयगणिषु वैद्योपाह्रस्य श्री परशुरामशर्मणः परः शताः प्रणतयो विज्ञप्तिश्च । भवतां २४-११-४३ दिने लिखितं पत्रं यथासमयमेव मयाऽधिगतम् । यद्यपि भवतां सौजन्ये तथा भवदीयानामाशङ्कानां सद्भावे नास्ति मे कोऽपि संशयावकाशस्तथापि अप्राप्तकालमेवाधुनाऽपि भवदाशंकापनोदस्येति मन्ये। मदीयं निर्णयपत्रमधिकृत्य यदान्दोलनमद्यापि प्रचलति तस्य मूलं त्वन्यदेव। प्रतिकूलं निर्णयं ज्ञात्वा प्रकुपितैराचार्यश्रीसागरानन्दसूरिभिः पूर्वप्रदत्तां स्वानुमति विस्मृत्य मदुपरि ताटस्थ्यभङ्गारोपः कृतः सार्वजनीन एव । तदनुसारिभिश्च मुनिश्री हंससागरैः पंन्यास श्री कीर्तिमुनिभिश्च 'धनलुब्धेन मया आचार्यश्री विजयरामचन्द्रसूरिसकाशादुत्कोचं गृहित्वैतादृशो निर्णयो लिखितः” इति निर्ग्रन्थसाधूनां सर्वथैवाऽनुचितया वाण्या बहुशो दोषा आरोपिताः । "जैनागमेष्वन्यतमानां श्रीभगवती-श्रीस्थानाङ्गादिसूत्राणां शास्त्राभासत्वमेव ” मया प्रतिपाद्यते इति सर्वथैवाऽसत्यं तैर्वहुधा लिख्यते । यदा च स्वधीतस्त्रागमा मुनयः स्वं महाव्रतं विस्मृत्य मूलसूत्र-दशवैकालिकप्रतिपादित भाषाविवेकं चानादृत्यैवं लिखन्ति तदा का कथा श्रावकाणां कपासीप्रभृतीनाम् । एवंस्थिते प्रस्तुतमसांप्रतमान्दोलनं न निर्णयस्थविषयमूलकं किन्तु स्वमतविरुद्धनिर्णयमूलकमिति स्पष्टमेव । ___ जानामि खलु सन्त्येव केचन स्वधीतागमा निर्ग्रन्थगच्छेषु। यद्यपि मदीयो निर्णयस्तेषामनभिमतो भवेत् तथापि "मध्यस्थोपरि तादृशदोषारोपणं तादृशाश्च वाक्प्रयोगा निर्ग्रन्थसाधूनामानुचिताः इति नाद्यावधि केनापि प्रतिपादितं प्रतिपन्नं वा । सज्जोऽस्मि खलु स्वीयेनापि धनव्ययेन भवादशानां पुरतः स्थातुं स्वनिर्णय समर्थनाय तेषां च समुचिताशङ्कापनोदाय च । ___ यावत्तु मदुपरि आचार्य श्री सागरानन्दादिभिः कृतामिथ्यारोपास्तववस्था एव यावञ्च निर्ग्रन्थसाधवः हंससागरादीनां लेखनं सर्वथाऽस्माकमसंमतम् इति प्रकाशं न कथयन्ति यावच्च श्रेण्ठिश्री कस्तुरभाइ महोदयैरस्मिन् कर्मणि अन. नुशातः तावन्मौनमेष में प्राप्तकालमिति पुनः क्षन्तव्योऽहम् ।। भवदीयः वैद्योपाहा श्री परशुराम शर्मा Page #244 -------------------------------------------------------------------------- ________________ यदि भवतां पत्रस्यास्य प्रकाशनेऽभिलाषस्तदा मदीयमनुमोदनं विधत एव अहं तु प्रसिद्धिविमुखः । વાડીયા કેલેજ પુના ૨૭-૧૧-૪૩ પંન્યાસશ્રી ભાનુવિજ્યજી ગણિવરને વૈદ્ય પરશુરામ શર્માના સેંકડો નમસ્કાર અને વિજ્ઞપ્તિ. આપને ૨૪-૧૧-૪૩ ને લખેલે પત્ર એગ્ય સમયે મને મળે. જો કે મને આપની સૌજન્યતામાં કે આપની શંકાના સદભાવમાં કોઈપણ જાતની શંકાને અવકાશ નથી તોપણ આપની શંકાને દુર કરવા માટે પ્રાપ્ત કાળ નથી એમ હું માનું છું. મારા નિર્ણયપત્રને અનુસરીને જે દેલન આજે ચાલે છે તેનું મૂળ બીજુ જ છે. પ્રતિકુળ નિર્ણય જાણીને કોપાયમાન થયેલ શ્રી સાગરાનંદસૂરિજીએ પૂર્વે આપેલ પિતાની અનુમતિ વિસરીને મારા ઉપર તટસ્થ ભંગને આરોપ કર્યો તે સર્વ પ્રસિદ્ધ જ છે અને તેને અનુસરીને મુનિ હંસસાગર, અને પન્યાસ કીર્તિમુનિજીએ “ધન લુપી મેં આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરિજી પાસે લાંચ લઈને આવા પ્રકારને નિર્ણય લખ્યું છે એ પ્રમાણે નિગ્રંથ સાધુએને સર્વથા અનુચિત વચનથી ઘણું દે આપ્યા , તેમજ જેનાગમ પિકી શ્રી ભગવતી શ્રી ઠાગાદિ સૂત્રોનું શાસ્ત્રાભાસપણું મારાથી પ્રતિપાદન કરાય છે તેમ સર્વથા અસત્ય તેઓ વડે બહુ લખાય છે. જે આગમ ગ્રંથને ભણેલા મુનિએ પોતાનું મહાવત વિસરીને અને મૂળસૂત્ર દશવૈકાલિકમાં જણાવેલ ભાષા વિવેકને અનાદર કરી આ પ્રમાણે લખે છે તે શ્રાવક કપાસી વિગેરેની શી વાત કરવી? આમ હોવાથી હાલનું અગ્ય વાતાવરણ નિર્ણયના વિષયને અનુસરીને નથી પરંતુ નિર્ણય પિતાના મતથી વિરૂદ્ધ આવ્યું તેને લઈને છે એ સ્પષ્ટ જ છે. હું જાણું છું કે નિર્ચન્થગચ્છમાં કેટલાક આગમ ભણેલાઓ છે જે કે તેઓને મારે નિર્ણય અમાન્ય હોય તો પણ મધ્યસ્થ ઉપર તેવા પ્રકારના દેષનું આપણું અને તેવા પ્રકારને વાકુપ્રયોગ અગ્ય છે. એ પ્રમાણે હજુ સુધી કેઈએ પણ પ્રતિપાદન કર્યું કે સ્વીકાર્યું નથી. નિશ્ચયે પિતાના ખર્ચે આપ સરખા મુનિઓની સમક્ષ આવીને પોતાના (મારા) નિર્ણયના સમર્થન માટે અને તેઓની (મુનિએની) યેગ્ય શંકાઓને દુર કરવાને હું તૈયાર છું. પરંતુ જ્યાં સુધી આચાર્યશ્રી સાગરાનંદસૂરિજીએ કરેલા મિથ્યારે તેમજ રહેલા છે. અને જ્યાં સુધી નિથસાધુઓ હંસસાગરાદીનું લખવું સર્વથા અને અસંમત છે એ પ્રમાણે પ્રગટપણે ન કહે અને જ્યાં સુધી Page #245 -------------------------------------------------------------------------- ________________ શ્રેષ્ઠિશ્રી કસ્તુરભાઈ મહદય આ કામમાં રજા ન આપે ત્યાં સુધી મારે મૌન રાખવું તે એગ્ય છે માટે ફરી પણ મને ક્ષમા આપશે. એજ આપને વૈદ્ય પરશુરામ શર્મા. તા. ક. જે આપની આ પત્રને પ્રગટ કરવાની ઈચ્છા હોય તો મારૂં અનુમોદન જ છે. હું તે પ્રસિદ્ધિ વિમુખ જ છું. આ પછી પન્યાસ ભાનવિજયજી ગણિવરે ડે. પી. એલ વૈદ્યને આવવાનું અને તેમના ખર્ચ માટે સઘળી વ્યવસ્થા થઈ રહેશે તે જણાવનારે પત્ર લખ્યું હતું. નેધ–પૂ. પંન્યાસ ભાનવિજયજી ગણિવરે લખેલ તા. ૨૪–૧૧–૪૩ ના પત્રને જવાબ આપતાં વૈષે પિતાનું હૃદય ઠાલવ્યું છે. ડો. વૈદ્ય શંકાને જવાબ આપવા માટેનો અવસર નથી એ ફરી જણાવતાં આચાર્ય સાગરાનંદસૂરિજી પં. કીર્તિમુનિજી ગણિવર અને મુનિશ્રી હંસસાગરજી મહારાજ માટે સજજનને ન શોભે તેવું વણમાગ્યું જણાવ્યું છે. આ જણાવતાં તા. ૧૧-૧૧-૪૩ ના પત્રમાં “નિર્ણયને અનુસરીને હાલનું અગ્ય વાતાવરણ ઉભું થયું છે તે વિસરી જઈ અહિં અગ્ય વાતાવરણનું કારણ બીજું જણાવ્યું છે. આ પછી ડે. પી એલ વિષે જૈનશાસનમાં આગમના અભ્યાસી મુનિઓમાંથી કેઈપણ આ. સાગરાનંદસૂરિજી. પં કીર્તિમુનિજી અને હંસસાગરજી મહારાજની તટસ્થ ભંગ માટેની છેષણા અયોગ્ય છે એમ કહેતા નથી તેને બળાપ કર્યો છે. ખરી રીતે આગમના અભ્યાસી અને તટસ્થ નિરૂપક મુનિએ સૌ સારી રીતે તટસ્થભંગ થયે છે તેમ જાણે છે અને માને છે માટે જ તેઓમાંથી કોઈપણ તે અગ્ય છે એમ કહેતું નથી એટલું જ નહિ પણ ઘણું મટે ભાગ તેમને સમર્થન અને પ્રત્સાહન આપે છે. આગળ વૈદ્ય શંકાના સમાધાન માટેના મોનના કારણે મા બીજા મુનિઓ જ્યાંસુધી આ. સાગરાનંરસૂરિજી અને મુનિશ્રી હંસસાગરજીને મારા ઉપરના આરોપ અગ્ય છે તે ન જાહેર કરે ત્યાં સુધી મારાથી કાંઈ કહી શકાય તેવું નથી તેમ જણાવે છે. આ પણ તેમનું કથન વ્યાજબી નથી કારણકે તેમનું સમાધાન ચગ્ય લાગે તેમજ બીજા પિતાને નિર્ણય કરી શકે. આજે તે સમાજના દરેકે દરેકને સ્પષ્ટપણે લાગે છે કે વૈદ્ય મહાશય તટસ્થ રહ્યા નથી તેમને નિર્ણય સત્ય નથી તો પછી કઈ રીતે તેઓ પૂ. આ. સાગરાનંદસૂરિજી કે મુનિશ્રી હંસસાગરજીનું લખાણ વ્યાજબી નથી તેમ કહી શકે? Page #246 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ન. ૫ પૂ. આચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મ. અને ડે. પી. એલ. વૈદ્ય હ. પી. એલ. વિશે પૂ. આચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજને આપેલ ધમકી–તમે સંઘ સમક્ષ માફી માગે અને તે સમાચાર વર્તમાનપત્રમાં પ્રગટ કરે. નહિતર મારે મારી શુદ્ધિ જાહેર કરવા કેટે જવું પડશે. પરંતુ પાછળથી વૈદ્ય કેટે જવાનું આચાર્ય મહારાજને જણાવ્યું પૂ. આ. સાગરાનંદસૂરીશ્વરજી મહારાજે સેવક, મુંબઈ સમાચાર, વદેમાતરમ અને મેહનલાલ સખારામના ઠેર ઠેર થયેલ તાર વિગેરેના સમાચારદ્વારા તટસ્થ તટસ્થ રહ્યા નથી તેવા નિર્ણય ઉપર આવ્યા પછી શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈને તા. ૧૪-૧-૪૩ ના રોજ “તટસ્થ તટસ્થપણું સાચવી શક્યા નથી. માટે મારે તેમનું લખાણ માન્ય નથી.” તેવી મતલબને તાર કર્યો. તિથિચચના નિર્ણયમાં ડે. પી. એલ. વૈદ્ય ઉપર સૌ પ્રથમ પૂ. આ. સાગરાનંદસૂરિજી મહારાજે તા. ૨૨-૬-૪૩ ના રોજ કપડવંજથી નીચે મુજઅને તાર કર્યો હતો. 22–6–43 8 a. m. ૨૨-૬-૪૩ *What enabled one Mohanlal to spread from Poona news of Tithicharcha decision in favour of Ramsuriji without hearing from sheth Kasturbhai Reply immendiately. ANANDSAGAR. ૨૨-૬-૪૩ ૮- સવારના “તિથિચર્ચાને નિર્ણય રામસૂરિની તરફેણમાં આવ્યું છે, એવું શેઠ કસ્તુરભાઈ પાસેથી સાંભળ્યા વિના પુનાથી શ્રી મોહનલાલ એ પ્રમાણેને પ્રચાર શાથીકરી શકે છે? જલદી જવાબ આપે. આનન્દસાગર” - આ તાર અંગે ડો. પી. એલ. વૈદ્ય એક પત્ર આ પુસ્તકના સંપાદક ઉપર નીચે મુજબ લખ્યો હતો – Page #247 -------------------------------------------------------------------------- ________________ Dr. P. L. Vaidya 19 Bund Round, POONA. 22nd Nor, 1943. Dear Sir, I understand from Advertisement in " Jain Vartaman" Dated 20-11-43 that you propose to bring out Tithicharcha Sahitya including correspondance, wires etc. between myself and Sagaranandaji. I do not mind your doing so. But please note that the text of the wire As I Received it is as given below. "What enabled on Mohamed to spread From Poona news of Tithicharcha decision in favour of Ramasuriji without hearing from Sheth Kasturbhai. Reply Immediately. If you have any doubt as to the above you may send any Representative of yours to verify the text and if he so desires I shall allow him to have a photo of the same. This wire is very important and in the name of truth and fairness I want that text should be correctly reproduced. Yours faithfully, P. L. VAIDYA. કે. પી. એલ. વૈદ્ય ૧૯, બંડ રાઉન્ડ, પૂના, ૨૨ નવેમ્બર ૧૯૪૩. વહાલા સાહેબ, તા. ૨૦-૧૧-૪૩ ના જૈન વર્તમાનમાં આવેલી તમારી જાહેરાત પરથી મને માલુમ પડે છે કે તમે તિથિચર્ચાનું સાહિત્ય-મારી અને સાગરાનંદજી(સૂરિ) વચ્ચેના પત્રવ્યવહાર, તાર, વગેરે સુદ્ધાનું–બહાર પાડવાનું ધારે છે. તમને ફાવે તેમ ભલે કરતા હો, પણ મહેરબાની કરીને એટલી નોંધ લેશે કે મને મળેલા તારમાં નીચે મુજબ લખાણ હતું “તિથિચર્ચાને નિર્ણય રામસૂરિની તરફેણમાં આવ્યો છે, એવું શેઠ કસ્તુરભાઈ પાસેથી સાંભળ્યા વિના, પુનાથી મહમદ (મોહનલાલ) એ પ્રમાણેને પ્રચાર શાથી કરી શકે છે? જલદી જવાબ આપે.” તમને જે એ વિષે કશાય શક હોય તે તમારા કોઈ પણ પ્રતિનિધિને અહીં એકલી એ લખાણની ખાતરી કરી શકે છે. અને જે તેની ઈચ્છા થાય તે તેને એને ફેટે લેવાની પણ હું છૂટ આપીશ. આ તાર ખૂબ અગત્યને છે, અને સત્ય તેમજ ન્યાયના નામે હું ઈચ્છું છું કે, તેમાંનું લખાણ યથાર્થ રીતે રજૂ થવું ઘટે. આપને વિશ્વાસુ, પી. એલ. વૈદ્ય Page #248 -------------------------------------------------------------------------- ________________ પૂ. આ. સાગરાનંદસૂરિજીના તારના વૈદ્ય આપેલ જવાબ. Poona. 22–6–43 15-40 23-6-43 Aanandsagarji, Kindly refer to Kasturbhai. Vaidya. “પૂનાથી મી. વૈદ્ય, ૨૨-૬-૪૩ ૧૫-૪૦ તારથી જણાવે છે કે-મહેરબાની કરીને કસ્તુરભાઈને પૂછો પૂ. આ. સાગરાનંદસૂરિજી મહારાજને ડૉ. પી. એલ. વૈદ્યને તાર કરવાનો આશય પૂનાથી મેહનલાલ જે તાર વિગેરે કરે છે તે ડૉ. પી. એલ. વૈદ્યની જાણ પૂર્વકનું છે કે બીજી રીતે છે? જ્યારે વૈદ્યનો ઉડાઉ જવાબવાળો તાર આવ્યો ત્યારે પૂ. આ. સાગરાનંદસૂરિજી મહારાજ વૈદ્યના તટસ્થભંગ પૂર્વકજ આ બધું થયું છે તેવા દઢ નિશ્ચય ઉપર આવ્યા અને ત્યાર પછી તેમણે વિદ્યના તટસ્થભંગને જાહેર કરતી ચેતવણી નં. ૧ અને નં. ૨ બહાર પાડી. મફતલાલ ઝવેરચંદ તા. ૨૭-૧૧-૪૩ છે. ખેતરપાળની પિળ-અમદાવાદ ડે. પી. એલ. વૈદ્ય પૂના અમદાવાદથી મફતલાલના પ્રણામ આપને પત્ર મળ્યો. પત્ર બદલ આભાર. આપ જે તારા માટે લખે છે અને તેમાં જે on Mohamed આ શબ્દ ઉપર લાલ ચિન્હ કર્યું છે તેને બદલે one Mohanlal શબ્દ પૂ૦ આ સાગરાનંદસૂરિજી તરફથી મળેલ અમને કેપીમાં જણાવવામાં આવેલ છે. આપ લખે છે તેને માટે અવિશ્વાસનું કારણ નથી. પરંતુ તાર મુકનારની લખનારની કે તાર ઓફીસની ભૂલ થઈ હશે. મારા છપાતા પુસ્તકમાં બીજી પણ વસ્તુ આપને જણાવવાની હોય તો જણાવશે. આપે કેપી જેવા અને તારનો ફેટે લેવાની રજા આપી તે બદલ આભાર. જેમ બને તેમ તેની જલદી વ્યવસ્થા કરી આપને જણાવીશ. પત્ર લખશે. એજ મફતલાલના પ્રણામ. નોંધ-આ બાદ અમે પૂર્ણ તપાસ કરી હતી તો કપડવંજની ઓફિસમાં મોહનલાલ શબ્દ જ લખાયો હતો. પૂના તાર ઉતારવામાં ભૂલ થઈ હોય એમ લાગે છે. Page #249 -------------------------------------------------------------------------- ________________ 241 पछी ता. २८-८-४3 नाश 1. पी. मेस. वैधे ५. मा. सागराનંદસૂરિજી મહારાજ ઉપર કેટે ઘસડવાની ધમકી આપતે પત્ર લખ્યો જે નીચે મુજબ છે – 19, Bund Round, POONA 29th August 1943 कर्पटवाणिज्यवास्तव्येषु आचार्यश्री सागरानन्दसूरिषु वैद्योपाडू श्रीपरशुरामशर्मणः परसहस्राः प्रणतयो विज्ञप्तिश्च । यदत्रभवभिस्तिथिचर्चा निर्णयविषये पत्रकद्वयं प्रकटीकृतं यश्च श्रीमतां शिष्ये। ध्वन्यतमेर्मुनिश्रीहंससागरैः शासनसुधाकरादिवृत्तपत्रेषु लिखितं तत्सर्वमस्माभिः र्दष्टचरमेव । मध्यस्थसमक्षं निर्णयस्वीकारे पूर्वप्रदत्तानुमतिं विस्मृत्यैव यदाचार्यवयैलिख्यते, तत्र प्रायोऽनधिकार एव मध्यस्थस्य । किन्तु मध्यस्थे ताटस्थ्यभङ्गा. यो ये दोषास्तेषामयथार्थत्वं जानानैरपि भवद्भिरारोपितास्ते त्वज्ञानमूलका एवेति । तथा च भवतां वैदुष्ये संविग्नगीतार्थत्वे च परमादरं भजमानैरेवाऽस्माभिः रद्य यावदुपेक्षिताः । न च तेऽनवधिकं कालं सोढुं शक्यन्त इति विदांकुर्वन्तु भवन्तः । यदत्र तथ्यं तत्सर्व श्रेष्टि श्री कस्तुरभाहमहोदयेभ्यो विदिततरमेव, तेभ्य एव चाधिगन्तव्यम् । एवं स्थिते यदि 'आगामिनि सावत्सरिकप्रतिक्रमणावसरे प्रकटायां सभायां मध्यस्थोपरि ताटस्थ्यभङ्गादि दोषाणामज्ञानमूलक एव श्रीमद्भिरारोपः कृत इति सर्वजनसमक्षं नाभ्युपगम्येत, श्रीमता शासनसुधाकरादिवृत्तपत्रेषु च न प्रकटीक्रियेत, तदास्मद्यशोनैHल्यार्थमधिकरणाश्रयणमेव, अकामानामप्यस्माकं श्रेय इति विनम्रतया संसूचयामः । इति शम् । पुण्यपत्तनाद् वैक्रमीय १९९९ संवत्सरस्य । } वैद्योपाहः श्री परशुराम शर्मा । नावणकृष्णचतुर्दश्यां रविवासरे । १९ बन्ड राउन्ड पूना. २९.मी आगष्ट १९४३ કપડવંજમાં રહેતા આચાર્ય શ્રી સાગરાનન્દરસૂરીજીને વૈદ્ય પરશુરામ શર્માના गरे। नभ२४१२ भने विज्ञप्ति. જે આપે તિથિચર્ચાના નિર્ણય વિષયમાં બે પત્રિકાઓ પ્રગટ કરી અને આપના શિષ્યો પૈકીના એક મુનિશ્રી હંસસાગરે શાસન સુધાકરાદિ વર્તમાનપત્રોમાં જે લખ્યું તે સર્વ અમે જોયું જ છે. મધ્યસ્થ સમક્ષ નિર્ણય સ્વીકારમાં પૂર્વે આપેલ અનુમતિને વીસરી જઈને જ જે આપ આર્યાવર્ય લખો તેમાં મધ્યસ્થ અધિકાર નથી જ. પરંતુ મધ્યસ્થમાં તટસ્થભંગ વિગેરે જે દેશે તેઓનું બોટાપણું જાણુતા છતાં પણ આપે આરોપણ કર્યા તે અજ્ઞાનમૂલકજ છે. તેમજ આપની વિદ્વત્તામાં અને સવિગ્નગીતાર્થપણામાં પરમ આદર રાખતા અમે આજ સુધી તેની ઉપેક્ષા કરી છે, અને તે ઘણો લાંબે વખત સહન કરી શકાશે નહિ એ આપે (પણ) જાણવું જોઈએ. જે આ બાબતમાં સત્ય છે તે સર્વ શ્રેત્રિી કરતુરભાઈ મહદયને વિદિત જ છે. અને તે તેઓ પાસેથી Page #250 -------------------------------------------------------------------------- ________________ જાણવું જોઈએ, આમ હોવા છતાં પણ જે આવતા સંવછરી પ્રતિકમણ વખતે જાહેરસભામાં મધ્યસ્થ ઉપર તટસ્થભંગ આદિના દોષાને આરેપ અજ્ઞાન મૂલકજ કરાવે છે એમ જાહેર જનસમક્ષ નહિં સ્વીકારે અને શાસન સુધાકર આદિ પત્રમાં નહિ પ્રગટ કરાવો. તે અમારા યશને નિર્મળ રાખવા અનિછાએ પણ અમારે કેટને આશ્રય કરવો પડશે એમ નમ્રપણાએ અમે સુચવીએ છીએ. ઇતિમ : પુના. વિ. સં. ૧૯૯૯ શ્રા વ. ૧૪ વૈદ્ય શ્રીપરશુરામ શર્મા રવિવાર, નેધ–પૂ. આ. સાગરાનંદસૂરિજી મહરાજને તે દઢ ખાત્રી હતી કે–વૈદ્ય તટસ્થ રહ્યા નથી. એટલું જ નહિં પણ સજજન વિદ્વાન કે ન્યાયાસનને માટે અગ્ય જ છે. અને તે વાત આચાર્ય મહારાજશ્રી સાગરાનંદસૂરીશ્વરજી કોર્ટ કે જાહેર સભા સમક્ષ પણ પુરવાર કરી આપવા પૂર્ણ તૈયાર હતા અને આજે પણ તૈયાર જ છે. આથી તેમણે ડો. પી. એલ. વૈદ્યને જલદી કેટે જવા માટે ફરી ફરી “તટસ્થ તટસ્થભંગ કર્યો છે” તેવાં અનેક જાહેર રીતે કારણે આપ્યાં અને તેમને પણ પત્રથી જણાવી કેટે તૂર્તજ જવા માટે ભલામણ કરી. પૂ. આચાર્યશ્રી સાગરનંદસૂરિજી મહારાજે વિઘને કેટે જવા માટેની સ્મૃતિ આપતે પત્ર લખ્યું હતું જે નીચે મુજબ છે. कर्पटवाणिज्यपुरात् २००० कार्तिकशुक्लाचतुर्दशी पुण्यपत्तनस्थान् पशुरामानध्यापकान् प्रति धर्मलाभादनुलिख्यते आनन्दसागरेण यदुताद्यावधि भवभिः-पत्रप्रेषणविषयकताटस्थ्यभंगकलंकोत्तारणाय सूचितपूर्वमधिकरणाश्रयणं किं न कृतं ? चित्रमेतत् ! किं च उघुष्यते स्पष्टमधुना परं यत् प्राधान्येन तत्पत्रं धर्मबहिष्कृतेन केनचित् marrમમતાનું નિરાકરણ તર તથવિધેન સં મવમિer तादृशैर्भूत्वा केवलं स्वहस्तो दत्त इति चेदिदमभ्याख्यानं कुरुध्वमात्मविशुद्धये झटित्याधिकरणस्थानाश्रयणमिति शम् । १ न निर्णयविधिपत्रमवलम्बितम् २ न च प्रेषणनियमो रक्षितः ३ न हि निर्णयहेतवोऽलम्बिताः ४ नैव अोभयपक्षौ चचितौ ૧ શાસ્ત્ર પ્રમાનિ ગ્રસ્થાપિતાનિ ૧ કપરા ચોગાશ્ચાશરિતા સ્ટિરિતા સૂચવોજ જે તાવત आनन्दसागर Page #251 -------------------------------------------------------------------------- ________________ કપડવણજનગરથી ૨૦૦૦ ના કાર્તિક સુદ ચૌદશ પુનાનગર મળે પરશુરામ અધ્યાપક પ્રતિ ધર્મલાભ પૂર્વક આનંદસાગર લખે છે કે-આજ સુધી તમે પત્ર મોકલવા સબંધી તટસ્થતા ભંગનું કલંક (જે તમારે માથે આવ્યું છે તે) ઉતારવા માટે (તમારા) પત્રમાં (તમે) સૂચવ્યા પ્રમાણે કોર્ટમાં જવાનું કેમ કર્યું નથી? (ખરેખર) એ આશ્ચર્ય છે. વળી હમણાં બીજી ઉષણું સ્પષ્ટ રીતે કરાય છે કે–મુખ્યતાએ તે (નિગમન) પત્ર ધર્મથી દૂર રહેલા કેઈક નવા રામમતને અનુસરનારાએ ગુજરાતીમાં લખો (હો) અને તેવાજ કેઇકે તેનું સંસ્કૃત કર્યું હતું. તમેએ તો માત્ર તેવા થઈને માત્ર સહીજ કરેલી છે. જે આ (કથન) તમને કલંકરૂપ લાગતું હોય તે તમારી જાતની શુદ્ધિ માટે જલદી કેટને આશ્રય લ્યા: (એટલે બેશક શાન્તિઃ ) ૧ તમે (શેઠ કસ્તુરભાઈએ નક્કી કરેલા) મુસદ્દાના પત્રને (તે પત્રમાં) લીધે નથી. ૨ પત્ર મોકલવાને જે નિયમ, તે પણ તમે સાચવ્યો નથી. ૩ નિર્ણય માટે (બન્ને પક્ષે ) કાઢેલા મુસદ્દાઓનું (મુક્લ) અવલંબન લીધું નથી. (એટલે મુદ્દાઓ પ્રમાણે ચર્ચા કરી જ નથી.) ક (તે પત્રમાં) બન્ને પક્ષની (મુદ્દાસર ) ચર્ચા કરી નથી (આખા પત્રમાં રામચંદ્રસૂરિએ માનેલો અર્થ કે તેના પુરાવા રૂપ શાસ્ત્ર કે વ્યવહાર એ ચર્ચા જ નથી ) ૫ શાસ્ત્ર અને પ્રમાણે (જેને આધારે તિથિ કહેવાને અને માનવાનો નિર્ણય કરવાનું હતું તે બધાને શાસ્ત્રાભાસ અને પ્રમાણભાસ કહી દઈને ઉડાવી નાંખ્યાં છે. ૬ અજ્ઞાન મનુષ્યને ઉચિત એવા અપશબ્દોને પ્રયોગો તે પત્રમાં લખવામાં આવ્યા છે. આ બધી વસ્તુ તે પત્રમાં પહેલાં જેજે. આનન્દસાગર આ પત્ર પછી કઈ પણ શુદ્ધ માણસ કોટે ગયા વિના નજ રહે. પરંતુ ડો. પી. એલ. વૈદ્ય કેટે ન ગયા. એટલું જ નહિં પણ પૂર્વે પૂજ્ય આ. શ્રી સાગરાનંદસૂરિજી મ. ને કેટે જવાની ધમકી આપી હતી તે વિસરી જઈ જેમને અન્યાય થયો હોય તે કેટે જઈ શકે છે તે જણાવતું એક ઇંગ્લીશમાં નિવેદન બહાર પાડ્યું જેને અનુવાદ નીચે મુજબ છે. નિવેદનને અનુવાદ. કેટલીક લાગતી વળગતી વ્યક્તિઓ તરફથી તિથિચર્ચાના પ્રશ્નને અંગે મહું આપેલા ફેસલા વિરૂદ્ધમાં ગુજરાતી પત્રમાં તથા હેન્ડબીલમાં ચર્ચા અને પ્રોપેગડા કરવામાં આવે છે. તે ઉપર મારું ધ્યાન ખેંચાયું છે. આવી પ્રોપેગડાની કંઈ પણ નોંધ લેવી એ લવાદ તરીકે મારું કામ નથી. તેમજ જે પક્ષ વિરૂદ્ધ આ ચુકાદ અપાયો છે તે પક્ષનું પણ મને આવું સાહિત્ય અંગત રીતે સંબોધવું તે યોગ્ય નથી. જે પ વિરુદ્ધ ચુકાદે અપાય છે તે પક્ષે મારા સામે આરબીરામે એકટની કલમ ૩૦ (એ) પ્રમાણે કામ લેવું જોઈએ. કે જેથી લવાદ તરીકેની મારી ગેરવર્તણુંકની તથા લવાદીનું કામ ચલાવવામાં જે કોઈ Page #252 -------------------------------------------------------------------------- ________________ ચૈાગ્ય કરવામાં આવ્યુ' હાય તે સ'ળ'ધી બધા આક્ષેાની તપાસ થઈ શકે. હારનાર પક્ષે આ કાયદા મુજબ કારટ મારફતે કાંઈ પણ પગલાં હજી સુધી લીધાં નથી. તેથી હું માનું છું કે હારનાર પક્ષના સબળા આક્ષેપેામાં કાઈ પણ સત્ય કે વજુદના પાયે નથી. આ બાબતમાં શેઠ કરતુઆઇ લાલભાઇએ તા. ૨૮ જુલાઇ ૧૯૪૩ ના રાજ એક જાહેર સ્ટેટમેન્ટ કર્યું” છે તેમાં મારે કંઇ પણ ઉમેરવાપણું રહેતુ નથી. } પી. એલ. વૈદ્ય. વાડીયા કાલેજ પુના ૧૧ નવેમ્બર ૧૯૪ ૩ જૈન સાધુ કદાપિ કાઢે જઇ શકતા નથી તેવી પૂરેપૂરી સમજ ધરાવનાર વૈદ્યે પૂ. આ. શ્રી સાગરાન દસૂરિજી મહારાજને કેટે જવાની ભલામણ કરી, પરંતુ નિણૅય નહિં સ્વીકારેલ હાવાથી અને આ. સાગરાન દસૂરિજીના પક્ષમાંથી કોઇએ પણ તેના ઉપર આધાર નહિં રાખેલ હાવાથી પૂર્વ આ॰ · સાગરાનંદસૂરિજી મહારાજને ખાસ કરીને કાઢે જવાનું રહેતું નથી. ખરીરીતે કોર્ટે જવાનું તાડા. પી. એલ. વૈદ્ય શુદ્ધ હાય તે તેમને રહે છે. કારણકે-તેમને માટે આજ સુધીમાં પેપરા વિગેરેમાં અનેક પ્રકારે કાઢે જવા ચેાગ્ય લખવામાં આવ્યું છે. કાર્ટ જવાની પ્રથમ ધમકી આપનાર વેધ બે મહિના પછી હું નહિ. પણ તમે કોર્ટે જાઓ તેવુ નિવેદન રજુ કરવાથી વૈદ્ય શુદ્ધ નથી તે આપેાઆપ સિદ્ધ થાય છે. A પૂ॰ આ॰ સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ ડા. પી. એલ. વૈદ્ય ો કાર્ટ જાય તે પૂર્ણ પણે “ વૈદ્ય તટસ્થ રહ્યા નથી.” તેવું સાબીત કરી શકે તેમ હાવાથી ફ્રી પાષ અને ફાગણ માસમાં પણ પત્ર લખી કાઢે જવા માટે ઉઘરાણી કરી હતી. સ'. ૨૦૦૦ ના પાષ માસમાં વૈદ્ય ઉપર લખેલ પત્ર:-~~ वेजलपुरात् पोष शुक्लैकादशी ता. ६-१-४४ धर्मलाभोतेरनु लिख्यते आनन्दसागरेण पत्तनस्थान् श्रीपर्शुरामाध्यापकान्प्रति मदीयं कार्तिकशुक्लचतुर्दशीलिखितं दलमधिगतं भवद्भिस्तथापि तस्याद्यावधिर्नोत्तरं प्रेषितं न च तदुदिष्टः पन्था अनुसृतः मन्ये भवदूविधानामन्य लिखितापरसंस्कृतस्योपरि स्वहस्तदानपटूनामर्ह भविष्यति किं च तत्र श्रीहीरप्रश्न पाठस्य 'अत्र यदि पंचमी' त्यादिकस्योल्लेखे 'विस्मृतौ त्विति' पदद्वयं कुत्रत्यादर्श विद्यते ? यतो मुद्रितामुद्रितेषु तदीयादर्शेषु तु 'त्रयोदश्यां तु विस्मृता विति' क्रमवत् पदत्रयं विद्यते स्वहस्तदानेन चेत् पापं पाठव्यत्ययलोपोद्भवं तर्हि तथा ज्ञापनीयामिति शम् । तात्कालिकं प्रथमपत्रोल्लिखितानां पदार्थानां षण्णां समाधानमपि Page #253 -------------------------------------------------------------------------- ________________ न साधितं भवद्भिः किंचित् तदतीवाश्चर्यपदं, वरमपंडिताना मौनं, पंडितानां तु तदेव निग्रहायेति न नूत्नमिति एतदुभयदलगतं न तापन्निर्णयाश्रितं, किंतु तत्साधनाश्रितं, तदवितधत्वे तदवितथत्वस्याऽक्लेशं सिद्धेः आनन्दसागर सहीं ५२. गण सुदृ ११ ता. 1-1-४४ પૂનામાં રહેલ શ્રી પરશુરામ શર્મા અધ્યાપકને ધર્મલાભ પૂર્વક જણાવવાનું કે-- મારો કાર્તક સુદ ૧૪ નો લખેલો પત્ર તમને મળે છે. તે પણ તેને હજુ સુધી જવાબ આપ્યો નથી અને તેને ઉદ્દેશીને માર્ગ સ્વીકાર્યો નથી. હું માનું છું કે બીજાના લખેલા અને બીજાએ સંસ્કૃત કરેલા ઉપર મg મારવામાં કુશળ તમારા સરખાને તે योग्य हशे. पणी तमा (ते नियमi) श्री बा२प्रश्नाना अत्र यदि पञ्चमीत्यादि मेममा 'विस्मृतौत्विति' से थे ५६ यांनी प्रतिना मामा छ ? ॥२९५४ मुद्रित अमुद्रित प्रतिमाना माशीभी तो त्रयोदश्यां तु विस्मृताविति' मे ४२१ने ५ ५६ છે, પિતાનું મg મારવાવડે કરીને પાઠ ફેરફારી કે પાઇપનું પાપ થયું હોય તો જલદી જણાવશે. - પહેલા પત્રમાં લખેલ છ પદાર્થોનું સમાધાન પણ તમે કાંઈ કર્યું નથી તે ઘણું જ આશ્ચર્ય ગણાય. અપંડિતોને મૌન રહેવું તે સારું પણુ પંડિતોને તે મૌન નિગ્રહ-પરાભવ માટે થાય છે તે નવીન નથી. આ બન્ને પત્રમાં લખેલ લખાણ તે નિર્ણયને આશ્રયિને નથી પરંતુ તેના સાધનને આશ્રયિને છે તેથી નિર્ણયના સાધનની અસત્યતામાં નિર્ણયની અસત્યતા કુલેશ રહિત સિદ્ધ થાય છે. આનસાગર સં. ૨૦૦૦ના ફાગણ માસમાં વિઘઉપર લખેલ પત્ર. सुरियपुरीओ फग्गुणसुकाइकारसी सं. २००० पुण्णपट्टणठिए परसुरामज्झावए पइ अणुधम्मलाभ लिहिज्जइ आनन्दसायरेण जं पुरा लिहियस्स दलजुयलस्स न किंचि तुम्हेहिं पडुत्तरहानपदुपहिं पच्चुत्तरियं तं न जोग्गं तुम्हाणं, किंच मज्झत्थत्तभंगकलंकुत्तारणटुं नायालयपरिधाविराणं तुम्हाणं किं जायं 5 बूदखीणपवतिहिववहावयाणं मयमंगीकाऊण तुम्हाणं वयणे मसीकुच्चयंदलेमाणा अन्ने तुम्हकेरेणाभिहाणेण आराहणापंचंगं पयति तहवि तुण्हिक्का ठिया तुम्हे दूसह 'ससिद्धन्तविवज्जाससहणं किं हेउयं नेयं ? आनन्दसागर सही पासउ ससिद्धन्तं-- १ पृष्ठांक ३, २२. अष्टभ्यां क्षीणायां पूर्ववर्तिनी सप्तम्येव तदाराधनार्थमष्टमी कर्तव्या, एवं चतुर्दशीक्षये पूर्ववर्तिनी त्रयोदश्येव चतुर्दशीत्वेन स्वीकरणीया० । पृष्टांक १७. सप्तम्याः सप्तमीत्वं केवलमष्टम्याराधनानिमित्तमेव निराकृत्य तत्राष्टभीत्वं स्थाप्यते, एवं च लौकिकटिप्पणप्राप्ता औदयिकी सप्तमी अष्टम्याराधनाविषये औदायक्व अष्टमी भवति. Page #254 -------------------------------------------------------------------------- ________________ પુણ ૩. તારાવિચિત્ર નિજરે पृष्ठांक ११. उत्तरस्यामेवौयिकीत्वं नियम्यते । इच्चाई० શા૦ ફાગણ સુ૧૧ સં. ૨૦૦૦ સુરતથી પૂનામાં રહેલ પરશુરામ અધ્યાપકને આનંદસાગરના ધર્મલાભ, જે પહેલાં લખેલા બે પત્રોનો પ્રત્યુત્તર આપવામાં કુશલ તમે કાંઇપણ ઉત્તર આપ્યો નથી તે તમારે માટે યોગ્ય નથી. વળી મધ્યસ્થપણાના ભંગના કલંકને ઉતારવા માટે કેટે દોડનારા તમારું શું થયું? પર્વ તિથિની ક્ષયવૃદ્ધિના વ્યવસ્થાપન મતને સ્વીકારી તમારા વચનમાં કાજળને કચડે ફેરવનાર તમારા નામવાળા ( રામે–રામચંદ્રસૂરિએ) બીજું જ આરાધનાનું પંચાંગ બહાર પાડયું છે તો પણ તમે મુંગા રહ્યા છે. નિર્ણયમાં સાધેલથી વિપર્યાસ સહન ક્યા હેતુએ કરીને છે? આનન્દાસાગર નિર્ણયમાં સિદ્ધ કરેલ છે તે આ પ્રમાણે પૃછાંક ૩–૨૨ આઠમ ક્ષીણ હેય તે પૂર્વની સાતમજ તેની આરાધના માટે આઠમ કરવી. એ જ પ્રમાણે ચઉદસના ક્ષયે આગબની તેરસજ ચતુર્દશી૫ણુએ સ્વીકારવી. પૃછાંક ૧૧ સાતમનું સાતમપણે કેવળ આઠમની આરાધના નિમિત્તેજ દુર કરીને ત્યાં આઠમપણું સ્થપાય છે. આ પ્રમાણે લૌકિકટિપ્પણ પ્રાપ્ત ઔદયિકી સાતમ અષ્ટમીને આરાધન વિષયમાં ઔદયિકી આઠમ થાય છે. પૃથ્યાંક ૩ ઉત્તરતિથિમાં જ ઔદયિકપણાને નિયમ થાય છે પૂછાંક ૧૧ ઉત્તરતિથિમાં જ ઔદયિકપણને નિયમ થાય છે. આનંદસાગર આ રીતે પૂ. આચાર્ય શ્રીસાગરાનંદસૂરિજી તરફથી વારે ઘડીએ કોટે જવાનું યાદ કરાવ્યા છતાં મી. વિદ્ય કેટે ગયા નહિં તેનું કારણ તેમને ખાત્રી હતી કે-કેટે તટસ્થ ભંગ સાબીત થશે અને તેમાં સફળ નહિં થવાય. આ પછી આચાર્ય શ્રી. સાગરાનંદસૂરિજી મહારાજના હાથમાં આચાર્ય વિજયરામચંદ્રસૂરિ ઉપર પૂનાથી તા. ૩૧-૪૪ ના રોજ મેહનલાલ સખારામે લખેલ પત્ર આવ્યો અને તેને લઈ આચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજીએ ડે. પી. એલ. વૈદ્ય અને મોહનલાલ સખારામને આવેલ પત્ર માટે કાગળ લખી જણાવ્યું જે કાગળ નીચે મુજબ છે – ડેપી. એલ. વિદ્યા અને શ્રી મોહનલાલને પૂ. આ. સાગરાનંદ સૂરીશ્વરજીએ લખેલ પત્ર. છે. પી. એલ. વૈદ્ય અને મોહનલાલ સખારામ સં. ૨૦૦૦ ચૈત્ર વદિ ૮ મુ. પુના, ધર્મલાભ પૂર્વક જણાવવાનું કે છાપ સહી અને ટાઈપ કરેલો શ્રી રામવિજયજીવાળે પત્ર મને મળ્યો છે. તેથી તમે શેઠ કસ્તુરભાઈ લાલભાઈની * પરિશિષ્ટ નં. ૬ માં એક સાથે આપ્યો છે. Page #255 -------------------------------------------------------------------------- ________________ પટ ભકિતાને લાભ લઈ એક ગુન્હાહિત કરતી ટોળીમાં મળેલ છે એમ સ્પષ્ટ થાય છે. તે તે અને તા. ૮-૬-૪૩ ની પહેલાંથી તેની હયાતીની સાબિતિ હોટા શહેરમાં જેન જૈનેતર શિક્ષિત અશિક્ષિતેની સભામાં જાહેર કરૂં તેની પહેલાં તમારે તેની માફી માગવી હોય કે ખુલાસે કર હોય તો એક અઠવાડીઆમાં નવસારી આવવાની જરૂર છે. તા. ક–આની પણ નક્કલ રાખી છે. આનંદસાગર. આ કાગળ પછી નવસારીના સંઘે મોહનલાલના કાગળ સંબંધી આચાર્ય શ્રીવિજયરામચંદ્રસૂરિજી, મેહનલાલ, ભુરાલાલ વિગેરેને લખાયેલ હકીકતથી વાકેફગાર થયા બાદ ડે. પી. એલ. વૈદ્યને મેહનલાલ સખારામના કાગળ સંબંધી ખુલાસા માટે તાર કર્યો હતે. જે નીચે મુજબ છે – Post Office. A. 44 NAVSARI. Navsari 24 Apri. 1944 To, Dr. P. L. VAIDYA Wadia College, Poona. or| Mohanlal Clo P. L. Vaidya Vadia College, POONA. Are you comming for apology or explanations Acharya Maharaj is here. From: Tapagachha Jain Sang, NAVSARI તારને તરજુમો. પિ. નવસારી એ. ૪૪ નવસારી. ૨૪-૪-૪૪ ડે. પી. એલ. વધ વાડીયા કેલેજ, પુના અને મેહનલાલ C/o પી. એલ. વૈદ્યઃ વાડીયા કોલેજ પુના. તમે માફી માટે અથવા ખુલાસા માટે આવે છે? આચાર્ય મહારાજ અહિં છે. મેકલનાર–તપાગચ્છ જૈન સંઘ, નવસારી. ઉપર મુજબ કાગળ અને તારી ગયા પછી ડો. પી. એલ. વૈદ્ય અકળાયા તેમને મેહનલાલ સખારામના કાગળને ખુલાસે ન સૂઝ અને છેવટે સજજને ન છાજે તેવે નવસારી સંઘ ઉપર એક ઈંગ્લીશમાં પત્ર લખ્યો હતો. નવસારી સંઘને ડો. પી. એલ. વધે ઈંગ્લીશમાં પત્ર લખ્યો હતો તે Page #256 -------------------------------------------------------------------------- ________________ પૂના. પર પત્રમાં પૂ૦ આચાર્ય સાગરાનંદસૂરિજી માટે ખુબજ અગ્ય અને અણઘટતું લખ્યું હતું. Your Acharya Maharaj lias clearly gone mad' “તમારા આચાર્ય મહારાજ ગાંડા થઈ ગયા છે વિગેરે ઘણુ હલકા શબ્દો વાપર્યા છે. આ પત્ર અહિં અક્ષરે અક્ષર નહિં આપવાનું કારણકેઈએ પૂજ્ય પુરુષ માટે વાપરેલ હુલકા શબ્દોનું ફરી પુનરાવર્તન કરવું તે યોગ્ય ગણાય નહિ માટે અહિં આપ્યું નથી. આ પછી પૂ. આચાર્ય સાગરાનંદસૂરિજી મહારાજના હાથમાં પાલીતાણાથી આચાર્ય ક્ષમાભદ્રસૂરિજીએ સં. ૨૦૦૦ ના ફાગણ સુ. ૧૧ ના રોજ મુંબઈ લાલ બાગમાં રહેલ મુનિ શ્રી મુક્તિવિજ્યજી ઉપર એક પત્ર લખ્યો હતો તે આવ્યું. આ પત્રમાં વૈદ્ય મુક્તિવિજયજીને મળ્યા હતા તેનું સૂચન હતું. આથી પૂ. આચાર્ય સાગરાનંદસૂરિજી મહારાજે તે પત્રના ખુલાસા અંગે ડો. પી. એલ. વૈદ્યને એક પત્ર લખ્યો હતો જે નીચે મુજબ છે – અગાસી, જેઠ સુદિ ૬ | આનન્દસાગર. ડે. પી. એલ. વૈધ ગ્ય ધર્મલાભ. ૧. તટસ્થતા તુટયાને આક્ષેપ તમારી ઉપર થયે હતું તેને આજ વર્ષ થવા આવ્યું છે છતાં પણ તમેએ ફરીયાદ કરી નથી. ૨. કાર્તિક, પિષ અને ફાગણના પત્રોના ખુલાસાની તક તમોએ ખાઇ છે. ૩. ગુન્હાહિત કાર્ય કરનારી ટેળીમાંના તમે એક છે એમ જાહેર થવા છતાં તેના ખુલાસા કે મારી માટે નવસારી આવ્યા નથી. નેટ–આ સર્વેની સેંધ લેશો. શ્રી. રામવિજયજી પક્ષના એક આચાર્યે તેમના કથનને અનુસરીને પાલીતાણાથી મુંબઈ લખેલ એક કાગળ હાથ આવ્યા છે–તેમાં તમોએ મુંબાઈના શેઠ દ્વારા જે નગદ લાભ મેળવ્યા છે એના બદલામાં તમને નિષ્ઠ રહેવા માટે અને શેઠને ડઘાઈ જવા માટે લંભે આપેલ છે. નોટ–આ વસ્તુ પણ જાહેર કરવામાં આવશેમાટે તેની પણ નોંધ લેવી, તા. ક. તમારી લવાદ તરીકેની અગ્યતા, જેનશાસ્ત્ર, તિષ, ચડશુગંડુ આદિના વિરોધ વિગેરે જાહેરમાં ચર્ચાશે તેની પણ સેંધ લેવી. રવાના ગોડીજી જૈન ઉપાશ્રય, તે ઠે. પાયધુની પિ. નં. ૩ ( આનન્દસાગર દા પોતે. મુંબાઈ આ બધા ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે, મી. ઘેઘ આવે વિજયરામચંદ્રસૂરિજીના પક્ષ સાથે પહેલેથી સંપર્કમાં હતા તે વાત નકકી જ છે અને તેમણે નિર્ણય આ. રામચંદ્રસૂરિની ઈચ્છા મુજબ આપ્યો છે, Page #257 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ નં. ૬ -=-=-=શેઠશ્રી કસ્તુરભાઈને નિર્ણય મળે તે પહેલાં વૈદ્યને નિર્ણય વિજયરામચંદ્રસૂરિજીએ મેળવ્યો હતો તથા વિજયરામચંદસૂરિજીએ વૈદ્યની સાથે સંપર્ક સાધી શુદ્ધ નિર્ણય નથી આવવા દીધો તેના આધારે. ૧ તટસ્થભંગ અને ૨ નિર્ણયમાં ઘાલમેલ ૧ તટસ્થભંગ શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ દ્વારા નિયુક્ત થયેલ છે. પી. એલ. વૈદ્યને પર્વતિથિ નિર્ણય શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ દ્વારા પૂ. આચાર્ય સાગરાનંદસૂરિજી અને આચાર્ય રામચંદ્રસૂરિ ઉપર બે હસ્તપ્રતિ મોકલી આપવાની હતી. પરંતુ તે નિર્ણય શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ અને પૂઆચાર્ય શ્રી સાગરાનંદસૂરિજીને મળે તે અગાઉ તે નિર્ણય બીજે પહોંચી ગયેલે જણાવાથી પૂ. આચાર્ય સાગરાનંદસૂરિજીએ “મધ્યસ્થ નિર્ણય” મધ્યસ્થતા વિનાને-તટસ્થભંગતાવાળે ગણું શેઠ શ્રી કસ્તુરભાઈને નિર્ણય નહિ સ્વીકારવાનું જણાવતે તાર કર્યો હતે. વીરશાસન પત્રના જણાવ્યા મુજબ વૈદ્યને નિર્ણય શેઠશ્રી કસ્તુરભાઈને ૧૭-૬-૪૩ પહેલાં મળ્યો નથી અને તા. ૨-૭-૪૩ સુધી બહાર પડયે નથી. તિથિચર્ચાને નિર્ણય “ તા. ૨૭-૬-૪૩ ના રેન” પત્રમાં, શેઠશ્રી કસ્તુરભાઈના નામે એની સત્તાવાર વાત પ્રગટ કરવામાં આવી છે કે- “તિથિચર્યા અંગેનો ફેંસલે આ માસની (જુનની ) આખર સુધીમાં આવવા વકી છે.” આ ઉપરથી અમારા કાર્યાલય દ્વારા એક પત્ર શેઠશ્રી કસ્તુરભાઈ ને લખીને મજકુર ફેંસલે આવી ગયો હોય અને વર્તમાનપત્રોને પ્રકાશન માટે આપવાનું હોય, તે તેની એક નકલ અમને મોકલી આપવા જણાવેલું, પણ આજ તા. ૨–૭–૪૩ સુધી મજકુર ફેંસલાની નકલ અગર અમારા પત્રનો જવાબ અમને મળેલ નથી. આમ છતાં, “જૈન” પત્રની જાહેરાત જોતાં, તે ફેંસલે નજદિકના ભવિષ્યમાં જાહેરને જાણવા મળશે એવું અમારું માનવું છે.” તંત્રી, શ્રી વીરશાસન ( વીરશાસન ૨-૭-૪૩ ). “ તિથિચર્ચાના ફેંસલા અંગે જનતામાં જે અફવાઓ ચાલી રહેલ છે. તેને અંગે તપાસ કરવામાં આવતા અમોને શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ તરફથી સત્તાવાર સમાચાર તા. ૧૭--- ૩ના રોજ નીચે પ્રમાણે મળેલ છે. Page #258 -------------------------------------------------------------------------- ________________ “તિથિચર્ચા અંગેને ફેંસલે આ માસ આખર સુધીમાં આવવા વક્કી છે તે જાણજો. (જૈન ૨૭-૬-૪૩ સં. ૧૯ જેઠ વદી ૧૦) તા. ૨-૭-૪૩ ના વીરશાસનનું આ લખાણ સ્પષ્ટ જણાવે છે કે – તા. ૨-૭-૪૩ સુધી નિર્ણય બહાર પડયે નથી, અને જેના પત્રના લખાણને પિતાના પત્રમાં કબુલ કરી ૧૭-૬-૪૩ ના શેઠ શ્રી કસ્તુરભાઈના કાગળને અનુસરી તે નિર્ણય શેઠશ્રીને જુનની આખર તારીખે મળવા વકી છે તે કબુલ કરેલ છે. પૂ. આચાર્ય સાગરાનંદસૂરીશ્વરજીને શેઠશ્રી કસ્તુરભાઈએ નિર્ણય ક્યારે મોકલ્યો? શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈએ પૂ. આચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજને વૈદ્યને નિર્ણય તા. પ-૭-૪૩ ના રોજ અમદાવાદથી કપડવંજ તરફ રવાના કર્યો. અને તા. ૬-૭-૪૩ ના રોજ તાર કરવા પૂર્વક તે નિર્ણયનું રજીસ્ટર નહિ સ્વીકારી પૂ. આચાર્ય શ્રી સાગરાનંદસૂરિજીએ પાછો મે . નિર્ણય પરત કરતાં પૂ. આચાર્યશ્રી સાગરાનંદસૂરિજીએ કરેલ તાર. Kapadvanj. 6-7-43. Kasturbhai Lalbhai Sheth. Pankore Naka-Ahmedabad. Registered anvelope refused thinking it contained Vaidya's writing if so you aught not to have sent it is 1 had protested to you already before so if has forced we to publish correspondence between, regarding the matter is issue. Anandsagarji. ક૫ડેજ, તા. ૬-૭- શેઠ કસ્તુરભાઈ લાલભાઈ. પાનકોરનાકા, અમદાવાદ, “ઓક્ટર કથળી સ્વીકારી નથી. એવું વિચારીને કે તેમાં વૈદ્યનું લખાણ હશે. જે એમ હોય તો તમારે તે મોકલવું જોઈતું ન હતું. કારણ કે-મેં પહેલેથી જ તેની હામે વાંધો લીધો હતો. આ કારણથી ચાલુ બાબત સંબંધો આપણું વચ્ચે થયેલે પત્રવ્યવહાર જાહેર કરવાની મને ફરજ પડી છે.” આનન્દસાગર. આ તિથિનિર્ણય પૂ. આચાર્ય મ૦ શ્રી સાગરાનંદસૂરિજી અને આચાર્ય વિજયરામચંદ્રસૂરિ વચ્ચે હતો અને તે કસ્તુરભાઈ દ્વારા બને આચાર્યોને Page #259 -------------------------------------------------------------------------- ________________ મેકલી આપવાનું હતું. તે મેકલવાનું કાર્ય શેઠશ્રી કસ્તુરભાઈએ તા. પ-૭-૪૩ ના રોજ કરેલ છે એટલે તા. ૫-૭–૪૩ ના રોજ આ નિર્ણય પ્રગટ થયે. પૂર આચાર્ય મશ્રી સાગરાનંદસૂરિજી મહારાજે શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈને તટસ્થભંગના કારણે તિથિનિર્ણય આવ્યા અગાઉ તેને નહિં સ્વીકારવાનું જણાવ્યું હતું અને તેનાં કારણે આપ્યાં હતાં. પૂ. આચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજે “પેપરમાં આવતા સમાચાર” અને આચાર્ય રામચંદ્રસૂરિ પક્ષના “તાર-ટપાલ વ્યવહાર વિગેરેથી “તટસ્થ તટસ્થપણું સાચવી શક્યા નથી” તેવા નિર્ણય ઉપર આવ્યા અને નિર્ણય નહિં માનવાને નિર્ધાર કરી શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈને નિર્ણય નહિં માનવાને તા. ૧૪-૬-૪૩ ના રેજ તાર કર્યો. (આ નિર્ણય ઉપર આવતા અગાઉ સારા સારા શાણા માણસોએ તેને બેટે પ્રચાર જાણી ઉવેખવાનું જણાવ્યું હતું. પરંતુ નિર્ણય ગમે તે પક્ષને હોય તો પણ જે નિર્ણયકાર ગંભીર કે તટસ્થ નથી. તેને નિર્ણય માન્ય ન ગણ જોઈએ તે દઢ નિશ્ચય પૂ આચાર્ય શ્રી સાગરાનંદસૂરિજીએ કર્યો.) નિર્ણય નહિ સ્વીકારવા માટે શેઠશ્રી કસ્તુરભાઈને ૧૪-૬-૪૩ ના રોજ કરેલ તાર, શેઠ કસ્તુરભાઈ લાલભાઈ પાનકેરનાકા અમદાવાદ, પિપરના લખાણો અને તે પક્ષના મનુષ્યના કથનથી વૈદ્ય તટસ્થપણું રાખી શક્યા નથી, એમ ચોક્કસ થાય છે, માટે તેમનું લખાણ માન્ય નથી.” આ તારના સમર્થનમાં પૂ. આચાર્ય સાગરાનંદસૂરિજીએ શેઠ શ્રી કસ્તુર ભાઈને નિર્ણય નહિ માનવાની સ્પષ્ટતા માટે નીચેના પત્ર લખ્યા હતા. (૧). કપડવંજ, તા. ૨૦-૬-૪૩ રવિવાર. આનંદસાગર દેવગુરૂ ભક્તિકારક સુ. શ્રાવક કરતુરભાઈ લાલભાઈ ગ્ય ધર્મલાભ પૂર્વક લખવાનું -તમેને ૧૪-૬-૪૩ શે નીચે પ્રમાણે તાર કર્યો હતે “શેઠ કસ્તુરભાઈ લાલભાઈ પાનકાર નાકા અમદાવાદ, “પેપરના લખાણો અને તે પક્ષના મનુષ્યોના કથનથી વૈદ્ય તટસ્થપણું રાખી શકયા નથી એમ ચોક્કસ થાય છે, માટે તેમનું લખાણ માન્ય નથી.” આનંદસાગર તેના ઉત્તરમાં તમારી તરફથી નીચે મુજબ ઉત્તર આવ્યો કે “આપને તાર મળે હું તાત્પર્ય સમજી શક્યો નથી.” આને ઉત્તરમાં જણાવવાનું કે તમારી રજા, જાહેરાત કે સંમતિ સિવાય પેપર ટેલીગ્રાફ અને જોખમદાર તે પક્ષના નેતા ગૃહસ્થ અને ત્યાગી તરફના જે લખાણ વિગેરે Page #260 -------------------------------------------------------------------------- ________________ પs નિર્ણય આવ્યાનું જાહેર કરે તથા પાનાની સંખ્યા જાહેર કરે અને વિષય જાહેર કરે એ બધું વૈદ્યની તટસ્થતા તુટી હોય તો જ બને અને તમારા બેભાને અવગણવાથી જ બને, અને તેથી જ તેનું લખાણ માન્ય ન રાખવા તારથી જણાવ્યું હતું. વૈદ્ય અહિં ખુલાસો કરવા તૈયાર થાય અથવા તેની ઉપર ચર્ચાની છુટ રહે તો વૈદ્યનું લખાણ કાર્યદશાને ફરશે અગર અન્ય તટસ્થ પંડિત કે પંડિતો પાસે એક બેઠકે ફેર તપાસાવી નિર્ણય કરાવાય. - તમારા માનસિક બેજામાં વધારો થાય છે એમ જાણવા છતાં આ કરવું જરૂરી ગણું લખ્યું છે. આનન્દસાગર, તા. ક: ૧ હામા પક્ષવાળાએ આ પક્ષને પંદર દિવસ સુધી પંચાવન પ્રશ્નો પૂછીને ઉત્તરે લીધા છતાં ઉત્તરે આપવાની તમારા સમક્ષ ના પાડી છતાં તમે સમતલપણું જાળવ્યું. ૨ સામાપક્ષે પિતાનું હાલસોલપણું જણાવ્યા છતાં પિતાના તરફથી ત્રણ આચાર્યોને લાવવાની વાત મૂકી તે પણ તમે કબુલ કરી, ૩ અરસ-પરસ સહી થઈ અને કેલકરાર થયા પછી રહામા પક્ષે બીજા આચાર્યોની સંમતિની વાત ઉભી કરી તેને પણ તમે રસ્તો કાઢો. જ તટસ્થને પાલીતાણા લાવ્યા ત્યાં સુધી તેનું નામ તમારા કુટુમ્બીઓને પણ ન જણાવતાં બરાબર ગુપ્તતા જાળવી. ૫ પાલીતાણું લાવવામાં, ખુલાસાનું સ્થાન ગોઠવવામાં અને ખુલાસો કરાવવામાં ખરેખર દુરન્દશીથી કામ લીધું છે. આ વિગેરે તમારા બુદ્ધિ અને તટસ્થતાનાં કાર્યો તે અનુમોદના કરવા લાયક છે જ સર્વે કુટુંબને ધર્મલાભ. આનન્દસાગર, (૨) કપડવંજ જેઠ વદી ૧૨ તા. ૨૯-૬-૪૩ આનંદસાગર અમદાવાદ મળે દેવગુરૂભક્તિકારક, સુશ્રાવક કસ્તુરભાઈ લાલભાઈ યોગ્ય ધર્મલાભપૂર્વક લખવાનું કે-તમે આ કામ શાતિની ઈચ્છાએ હાથ ધર્યું છે એ ખરું છે. હું માત્ર છાપાના લખાણથી આ નિર્ણય ઉપર આવ્યો નથી પણ આ નિર્ણય ઉપર આવવાનાં અનેક કારણે છે. આ કામની ગંભીરતા તમે સમજ્યા છે. પણ તટસ્થ મુદ્દલ સમજી શકયા નથી. જે સમજી શકયા હોત તો આવા પ્રચારની ગંધ પણ ન હેત. જે તટસ્થતા ન ચુકાઈ હતી તે તમને સંપાય તે પહેલાં તમારી આજ્ઞા સંમતિ કે જાહેરાત વિના આટલા પાનાનું, અમુક વ્યક્તિ તરફનું, ને અમુક પ્રકારનું આવી આવી વસ્તુ બહાર આવી જ કેમ? નિર્ણય આવ્યા પહેલાં પેપર, તાર, ટપાલ, અને તે પક્ષના ગણાતા મનુષ્યોનાં કથન વગેરે જે થયાં તે ઉપરથી તટસ્થની તટસ્થતા તુટી જ છે. એ કથન મહે વતુરૂપે જણાવેલ છે પણ આક્ષેપ રૂપે જણાવેલ નથી. Page #261 -------------------------------------------------------------------------- ________________ નિણએ વાંચ્યા પછી તટસ્થની તટસ્થતા રહી નથી વિગેરે કથન થાત તે તે જરૂર અસ્થાને લાગત, એટલું નહિ પણ મહારે તે સંબંધી તે વખતે કાંઈ પણ કહેવું તે શોભાસ્પદ ન ગણાય. પ્રથમ પત્રમાં જણાવેલ એકસ કારણોથી તટસ્થની તટસ્થતા તુટી છે એ નક્કી જણાવ્યું છે એ જાણ્યા પછી જે મહારું તેથી છૂટાપણું ન જણાવું તે હું મને અને મહને અનુસરનારાઓને ગફલતને ભોગ બનાવનાર ગણુઉં. તટસ્થતાથી નિર્ણય આવે તેને માન્ય કરવામાં વાંધો લઈ શકાય જ નહિ. આમાં તટસ્થતા સચવાઈ નથી, માટે જ ખુલાસા અને ટીકા ચર્ચાને અવકાશ છે. એકપક્ષીય શાસન સુધાકર જેવા પેપરમાં વિગત જણાવાઈ તેના ઉપર ચુકાદો આપી શકાય તે મુંબઈ સમાચાર જેવા જાહેર પેપરમાં આવેલા નિર્ણવાળા વિપરીત કે લાયક લેખોને લક્ષમાં કેમ ન લેવાય? - જ્યારે તટસ્થ મેકલાવેલો નિર્ણય અમો બંનેને તમારે જ મોકલવાનું હતુંત્યારે આ તાર, પેપર અને મનુષ્યોનાં કથનથી આવો પ્રચાર કેમ છે? શું આ પ્રચાર કલ્પના માફક વજુદ વિનાને છે ? તટસ્થની તટસ્થતા તુટી જ છે એમ માનું છું માટે આ તટસ્થ અને તેનું લખાણ મહારે માન્ય નથી એમ કહ્યું છે ને કહું છું. સર્વને ધર્મલાભ જણાવવા. આનંદસાગર જેઠ વદ ૧૨ તા. ૨૯-૧-૪૩ અગત દેવગુરૂ ભક્તિકારક સુશ્રાવક કસ્તુરભાઈ લાલભાઈ ગ્ય ધર્મલાભપૂર્વક જણાવવાનું કે-પુનાના વૈદ્ય સાથે તાર વ્યવહાર અને એક (પત્ર) કાગળ જાણવા માટે એક છે તે વાંચવા ગ્ય છે, સર્વેને ધર્મલાભ જણવવા. આનંદસાગર કપડવંજ અષાડ કૃષ્ણ ૭, તા. ૨૩-૭-૪ આનંદસાગર - દેવગુરૂ ભક્તિકારક સુથાવક કસ્તુરભાઈ લાલભાઈ એગ્ય ધર્મલાભપૂર્વક લખવાનું કે તમારો તા. ૧૮-૭-૪૭ નો પત્ર મળ્યો. તા. ૨૯-૬-૪૩ ના રોજ તમારા ઉપર બે પત્રો લખ્યા અને તા. -૭-૪૩ ના રોજ કરેલ તારની પહોંચ નથી તે લખવાની જરૂર હતી. તટસ્થતા તુટવાથી તે લખાણુનું રજીસ્ટર પાછું મે કહ્યું છે અને મહને શાસ્ત્ર તથા તદનુસારી પરંપરા આધારે અનુસરનારાઓ મહારે અંગે માર્ગ ન ભૂલે માટે જાહેર કર્યું છે. ચર્ચા કરાય તો તે લખાણ લેવામાં હજુએ અડચણ નથી. તે પક્ષના પુનાવાસીને લખાણ કેમ મળ્યું અને તા. ૧ લી જુનથી તાર અને પેપરો દ્વારા જાહેરાત કેમ થઈ ? એની તમોએ તપાસ કરી હોય કે તેનું પરીણામ કંઈ આવ્યું હોય એને તમારા પત્રથી ઇસારો પણ નથી જણાતો. Page #262 -------------------------------------------------------------------------- ________________ તમે કૌટુંબિક, વ્યવહારિક, અને રાજકીય કાર્યોથી ગુંથાયેલા હોવાથી તમને તે કરવું ને પરવડે એ અસંભવિત નથી. કરેલ તાર અને તેને તટસ્થ તરફથી આવેલ ઉડાઉ ઉત્તર તમને જણવેલ જ છે. તા. ક–પુના મનુષ્ય ગયો હતો, તેણે “પુનાના શા. મોહનલાલે તટસ્થ સાથે ઘાલમેલ કરી છે તથા લખાણ તટસ્થ તેને જ પહેલાં આપ્યું છે એમ જાણ્યું છે. અને ત્યાંના ઉંચા અધિકારીઓએ “તટસ્થ નીમનાર શેઠજીથી તે બાબત પગલાં ભરી શકાય એમ જણાવ્યું છે, એટલે મોન કરી સ્વસ્થાને પાછો આવ્યો છે. સર્વે કુટુંબને ધર્મલાભ જણાવવા. લી. આનંદસાગર અષાડ કૃષ્ણ દ્વિતીય ત્રાદશી કપડવંજ તા. ૩૦-૭-૪૩ આનંદસાગર દેવગુરૂ ભક્તિકારક સુશ્રાવક કસ્તુરભાઈ લાલભાઈ યોગ્ય ધર્મલાભપૂર્વક લખવાનું કે તા. ૨૭-૭–૪૩ને તમારો પત્ર મળ્યો. તા. ૬ થી ના તારનો ખુલાસો કર્યો પરંતુ તા. ૨૭-૬-૪૩ ના બે પાને ખુલાસે મુદ્દલ નથી. ૧ શરૂઆતમાં તટસ્થની તટસ્થતા તુટવાની શંકાના કારણે જ્યારે તમેને જણાવ્યાં ત્યારે તમે જણાવેલ કે-આ વિષયમાં તેઓ લખપતિ સાથે પણ વાત નહિ કરે અને લાખથી પણ લેભારો નહિ. આવી તમારી ખાત્રીથી વગર ચર્ચાએ ચુકાદો માનવાનું નક્કી કર્યું હતું પણ પુનાવાળા શા મોહનલાલ વિગેરેની હકીક્તથી તમારી વાત છેવટે અમારે ભકિકપણાનો માનવી પડી, મુકેલ ભરોંસામાં નિશ્ચિત વિપરીતતા આવેલા જણાતાં ચુકાદામાં ખુલાસા અને ચર્ચાને સ્થાન આપવાનું જે કહેવાય તે ન્યાયની રીતે પણ ખોટું નથી જ. ૨ મુસદ્દા પ્રમાણે તટસ્થ તમારી દ્વારા બન્ને પર પોતાનું લખાણ મોકલવાનું હતું તેને બદલે તા. ૧ લી જુને કે પહેલાં ચુકાદાનું લખાણ પુનાવાળા શા. મોહનલાલને મળે છે તે તે તટસ્થનું લખાણ કેવા પ્રકારની તટસ્થતાવાળું હશે ? છાપાના લખાણથી આજે દુનિયામાત્ર ઉપર અસર થાય છે ને માને છે તેને વજુદ વિનાનું કેમ મનાય ? તા. ૧ લી જુન વિગેરેના “સેવક” મુંબઈ સમાચાર” આદિના પેપરના લખાણને વજુદ વિના ગણી ઉપેક્ષા કરાય તો પછી તમે અખબારમાં નિવેદન બહાર પાડો છો તે કેમ શોભે ? ૩ પુનામાં થએલ ગડબડનો ખુલાસો પુનાના તટસ્થને પુછાય તે યુક્ત જ છે છતાં તમને પણ તે વાત તથા પુનાના આવેલ કાગળોની વસ્તુ અઠવાડીઆએ અગાઉ જણીવેલ છે. આની તપાસ કરી તમે યોગ્ય ખુલાસો ન કરે અને તુટેલી તટસ્થાથી થએલ લખાણને સ્વીકારવા માટે તમારા ઉપરના વિશ્વાસના આધારે કરેલ લખાણને વળગી રહેવાનું સુચવો તે શું વ્યાજબી છે? ૪ તટસ્થતા તુટયાના તમને રજુ કરેલા કારણે વિચાર અને ખુલાસા વિના તમારું રજુ કરાયેલ નિવેદન સમજપૂર્વકનું નથી. આથી લખાણ બહાર પડશે ત્યારે આ Page #263 -------------------------------------------------------------------------- ________________ પર ચર્ચા નિણૅયની ભૂમિકા અને નિર્ણયના લખાણ ભ્રમણાના સ્ફાટ વખતે તેનું પણુ સ્પષ્ટીકરણુ કરવામાં આવશે. ૫ તમારા નિવેદનમાં અને કાગળમાં આક્ષેપ અને તે ખાટા હાવાની વાત રજુ કરા છે. તે ત્યારે જ શેત્રે કે અમે જણાવેલા વસ્તુ સ્વરુપનું તમે કાંઈ પણુ સમાધાન આપ્યુ હોત ? ૬ પુનાના ઉચ્ચ અધિકારીના અભિપ્રાય પ્રમાણે તમારાથી પગલાં લઈ શકાય એમ છે એ વાત અમેાએ તમેાને જણાવેલ છે. છતાં તે સબંધીમાં તમે કાંઇપણ કર્યું... હાય તેને ખુલાસા પણ કર્યાં નથી. છ તટસ્થતા તુઢયાના અમેએ જણાવેલાં કારણે। નિવેદનમાં તમારે જણાવવા જરૂરી હતાં છતાં મર્યાદાની ખાતર આ ઉત્તર લખવામાં આવ્યા છે. આનંદસાગરના ધર્મલાભ આ બધી હકીકતથી વાંચકને સ્પષ્ટ માલુમ પડશે કે-નિર્ણય તા. ૬ઠ્ઠી જુલાઇએ આવ્યા છે જ્યારે તેને નહિ માનવાની વાત તેા તા. ૧૪ મી જીનથી શેઠશ્રી કસ્તુરભાઈને કરવામાં આવી છે. નિ ય બહાર પડયા પહેલાં પેપરામાં નિણૅય અંગેનાં આવેલ લખાણુ તટસ્થભંગને જણાવે છે. “જૈનાની તિથિચર્ચા 'ગેના જાહેર થનારા નિય, શેઠ કસ્તુરભાઈ પર રવાના થયેલા લવાદના હેવાલ. [સેવકના ખાસ બાતમીદાર તરફથી ] પાલીતાણા, મંગળવાર તા. ૧ જુન ૧૯૪૩, જૈનામાં તિથિચર્ચીના પ્રશ્ને જગાવેલી ઉગ્રતા પછી હવે એને લગતા આખરી ફેસલા આવી જવાની તૈયારીમાં છે. એકબાજુ સામરાનંદસર અને ખીજી બાજુ રામચંદ્રસુરી વચ્ચે જૈન તીથીઓ અંગે ભારે મતભેદ ઉભે થયા હતા અને એ મતભેદને પરિણામે જૈતેમાં ભયંકર કલહુ વ્યાપી ગયા હતા. દિવસે દિવસે એ મતભેદ વધતા જ ગયા અને છેવટે જૈન સમાજ એ પક્ષેામાં વહેંચાઈ ગયા. આ સ્થિતિને અંત લાવવા અને જૈન સમાજમાં ફેલાએલે! કલહ એછા થાય એ માટે અને પક્ષને શાસ્ત્ર દ્વારા આ ચર્ચાને આખરી નિકાલ લાવવા માટે આગેવાન જૈનેએ વિનતિ કરતાં પાલીતાણા મુકામે પુનાના વાડિયા કાલેજના પ્રેફેસર શ્રી પી. એલ. વૈદ્યને લવાદ નીમીતે શ્રી સાગરાન દસૂરી અને રામચંદ્રસૂરી વચ્ચે શાસ્ત્રાર્થ યાજાયા હતા. આ શાસ્ત્રાર્થ પછી લવાદના હેવાલ શેઠે કરતુરભાઇ તરફ રવાના થઈ ગયેા છે. કહે છે કે- આ હેવાલ લગભગ ૬૦ પાનાનેા છે. આ હેવાલમાં પેાતાના ચુકાદા જાહેર કરવામાં આવ્યા છે. આ ચુકાદા થાડા દિવસમાં શેઠ કસ્તુરભાઇ જાડેર કરશે.” ( સેવક, તા. ૨૭ જુન ૧૯૪૩ પાનું ૩ ) Page #264 -------------------------------------------------------------------------- ________________ પદ “તિથિચર્ચાને નિર્ણય ટુંક સમયમાં જાહેર થશે. (એક ખબરપત્રી તરફથી) અમદાવાદ, તા. ૧લી જુન. જૈન સમાજમાં બહુ ગવાયેલ અને વિખવાદના વાદળો જેના ઓઠા નીચે ઉભાં થયાં. તે તિથિચર્ચાના પ્રશ્નનો લવાદનો ચુકાદો શેઠ કસ્તુરભાઈ લાલભાઈ પાસે પુનાથી આવી ગયાના સમાચાર પ્રાપ્ત થયા છે, શેઠશ્રી કસ્તુરભાઈ હવે થોડા જ દિવસોમાં એની જાહેરાત જૈન સમાજ સમક્ષ કરશે. જેથી ભવિષ્યમાં ઝઘડાને અંત આવી જાય.” (મુંબઈ સમાચાર, શુક્ર તા. ૪-૬-૪૩ જેઠ સુદ ૨ પાનું ૫) તિથિચર્ચાના ઝઘડાને લગતે આવી ગયેલે ફેંસલે. અમદાવાદ, શનિવાર. - (અમારા ખબરપત્રી તરફથી.) જેને મા તિથિચર્ચાના પ્રશ્ન અંગે જાગેલી ઉગ્રતાને આખરી ફેંસલો આવી જનાર છે. પાલીતાણું મુકામે શ્રી સાગરાનંદ અને રામચંદ્રસુરિ વચ્ચે આ વિષયને લગતો એક શાસ્ત્રાર્થ પુનાની વડિયા કોલેજના અધ્યાપક શ્રી પી. એલ. વૈદ્યની મધ્યસ્થતા હેઠળ ગોઠવાયો હતો. શ્રો વૈદ્યને લવાદ તરીકે ચુકાદ અમલવાદના આગેવાન મિલમાલેક અને જે અગ્રેસર શેઠ કસ્તુરભાઈ ઉપર પહોંચી ગયો છે. એ ચૂકાદો શેઠશ્રી કસ્તુરભાઈ તરફથી જાહેર થનાર છે. (ટપાલની આવૃત્તિ વૈદેમાતરમ-જેઠ સુદ ૩ જુન તા. ૬-૪-૧૯૪૩ પા. ૭). તિથિચર્ચાનો નિર્ણય આચાર્ય રામચન્દ્રસૂરીશ્વરજીની તરફેણમાં આવેલ ચુકાદા, જૈન સમાજમાં જેના અંગે ભારે કલુષિત વાતાવરણ પ્રસરેલું છે. અને જેથી સમાજ ભાગલા અને વાડામાં વહેચાઈ ગયે છે તે પ્રશ્નના નિકાલની મંગળ ઘડીઓ ગણાઈ રહી છે. જનતા સારી રીતે જાણે છે કે-તિથિ દીન અને પરધન અંગે જૈન સાધુ સંસ્થામાં વિક્ષેપ ઉભા થયા હતા. અને સમાજમાં આંતરવિગ્રહ જેવી પરિસ્થિતિ ઉપસ્થિત થઈ હતી. આ પરીસ્થિતિનો અંત લાવવા તેમજ સમાજને શાસનના પ્રગતીરથના રાગદેષમાં ખુંચી ગયેલા પૈડાને કઇ પણ રીતે બહાર કાઢવાની કાળજી સઉ કોઈની હતી. એમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને માનનીય પ્રમુખ શેઠ કસ્તુરભાઈ લાલભાઈએ દરમ્યાનગીરી કરી. બન્ને પક્ષો વતી આચાર્ય મહારાજાએ બન્નેના અરસપરસ ખંડનમંડન અને પુરાવાઓ સંમતિ પૂર્વકના લવાદને સુપ્રત થયા હતા. લવાદ મી વૈદે વધુ જાણવાની જીજ્ઞાસાથી એક જ સ્થાનમાં બન્ને પક્ષના પ્રતિનિધિઓ આચાર્ય સાગરાનંદસુરીશ્વરજી અને પૂજ્ય આ. વિજયરામચંદ્રસૂરીશ્વરજીને એકત્ર કરી વધુ ખુલાસાઓ મેળવ્યા હતા. અને ત્રણ માસની અંદર નિર્ણય આપવા જણાવી દીધું હતું. બરાબર સમયસર એ નિર્ણય શેઠશ્રી કસ્તુરભાઈ પર આવી ગયાના અને ટુંક સમયમાં તેની જાહેરાત કરવાના સમાચાર વર્તમાન પત્રકાર પ્રસિદ્ધ થયેલ છે. અમારી ખબર મુજબ લવાદને ચુકાદે પૂ. આ. વિજયરામચંદ્રસુરિની તરફેણમાં આવ્યો છે” (મુંબઈ સમાચાર, શુક્રવાર તા. ૧૮ જુન ૧૯૪૩) Page #265 -------------------------------------------------------------------------- ________________ ૬૭ * નિરાગ્રહી અને સમજુ માણસે ચુકાદો શું આવશે તેની ચિંતામાં હૈયા નહિ.” ( તા. ૧૧-૬-૪૩ વીરશાસન) આ લેખે આ. વિજયરામચંદ્રસૂરિ પક્ષ તરફથી જ પેપરોમાં અપાયા છે કારણકે વિજયરામચંદ્રસૂરિ આગળ “પૂજ્ય’ શબ્દ વાપર્યો છે અને આચાર્ય સાગરાનંદસૂરિજી મહારાજના નામ આગળ એ શબ્દ વાપર્યો નથી તેમજ “તિથિરિન અને પર્વરોધન' એ શબ્દ વિજ્યરામચંદ્રસૂરિજી તિથિચર્ચામાં મુખ્યત્વે વાપરે છે તે વાપર્યો છે. આ ઉપરાંત બીજા પણ ઘણાં કારણે છે. અને આ લેખ લખવા પાછળ શેઠને ચુકાદો મળે કે–ત્તેજ બહાર પાડી દેવરાવવાનો આશય છે. કારણ કે-રખે ! ચુકાદાની વિરૂદ્ધમાં વાતાવરણ ન જાગે. આ લેખેથી જનતાના હૃદયમાં નિર્ણય અને નિર્ણયકાર માટે થયેલ શકા. સેવક, મુંબઈ સમાચાર વિગેરેમાં આ પ્રકારના નિર્ણયના સમાચાર પ્રગટ થતા જાણુને જનતાના હૃદયમાં તે વખતે નિર્ણય અને નિર્ણયકાર સંબંધી શંકા જાગૃત થઈ હતી અને તેને લઈ જુદા જુદા ઠેકાણેથી સંદેશ, સેવક, જેન, જન્મભૂમિ, વંદેમાતરમ વિગેરેમાં “કેમ એક પક્ષે હસ્તક્ષેપ નહિ કર્યો હોય ?” તેમ જણાવવામાં આવ્યું હતું. જૈન ધર્મ પ્રભાવક સમાજનું સંદેશમાં પ્રગટ થયેલ નિવેદન. વાતાવરણને શુદ્ધ રાખે તિથિચર્ચાનો વિષયનું જ્ઞાન હોય કે ન હોય છતાં પણ દરેક જણ શાસનની શાંન્તિ ઈચછનાર તેમાં રસ લઈ રહ્યો છે. સોની જખના છે કે-શાંતિ ભર્યો તિથિચર્ચાને ઉકેલ આવી જાય. આ વિષય પાંચ પાંચ વર્ષ ડોળાયા પછી તેના ઉકેલનું કામ સમર્થ અને જૈન શાસનમાં અપૂર્વ લાગવગ ધરાવનાર શેઠ કસ્તુરભાઈ લાલભાઈને બને પક્ષે સોંપ્યું. શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈએ તે કામ અપૂર્વ શક્તિથી આરંભર્યું બંને પક્ષોના પ્રશ્નો અને ઉત્તરનું લખાણ અપાયા પછી મહિનાઓ સુધી શિરપંચ કોણ તે પણ જાણી શકાયું નહિ તેવી ગુપ્તતા જાળવવામાં આવી. પાલીતાણા સ્ટેશને શિરપંચ આવ્યા ત્યારે જ જનતાને તેમના નામની ખબર પડી કે શિરપંચનું નામ અમુક છે. આજ સુધીના ચર્ચાના કોઈ પણ પ્રશ્નકરતાં તિથિચર્ચાને ઉકેલ લાવવામાં સમાજે પણ ખુબજ સારે સાથે આવે છે. - તિથિચર્ચાનું પરિણામ હવે બહુજ ડા દિવસમાં આવશે. સમાજમાં શાંતિ થશે. તેવી લોકમાં આશા છે તેવા સમયના શુદ્ધ વાતાવરણને ડોળવાને પ્રયત્ન કરનાર સમાજની શાન્તિા તેમને ખપતી નથી તે જણાવવા મથી રહ્યા છે. Page #266 -------------------------------------------------------------------------- ________________ આજે કોના હૃદયમાં એટલી જ શંકા ઉત્પન્ન થાય છે કે શિરપંચનું નામ પણ બહાર ન આવે તેટલી શેઠશ્રીએ તકેદારી રાખી તે શેઠશ્રી દ્વારા જરા પણ વાત બહાર આવે તેમ કઈ માની શકે તેમ નથી. છતાં ખુબજ છૂટથી એક પક્ષના જવાબદાર ગણાતા માણસ સાઠ પાનાનું જજમેન્ટ છે. અમારા રામચન્દ્રસૂરિના લાભનું છે તે કહેવું કે જુદી જુદી રીતે પેપમાં તે વાતને પ્રગટ કરવી તે સમાજમાં અશાંતિને શંકા ઉત્પન્ન કરાવનારું છે. સમાજને આજે અનેક તરહની શંકા કરવાનું કારણ મળે છે કે શેઠશ્રી દ્વારા કોઈપણ જાતની વાત પ્રગટ નથી થઈ છતાં આ મતનો પ્રચાર આ માણસે કયા આધારે કરતા હશે. શેઠશ્રીને આની ઉંડી ગવેષણાની વિનંતિ કરે છે એજ શ્રી જૈનધર્મ પ્રભાવક સમાજ, (તા. ૨૦-૬–૪૩ સંદેશ પાનું ૨) આ પછી “તિથિચર્ચાનું વાવાજોડું' એ હેડીંગતળે સેવક વિગેરેમાં પણ નિર્ણયકાર સાથે એકપક્ષે કેમ હસ્તપ્રક્ષેપ નહિ કર્યો હોય તેવું સૂચવવામાં આવ્યું હતું. તથા રાધનપુરથી એક મુનિમહારાજે શેઠશ્રી કસ્તુરભાઈને પત્ર લખ્યો હતો. તેમજ જેન, મુંબઈ સમાચાર વિગેરેમાં આચાર્ય વિજયરામચંદ્રસૂરિ તરફથી નિર્ણયમાં હસ્તપ્રક્ષેપ કેમ નહિ થયો હોય તેમ જણાવવામાં આવ્યું હતું. આ. વિજયરામચંદ્રસુરિજીનો પક્ષ નિર્ણયબહાર પડયા અગાઉ નિર્ણયથી વાકેફગાર હતો તેના આધારે. આ પેપરોને સમાચારો ઉપરાંત બીજા પણ અનેક ચોક્કસ પુરાવા મળે છે કે-વિજયરામચંદ્રસૂરિજીએ અને તેમના ભક્તોએ નિર્ણય શેઠ શ્રી કસ્તુરભાઈને મળે તે અગાઉ નિર્ણયના સમાચાર અને નિર્ણય મેળવ્યો હતો, અને તે મેળવેલ સમાચારથી સ્પષ્ટ થાય છે કે-નિર્ણયકાર વૈદ્ય સાથે પિતાના પક્ષે નિર્ણય લાવવા આચાર્ય વિજયરામચંદ્રસૂરિજીએ સંપર્ક સાથે હતો. જે સ્પષ્ટ તટસ્થભંગ સૂચવે છે. ( ૧ ) - તા. ૧૦-૬-૪૩ના રોજ મેહનલાલે કરેલો તાર આ નીચે આપેલ તાર વિજયરામચંદ્રસૂરિના ભક્ત મેહનલાલ સખારામે તા. ૧૦-૬-૪૩ ના રોજ ભાખરીયા પર મુકેલ છે. તે તારમાં નિર્ણય વિજયરામચંદ્રસૂરિજીના લાભમાં છે તેમ જણાવ્યું છે. જ્યારે શેઠશ્રીને તા. ૧૭-૬-૪૩ સુધી નિર્ણય મળ્યો નથી તેમ જૈન પત્રના કાગળમાં સુચવાયેલ છે. આથી સ્પષ્ટ છે કે વૈદ્ય તટસ્થ રહ્યા નથી. Page #267 -------------------------------------------------------------------------- ________________ ไง ด้านหลัง 9:"ts 10 * 13. -K64# # V: C 3 * : -* UITHE LEAPER OPE! NEJR Amuki ut E MOHLAL ( 2 ) શ્રી ઉમેદભાઈ ભુરાભાઇએ પં. સુમતિવિજયજી ઉપર લખેલ પત્ર. 4 - 4 2 4 7 $2% 4-6 ด้วย 2: 4 - 2243 + + + 22 242 21" ฯ : 423 3-4 นคงใน ชั้น 21-: 8. 3 ต. - ตรซ ร ระบุ %าน: *** 4 - 9 : : 4 วง 3. f. 3.4-d! 85.- 4x4 0 อิน เอ พวา .! 13 14 42 - * , ** 8.3 น. 473 . 4. ๒ . ตรา 49 ว: 4 2 1 1.5 - 4 2, 4494.. * w* 2-245-492 787 38 ..#28. เริง - 42 : : 128 2. 3.2 1:24 น. .www. , 2004 , 0284-54-4465 คะ ?? + +: ๆ/๖..42%: 4.รุy4-58% ะ 1-24 - 34 - 28 : ระวัง "मन परानाकरकालीनारसनानने के माताรในชี: : สาวๆร : ๆ - 61,/22 : 4 2 . * ** Page #268 -------------------------------------------------------------------------- ________________ y - ૧૨- જનરેટ કરે... - જામર નેકર - તમે જે રે - ભ ન દન છે કે, 1950ને તરત જP: છે કે દરેમે હોય તો મને કર્ણ જ વરર-૧ mychler: error.no 320 darbaru şezlerinin oreiler-ce 2 anificar0:2 a Sky-gaula. 262.0153441011 sezonskos. 2212. Syr. 24. 02. છે. ન- ૬ દો ૯રર : - - - - - mil quale acetoon soal siaha Luchi ori atsiysisk. 2 heuf. wn % $ તો કેa. ૨૨ - રાજા-ભટ્ટે « — + દ જ ન જો ૨૨૪૧- જીર્ષ7 : જે 7 કિ.રાજે 1 2 3 4 • --છે-ના. ત્યારે જ 1 1 - ૯ - - રંજ : 7 વર કેસર ક૬ ૧ જ ને 14ટ“ exકન્ડ - ૨ ૨ ૨. . ૬.૧ -૮ રહે જ . જરે 9 ક દે ને તેના બટન કે - - - - - અમદાવાદ શાહપુરના રહેવાસી શ્રી ઉમેદભાઈ ભુરાભાઈએ તા. ૧૧-૬-૪૩ ના રોજ પં. સુમતિવિજયજી ઉપર રાધનપુર આ પત્ર લખ્યો છે. તેમાં પણ તિથિચર્ચાના વૈદ્યના નિર્ણયને ઉલ્લેખ છે. જેને બ્લેક ઉપર આપવામાં આવ્યો છે, તા. ૧૧-૬-૪૩ ના રોજ લખેલે આ પત્ર શાહપુરમાં રહેતા શ્રી ઉમેદભાઈ ભુરાભાઈનો છે. શ્રી ઉમેદભાઈ આચાર્ય વિજયરામચંદ્રસૂરિજીના પરમરાગી ભક્ત છે, તેમજ પૂ. આચાર્ય વિજયભક્તિસૂરિજીના ભક્ત છે. તેમણે પૂ આ વિજયભક્તિસૂરિજી શાસ્ત્રાનુલક્ષી પરંપરા પ્રમાણે પરાધન કરે છે તેમને ફેરવવા માટે આજ અગાઉ ઘણે પ્રયાસ કરેલો પણ કારગત નીવડે નથી. આ કાગળમાં તિથિનિર્ણય જાણ્યા પછી આચાર્ય ભક્તિસૂરિજીના શિષ્ય પં. સુમતિવિજયજીને (કે જેઓ રામસૂરિ તરફ રાગવાળા હતા, તેમને કાગળ લખીને મોશ્રીને (ભક્તિસૂરિજીને) લવાદના નિર્ણય પ્રમાણે તિથિ મનાવવા ભલામણ કરી છે. અને પૂ. મહારાજશ્રી ભક્તિસૂરિજી પાસે તે અંગે સમી જવાનું જણાવ્યું છે. આ કાગળ પણ સ્પષ્ટ જણાવે છે કે-વૈદ્યના નિર્ણયની જાણ શેઠ કસ્તુ રભાઈ લાલભાઈ પહેલાં શ્રી ઉમેદભાઈ ભુરાભાઈને થઈ હતી. જેથી સ્પષ્ટ છે કેઆ. વિજયરામચંદ્રસૂરિ તરફથી વૈદ્યને તટસ્થભંગ Page #269 -------------------------------------------------------------------------- ________________ કરાયો હોવાથી જ તેમના શ્રાવકને નિર્ણયની પ્રથમ ખબર પડેલ છે. ( ૩ ) આ. વિજયરામચંદ્રસૂરિજીના પરમભક્ત શ્રી. શેઠ જીવાભાઈએ પણ આ તિથિચચાને નિર્ણય આ૦ સાગરાનંદસૂરિજી અને આ વિજયરામચંદ્રસૂરિજીને તા. ૫-૭–૪૩ ના રોજ શેઠ કસ્તુરભાઈએ મોકલ્યો તે અગાઉ આ તિથિનિર્ણયના સમાચાર મેળવ્યા હતા તે નકકી છે. કારણ કે શ્રી. શેઠ જીવાભાઈએ તે અંગે પૂ. પં. સુમતિવિજયજી ઉપર તા. ૨૪-૬-૪૩ અને તા. ૨૬-૬-૪૩ ના રેજ પત્ર લખ્યો હતો તે નીચે મુજબ છે. તા. ૨૪-૬-૪૩ ના રોજ શેઠ શ્રી જીવાભાઈએ લખેલ પત્ર, સોના- SVATLAL PUPTAPSHI તારનું સરનામું જીવતલાલ પરતાપસી, દશeda ૧ બુલીયન એકસચેંજ બાગ, મુંબઈ, તા. ૨ ક- ૧૦૪ ૨૯-ર૩૧e "QUMBRUOK" ૨જર૧,૨૦૫ કtપs (રહડો હત નરેn ek - પ મ મ હ ળ = L બ ૧૨. 0 વત્તા જબ ર 1 ૨ - -ત૨ - ૨ જે 2ષ્મા ધ૬ રન ૮૮ વી -- ૩ - 9 બ ર જા ૧ - ના ર જે જા (૨૩ મને છે ... - આ Ko જગ જી ૨ ૪ ૬ * ૯ વિજેતા બળદ -૧ દA અ વધ૮ ૨ -૩. ૧૪, પ ના વા ના છે કે આમ જ નો ઉપ + ગ મ ૮ ૨ મબા રાજ જા છે . લા લ ઈટથરબા લ બજા. KAપ્તિ 2 ૧.૨૫ ૪ ૫ Bring anh lan tozcucca di ૨૬ન1 ૯ > સ્મe Page #270 -------------------------------------------------------------------------- ________________ ને બળ - ના નિત મ આવા ૦ ૧ ૨ ૩ ૪ ર જ સ ફ 22 બો ડ ન મ ત મ : દેખ ૨૧// રાજા - આ જ છે - 9 ૬ ૨ જ છે . ૨૨ મા - જા રે જ ન જ બધો 2 - - - - - જો વ. પA (ઝા “ જે જ 9 બુ –ા જ બં જે કે ઇંટ ટર- લેખીત બબ લખ ... u 2 ' કે ખુબ જ જરા ñen a autare a eros 245? જાવ - x જજ સ્વ-અજે C - 3 6 ઇચ્છ Crizado arron gros chega આ કાગળ તા. ૨૪-૬-૪૩ ના રોજ શેઠ શ્રી જીવાભાઈએ પં. સુમતિ વિજયજી ઉપર લખેલ છે. તેમાં–૧. તિથિચર્ચાને નિર્ણય આવ્યો છે, ૨. થોડા સમયમાં પ્રગટ થશે. ૩. સમજુ (અર્થાત્ પિતાને પક્ષ) કબુલ કરશે. ૪. સહી આપનાર કબુલ નથી કરતા તેનું દુઃખ છે. આ પત્ર સ્પષ્ટ રીતે જણાવે છે કે નિર્ણયના બહાર પડયા અગાઉ શેઠશ્રી જીવાભાઈ તિથિનિર્ણય અને તેના ભવિષ્યથી પૂર્ણ વાકેફગાર હતા. પં. સુમતિવિજયજી ઉપર તા. ૨૬-૬-૪૩ ના રાજ શેઠ શ્રી જીવાભાઈએ લખેલ પત્રને કવર સાથેને બ્લેક, Page #271 -------------------------------------------------------------------------- ________________ ya mau melaton Lagna come te Ora Qucu 2169 DIVATLAL PUR APSHT 1 Lieustees Ciot). JIVATLAL PUR) APSHI. Bullion Exchange Building, BOMBAY ? penyauka MEMBERS teal ladha Center Autosallon la Bomber Canon Brehart Anata itd. Lippel 16* fuastian N. Senbuviilor:#44s.lt o Shen & Strib Bichons Asin. JIVATLAL PURTAPSHI. SHARE. STOCK. COTION I BULLION BROKERS, LIOA AMB Collon "EPIDALAL" Goneral "GUMBRUSH CODES USEO ONLY, MEYERS 4 PRIV41# W 43. MARWARI RAZAR, BOMBAY 2 299"Y3 HAR OHRICE BULLION EXCHANGE BUILDING, BOMBAY 2. PEPHONE MEAD OFFic. .. 21077 COTTON 22066 BULLION 23990, 92000 WA.X26420475, 24421 In an Eiriye yin' on yan & ulag Suen Elsa HELGALOnor al aan nin nanote, entre @ an art of 2012 atraktorain axial & exion au you are o que fall ulay Balusin Hin Honzy nalalalon @ ni na au6 all นน เสฯ 2 (544 245 n) • ๆ о , щQ&u ALtyj s7). ч Peru anan hun qulay negro du. 24 eglna qulalargal wist zu neuze en cucu ч-1 (ще зал алма - з іст Ая. 12 nd 1210_242x ou E Patates and aceae Inaaluuch mich ausu redana z бү4 © И сті о эсеща Page #272 -------------------------------------------------------------------------- ________________ તા. ૨૬-૬-૪૩ના રાજ શેઠ શ્રી જીવાભાઈનો લખેલ આ પત્ર છે–આમાં ૧ તિથિચર્ચાનું પરિણામ આવ્યું છે. ૨ શાસ્ત્ર અનુસાર આવ્યું છે. ૩ હવે સાગરજી મહારાજ ખસી જાય છે, એમ ત્રણ વાત જણાવી છે. અર્થાત્ પરિણામ આવ્યું છે, કેવું અને કઈ રીતે આવ્યું છે તેની ખબર સાથે સાગરાનંદસૂરિજીએ તે નથી સ્વીકાર્યું તેની પણ તેમને ખબર છે. આથી સ્પષ્ટ છે કે–ચર્ચાના મુખ્ય આચાર્યને નિર્ણય મળે તે અગાઉ નિર્ણય સંબંધીની તમામ હકીકતથી શ્રી શેઠ જીવાભાઈ વાકેફગાર છે, નહિતર શાસ્ત્રને અનુસાર આવ્યું છે તેવું લખત નહિ. શેઠશ્રી જીવાભાઈને થયેલ આ સમાચારની જાણ વૈદ્યના તટસ્થભંગ વિના બની શકે તેમ નથી. પૂ૦ ૫. સુમતિવિજયજી મહારાજ શાસ્ત્રાનુલક્ષી પરંપરાને કરનાર પૂ.આ. વિજયભક્તિસૂરીશ્વરજીના શિષ્ય હતા, છતાં આ. વિજયરામચંદ્રસૂરિજી પ્રત્યે રાગવાળા છે તેવી ખાત્રી શેઠશ્રી જીવાભાઈને હતી તેને લઈને જ શ્રી. શેઠ જીવાભાઈએ પ૦ સુમતિવિજય ઉપર આ પત્રો લખ્યા હતા અને તે લખવામાં તેમને આશય ભદ્રિક પરિણામી આ વિજયભક્તિસૂરીશ્વરજીને ફેરવી શકાય તે ફેરવવાને હતે. પં. સુમતિવિજયજીને આ વિજયરામચંદ્રસુરિજી સાથે સંપર્ક હતું તેને જણાવનારે શેઠ શ્રી જીવાભાઈ નો પત્ર. JIVATLAL PURTAPSHI dig therapy જીવતલાલ પત્ર “ Java" sa An" ૧૧,૨૬૪૫ ૧૧es . 1 જા તે ન He લત, ન X ૮ જ છે ૬ બ જ છે - જા રે જે કરવું 2 M. »ર _કે પાવા ર પર ૨ ના જY8 જે .૨ - ૩૨A A A જનક ' ૨-૨૨ મા ... સ્ટમ વેગ રે હતી ? dt ૮૪ જે--. Page #273 -------------------------------------------------------------------------- ________________ TIMOR3 Rash २.५९५ ना२५ २६TRA' ५ @ artan aurat P*-१२२३॥ १८ दुद AR२५६ CAN 201२६ मा २ ५२ Conley, cel mai recten Lauryl pait २ २ inardan Ramitun sAR 2012 GRAuctact ५२RA ५4 7-6 (१।। २५.२०१५ 1 3ankani unicnaa.nati daunlsdig २५ ealth 12tH eurs (८५१२adane? - Renu Sanjan Print nा ५६4/Areated at yHARASTRA १ense ( 201cy २०२५ a212782CALIBRAVEuron 272 1 Sarigently ach my 20ste 5 २५५ACREAM 1230 ankari cxavne 411 0 न 25A ८ Page #274 -------------------------------------------------------------------------- ________________ આ પત્ર શેઠ શ્રી જીવાભાઈએ પં. સુમતિવિજ્યજી મહારાજ ઉપર તા. ૧૮-૬-૪૩ ના રોજ લખેલ છે તેમાં જણાવ્યું છે કે “આપ પાલીતાણાથી વિહાર કરતા દરમિયાન આચાર્ય રામચંદ્રસૂરિજી સાથે થયેલ મિલાપની હકીકત જણી સંતોષ આ લખાણ જણાવે છે કે-શેઠ શ્રી જીવાભાઈને પં. સુમર્સિધિ. જય આચાર્ય વિજયરામચંદ્રસૂરિ સાથે સંપર્કવાળા હતા તેથી તે વિશ્વાસનું ભાજન હતા. આથીજ શેઠ શ્રી જીવાભાઈએ પં. સુમતિવિજયજી ઉપર ખુબજ ખાનગી તિથિચર્ચાની વાત લખી હતી. આથી સ્પષ્ટ છે કે-શેઠ શ્રી જીવાભાઈ નિર્ણયની ખબર અને પ્રચાર શેઠ શ્રી કસ્તુરભાઈ બંને આચાર્યોને નિર્ણય મોકલે તે પહેલાં કરતા હતા તે વૈદ્યના તટસ્થભંગના પ્રતાપે છે. આ. વિજયરામચંદ્રસૂરિજીના શિષ્ય મુનિ શ્રી કનકવિજયજીના શિષ્ય મહિમાવિજયજીએ શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ બંને આચાર્યોને નિર્ણય મિલે તે પહેલાં તે નિર્ણયની ચોપડીઓ બંધાવી મંગાવી હતી. એ ઉપરથી સ્પષ્ટ થાય છે કે– શેઠ શ્રી કસ્તુરભાઈ વિઘને નિર્ણય બે આચાર્યોને મોકલે તે પહેલાં તે તે નિર્ણયનાં પુસ્તકે રામચંદ્રસૂરિને ત્યાં હરતાં ફરતાં થઈ ગયાં હતાં. આ બધું તટસ્થભંગ વિના સંભવતું નથી. મુનિ શ્રી મહિમાવિજયજીએ નિર્ણયની ચોપડીઓ બંધાવી મંગાવવાનું પ્રવચનના માણસ કેશવલાલ ધારશીભાઈ ઉપર લખેલ પત્ર. Amer - Nivas, CAMBAY . ટે-૯ કે ૧૨-4, 7. Shantilal Manilal Shroff. છે કે ભાઈ હુંબલ દ w - 4 કે, 4 ~2an) quranisl. Pro unor acidiwa અજાઈ - Yy ઈલ ? – 4 ,ઈના જૈ , ઢ, જે ઈમ લઈ%, ૨ - ~ ~Éઠ , - - Bertie and for the Quran har Page #275 -------------------------------------------------------------------------- ________________ આ પત્ર તા. ૩૦-૬-૪૩ ના રોજ મહેસાણાથી મુનિ શ્રી મહિમાવિ. જયજીએ પ્રવચનના માણસ કેશવલાલ ઉપર લખ્યો છે. તેમાં નિર્ણયની ચેપડીએ બંધાઈને આવી ગઈ હોય તે મોકલી આપવાનું જણાવ્યું છે. અર્થાત નિર્ણય શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ આ૦ સાગરાનંદસૂરિજીને મોકલે તે પહેલાં તે છૂટે હાથે તે નિર્ણય આ૦ વિજયરામચંદ્રસૂરિજીના સમુદાયમાં ફરતો થઈ ગયો હતો. આ પત્ર કેઈક દ્વારા પકડાઈ પૂ૦ મુનિશ્રી હંસસાગરજી મના હાથમાં સ. ૧૯ માં તળાજા ચાતુર્માસ હતા ત્યારે આવ્યા. તેમણે મહિમાવિજયજીએ જેના ઉપર પત્ર લખ્યું હતું તે પ્રવચનના માણસ કેશવલાલ ઉપર નિ ચોપકિડીઓ સંબંધી પત્ર લખી પુછાવ્યું કે-આમાં શું છે? પૂ. મુનિશ્રી હંસસાગરજી મહારાજે પ્રવચનના માણસ કેશવલાલ ધારશીભાઈને લખેલ પત્ર. સ્થલ તલાજા, સં. ૧૯૯૯ ના અશાડ સુદ ૧ શનિવાર. સુશ્રાવક કેશવલાલ ધારશીભાઈ યોગ્ય ધર્મલાભ. તમે જેના પ્રવચનમાંથી છુટા થયા, બીમાર છે, વિશાલ કુટુંબના નિવાં. હમાં ચિંતાયુક્ત છો વિગેરે કારણેને લઈને કેઈ. સ્થાનની તમેને તાબડતોબ આવશ્યકતા હોવાથી કે તેવા સ્થળે તમારી ગોઠવણ કરાવી દેવાની મને ત્યાંના તમારી પ્રતિ લાગણું ધરાવતા એક સજજનની અત્રે ખાસ ભલામણ છે, હું પણ તમને ગૃહસ્થીપણેથીજ પ્રમાણિક તરીકે જાણું છું, બનતું ધ્યાન આપીશ, આપત્તિમાં હિંમત હારવી નહિ, તમને અન્યાય આપનારનું પણ શુભ ચિતવશો. વિશેષમાં તમે જાણતાજ હશે કે–દૈનિક પત્રોમાં તાજેતરમાં તિથિચર્ચાને નિર્ણય શ્રી રામચંદ્રસૂરિજીની ફેવરમાં આવ્યો હોવાનો પ્રચાર થઈ રહ્યો છે. પુનાવાળા ડે. પી. એલ. વૈદ્યને હારતોરા પણ એ ખુશાલીમાં પહેરાવ્યા અને મોહન સખારામે સુરત, જુનાગઢ, અમદાવાદ અને મુંબઈ વિગેરે સ્થળે તારે પણ તા. ૧૦–૬-૪૩ ને તા. ૧૧-૬-૪૩ ના રોજે કયો છે અને કાગળ પણ લખ્યા છે એ નિર્ણયકારને ફેજ હવાના કાગળે પણ શ્રી રામસૂરિજીના ભક્તોના લખેલા પકડાયા છે. એજ રીતે આ સાલ મહેસાણે ચાતુમસ કરેલ કનકવિજયજીના શિષ્ય મહિમાવિએ તમારા ઉપર પણ તા. ૩૦-૬-૪૩ ને લખેલે પત્ર અને કઈ એક શાસનભક્ત દ્વારા આજે અમદાવાદથી મળે છે. તે કાગળમાં તમારા દ્વારા મહિમાવિ, “નિલ ચપડીઓ’ એમ કાગળમાં લખીને પી. એલ. વેદના નિર્ણયની જ એ ચાપડીઓ બંધાવીને મંગાવે છે એમ સાફ સમજાય છે Page #276 -------------------------------------------------------------------------- ________________ આશ્ચર્ય થાય છે કે-શેઠ કસ્તુરભાઈ તે જાહેર કરે છે કે તા. ૧૭ જુન સુધી મને નિર્ણય માન્ય નથી અને જુનની ૩૦ મી એ આવવા સંભવ છે તે પછી તે અગાઉ આ લોકે પાસે એ નિર્ણય ક્યાંથી આવી ચડે? કેવા શાસન દ્રોહી? એ બધું પ્રમાણિક્તાથી વિચારશે. મહિમાવિજયજીએ મંગાવેલ છે તે નિર્ણયનીજ ચેપડીઓ છે ને ? શાસનહિત ખાતર સત્ય જણાવશે તે તેવીજ પ્રમાણિકતા લેખીશ. હંસસાગરના ધર્મલાભ આ પછી કેશવલાલ ધારશીભાઈને જવાબ આવ્યો તે નીચે મુજબ છે. શ્રી કેશવલાલ ધારશીભાઈએ પૂ. મુનિશ્રી હંસસાગરજી મ. ઉપર લખેલો જવાબ. અમદદ ૧૬-૭ : નિરજ કી દેસાઈ મ... આજે જ અમે છે. મરણના જે મને જતw એમ એ જ એn Aજે છે. જે ક યા અચ્છે છે તેજ અને એ જ છે. મારા અંત કેરા છે રવાભો એ છે કે તે Vા અને ગમે તેમ હવે જાણે છે તેના દ્વારા a 4 M ; જે છો તે બરાબર છે અને જે - wજ છે પરંતુ મા જે ન દો - તઃ હાઇ સજા રૂઇ છે. અને આજે પણ છે કે એ જ છે કે, આ બ »રા ઉપર ને નિને છે વિકાસ હે રાજ લખેલ છે અને અમુક છે ખ સ ખંડા ન ય - એ પણ છે જે ન લે છે કે કોર એ જે એના : છે જે માંજ મારી મહિના અને તેના છે ઉપર જે તે જ વરરાજ પર જ Vદા - દgટા કટકા કરી રે ન હh 4 આ પત્રમાં શ્રી કેશવલાલભાઈ જણાવે છે કે-નિટ ચાપડીએ એટલે નિર્ણયની પડી છે. આ પછી શ્રી કેશવલાલે મહિમાવિજયજીને પત્ર પાછા મંગાવવા પૂમુનિશ્રી હંસસાગરજી મહારાજને પત્ર લખ્યો હતે. જે નીચે મુજબ છે. Page #277 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદ, તા. ૧૫-૭-૪૫ પૂ. મુનિરાજ શ્રી હંસસાગરજી મ, મુ. તલાજા. આપશ્રીને લગભગ અઠવાડીયા અગાઉ પત્ર લખીને પૂ. મુનિશ્રી મહિમાવિજયજીને પત્ર મને પાછો મોકલી આપવા જણાવ્યું હતું પરંતુ આજ સુધી તે પત્ર મને પાછો મળ્યો નથી એટલે પાછો મોકલવાની આપની ફરજ આપ ચૂક્યા છે એવું મને લાગે છે. આપે તે પત્ર પાછો મોકલ્યા નથી તેથી શંકાને સ્થાન મળે છે કે આપ તે બાબતમાં કાંઈ પણ પગલાં લે તે પહેલાં હું આપને એટલું લખી જણાવું છું કે- નિર્ણયની એ બને ચોપડીઓ જેવી મારી પાસે બંધાવા તે મુનીરાજે મેકલી હતી તેવી જ બંધાવીને મેં તેમને પાછી મોકલી આપી છે. એ સિવાય ચાલી રહેલી નિર્ણયની ગરબડમાં કોઈપણ જાતને સીધે કે આડકતરે સંબંધ મારે નથી જ તેની નેંધ લેશો. - વધુમાં આપ મારામાટે નોકરીની પણ તપાસમાં છે જે આ વાત સત્ય હોય તો આપને લખી જણાવું છું કે આપ તે બાબતમાં બીલકુલ તસ્દી લેશે. નહિં. હું સ્વતંત્ર રીતે ગમે ત્યાં મારું સ્થાન મેળવી લઈશ. હાલ એજ, લી. સેવક કેશવલાલની વંદના.” શ્રી કેશવલાલ સ્પષ્ટ જણાવે છે કે-નિર્ણયની ચોપડીઓ બંધાવી મોકલી આપી છે પણ નિર્ણયમાં બીજી ઘાલમેલ સંબંધી હું કાંઈ પણ જાણતા નથી. આથી સ્પષ્ટ થાય છે કે આ રામચંદ્રસૂરિજીને ત્યાં નિર્ણયની ચોપડીઓ શેઠશ્રીને મળે તે અગાઉ આવી ગઈ હતી અને તેમાં ઘાલમેલ થઈ હતી. પૂ આ શ્રી સાગરાનંદસૂરીશ્વરજી ઉપર પુનાના કેઈક શાસનહિતલક્ષી પુરૂષે પુનાથી એક પત્ર પુનાની વિગત દર્શાવતે લખ્યું હતું. જે નીચે મુજબ છે. પુનાથી આવેલો કાગળ, કપડવંજ. તત્ર સાગરાનંદસૂરિ મ. એગ્ય વંદણા. પુનાથી લીવ આપને નમ્ર સેવકઅત્રે તિથિચર્ચાને અંગે સેંપાયેલ લવાદ તરફથી એટલે વૈદ્ય તરફથી લગભગ જાહેર જેવું જ થઈ ચૂક્યું છે. આ ચુકાદ ઘણાને વાંચવા મળે છે, રામચંદ્રસૂરિના મંતવ્ય મુજબને જ છે, તેમની તરફેણને જ છે. અત્રે રામચંદ્રસૂરિના ભક્તો તરફથી જાહેર પણ થઈ ચૂકયું છે કે અમારા ફેવરમાં છે. અમારે જય છે. Page #278 -------------------------------------------------------------------------- ________________ પુનાલશ્કરવાળાઓ તથા થોડા શહેરવાળા તરફથી વૈદ્યને માન પણ અપાયું, હારતેારા પણ વૈદ્યના મુકામ ઉપર થયા છે. તેમજ અત્રેથી વેરાવળ, યંગમેન્સ જૈન સોસાયટી, અમદાવાદ, તથા મુંબઈ રામચંદ્રસૂરિજીના અમુક સાધુઓ ઉપર વિજયના તાર પણ થયા છે. એમ અનેક ધમાલ થઈ રહી છે, આ મધ્યસ્થ કેવા ? આ લવાદ કેમ માન્ય રખાય ? જ્યાં લાગવગ કે બીજી અનેક શંકાઓના કારણે મળે છે તે આપના જાણવામાં તે હશેજ છતાં જાણ માટે લખું છું. આ ચૂકાદો અત્રે ઘણાને વાંચવા પણ મળે છે. બધો રામચંદ્રસૂરીના તરફેણને છે. પ્રસંગે પ્રસંગે આપની ટીકા પણ કરી છે. જેને જેને વાંચવા મળે છે તે કહે છે કે જ્યાં સુધી શેઠ કસ્તુરભાઈ તરફથી બહાર પડે નહિ. ત્યાં સુધી વૈદ્યથી બીજાને વાંચવા કેમ અપાય અગર માનપાન પણ કેમ સ્વીકારાય આ બધો આપ વિચાર કરજો. ખરેખર આખી ઘટના કાંઈ જુદી જ લાગે છે. સાંભળવા પ્રમાણે હવે આ ચૂકાદો છપાવી છેડા વખતમાં બહાર પડશે. પરંતુ સર્વ માન્ય થવામાં માટે વધે આવશે. હવે આપને આ વિષે યોગ્ય લાગે તે કરવાનું રહે છે. શેઠ કસ્તુરભાઈ સત્તાવાર જાહેર ન કરે ત્યાંસુધી વૈદ્યથી ખાનગીમાં આમ કેમ થઈ શકે? તેમજ સત્કારને સ્વીકાર પણ કેમ થાય ? રામચંદ્રસૂરિના ભક્તો તાર-હારતોરા પણ કેમ કરી શકે? એ સમજાતું નથી એજ. લી. આપને નમ્ર સેવક, તા. ક. ખાસ બનેલા પ્રસંગે જાણવા માટે આ કાગળ લખે છે. આ પત્રની નકેલ શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈને પુત્ર આ૦ સાગરાનંદસૂરિજી મહારાજે તા. ૨૯-૬-૪૩ ના રેજ નીચે મુજબને પત્ર લખી મોકલી આપી હતી. [ અંગત ] જેઠ વદી ૧૨, તા. ૨૯-૬-૪૩ દેવગુરૂ ભકિતકારક સુશ્રાવક કરતુરભાઈ લાલભાઈ યોગ્ય ધર્મલાભ પૂર્વક જણાવવાનું ક-પૂનાને વૈદ્ય સાથેનો તારવ્યવહાર અને એક પત્ર-કાગળ જાણવા માટે મોકલ્યો છે. તે વાંચવા ગ્ય છે. સર્વને ધર્મલાભ જણાવવા. આનંદસાગર. આ રીતે શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ વૈદ્યને નિર્ણય પૂ. આચાર્ય સાગરાનંદસૂરિજી અને વિજયરામચંદ્રસુરિને મોકલી આપે તે અગાઉ વર્તમાનપત્રોમાં સમાચાર પ્રગટ થાય એટલું જ નહિં પણ આ રામચંદ્રસૂરિના સમૂદાયમાં નિર્ણયની નક્કો બંધાઈ હેરફેર થાય, તેમના આગેવાન શ્રાવકે, જેવા કે-શ્રી જીવાભાઈ અને શ્રી ઉમેદભાઈ જેવા બીજા આચાર્યોને નિર્ણય મનાવવાની ભલામણ Page #279 -------------------------------------------------------------------------- ________________ ૪ કરતા કાગળા લખે અને નિયકાર નિર્ણય અહાર પાડયા અગાઉ એક પક્ષના માનપત્ર અને હાર-તારાઓ પણ સ્વીકારી લે છે. તે સર્વે તટસ્થતા ન સચવાઈ હાય તે જ મને. કારણકે-ફાઈ ફાટ ના જજ કોઇપણ પક્ષનું માન સન્માન સ્વીકારી શકતા નથી અને જો માન સન્માન સ્વીકારે તેા કાટ તરફથી તે ખરતરફ થાય છે. ડૉ. પી. એલ. વૈદ્ય નિ ય આપ્યા અગાઉ આ વિજયરામ ચદ્રસૂરિ સાથે સપૂર્ણ સપર્કમાં હતા અને તેમના આપેલે નિર્ણય તટસ્થતા વિનાના હતા તે આ બધા સાધના ખુબજ ચાક્કસપણે જણાવે છે. નિયમાં ઘાલમેલ (ર) સ. ૧૯૯૯ના ફાગણ સુ. ૧ના રાજ પાલીતાણા ડા. પી. એલ. વૈદ્ય મૌખિક પૃચ્છા અર્થ આવ્યા ત્યારે જ જૈનજનતાને મધ્યસ્થના નામની જાણ થઈ, મૌખિક પૃચ્છા બાદ ડા. પી. એલ. વૈદ્યે એ ત્રણ મહિનાની નિર્ણય આપવા માટેની મુદતની માગણી કરી ત્યારે પૂ. આ. સાગરાન દસૂરિજીમહારાજે તેમાં વિલંબ થાય તે સારૂં નથી તેમ જણાવ્યું પણ શેઠશ્રીના વિશ્વાસે વિશ્વાસ રાખ્યા. પરંતુ પાલીતાણાથી ડા. પી. એલ. વૈદ્ય ગયા પછી તુર્તજ તેમની સાથે આ. વિજયરામચંદ્રસૂરિજી તરફથી જીતેગા, સંપર્ક અને ઘાલમેલની શરૂઆત થઇ છે. તેનાં સાધના આજે ઘણાં ઉપલબ્ધ થાય છે. નિર્ગુ યમાં ઘાલમેલ કરવામાં આવી છે તેના આધારા. (૧) મુનિશ્રી ચારિત્રવિજયજીના કાગળ અને તેનું શીરનામુ ગીધ ભાઈ પર લખ દા रोमन मंदीरण परि Cance જુલા છળ 1રન પણ سد Page #280 -------------------------------------------------------------------------- ________________ હળવ૬, તા17 અમદાવ દિવડિત શ્રાવકુ 509(લાલ પરશોતમદાસ . પાક રૂપે લખવાનું કે નર્માણ માં કેલા પુસ્તકો નાં પૈ8 માં ૬૭-અ ના તથા પા પા , Dizãos 3 melayuan fasth full ન Jળવે લ ાના પ્રોટjL » ‘રવ- પ જ કહ્યું જ ન નાખ ની લ૦ ઈંચની 20 વર વસ્તુ છી, ખાધ્ય . (ત છે. એ ઝળઝ હUધ આવે તેવી . ગોઠવાયો દાનમઃ Gઅને ઉચ્ચ ગળપાછે મોકો tી. ૨w પજયના aખવે તેવી હળવદ તા. ૧૦-૪-૪૩. અમદાવાદ, દેવગુરૂ ભક્તિકારક, સુશ્રાવક, ગીરધરલાલ પરશોત્તમદાસ ચેગ ધર્મલાભ સાથે લખવાનું કે તમારા ત્યાં મુકેલા પુસ્તકનાં પિટકામાં કનકવિજયજીના નામનું તથા પાછળથી એટલે કે પાલીતાણાથી વિહાર કર્યા બાદ મોકલાવેલ પુસ્તકના પિોટકા તથા સીવેલી પન્યાસજી કે. મહારાજના નામની લેબલ વૈદ્યની પેટી વિગેરે વસ્તુ જલદી બાપાલાલ કે કે આવનાર માણસની સાથે હળવદ આવે તેવી ગોઠવણ કરશે. એજ ધર્મધ્યાનમાં ઉદ્યમ કરશે. કાગળ પાછો મોકલે. લી. ચારિત્રવિજયના ધર્મલાભ Page #281 -------------------------------------------------------------------------- ________________ આ કાગળ પૂ. આ વિજયરામચંદ્રસૂરિજીની આજ્ઞાથી તેમના અતિ વિશ્વાસુ ગણાતા શિષ્ય મુનિશ્રી ચારિત્રવિજયજીએ આ. વિજયરામચંદ્રસૂરિજીના પ્રસિદ્ધ ભક્ત ગીરધરભાઈ પુરૂષોત્તમદાસ ઉપર હળવદથી લખેલે છે. આ કાગળની વિગત ઉપર વિશેષ વિચાર કરવાનું કાર્ય વાંચકવર્ગ ઉપર છોડી દઈએ છીએ. આ કાગળ વાંચીને પાછા મેકલી આપવાનું મુનિશ્રી ચારિત્રવિજયજી જણાવે છે એટલું જ નહિ પણ કવર ઉપર શીરનામાની નીચે “કાગળ તરતજ પહોંચાડવો” તેમ આ. વિજયરામચંદ્રસૂરિજી સ્વહસ્તે લખે છે. તેથી સિદ્ધ થાય છે કે આ કાગળ વિજયરામચંદ્રસૂરિજીએ લખાવ્યું છે તેમજ આ કાગળમાં જણાવેલ વિગત ખુબજ ગુપ્ત રાખવા જેવી અને આ કાગળ કેઈના હાથમાં ન જાય તેની તકેદારી રાખવાની હોવાથી આ. વિજયરામચંદ્રસૂરિજીએ તે પાછે મંગાવ્યો છે. જે વૈદ્યને મોકલી આપેલ લખાણની કેપીની પેટી કે બીજી કઈ જાતની પેટી હોય તો તે પેટી સાચવીને મોકલાય તેની સૂચના ભલે હોય પણ તે પેટી મંગાવવાની વિગતવાળા કાગળને પણ સાચવી રાખી પાછો મંગાવવામાં આવે છે તે સ્પષ્ટ જણાવે છે કે તે પિટી વૈદ્યની સાથે થયેલ પરસ્પરના વ્યવહારની પિટીની છે. અને આથી સિદ્ધ થાય છે કે આ. વિજયરામચંદ્રસૂરિજી વૈદ્યની સાથે નિર્ણય તૈયાર થયા અગાઉ શેઠશ્રી કસ્તુરભાઈની જાણું બહાર પત્રવ્યવહાર અને લખાણેની આપલે કરતા હતા અને આને ઘાલમેલ ન કહેવાય તે બીજુ શું કહેવાય? આ કાગળ વૈદ્ય નિર્ણય આપે તે અગાઉ લગભગ બે મહીના પહેલાં લખાય છે. ( ૨ ). શ્રી લક્ષ્મીચંદ હીરજીને શ્રીકાંત ઉપર લખાયેલ કાગળ ભાઈ શ્રીકાંત BOMBAY. ૫-૪–૧૯૪૩ તમારો પત્ર મળે. વીગત જાણી તમે પુનાનું ઠેકાણું લખવું ભૂલી ગયા છે તે તુર્ત જણાવશે જેથી ત્યાં જઈ મળી આવ્યું અને જે બંધ બેસે તે અને ઘટતું કરી આવું એજ. પૂ. આચાર્ય મહારાજસાહેબને ખબર આપશે. લી. લખમીચંદના પ્રણામ. Page #282 -------------------------------------------------------------------------- ________________ Lakhmichand Hirji & Co. © & moral (/archani. J... ઉર્જાતંત Telephone: 34478 R... રા 6. Ausia बंद घरी હું ક 24, NAR‰I NATHA STREET. Bombay, સીવ . લ કે મૂળ નું 3 དྷ་G3 હું \" બ્લ્યુ ત નાના બા ང་ . Стпаў ભાનું શે અને હું །. ཉྩེ་་ཕཱ་ ક c) 194 નું ટ્ બન જે મ ང་ཟ་ཟ་〉 འོད་ཝེང རྐོ કે પ તા. ૫-૪-૪૩ ના રોજ આ પત્ર વિજયરામચંદ્રસૂરિજીના કુશળ કાર્ય કર શ્રી લક્ષ્મીચંદે ખા પત્ર વિજયરામચંદ્રસૂરિજીના ઘણા વષૅના વિશ્વાસુ સેવક શ્રીકાંત ઉપર લખ્યું છે. તેમાં પૂનાનું શીરનામું મગાવ્યુ છે અને ત્યાં જઈ પાતે ઘટતું કરી આવશે તેમ જણાવ્યુ છે. આ પત્રમાં ગર્ભિત રીતે ડા. પી. એલ, વૈદ્ય સાથે શું કરવું વિગેરે બધી મામા તમે જણાવી છે પણ પુનાનું ઠેકાણું લખવું જે જરૂરી છે તે ભૂલી ગયા છે તેનેા તેમાં નિર્દેશ ી છે. ( અનુસંધાન ૦૯ પૃષ્ઠ ૫૨ ) રી Page #283 -------------------------------------------------------------------------- ________________ શ્રી લકમીચંદે વિજયરામચંદ્રસૂરિજી ઉપર લખેલ પત્ર Lakhmichand Hirji & Co. Oil & General Morchant. 224, NANOI NATHA STREET S., тел. No. 9 s.phere 3447a R... EBombay, s. . 104 Asx 3 + 2 %- д4 3 ж . 1» ж ч ам, у an - Я Tronhead on nn hona -- ащи силах - а., inca in manata aruan Page #284 -------------------------------------------------------------------------- ________________ આ પત્ર તા. ૯-૪-૪૩ના રોજ મુંબઈથી શ્રી લક્ષ્મીચંદે વિજયરામચંદ્રસૂરિજી ઉપર હળવદ લખ્યા છે. તા. ૫-૪–૪૩ના રોજ કાગળ લખી શ્રીકાંત પાસેથી પુનાનું શીરનામું મંગાવ્યું તે શીરનામું આવી ગયા બાદ આ પત્ર લખાયો હોય તેમ લાગે છે. શ્રી લક્ષ્મીચંદના કાગળમાંથી નીકળતા મુદ્દા. ૧ આપ શ્રી હાલ તુરત વિહારમાં હોવાથી મેં પણ પત્ર લખ્યો નથી. ૨ “આવતા શનીવારે પુના જવાને છું” પત્ર તા. ૯-૪–૪૩ ને શુક્રવારે સં. ૧૯૯ત્ના ચૈત્ર સુ. ૫ ના રોજ લખ્યો છે તેથી તા. ૧૦-૪-૪૩ ના શનિ વારે નહિ પણ આવતા તા. ૧૭-૪-૪૩ના શનિવારે પુના જવાનો છું. - ૩ પૂના ગયા બાદ ત્યાં જે વાતચિત થાય તેથી વાકેફ કરીશ માટે હવે આપશ્રીને કયાં પત્ર લખવે. કારણકે મને કદાચ વધુ દીવસ લાગે અને આપ હળવદથી વિહાર કરવાના છે તે કયાં પત્ર લખું ? ૪ શેઠ સાહેબને પણ વાકેફ કરીશ. આ પત્ર ઉપરથી સ્પષ્ટ છે કે શ્રી લખમીચંદ સ્વયંભક્તિભાવમાત્રથી પ્રયત્ન નહોતા કરતા પરંતુ મહારાજશ્રી વિજયરામચંદ્રસૂરિજીની સૂચના મુજબ જ ( ૭૭ પૃષ્ઠનું અનુસંધાન) આ કાગળ ઉપરથી એ પણ સ્પષ્ટ છે થાય છે કે ૫-૪-૪૩ તારીખ અગાઉ શ્રીકાંત દ્વારા વિજયરામચંદ્રસૂરિજીએ વેદ્ય સાથે સંપર્ક સાધેલો હતો પણ ઘટતું કરી આવવામાટે ગૃહસ્થને મોકલવાની અપેક્ષા હતી તે તા. ૫-૪-૪૩ સુધી થઈ શકયું નહોતું તેથી શ્રી લખમીચંદ વૈદ્ય સાથેની પૂર્વ ઘટનાથી વાકેફગાર બની શ્રીકાંત પાસે પૂનાનું શીરનામું મંગાવે છે. આ શ્રી લક્ષ્મીચંદ અને શ્રીકાંત સંબંધી શંકાની સૂચના તા. ૨૦-૮-૪૩ના જૈન પર્યુષણ અંકમાં થઈ હતી તે શંકા આ પત્રથી નિર્ણય સ્વરૂપ બને છે. આથી સ્પષ્ટ સિદ્ધ થાય છે કે તા. ૫-૪-૪૩ પછી શ્રી લક્ષ્મીચંદ અને તે પહેલાંથી શ્રીકાંત વિજયરામચંદ્રસૂરિની આજ્ઞાનુસાર વૈદ્યના સંપર્કમાં અને ઘટતું કરવામાં હતા. જ્યારે નિર્ણય ૫-૭–૪૩ના રોજ બહાર પડે છે અને તે નિર્ણય ઉપર બેઘની સહી ૩-૬-૪૩ના રેજની છે. આ પણ નિર્ણયમાં ઘાલમેલ નહિં તે બીજું શું કહેવાય? ૧ વરશાસનના ભેદી તંત્રી અને પાલીતાણામાં પંકાયેલા પિલા કચ્છી લક્ષ્મીચંદને મુંબઈ, પુના અને અમદાવાદ વચ્ચે દોડધામ કેટલી થઈ હતી? (૨૦-૮-૪૩ જૈન પર્યુષણ અંક) Page #285 -------------------------------------------------------------------------- ________________ પ્રયત્ન કરતા હતા અને તેથી મહારાજ વિજયરામચંદ્રસૂરિજી અને મુંબઈના શેઠ વાકેફગાર રહેતા હતા અને લખમીચંદના કાર્યથી વાકેફગાર રહી તેમને સૂચના સલાહ અને સાધન આપતા હતા. આ. તા. ૯--૪૩ને પત્ર રામચંદ્રસૂરિજીને તા. ૧૦-૪-૪૩ના રોજ સાંજે હળવદ મળે છે કે તુર્તજ વૈદ્યની પેટી મંગાવવા તા. ૧૦-૪-૪૩ના રોજ શ્રી ગીરધરભાઈ પુરૂષોત્તમદાસ ઉપર મુનિશ્રી ચારિત્રવિજ્યજીના હાથે કાગળ લખાવ્યો છે કારણ કે લક્ષ્મીચંદ આવતા શનીવારે ૧૭–૪–૪૩ના રોજ પૂના જવાના છે આ બધું ઘાલમેલ નહિ તો બીજું શું ? નિર્ણય ઉપર વૈદ્યની સહી તા.૩-૬-૪૩ના રોજ કરવામાં આવી છે તે અગાઉ બે મહિના પહેલાં વિજયરામચંદ્રસૂરિજી તેમના ભક્તો દ્વારા પૂના ઘટતું કરવાની ગડમથલમાં હતા. એથી સ્પષ્ટ સિદ્ધ થાય છે કે ખુદ વિજયરામચંદ્રસૂરિજીએજ આ નિર્ણયમાં ઘાલમેલ કરી છે તેમ જ કહેવાય છે તે સંપૂર્ણ સત્યજ છે. (૪-૫૬) પૂનાના મોહનલાલ સખારામ ઉપર વિજયરામચંદ્રસૂરિજીએ લખેલા ત્રણ પડ્યો. મુ. જેતપુર, શુદિ ૧૩ સુ શ્રાવક મેહનભાઈ ગ્ય ધર્મલાભ. પત્ર મલ્યો સઘલાય સમાચાર જાણ્યા. આપણે સઘલુંય લખ્યું છે. છતાં જે જરૂરી જણાવે તે પુરું પાડવાની તૈયારી છે. માટે એ વિષયમાં જરા પણ ચિંતા કરવા જેવું નથી. બાકી તે સદાય શાસન જયવંતુ છે સત્યને પ્રભાવજ એ છે કે–તે વખતે પ્રગટ થયા વિના રહેતું જ નથી. મુનિ શ્રીભદ્રંકરવિજયજી આદિને અનુવંદના સાથે સુખશાતા જણાવશે. ધર્મની આરાધનામાં અવિરત ઉજમાલ રહે. એજ એક અભિલાષા.” મુ. જુનાગઢ, વદ ૫ છે. દેવચંદ લખમીચંદની પેઢી (શ્રી જેન વે.મૂ. કારખાનુબજારમાં) (કાઠીયાવાડ) ધર્મલાભ. તમારે વિસ્તારથી લખેલ હકીક્તવાળો પત્ર મલ્યો. તેને જુવાબ પણ લખી દીધું હતું. આણંદજી કલ્યાણજીની પેઢી પાસે પુરાવા મંગાવવાની વાત શા માટે? જે કે પિઢી તરફથી ખાસ કંઈ મળે એમ લાગતું નથી. પણ મળે તો તેઓએ મને જણાવવું જોઈએ. આ વિષયમાં “તમે આ પક્ષના છે અને તમે બધું મને જણાવ્યું છે. તથા મારા પૂછાવાથી તમે જાણવા માગે છે” આમાંની અથવા બીજી કેઈપણ શંકા ન થાય એ રીતીએ એ Page #286 -------------------------------------------------------------------------- ________________ વાત જાણી શકાય તે જાણવા જેવી ખરી. આ સબમાં જરાય તમને તેમની સાથે સંબંધ છે. એવું કેઈનીય જાણવામાં ન આવે એની ખાસ કાળજી રાખવાની ભલામણ છે. કઈ કઈ સાલમાં શું બન્યું છે. તે તકરારની સાલે બાબતમાં આપણે પરમ્પરાના ખંડનમાં લખ્યું છે. વધારે માહિતી તેઓ માગે તે આપણી પાસે જેટલી હશે તેટલી ખુશીથી મોકલી આપીશું. એજ. ધર્મની આરાધનામાં ઉજવેલ રહે એજ એક અભિલાષા ૧૧ સુધી અહીં સ્થિરતા છે, જેઠ સુદ ૩ના વેરાવલ પહોંચવા ભાવ છે.” મુ મજેવડી, વદ ૧૨ દેવગુરૂ ભક્તિકારક સુ શ્રાવક મોહનલાલ ચાહવાલા એગ્ય ધર્મલાભ. પત્ર મ. સમાચાર જાણું આનન્દ પેઢી આદિના ખુલાસાની વાત જાણુ. પંચાગ બાબતની વાત પણ જાણી. ટાઇપ પાનાં ૩૦ તમે વાંચ્યાં છે. એટલે લાભમાં જ છે. એ વાત નિશ્ચિત લાગે છે. તમે સાવધ છે એ જાણી આનંદ મલે તે સાથે લેતા આવવાના છે એ પણ સારું. ૨–૬–૩ ના તેઓ જેમને સોંપવા જવાના છે. તેમની સાથે જે વાત થશે તે પણ જાણવા મળશે એટલે તમે આવશે ત્યારે સઘલાજ સમાચાર મળશે એમ લાગે છે. એ જ આરાધનામાં અવિરત ઉજવલ રહે એજ એક અભિલાષા, તમારા ઘરમાં સૌ તરફથી ધર્મલાભ જણાવશે અને સાથે ધર્મની આરાધનામાં ઉજમાલ રહેવા પણ જણાવશે. - - - - - ૪ જેતપુરથી શુદિ ૧૩ ના રેજ (૧૭-પ-૪૩) આ પત્ર વિજયરામચંદ્ર સૂરિજીએ પુનાવાળા મોહનલાલ સખારામ ઉપર લખેલ છે. એટલે શ્રી લખમી. ચંદ ઘટતું કરી આવ્યા બાદ વિજયરામચંદ્રસૂરિ આદિની સંમતિ પૂર્વક પૂનાના મેહનલાલ સક્રિય રીતે વિજયરામચંદ્રસૂરિજીના ઘાલમેલના કાર્યમાં નિયુક્ત થયા છે. જેને લઈ વિજયરામચંદ્રસૂરિજીએ આ પત્ર લખ્યો છે. આથી સ્પષ્ટ છે કે વિજયરામચંદ્રસૂરિજીએ નિર્ણય માટે ઘાલમેલ કરી છે. ૫ જુનાગઢથી . વ. ૫ ના રોજ (તા. ૨૪-૫-૪૩) આ પત્ર વિજય. રામચંદ્રસૂરિજીએ પૂનાના મેહનલાલ સખારામ ઉપર લખ્યું છે. આ પણ સ્પષ્ટ જણાવે છે કે વિજયરામચંદ્રસૂરિજી વિદ્યની પ્રત્યેક પ્રવૃત્તિ ઉપર ધ્યાન રાખતા હતા. એટલું જ નહિ પણ “મને જણુવવું જોઈએ” લખી વૈદ્યને હવે કોઈ જાતને વિચાર કરવાની જરૂર નથી, કારણકે તે હવે આપણા તરફથી રોકાયેલા છે. ૬ મજાવડી, વદ ૧૨ ના રેજ (તા. ૩૦-૫–૪૩) આ પત્ર વિજયરામચંદ્રસૂરિજીએ પૂનાના-મોહનલાલ સખારામ ઉપર લખ્યો છે. આ પત્રમાં– Page #287 -------------------------------------------------------------------------- ________________ (૧) જુનાગઢના કાગળની વાતને ખુલાસો આબે તેની પહોંચ છે. પેઢી આદિના ખુલાસાની વાત જાણું, પંચાંગની બાબતની વાત પણ જાણી. (૨) ટાઈપ પાનાં ૩૦ તમે વાંચ્યાં છે. (૩) ૨–૬–૪૩ ના રોજ તેઓ જેમને સેંપવા જવાના છે, તેમની સાથે જે વાત થશે તે પણ જાણવા મળશે. આ બધી વસ્તુ સ્પષ્ટ કરે છે કે નિર્ણય શેઠ શ્રી કસ્તુરભાઈને આપવા ગયા પહેલાં આ. વિજયરામચંદ્રસૂરિજીએ પોતાના ભકત મોહનલાલ દ્વારા નિર્ણય આપણું તરફ આપવાનું નકકી થયું છે તે મુજબ અને જે નિર્ણય આપવાને છે તેજ નિર્ણય છે કે કેમ? તે વંચાવી ખાત્રી કરી છે, રખે છેલ્લી ઘડીએ વૈિદ્ય પલટાઈ ન જાય તેની આમાં એક્સાઈ છે. - આ બધી વસ્તુઓ સ્પષ્ટપણે જણાવે છે કે નિર્ણયમાં પોતાના ભક્ત દ્વારા વિજયરામચંદ્રસૂરિજીએ સ્વયં ઘાલમેલ કરી કરાવી છે. (૭-૮) આચાર્ય વિજયરામચંદ્રસૂરિજીના પિતાના હસ્તે લખાયેલ +ઘણું ચિઠ્ઠીઓ પૈકીની કેટલીક ચિઠ્ઠીઓ અહિં મુકવામાં આવે છે. આ ચિઠ્ઠીઓમાં નિર્ણયમાં ઘાલમેલ કરવાની વિગત સમાયેલ છે પરંતુ વિજયરામચંદ્રસૂરિજીએ તેમાં પિતાની સહી, તારીખ કે ગામ જણાવેલ નથી છતાં તે રામચંદ્રસૂરિજીના હસ્તાક્ષરની જ છે તેથી સ્પષ્ટ થાય છે કે આ ચિઠ્ઠીઓ ઓ. પી. એલ. વૈદ્યના નિર્ણયમાં ઘાલમેલ કરવાના કાવત્રારૂપ છે. નામ-ઠામ તારીખ વિનાની વિજયરામચંદ્રસૂરિજીના હાથે લખાયેલી ભેદી ચિઠ્ઠીએ. બમલાજ આ સાથે જ મઝા છે. કહનું છે ક્યું હત. કાંઇ જ છે અને છે કેમ la૧૬ 24 અ9 જાઉં ? * * ૫૪મા. ઈનીન વંચળ હA 1 + વિજયરામચંદ્રસૂરિજીના સ્વહસ્તે લખેલ ઘણી ચિત્રીઓ અને બીજાં તારીખવાર સાથેનાં ઘણાં સાધને પકડાયેલાં છે પણ સમાજના આગેવાન પુરૂષને અભિપ્રાય તેને માટે ઘટતું કરવાને હેઈ હાલ પ્રગટ કરવાની તેમની ઈચ્છા ન હોવાથી પ્રગટ કરેલ નથી. આથી અમારી ઇચ્છી બધાજ સાધનને પ્રગટ કરવાની હોવા છતાં અહિં પ્રગટ કરતા નથી. Page #288 -------------------------------------------------------------------------- ________________ આ ચિઠ્ઠી મોહનલાલ સખારામ ઉપર રામચંદ્રસૂરિએ લખી છે અને તેમાં જણાવ્યું છે કે “આ ચિઠ્ઠી સાથે મને મોકલેલ બધી રેલીઓ એકલી છે અને મેં તમને કાલે મોકલેલ મેટર મળી ગયું હશે. તમે મેટરથી અનભિજ્ઞ હોવાથી શ્રીકાન્તને આપવાનું હોઈ આવ્યું હશે અને એની પાસે આપણને ઉપયોગી થાય તે માટે કેમ ગોઠવવું તે સમજી લઈ પછી કંપઝ કરાવશો. શ્રીકાંતને મારા લખેલ પત્રમાંની હકીક્ત વંચાવી હશે કારણકે તેથી તેને કામમાં સવલત રહે.” આ ચિઠ્ઠી વિજયરામચંદ્રસૂરિજીએજ લખી છે અને તે મેહનલાલ સખારામ ઉપર પૂના લખેલ છે. વૈદ્ય સાથે મેહનલાલને સીધો સંપર્ક છે તે પ્રેસ લાઈનથી અનુભવી ન હોવાથી શ્રીકાંતને પૂનામાં રોકવામાં આવ્યા છે અને શ્રીકાંત મહારાજ વિજયરામચંદ્રસૂરિજીની સૂચના પ્રમાણે મેહનલાલ દ્વારા નિર્ણયમાં ઘટતી ઘાલમેલ કરવા રોકાયેલા છે તે સર્વ વાત આ ચિઠ્ઠીથી પુરવાર થાય છે. ખાને, બલભ ન કહેવું છે. તેણે ખબર * રત એ જ છે. આ ચિઠ્ઠી કડીયા ઉપર તાબડતોબ આવવા માટે વિજયરામચંદ્રસૂરિજીએ તિથિચર્ચાના ગુપ્ત કાર્ય માટે લખી છે. આ પણ સિદ્ધ કરે છે કે નિર્ણયની ઘાલમેલમાં શ્રી કડીયા દેવાદેડ કરતા હતા. ડે. પી. એલ. વૈદ્ય વિજયરામચંદ્રસૂરિજીના સાધુઓને જાતે મળતા હતા, મંત્રણાઓ કરતા હતા તે જણાવનાર વિજયક્ષમાભદ્રસૂરિજીને કાગળ – આ૦ ક્ષમાભદ્રસૂરિજીએ આ કાગળ સં. ૨૦૦૦ ના ફો. શુદ ૧૧ ના રાજ પાલીતાણુથી મુંબઈ મુક્તિવિજયજી ઉપર લખેલ છે. આ કાગળમાં જણાવ્યું છે કે “નિર્ણયકાર વૈદ્ય તમને મળ્યા હતા તે શી વાતચીત થઈ તથા તે એકદમ નિચેષ્ટ કેમ બેસી રહ્યા છે, શેઠ કેમ ડગાઈ ગયા છે તે વિગતવાર જણાવશે” આ લખાણમાં– . “નિર્ણકાર વૈદ્ય તમને મળ્યા હતા વિગેરે લખાણુ સ્પષ્ટ કહે છે કેવિદ્ય વિજયરામચંદ્રસૂરિજીના પક્ષને મળતા હતા. હરેક જાતની વિચારણા અને મંત્રણા કરતા હતા. આથી સ્પષ્ટ થાય છે કે ડે, પી. એલ. વૈદ્યને નિર્ણય આ. વિજયરામચંદ્રસૂરિજીને મનફાવતો તેમની ઈચ્છા અને દેરવણી મુજબ વિઘ દ્વારા થયો હતે. તેથી વિઘનો નિર્ણય ઘાલમેલવાળે જુઠો અને જૈન સંઘને નહિ માનવા ચોગ્ય આજે જૈન સમા સમાજમાં કહેવાય છે તે તદન સત્યજ છે. વૈદ્ય નિર્ણય કેવળ ઘાલમેલવાળો અને અસત્ય છે તેમ આ સર્વ સાધને સ્પષ્ટ જણાવે છે જેમાં મુલ શંકાને સ્થાન નથી. Page #289 -------------------------------------------------------------------------- ________________ વિજયક્ષમાભકાછિએ મુક્તિવિજયજી ઉપર લખેલ પત્ર, Kasturbhai Amerchanul. Ameritvas Sekri. Cambay........194 जाली नाम तिजकन 7-11 विनावि निराजन मुकिस जम् जी नादि anta. ल जीन iran na / चाले ने. बनेगा ' रूम वि. राजोरका और जोर ल. बेरलार माने जाने जे नसार वैर तमोजल टा. तो ज्ञानरचमइ. तानेहरदम लकेर म सारा .शेठ रेग उरार गया ते विगतका? माजी र नेवराव जमानw -बिजय जगा. Page #290 -------------------------------------------------------------------------- ________________ શ્રી વૈદ્ય, મોહનલાલ અને આ. વિજયરામચંદ્રસૂરિજીના સંપર્ક અને ગુફતેગેને સૂચવતો પત્ર, Wholesale & Hetail Tea Merubadis સા- જમન 2 આચાર્ય વિજયરામચંદ્રસૂરિજીએ પિતાના ભક્તો સાથે લાંબો વખત વાટાઘાટ કરી એક કાવત્રારૂપ મેહનલાલ સખારામની સહી પૂર્વકનો કાગળ Vardhaman & Co. (T તૈયાર કરાવી તેમની 174 Bedhwar, Near Belbey. Poone 2. દ્વારા પૂ આ. સાગबर्धमान आणि कंपनी. રાનંદસૂરિજી મ. ઉપર होलो अॅन्ड रिटेल टी मटम्. બીડી આપે, આ ૧૪ યુપવા, સેવાવરું, પુના લિરી, . કાગળ પાછળ આ. • 3-3-_ 7. વિજય રામચંદ્રસૂરિએ ફ ૮ઃ આ રીય બજાર ભાવ જ એવી ગોઠવણ કરી વિજ નાક કa Rીબ૮ છ જ રાજ નોકર હતી કે જનતા સમક્ષ પૂ. આ. સાગરાનંદના બિ & 31ળ માં- - સૂરિજીને હલકા પાડી લાલ કિનારા શકાય પરંતુ દૈવયોગે . બાનું તે આખું કાવત્રુ પકડાઈ ગયું. અને તેમાં તેઓ નિષ્ફળ નિવડયા. આ કાગળ સ્પષ્ટ ૯ છે. જેમ કરે છે કે વૈદ્યની તટ સ્થતા તુટી જ છે. કારણ કે ૧ કોને કેમ કાગળ લખવા તેમાં વૈદ્યની સલાહ લેવામાં આવે છે. ૨ વૈદ્ય - Gળ 37 છે પિતાની ટપાલ આ. વિજયરામચંદ્રસૂરિ નિયુક્ત શ્રી મોહનલાલને બતાવે છે અને મોહનલાલ દ્વારા આ. રામચંદ્રસૂરિ વાકેફગાર રહે છે. ૩ કયા માણસને કેમ હલાલ કરે તે નકકી કરી તેમાં વૈદ્યને ભેળવવામાં આવે છે અને શ્રી વૈદ્ય તેમાં ભળે છે. કરે અસ કમ ૪ ૧૪ લંm - ) ઝ. પાનું આ જજની કા કે ૨૮નો જે જ શોરૂ-કદ, તે જ સ જે રૂજ જરૂર કરેલ છે. રાજ ક્ષ જજ ત, જન જબ 4 wો શ લ ત છે. ીિ અંદર તા.8 તાભ લે છે. જે સાહાર ઉર લાલ છે. જેમાં k . ખાટ મચી સુકો કુરે G4 Reuni ar Yx nigr ona zaidh સારી ઇરછા હતી–. છે. નાતાલ : બઈટ ગામ કે શ (બનારસીદ કેજે ૭) તેની સલાહ વગર તે ક્રમશે લખવું કે - તું જ Page #291 -------------------------------------------------------------------------- ________________ * આથી સહેજ પણ સમજ ધરાવનાર મનુષ્ય સહેજે સમજી શકશે કે તિથિચર્ચાના લવાદ વૈદ્ય રામસૂરિજી અને તેમના ભકતાના ભેદી હાથેામાં રમી જઈ આ નિણૅય આ. રામસૂરિજીએ લખી Vardhaman & Co. Jo, Wholesale & Retail Tea Marobante. 179 Bdhar, Nar Balbay Poona ?. આખ્યા મુજમજ તેમણે બહાર પાડયા છે. આ વસ્તુની વધુ . ખાત્રી માટે વિજયરામચ દ્રસૂરિજી એ વૈદ્યના પ્રુફા સુધાય છે, પ્રેસમાં જતા પહેલાં મેટર સુધાર્યું છે. નિવેદન વિગેરે ઇચ્છા મુજબ તૈયાર કરાવ્યું છે અને નિર્ણયનું લખાણુ તેમની દરમ્યાનગિરિ મારી હુંગરા જ છે. બાદ પૂર્વક થયું છે. તેને રાઈ ત્યાં થી ફૂલા વ માંસ P સૂચવતા તેમના ઝાર્યું આની સા જઈ તેમની પાસે બિ ટ ારથ પર - वर्धमान आणि कंपनी. તેમેણ મૅમ્સ પિટેલા ટી મર્યટ ૨૦૧ સુવર, રેશેઝ, પુના ભુરી N. -- Date 190 2 ऐरोन ईरवा झार नेमना फिक्सि ૐ પાર વો સહેલો છે. यानी राजाने त्यांचे 241 YES1 કરતા. જાડેલાવાનું ઝુંબઈ ૧ નીઝ ૧ જા જશભારથલાલ નામની . આ ા કરાર રાજ્ય તરીૉ સમાં દિર ને આપી જા વટ રેટ જાઈ એ મારીન arly of તારા છે. જેમ જ નમ કારો ર r પરંતુ મૃત્ ani जो સૂરત મા જન્મમંદજીમંદજી હસ્તાક્ષરના પત્રો પત્ર . મ મારવા લખ આપવામાં આવ્યા છે. g.. nanactreet. લવની શાળમાં આ. વિજયરામચ‘દ્રસૂરિજીએ પેાતાના હસ્તાક્ષરે લખેલ નામ, ઢામ, તારીખ અને સહી વિનાની ભેદી કાવત્રારૂપ કેટલાક પત્રા. बैहनी प्रतिष्ठा तथा कोई का એ બુધવારના દિવસ નિર્ણય ના લાગી જ ભુપીથી ર૯ના કરી સે નું ગ્ લી સામી બા ૧૮૧ન How છાબ છે. ૧ર વગર વેબપ આપાના ફેર Page #292 -------------------------------------------------------------------------- ________________ મોહનલાલ થી અભ્યા 2 2- ની મ્મી બા ના ત્રer અનુક્ 5 તેના ૮૪ ના દામાં લખા મુજબ shrin with over grock sun zucci. વાં ધર્મલાભ ઈપલર ડીઆ પુનાના તાં રાપર નાટરનાં પાનાં ૭ ← મક ાં છે. ન ફહ્યું છે. લખા L આ ૧૧ પી ચર્ચા છે. ધર્મશાળ ૐ Ý Ñ & 2 mrz 24 शोधक ards & moul ઉલાલ ટેનાં ૪) ખમ હુંરૂર ધ્યાન માં ની Делче जेजु લખા મં Ze Eveż ś zdro બુ ષ્ટ વ્યું હ>? ળ લકું ક ર્ નિયન વિઘ્ન 5 – માહનલાલ પગ ધર્મલાભ y £4_ta? Ifr -2 - આ ચિઠ્ઠીએ સ્પષ્ટ જણાવે છે. કે આ. વિજયરામચ'દ્રસરિ હુઁ. પી. એલ. વધના નિ યનાં મુદ્દે સુધારતા હતા. ઘટતા ફેરફાર કરતા હતા, વૈદ્યનુ` મેટર સુધારતા હતા અને તેમની સૂચના મુજબજ વૈદ્ય પાસે નિ ય તૈયાર કરાવતા હતા. Page #293 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર સૂચિ ૪૭ પૂ. સુરિસમ્રા આ. વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. આ. દર્શનસુરિજી આદિ આઠ આચાર્ય મહારાજ. ૪૫ પૂ. આ. સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ, સં. ૧૬૬૫ માં રચાયેલ અને લખાયેલ સૂત્ર ખંડન તથા પૂ. પં. ચંદ્રસાગરજી ગણિવર. પૂ. આ. વિજયવલ્લભસૂરીશ્વરજી આદિ પાંચ આચાર્યો, પૂ. પ્રવર્તક કાંતિવિજયજી મહારાજ તથા પૂ. હંસવિજયજી મહારાજ. પૂ. આ. વિજયનીતિસૂરીશ્વરજી મ. પૂ. આ. હર્ષ સુરીશ્વરજી મ. તથા પૂ. આ. વિજયનીતિસૂરીશ્વરજી મહારાજના પદસ્થ મુનિઓનું ગ્રુપ. ૫૧ પૂ. આ. મેહનસૂરીશ્વરજી મ. પૂ. આ. પ્રતાપરિજી મ. પૂ. પં. હેતવિજયજી મહારાજ, પૂ. આ. હિમાચલ સુરિજી મહારાજ પૂ. આ. વિજયધર્મસૂરિજી મ. પૂ. આ. વિજયેન્દ્રસૂરિજી મ. પૂ. આ. ભક્તિસૂરિજી મહારાજ. પ૩ પૂ. આ. બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ, પૂ. આ. અજીતસાગરસૂરિજી મ., પૂ. આ. અદ્ધિસાગરસૂરિજી મહારાજ. પપ પૂ. પં. મણિવિજયજી મહારાજ, પૂ. આ. કુમુદસુરિજી મહારાજ પૂ. પં. ધર્મવિજ્યજી મહારાજ, પૂ. આ. સુરેન્દ્રસુરિજી મહારાજ પૂ. આ. જયસિંહસૂરિજી મહારાજ, પૂ. આ. માણિક્યસિંહસૂરિજી મહારાજ, પૂ. આ. જ્ઞાનસુંદરસૂરિજી મહારાજ, પૂ. પં. વિકાસવિજ્યજી મહારાજ, પૂ. પં. ભાનુવિજયજી મહારાજ, પૂ. પં. દયાવિમળજી ગણિવર, પૂ. પં. હિંમતવિમળજી ગણિવર, પૂ. 1 પં. રંગવિમળજી ગણિવર. પૂ. મેહનલાલજી મહારાજ, પૂ. હરખમુનિજી મહારાજ, પૂ. આ. ક્ષાતિસૂરિજી મહારાજ, પૂ. પં. શાંતિવિજયજી મહારાજ, પૂ. પં. કીર્તિમુનિજી મહારાજ. પૂ. મૂળચંદજી મહારાજ, પૂજ્ય આચાર્ય કમલરિજી મહારાજ, પૂ. કેસરસુરિજી મહારાજ, પૂ. આ. દેવસૂરિજી મહારાજ, પૂ. આ. ન્યાયસૂરિજી મહારાજ. પ્રાચીન પ્રતિ, ૫. લાભવિજ્યજી મહારાજ, પૂ. મુનિરાજશ્રી દર્શનવિજયજી મહારાજ, ત્રિપુટ પૂ. પં. પવિજયજી મહારાજને પત્ર. પૂ. મુનિરાજશ્રી હંસસાગરજી મ. પૂ. આ. વિજયરામચંદ્રસુરિજી મહારાજ. આ ઉપરાંત અમદાવાદના ઉપાશ્રયના વહીવટદારો વિગેરેની સહીઓ આદિના લગભગ ૩૦ હસ્તાક્ષરના ફટાઓ. Page #294 -------------------------------------------------------------------------- ________________ Anoon જિ. , : - મારા " " t " , બન્ને આચાર્યવ સમક્ષ શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈએ ઘડેલા મુસદાને અનુસરી નિર્ણય માટે તેમને મેકલી આપેલ સ્વપક્ષ સ્થાપન અને પરપક્ષ નિરસનરૂપ પર્વવ્યપદેશ મંતવ્યભેદ. [ ટિપણમાં પર્વ કે પર્વાન્તર પર્વના ક્ષયવૃદ્ધિ પ્રસંગે કઈ તિથિને પર્વ તરીકે માનવી અને કહેવી ] પૂ. આ. શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ [વર્તમાન દેવસૂર તપાગચ્છમાં જે રીતે પર્વયપદેશ અને પરધન થાય છે તે રીતિ જૈનશાસ્ત્ર અને સમાચારોથી સિદ્ધ છે. ૦૦૦૦૦૦૦૦૦૦૦ પૂ. આ. શ્રીવિજયરામચંદ્રસૂરિજી મહારાજ [વર્તમાન તપાગચ્છમાં જે રીતે પર્વવ્યપદેશ અને પરાધન થાય છે તે રીતિ જૈનશાસ્ત્રથી સિદ્ધ નથી ] Page #295 -------------------------------------------------------------------------- ________________ ચર્ચાને મુળભૂત મુસદ્દો (લવાદનામુ) તા. ૬-૧૨-૨ પાલીતાણું. પૂ. બને આચાર્યવને જે મુસદાને અનુસરી પિતાનું લખાણ રજુ કરી નિર્ણય લેવાનો હતો અને નિર્ણયકારને જે મુસદ્દાને અનુસરીને નિર્ણય આપવાનો હતો તે. પૂ. બને આચાર્યોની હાજરીમાં સર્વસંમતિપૂર્વક શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઇએ ઘડેલ પોતાના હસ્તાક્ષરને મુસદ્દો. પર્વ તિથિની આરાધનાને અંગે ચંડાશ્રચંડ પંચાંગમાં જ્યારે પૂર્વ કે પરંતર પર્વની તિથિને ક્ષય હોય કે વૃદ્ધિ હોય ત્યારે પર્વની તિથિને કે પરંતર પર્વની તિથિને ક્ષય કે વૃદ્ધિ બાબતમાં જૈનશાસ્ત્રના આધારે કઈ તિથિને પર્વ તિથિ તરીકે કહેવી અને માનવી. Page #296 -------------------------------------------------------------------------- ________________ પૂ. બન્ને આચાર્યવ સમક્ષ શેઠશ્રી કસ્તુરભાઇ લાલભાઈએ ઘડેલ મુસદાને અનુસરી નિર્ણય માટે તેમને મોકલી આપેલ સ્વયક્ષ સ્થાપન અને પરપક્ષ નિરસનરૂપપર્વવ્યપદેશ મંતવ્યભેદ, સ્વપક્ષ સ્થાપન ૧ આચાર્યશ્રી સાગરાનંદસૂરીશ્વરજીએ કરેલ સ્વપક્ષ સ્થાપન. ૧ મૂળ મુદ્દાઓ. સુ. શ્રા. શેઠ કસ્તુરભાઈએ તૈયાર કરેલા મુસદ્દાનુસાર લૌકિક પંચાંગમાં પર્વ કે પર્વનંતર પર્વ તિથિની હાની વૃદ્ધિ હોય ત્યારે પૂર્વ કે પૂર્વતર અપવ તિથિની હાનિ વૃદ્ધિ કરવાને લગતાં મૂળ મુદ્દાઓ. ૧. ટીપણામાં પર્વતિથિની હાની કે વૃદ્ધિ હોય તે પણ આપણામાં (શ્રી દેવસૂરતપાગચ્છમાં) તે હાની-વૃદ્ધિ પ્રસંગે તેનાથી પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની જ હાનીવૃદ્ધિ થતી આવે છે તે જીતવ્યવહાર ગણાય કે નહિ? અને જે ગણાય તે તે જેનાગમના વચનની માફક પાળવા લાયક ખરે કે નહિં? ૨. જૈનશાસ્ત્રમાં એક દિવસે બે સામાન્ય તિથિ કે બે પવરતિથિ માનવાનું વિધાન છે કે કેમ ? ૩. ટીપણામાં પર્વતિથિને ક્ષય જણાવ્યો હોય ત્યારે તેનાથી પૂર્વની તિથિનું નામ ન લેવું પણ તે પૂર્વ અપર્વતિથિના દિવસે તે ક્ષય પામેલી પર્વતિથિને નામેજ વ્યવહાર કરે તે શાસ્ત્રીય નિયમ છે કે નહિં? ૪. ચતુર્દશી વિગેરે પર્વતિથિઓથી આગળની પૂર્ણિમા વિગેરે પર્વતિતિથિઓ-કે જે પવનન્તર પર્વતિથિઓ ગણાય છે, તેને ટીપણામાં ક્ષય કે વૃદ્ધિ હોય ત્યારે પણ તે ચતુર્દશી–પૂર્ણિમા આદિ બંને પર્વતિથિઓ કાયમજ ઉભી રાખવી જોઈએ કે કેમ ? અને તે બે પર્વતિથિઓનું અનન્તરપણું પણ કાયમ જ રાખવું જોઈએ કે કેમ? ૫. જૈનશાસ્ત્રમાં તિથિ કે પર્વતિથિની શરૂઆત કયારથી ગણવામાં આવે છે અને સમાપ્તિ કયારે ગણવામાં આવે છે, તેમજ પર્વ કે પવનન્તર પર્વતિથિને Page #297 -------------------------------------------------------------------------- ________________ ઉદય ન હોય કે પર્વતિંથિ બે દિવસ ઉદયવાળી હોય ત્યારે પર્વ કે પર્વનન્તરે પર્વની વ્યવસ્થા જાળવવા માટે કંઈ વિધાન છે કે કેમ? ૬. પૂર્ણિમા કે અમાવાસ્યા આદિ પર્વનન્તર પર્વતિથિની ટીપણામાં વૃદ્ધિ હોય ત્યારે બે તેરશ આદિ કરવાનું જૈન શાસ્ત્રકારેનું વિધાન છે કે કેમ? ૭. પર્વતિથિઓ કઈ કઈ ગણાય છે? અને તેમાં કઈ કઈ પર્વતિથિઓની આરાધના કેને કેને માટે અને કઈ રીતિએ ફરજીઆત છે અને કઈ કઈ પર્વતિથિઓની આરાધના મરજીઆત છે? ૮. ભગવાળી ઉદયવાળી સમાપ્તિવાળી કે કેઈપણ વેગવાળી તિથિને લેવામાં ઉત્સગ અપવાદ અને વ્યવસ્થાવિશેષ છે કે કેમ? ૯. “થે પૂર્વી તિથિઃ જાય, કૃ વ તથોરા” આ શ્રી ઉમાસ્વાતિવાચકના નામે તપાગચછવાળાએ માનેલે પ્રષિ વિધાયક છે કે નિયામક છે? અને તે વિધિ કે નિયમ અગર ઉભય આરાધનાની તિથિના માટે છે કે આરાધનાના માટે છે? પાલીતાણા. સં. ૧૯૯૯ માગશર સુદ ૨ બુધવાર ? તા. ૯-૧૨-૪૨ આનંદસાગર સહિ દ. પોતે Page #298 -------------------------------------------------------------------------- ________________ આ સાગરાનંદસૂરીશ્વર સ્વ૫ક્ષ સ્થાપન. [ આચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજે શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈએ તૈયાર કરેલ સર્વસંમત મુસદ્દાને અનુસરીને રજુ કરેલ સ્વપક્ષસ્થાપન ૧ મૂળ મુદ્દા, ૨ મુદ્દાઓનું નિરૂપણું અને ૩ શાસ્ત્રીય પુરાવા.]. ___ श्री गौतमस्वामिने नमः। ટીપણામાં પર્વતિથિની હાનિવૃદ્ધિ આવે ત્યારે પૂર્વ કે પૂર્વનર અપર્વતિથિની હાનિવૃદ્ધિ જે દેવસૂર સંઘ કરે છે તેના મુદ્દા, મુદ્દાઓનું નિરૂપણ અને શાસ્ત્રીય પુરાવા ટીપ્પણમાં પર્વતિથિની હાની કે વૃદ્ધિ હોય તે પણ આપમાં (શ્રીદેવસૂરતપાગચ્છમાં) તે હાની-વૃદ્ધિ પ્રસંગે તેનાથી પૂર્વ કે પૂર્વતર અપર્વ તિથિનીજ હાની-વૃદ્ધિ થતી આવે છે તે છતવ્યવહાર ગણુય કે નહિ? અને જો ગણુય તે તે જેનાગમના વચનની માફક પાળવા લાયક ખરે કે નહિ ? ૧, અવિચ્છિને પ્રભાવશાલી ભગવાન શ્રી મહાવીર મહારાજના શાસનમાં વર્તમાનમાં શ્રી જનમૂર્તિપૂજક શ્વેતામ્બર સંપ્રદાયમાં મોટા એવા શ્રી તપગચ્છમાં વર્તમાન ચારે પ્રકારના શ્રી સંઘને સમુદાય આ. શ્રીદેવસૂરિજી મહારાજની પરંપરાને આચરનારો હેઇને તે દરેકને શ્રીદેવસૂરગચ્છવાળા કહેવામાં આવે છે. તે ગચ્છમાં વિ. સં. ૧૯૯૧ સુધી અખંડપણે ટીપણાની પર્વ તિથિના ક્ષયે તેનાથી પૂર્વની કે પૂર્વતરની અપર્વતિથિને ક્ષય કરવામાં આવતું હતું અને પર્વતિથિની વૃદ્ધિ હોય તે વખતે પૂર્વ કે પૂર્વનર અપર્વતિથિની વૃદ્ધિ કરવામાં આવતી હતી. Page #299 -------------------------------------------------------------------------- ________________ પ વ્યપદેશ મતવ્યો. ઉપર જણાવવામાં આવેલા શ્રીવિજયદેવસૂરિજી મહારાજ સં. ૧૭૧૩ લગભગમાં કાલધર્મ પામેલા હેાવાથી તે સપ્રદાય લગભગ ત્રણસેા વર્ષ થી અખડપણે ચાલ્યા આવે છે, પરંતુ સં. ૧૯૯૨ થી તે સપ્રદાયથી પતિથિની હાનિ અને વૃદ્ધિના પ્રસંગમાં જીદુ' થન અને માન્યતા થવાથી સ્વલ્પ વર્ગ જુદા પડયા છે. જૈનશાસ્ત્રના વચન પ્રમાણે જૈન આગમના અનુષ્ઠાના કરવાના એ આધારા હોય છે. પહેલા આધાર આગમા, કે જે શ્રીગણધર આદિ મહારાજાઆએ રચેલાં છે. અને બીજો આધાર આચરણા, કે જેને શ્રીસ્થાનાંગસૂત્ર, શ્રીભગવતીજીસૂત્ર અને શ્રીવ્યવહારસૂત્રમાં છત આચાર તરીકે જણાવવામાં આવેલ છે. પૂ. આ, સાગરાન’દસૂરીશ્વરજી મહારાજે રજુ કરેલ શાસ્ત્રીય પુરાવા. १ श्रीस्थानांग सूत्र पत्र ३१७, सूत्र ४२१ પંચવટ્ટે વવારે પનતે ગંનહા, આમે, પુતે, માળા, ધારા, નીપુનહા સે તથ आगमे सिता आगमेणं ववहारं पठवेज्जा णो से, तत्थ आगमे सिया जहा से, तत्थ सुते सिता सुतेणं वक्हारं पठ्ठवेज्जा णो से तत्थ सुते सिता एवं जाव जहा से, तत्थ जीए सिया जीतेणं ववहारं पटुवेज्जा, इच्चेतेहिं पंचहिं ववहारं पट्टवेज्जा, आगमेणं जाव जीतेणं जहार से तत्थ आगमे जाव जीते तहा तहा ववहारं पट्टवेज्जा, से किमाहु भंते ! आगमबलीया समणा निगंथा इच्चेतं पंचविधं ववहारं जया जया जहिं जहिं तया तया तहिं तर्हि अणिस्सितो वस्सितं सम्मं ववहारमाणे समणे निग्गंथे आणाते आराघते મતિ (૦ ૪૨) પાંચ પ્રકારના વ્યવહાર કહેલા છે. તે આ પ્રમાણે—૧ આગમ ૨, શ્રુત, ૩ આજ્ઞા, ૪ ધારણા અને ૫ જીત. વ્યવહાર કરનારને આગમ હોય તે આગમથી વ્યવહાર કરવા. જો આગમ ન હેાય અને જેવી રીતે તેને શ્રુત હોય તે તે શ્રુતે કરીને વ્યવહાર કરવા. જો તેને શ્રુત ન હેાય. એવી રીતે યાવત ત્યાં જીત હાય તા જીતે કરી વ્યવહાર કરવા, એ પાંચએ કરીને વ્યવહાર કરવા. આગમે કરીને યાવત જીતે કરીને જેમ જેમ ત્યાં આગમ હાય, યાવત્ જીત હાય તેમ તેમ વ્યવહાર કરવા. (શિષ્ય પ્રશ્ન કરે છે કે) હે ભગવાન્ એ શું ? (તેને ઉત્તર દે છે) કે–શ્રમણ નિગ્રંથી આગમથી મળવાળા હાય છે. એવી રીતે પાંચ પ્રકારના વ્યવહારને જ્યારે જ્યારે જ્યાં જ્યાં (હાય) ત્યારે ત્યારે ત્યાં ત્યાં રાગદ્વેષરહિતપણે સમ્યવ્યવહાર કરતા શ્રમણ નિગ્રંથ આજ્ઞાના આરાધક થાય છે. ૨ શ્રી ભગવતીજી પાનુ ૩૮૩ સૂત્ર ૩૩૯ વિષે ન મતે ! વવારે પાત્તે ! ગોયમા ! પંચવિષે વવારે પદ્મત્તે, આમ, પુત્તે આળા, વાળા, ગીદ્ રોષ સ્થાનાં વિત્ ) તંનહીં Page #300 -------------------------------------------------------------------------- ________________ મા. સાગરસૂરીશ્વર સ્વપક્ષ સ્થાપન, તે છતઆચારમાં શ્રીજીતક૫ભાષ્ય અને પછી વ્યવહારભાષ્યમાં એમ ખુલાસે કરવામાં આવ્યું છે કે સંવિજ્ઞબહુશ્રુતોએ પ્રવર્તાવેલો એક પઢીને આચાર તેનું નામ વૃત્ત આચાર કહેવાય છે. અને બીજી પેઢીએ તેજ આચારને અga તરીકે કહેવાય. અને ત્રીજી પેઢીએ એ આચારને તાવાર તરીકે કહેવાય, આ જીતઆચારની કશ્રીધર્મરત્ન પ્રકરણમાં એટલી બધી પ્રબળતા જણાવી છે કે-“આગમમાં જેમ ભાદરવા શુદિ પાંચમની સંવત્સરી, અને આષાઢ, કાર્તિક તથા ફાલ્ગન શુકલા પૂર્ણિમાની ચતુર્માસી છતાં તેનાથી જુદી રીતે-જે દિવસે તે ભા. શુ. પાંચમને કે આષાઢાદિ પૂર્ણિમાનો સૂર્યોદયસ્પર્શ, તે તે તિથિને ભેગ કે તે તે તિથિની સમાપ્તિ, એ ત્રણેમાંથી કાંઈ પણ ન હોય તોપણ તે-ભાદરવા શુદિ ચેોથના દિવસે અને આષાઢાદિ ચતુદંશીને અનુક્રમે સંવત્સરી એને ચાતુર્માસી તરીકે આચરેલી છે, તે આગમની માફકજ પ્રામાણિક ગણવી. હે ભગવાન! વ્યવહાર કેટલા પ્રકારને કહે છે? હે ગૌતમ પાંચ પ્રકારને વ્યવહાર કહે છે, તે આ પ્રમાણેન બાકીનું વિવેચન સ્થાનાંગ સૂત્રના ઉપર આપેલા પાઠની જેમ) ३ श्री व्यवहार सूत्र उदेश १० सूत्र २ पत्र ३३. વિદે વવારે પન્ના, સંગ–માને, , માળા, ધારણા, વી. વ્યવહાર પાંચ પ્રકારને કહે છે, તે આ પ્રમાણે–આગમ, શ્રુત, આજ્ઞા, ધારણા, અને જીત. ૪ શ્રીજીતક ભાષ્ય ગાથા ૬૭૫ પાનું ૫૯ वत्तणुवत्तपवत्तो, बहुसो आसेवितो महाणेणं । एसो उ जीतकप्पो, पंचमओ होति ववहारो ॥ ६७ ॥ વૃત્ત (એક પેઢીએ ચાલેલે) આવૃત્ત (બે પેઢીએ ચાલેલ ) પ્રવૃત્ત (ત્રણ પેઢીએ ચાલેલો) અને મહાપુરૂષોએ અનેક વખત આચરેલો (જે રિવાજ) તે છતકલ્પ વ્યવહાર કહેવાય છે. ૫ વ્યવહાર ભાષ્ય ઉદ્દેશે ૧૦ ગાથા ૬૯૩ (ઉપર પ્રમાણે) [ શામાં જુદી રીતે કહ્યું હોય છતાં સુવિહિત પુરૂએ કાલાદ કારણે જુદી રીતે આચર્યું હોય તે તે માનવા લાયક છે તેને આધાર.] ૬ શ્રી ધર્મરતન પ્રકરણ ગાથા ૮૧, ૮૨, ૮૩ પાનું ૫૮ अन्नह भणियपि सुए किंची कालाइकारणावेक्खं । आईन्नमन्नह चिय दीसइ संविगग्गीएहिं ॥ ८१ ॥ Page #301 -------------------------------------------------------------------------- ________________ પર્વવ્યપદેશ મંતવ્યભેદ અર્થાત આગામથી જુદી રીતના પણ આચરણને માર્ગને અનુસરવાવાળા સુવિહિતએ પ્રમાણિક ગણવી જોઈએ, વર્તમાનમાં પર્વતિથિની હાનિ-વૃદ્ધિને અંગે જેઓએ જુદું કથન અને માન્યતા કરી છે તેઓના ચોથી પેઢીના ગુરૂ, કે જેઓ આ. શ્રી આત્મારામજી (વિજયાનંદસૂરિ)ના નામથી પ્રસિદ્ધ છે, અને જેઓ સ્વરચિત જૈન તવાદર્શ નામના પુસ્તકમાં પિતાને આ. શ્રીવિજયદેવસૂરિજી મહારાજની પાટપરંપરાવાળા જણાવે છે – તેઓએ અને તેઓની ઉત્તરેત્તર ચાર પેઢીવાળાઓએ પણ ટીપણુમાંની હાનિ-વૃદ્ધિના પ્રસંગે આરાધના માટે તેનાથી પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની “સદીઓથી થતી આવતી હાનિ-વૃદ્ધિજ કરી છે. અને તેથી એ રીતિ “વર્તમાનમાં તે આ. શ્રી આત્મારામજી મહારાજની ચેાથી પેઢીએ થયેલા ફેરવનારાઓને એ જુની આચરણું છતવ્યવહાર તરીકે કબુલ કરવા લાયકજ છે. कप्पाणं पाउरणं अग्गोयरचाय झोलिया भिक्खा । ગોવાણિય-–સ્વયમુદ્રા ટોરારું છે ૮૨ | सिक्कगनिक्खिवणाई पज्जोसवणाइतिहिपरावत्तो । भोयणविहिअन्नत्तं इमाइविविहमन्नंपि ॥ ८३ ॥ શાસ્ત્રોમાં કેઇક વસ્તુ બીજી રીતે કહી હોય છતાં કાલાદિક કારની અપેક્ષાએ ગીતાર્થોએ બીજી રીતજ આચરેલી દેખાય છે.“૮૧ પડાનું ઓઢવું, ચોલપટ્ટાનું લપેટવું, ઝાળીને ગાંઠ દેવી, અને ઓપગ્રહિક કડાહ અને તુંબડાનું મેંઢું દેવું, તેમજ દરે વગેરે. શીકું બાંધવું, પજુસણાદિ તિથિની પરાવૃત્તિ (પજુસણની તિથિ ભાદ્રપદ શદી ૫ ન હતી. તે પલટીને ચોથની કરી. અને માસીની તિથિ પુનમની હતી તે પલટીને ચતુર્દશીની કરી અને કેટલાકના મત પ્રમાણે પફખી પૂર્ણિમાની હતી તે ચતુર્દશીનીકરી.) ભજન વિધિનું અન્યથાપણું એ વિગેરે અનેક પ્રકારનું બીજું પણ (આચર્યું છે.) (એ આગમ અને આચરણથી અવિરૂદ્ધ ક્રિયા કરવી તેનું નામજ માર્ગ છે) ७ जैन तत्वादर्श १९९९ नी आवृत्ति पृष्ठ. १३५ ૬૦ શ્રી વિજયસેનસૂરિ પટે શ્રી વિજયદેવસૂરિ હવે પૃષ્ટ ૧૪૨ તીનકા શિષ્ય મુનિ બુદ્ધિવિજય ગણિ તીનકા શિષ્ય પંડિત મુક્તિવિજય ગણું તીકે હાથકા દીક્ષિત લઘુ ગુરૂ ભ્રાતા ઈસ જૈનતત્વદર્શ ગ્રંથ લીખનેવાલા મુનિ આત્મારામ (આનંદવિજય) નામક છે. Page #302 -------------------------------------------------------------------------- ________________ આ. સાગરનધસૂરીશ્વર સ્વપક્ષ સ્થાપન wwગ નેટ--આગમ-પંચાંગી અને બીજા પણ શાસ્ત્રોના અનેક પુરાવાઓથી આરાધનામાં પર્વતિથિની હાનિ-વૃદ્ધિ ન થાય, એ વિગેરે હકીકત આગળ સાબીત કરી બતાવવામાં આવશે. છતાં અત્ર જે આ જીતઆચારના આધારે જણાવવામાં આવ્યું છે તે એટલાજ માટે કે-કેઈ અન્યપક્ષ, અન્ય મત કે અન્યગચ્છવાળાઓ તરફથી કદાચ કંઈપણું જુદું લખાણ રજુ કરાય તો પણ આ જીતઆચારની રીતિને બાધ આવી શકે નહિં. જેનશાસ્ત્રમાં એક દિવસે બે સામાન્ય તિથિ કે બે પર્વતિથિ માનવાનું વિધાન છે કે કેમ? ૨. શ્રીસૂર્ય પ્રજ્ઞપ્રિવૃત્તિ, પ્રીતિષ્કરણ્ડકવૃત્તિ અને શ્રી પ્રકાશમાં જે દિવસે સૂર્યોદયની વખતે ૩ અંશ જેટલી પણ તિથિ હોય તો તે આખા દિવસને, કે જેમાં બીજી તિથિને ? અંશ જેટલો ભાગ દાખલ થયેલો હોય છે છતાં તે ઉદયવાળી તિથિના નામે જ ઓળખવામાં આવે છે. પંચાંગકાર પણ ઉદયને નહિં સ્પર્શવાવાળી તિથિને ક્ષય ગણીને જે તિથિ ભેગવટામાં ઘણી જ વધારે ઘડીઓવાળી હોય છે છતાં પણ જે તે તિથિ સૂર્યોદયને નથી સ્પર્શતી તો તેને ક્ષયજ જણાવે છે. અને તેથી જ નક્ષત્ર વિગેરેના કોઠાઓમાં ૦૦૦ મીંડાજ મેલે છે. જેવી રીતે જેનશાસ્ત્રકારો અને પંચાંગ કરનારાઓ તિથિને લાંબા ભગવટે છતાં પણ તેને ક્ષય ગણુને આખો અહોરાત્ર સૂર્યોદયને રપર્શવાવાળી ८ सूर्यप्रज्ञप्ति पत्रांक २१७ एकषष्टितमोऽहोरात्रस्तस्मिन्नेकषष्टितमा द्वाषष्टितमा चः तिथिर्मिधनमुपगतेति द्वाषष्टितमा तिथिोके पतितेति व्यवहियते, उक्तंच-७ एक्कमि अहोरते दोवि तिही जत्थ निहणमेज्जासु सो त्थ तिही परिहायइ, અર્થ_એક્સઠમે જે દિવસ, તેમાં એકસઠમી અને બાસઠમી તિથિઓ પૂરી થાય તેથી બાસઠમી તિથિ લેકમાં ક્ષય પામેલી એમ કહેવાય છે. કહ્યું છે કે એક જ દિવસમાં બને પણ તિથિઓ પૂરી થાય છે તે (બીજી) તિથિ ક્ષય પામે છે. (એકસઠમી તિથિ (દરેક અંશ જેટલી જ હોય છે. અને બાસઠમી તિથિ કે જેને ક્ષીણ ગણવામાં આવે છે, તે કૃ અંશ જેટલી હોય છે.) ९ ज्योतिषकरण्डक पत्रांक ६५ एवं च सति य एवैकषष्टितमोऽहोरात्रस्तस्मिन्नेकषष्टितमा द्वापष्टितमा च તિનિધન મુગતિ દ્રષ્ટિતમ તિથિ પતિત્તેતિ ચવદે. (અર્થ ઉપર પ્રમાણે) ૨૦ રોજ પત્ર રૂ૨૮ તથા ૪૦૦માં પણ ઉપર પ્રમાણે જ પાઠ છે. Page #303 -------------------------------------------------------------------------- ________________ પવન્યપ્રદેશ મતવ્યલે તિથિસબંધીનેાજ ગણે છે; તેવીજ રીતે વર્તીમાન શ્રીદેવસૂરતપાગચ્છ સંઘ પણ એક દિવસથી બીજા દિવસ સુધીના સૂર્યાદયને પહેલાં સ્પર્શનારી તિથિતેજ આખા દિવસ-અહેારાત્રસંબધીની તિથિ ગણે છે. એટલે આરાધનામાં એક દિવસે એ તિથિ કે એ પતિથિ કહેવી કે માનવી તે કોઇપણ પ્રકારે શાસ્ત્ર પ'ચાંગ અને સમાચારીથી સંગત નથી. ૧૦ ટીપણામાં પવતિર્થના ક્ષય જણાવ્યું હેાય ત્યારે તેનાથી પૂર્વની તિથિનું નામ ન લેવું પણ તે પૂર્વ અપવતિથિના દિવસે તે ક્ષય પામેલી પતિથિના નામેજ વ્યવહાર કરવા તેવા શાસ્ત્રીય નિયમ છે કે નહિ‘? 3. ૧૧શ્રીઆચારપ્રકલ્પણિ અને શ્રીઆચારદશાચૂર્ણિની અંદર યુગ-પાંચ વર્ષના અંતે આવતા બીજા આષાઢ માસની પૂર્ણિમાના દિવસ ગણવાનું જણાવવામાં આવેલ છે. તે અધિકારમાં પાષ અને આષાઢ નામના એ માસનીજ વૃદ્ધિ, યુગના મધ્યમાં અને અંતમાં થતી હાવાનું જણાવેલ હાવાથી તે પ્રકરણ પ્રાચીન ગણિતને અનુસારે છે એમ સિદ્ધ થાય છે. ११ आचारप्रकल्प चूर्णि ऊद्देशो १० 'अभिवद्दितसंवच्छरे जत्थ अहिअमासो पडतितो आसाढपुण्णिमाओ वीसतिराते गते भण्णति ठियामोत्ति. અ—જે વર્ષમાં અધિક માસ હોય તે વર્ષને અભિવર્ધિત સંવત્સર કહેવામાં આવે છે, અને પ્રાચીન ચૈાતિષ ગણિત પ્રમાણે યુગના મધ્યમાં પાષ માસની અને ચુગના અંતમાં અષાઢ માસની વૃદ્ધિ હાય છે, તેમજ પ્રાચીન ગણિત પ્રમાણે ચુગના અંતના બીજા અષાડ માસની પૂર્ણિમાને ક્ષય હાય છે. सूर्यप्रज्ञप्ति पत्र २१९ चतुर्दश्यां पंचदशी एकषष्टितमे ? ज्योतिष्करण्डके पत्र ६८ चतुर्दश्यां पंचदशी एकषष्टितमे વિગેરે પાઠાથી સ્પષ્ટ છે કે-યુગના ઉત્તરાર્ધના એકસઠ પખવાડીઆ ગયા પછી અર્થાત્ ખાસઠમે પખવાડીએ એટલે અષાઢ શુ. ૧૪ ચતુર્દશીના દિવસે—પૂર્ણિમા પતિત એટલે ક્ષીણુ હેાય છે, છતાં કહે છે કે—અભિવૃદ્વૈિત સ ંવત્સર કે જ્યાં અધિક માસ હાય છે. (જો તેમ હાય) તેા અષાઢી પૂર્ણિમાથી વીસ દિવસ ગયા પછી કહે કે--અને રહ્યા છીએ, ( શ્રી જૈન આગમમાં તે યુગને હિંસામ એક સરખાજ અવિચ્છિન્નપણે ચાલેલા છે. યુગની આદિ જ્યાંથી થાય છે, ત્યાંથીજ વર્ષની આદિ થાય છે. પાંચ વર્ષના કાર્લમાનનું નામ યુગ છે. શાસ્ત્રીય શ્રાવણ વદી ૧ થી ચુગની આદિ ગણાય છે. યુગની આ આદિથી દર એકસઠમે દિવસે, ખાસઠમી તિથિના (દરેક તિથિ અંશમાનજ હાવાથી) ક્ષયજ થાય છે, અને તેથી દર ખાર Page #304 -------------------------------------------------------------------------- ________________ આ. સાગરાનંદસૂરીશ્વર સ્વપક્ષ સ્થાપન ૧૧. અને તે ગણિતમાં ૧૮૩૦ દિવસમાં ૧૮૬૦ તિથિનો સમાવેશ થતો હોવાથી દરેક ૬૧ મે દિવસે દર મી તિથિને ક્ષય ગણતાં ૧૮૬૦મી આષાઢ શુદિ પૂર્ણિમા તિથિને ક્ષયજ આવે છે. છતાં તે ક્ષીણ આષાઢ શુદિ પૂર્ણિમાના દિવસને ચૂર્ણિકારોએ પૂર્ણિમા તરીકે જણાવેલ છે. અર્થાત નથી તે તે દિવસને ચતુર્દશી તરીકે જણાવ્યું, કે જે પર્વ તિથિ હતી અને ઉદયવાળી હતી તેમજ નથી તો “ચતુર્દશી-પૂર્ણિમા એકઠા કરવા તરીકે જણાવ્યો. આથી સિદ્ધ છે કે પંચાંગમાંની પર્વતિથિના ક્ષયની વખતે પણ તે ક્ષીણ પર્વ તિથિને તે આરાધના માટે અખંડજ રાખવી જોઈએ, એ વાત કઈ પણ પ્રકારે અસંગત નથી. 1શ્રી તત્વતરંગિણ ગ્રન્થ કે જે-અકબર બાદશાહને પ્રતિબોધ કરનાર શ્રીવિજયહીરસૂરીશ્વરજી મહારાજના ગુરૂ શ્રીવિજયદાનસૂરિજી મહારાજની માસે, વર્ષે છ તિથિને અને પાંચ વર્ષના યુગને અંતે જે જે માસની કુલે ત્રીસ તિથિને ક્ષય થાય છે, તેની સમજ આની નીચે દર્શાવેલા કોઠામાં આપવામાં આવે છે. (દર યુગે બે માસની વૃદ્ધિ થાય છે તે પણ કઠા ઉપરથી સમજાશે ) શ્રાવણ વદિ ૧ ના યુગની શરૂઆતના દિવસથી દર એકસમે દિવસે આવતી ક્ષય તિથિને કે. પંચમ વર્ષ આસો સુ. ૫ માગશર સુ. ૭ પ્રથમ વર્ષ / દ્વિતીય વર્ષની તૃતીય વર્ષ| ચતુર્થ વર્ષ આસો વદિ ૨ આસો વ. ૧૪ આસો સુ. ૧૧ આસો વ. ૮ ભાગશર વ. ૪ માગશર સુ. ૧ | માગશર સુ.૧૩ માગશર વ.૧૦ ભાહ વ. ૬ | માહ સુ. ૩ | બીજા પિષ સુ માહ વ. ૧૨ ૧૫ યુગાદ્ધ ચિત્ર વ. ૮ ચૈત્ર સુ. ૫ | શૈત્ર વ. ૨ ચિત્ર વ. ૧૪ જેઠ વ. ૧૦ | જેઠ સુ. ૭ | જેઠ વ. ૪ શ્રાવણવ. ૧૨ શ્રાવણ સુ. ૯ શ્રાવણ વ. ૬ શ્રાવણ સુ. ૩ માહ સુ. ૯ ચૈત્ર સુ. ૧૧ જેઠ સુ. ૧૩ બીજા અષાડ સુ, ૧૫ યુગાન્ત ૨ શ્રી રાજાર સુશા પૂર્વ અધ્યયન ૮ ઉપર પ્રમાણે १३ श्री तत्त्वतरंगिणी पृष्ट ३ ___ अ 'नवौदयिकतिथिस्वीकारान्यतिथितिरस्कारप्रवणयोरावयोः कथं त्रयोदश्या अपि Page #305 -------------------------------------------------------------------------- ________________ ૧૨ પર્વવ્યપદેશ મંતવ્યભેદ. વખતે અને તેઓશ્રીની આજ્ઞાથી જ લખાએલ છે તે પ્રસ્થમાં સ્પષ્ટ જણાવે છે કે ટીપણુમાં પર્વતિથિને ક્ષય હોય ત્યારે તેનાથી પહેલાંની અપર્વતિથિને ખ્યપદેશ કરાજ નહિં, પરંતુ તે દિવસે ક્ષય પામેલી એવી પણ પર્વતિથિનેજ વ્યપદેશ કરે.” ચતુર્દશી વિગેરે પર્વતિથિઓથી આગળની પૂર્ણિમા વગેરે પર્વતિથિઓ-કે જે પવનન્તર પર્વતિથિઓ ગણાય છે, તેને ટીપણામાં ક્ષય કે વૃદ્ધિ હોય ત્યારે પણ તે ચતુર્દશી પૂર્ણિમા આદિ બંને પર્વતિથિએ કાયમજ ઉભી રાખવી જોઈએ કે કેમ? અને તે બે પર્વતિથિઓનું અનન્તરપણું પણ કાયમ જ રાખવું જોઈએ કે કેમ? ૪. ચંદ્રના ચાર-ગતિની અપેક્ષાએ કે સૂર્ય-ચંદ્રના અંતરની અપેક્ષાએ તિથિઓ લેવામાં આવે તે બંનેમાં કેઈપણ તિથિ, પર્વતિથિ કે પર્વનન્તરરૂપ પર્વતિથિને ક્ષય આવે નહિં, એમ કહી શકાય નહિં. જો કે–ચંદ્રચારની અપેક્ષાએ તે ક્ષય નિયમિત પક્ષમાં હેાય છે. પરંતુ ચંદ્રસૂર્યના અંતરની અપેક્ષાએ તિથિ લેતાં અનિયમિત રીતિએ કેઈપણ પક્ષમાં કઈપણ તિથિને ક્ષય આવે. चतुर्दशीत्वेन स्वीकारो युक्त इति चेत् सत्यं तत्र त्रयोदशीति व्यपदेशस्याप्यसंभवात् , किन्तु प्रायश्चिनादिविधौ चतुर्दश्येवेति व्यपदिश्यमानत्वात्' અર્થ–શંકાકાર કહે છે કે-ઉદયવાળી એટલે ઉદયને સ્પર્શવાવાળી તિથિને અંગીકાર કરવામાં અને ઉદયને નહિ સ્પર્શવાવાળી તિથિને નહિ માનવામાં આપણે બંનેય તત્પર છીએ, તે પછી ઉદયને સ્પર્શવાવાળી એવી તેરસને પણ ઉદયને નહિ સ્પર્શવાવાળી એવી તે દિવસે ચતુર્દશી છતાં તે ચતુદશીપણે સ્વીકારાય છે તે કેમ એગ્ય ગણાય? - વાદિની એવી શંકાના સમાધાનમાં કહે છે કે–વાત સાચી છે. પરંતુ તેવા પ્રસંગે તેરશ ઉદયવાળી છતાં તે દિવસે તેરસ એવા વ્યપદેશ (સંઘમાં ચાલતા વ્યવહાર) ને પણ અસંભવ હોવાથી (તે દિવસે તેરશ જ નથી) પરંતુ પ્રાયશ્ચિત્તાદિ (પ્રકારક) વિધાનમાં (જે કે ઉદયને સ્પર્શવાવાળી ન હોવાથી આદયિકી નથી છતાં પણ તે દિવસે) ચતુર્દશીને જ વ્યપદેશ (સંઘમાં ચાલતે વ્યવહાર) કરાતો હોવાથી ચતુર્દશી જ છે.” आ-पृष्ट ३ मुख्यतया चतुर्दश्या एव व्यपदेशो युक्त इत्यभिप्रायेणोक्तत्वाद्वा एतच्च त्वयाप्यंगीकृतमेव, अन्यथा क्षीणाष्टमीकृत्यं सप्तम्यां क्रियमाणमष्टमीकृत्यव्यपदेशं न लभेत, Page #306 -------------------------------------------------------------------------- ________________ આ. સાગરાન સૂરીધર સ્વપક્ષ સ્થાપન ૧૩ જ્યારે એકાકીની એવી તિથિને ક્ષય ટીપણામાં હોય ત્યારે શાસ કારા તેની પહેલાંની અપતિથિ કે જે ઉયગત હાય છતાં તેના ભ્યપદેશ કરવાની ના કહે છે, એટલુંજ નહિં પરંતુ તે દિવસે જે ઉત્ક્રય વિનાની પતિથિ હાય તાપણ તે દિવસે તેનાજ વ્યપદેશ કરવા એમ જણાવે છે. તેમ જણાવીને શાસ્ત્રકારો પચાંગમાં પતિથિના ક્ષય હોય તેપણ તે દિવસે તે ક્ષીણ પતિથિના નામેજ કહેવાનું જણાવે છે. કેમકે શ્રીજૈનધર્માંના પૌષધ અને ઉપવાસ આદિ જે અનુષ્ઠાના પતિથિને અગ નિયમિત પાળવાના છે તે મુખ્યતાએ અહેારાત્રની અખંડ મર્યાદાવાળાજ હાય છે, અને તેથી આખા અહેારાત્ર પતિથિપણામાંજ લેવા માટે ઉદયવાળી એવી પણ પહેલાંની અપતિથિને વ્યપદેશ, વ્યવહાર કે સજ્ઞા શાસ્ત્રકારોએ કાઢી નાંખી છે. અર્થ ચવાંકુર બ્યપદેશ ન્યાયે ) મુખ્યપણું હેાવાથી (ક્ષીણ ચતુર્દશીની વખતે ટીપણાની તેરશને દિવસે ) ચતુર્દશીનેાજ બ્યપદેશ ( વ્યવહાર કરાય છે તે) ચેાગ્ય છે અને એ વાત એટલે પતિથિના ક્ષયની વખતે તેનાથી પૂર્વની અપ તિથિના દિવસે પતિથિનાજ વ્યપદેશ કરવા તે તમે પણ માનેલું છે. કેમકે એમ ન હેાય તેા ( ટીપ્પણામાં જણાવેલી ) સાતમને દિવસે ક્ષય પામેલી અષ્ટમીનુ કાર્ય કરતાં આઠમનુ કાયર ( છે એવા ) બ્યપદેશ પામે નહિ, इ. पृष्ट ४ आधे किं न क्षीणचतुर्दशीयुक्ता त्रयोदश्यपि ? જો ક્ષીણુ એવી અષ્ટમીથી જોડાયેલી ટીપ્પાની સપ્તમી એ ચતુષ્પવીમાં ગણાતી અષ્ટમી રૂપ છે, તેા પછી ક્ષીણુ એવી ચતુર્દશીથી જોડાયેલી એવી તેરશ પણ ચતુષ્પી માં ગણાતી ચતુર્દશી રૂપ એટલે ચતુર્દશીની સસાવાળી' ફ્રેમ નહિં ? અર્થાત ક્ષીણુ ઋતુ શી જે દિવસે હોય તે આખા દિવસને ચતુર્દશી રૂપ પતિથિ તરીકે માનવાજ જોઇએ. ई. पृष्ट ५ यन्नष्टाप्यष्टमी परावृत्याभिमन्यते पाक्षिकेण किमपराद्धं ? यत्तस्य नामाऽपि न सह्यते ? અક્ષીણુ પામેલી એવી પણ અષ્ટમી ટીપ્પભ્રુાની સમીને ખસેડીને પણ માનવામાં આવે છે, તેા પાક્ષિક એટલે ચતુર્દશીએ એ અપરાધ કર્યા કે જેથી ( તેરશને દિવસે ચાદશ ) એવું નામ પણ સહન થતું નથી ? અર્થાત અષ્ટમીના ક્ષયે સપ્તમીને અષ્ટમી માના છે તે પછી તેને ઐાદ્રશ કેમ માનતા નથી ? उ पृष्ट ७ - कारणविशेषमंतरेण तत्र त्रयोदशीति व्यपदेशशंकाऽपि न विधेयेति ॥ અર્થ :---તથાધિ વિશિષ્ટ કારણ સિવાય તેમાં (ટીપ્પણાની તેરસના દિવસમાં) તેરસ છે એવે બ્યપદેશ એટલે વ્યવહારની શંકા પણુ કરવી નહિં. Page #307 -------------------------------------------------------------------------- ________________ પર્વવ્યપદેશ મંતવ્યભેદ. અને તેટલાજ માટે શ્રીઉમાસ્વાતિવાચકજીના “ક્ષો પૂર્વ તિથિ: o) એ પ્રઘોષ તરીકે ચાલી આવેલા શ્લોકના આઘપાદને આધારે શાસ્ત્રકારોએ પૂર્વની અપર્વતિથિની સંજ્ઞાને અભાવ કરી ક્ષય પામેલી પર્વતિથિની સંજ્ઞા કાયમ કરી છે. જે હવે સ્વાભાવિક રીતિએ પર્વતિથિ ઉભી રાખવાને માટે તો ક્ષય પામેલી પર્વ તિથિને પણ શાસ્ત્રકારે બુચ્છિન્ન નહિં માનતાં તે પર્વતિથિને નવીન વિધાનથી પણ કાયમ કરે છે અને સ્થિર રાખે છે, તો પછી સિધી વાત છે કે-જે પર્વતિથિ પર્વતિથિથી પૂર્વની હોય અને તેના અનનરની પર્વતિથિના ક્ષયને લીધે એ ક્ષે પૂર્વાના પ્રઘોષથી પૂર્વપતિથિનેજ જે ક્ષય-એટલે સંજ્ઞા અભાવ કે વ્યપદેશાભાવ થઈ જતો હોય તો તેવી પર્વ તિથિને તો કેઈપણ પ્રકારે તે પર્વતિથિ તરીકે કાયમ સ્થાપ્યા સિવાય ચાલેજ નહિં, ऊ पृष्ट ७ न पुनर्बलवत्कार्य विहाय स्वकार्यस्योपयोगिनी ! અર્થતેવા પ્રકારના મુહૂર્તાદિ બળવાન કાર્ય સિવાય (તે ટીપ્પણની તેરશ) તેરશના કાર્યના ઉપયોગમાં આવી શકે નહિ. ऋ पृष्ट १५ ननु भो कालिकसूरिवचनाचतुर्दश्यामागमादेशाच्च पंचदश्यामपि चतुर्मासकं युक्तम् , त्रयोदश्यां तद्व्यपदेशाभावेन द्वयोरपि विराधकत्वात् श्रीमत एवैते दोषाः प्रत्यवसर्पन्ति, नास्मान् प्रतीतिचेत्, अहो प्राप्रपंचावसरेऽङ्गुलीपिहितश्रोत्रपथ्यभवद् भवान् ? येने निर्णोष्यमाणे अद्यापि त्रयोदशीमेव वदसि ? यद्वा-'अरण्यरुदनं कृतं, शवशरीरमुद्वर्तितं, श्वपुच्छमवनामितं, बधिरेकर्णजापः कृतः । स्थले कमलरोपणं, सुचिरमुषरे वर्षणं; तदंधमुखमण्डनं यदवुधजने भाषणम् ।।' । इति काव्यं कविभिभवन्तमेवाधिकृत्य विदधे, यदेवमपि निरूपितं न स्मरसि ? અર્થ–શંકાકાર કહે છે કે–“શ્રી કાલિકાચાર્યના વચનથી ચાદશની તિથિએ અને આગમના કથનથી પૂર્ણિમાને પણ દિવસે ચતુર્માસી કરવી યોગ્ય છે (પરંતુ) તેરશમાં તે ચોમાસાના વ્યવહારને અભાવ હોવાથી કાલિકાચા નું વચન અને આગમનું વચન એ બન્નેના પણ તમે વિરાધક બને છે? અને તેથી તમને કહેલા દેશે લાગે છે, પરંતુ અમને લાગતા નથી.” એવી શંકાના ઉત્તરમાં કહે છે કે – પ્રથમ ઘણું જ વિસ્તારથી જણાવવામાં આવ્યું તે વખતે શું તેં આંગળી વડે કાન બંધ કર્યા હતા? કે જેથી આટલી બધી ઉદષણું કર્યા છતાં હજુ પણ તે તિથિને એટલે ચાદશના ક્ષયે ટીપણાની તેરશને કરાતી જે ચાદશ તેને જ તેરશ બેલે છે? અથવા જંગલમાં રૂદન કર્યું? મડદાને નવડાવ્યું? કુતરાનું પુછડું વાળ્યું ? બધિર પાસે જાપ કર્યો? ખાર ભૂમિમાં કમલ વાવ્યું ? Page #308 -------------------------------------------------------------------------- ________________ આ. સાગરાન સૂરીશ્વર સ્વપક્ષ સ્થાપન. ૧૫ અને તેથી ‘ચાવત્નમવસ્તારદ્વિધિઃ' એ ન્યાયે સૂર્ય પૂર્વાંના પ્રધાષને તે સ્થળે બીજી વખત પણ પ્રવર્તાવવાજ પડે. જ્યારે એમજ કરવું આવશ્યક અને ત્યારે તે પૂપતિથિની સજ્ઞા, તેનાથી પણ પહેલાંની અપતિથિએ રાખવી પડે. આવીરીતે જોડે આવેલી એ તિથિઓની સજ્ઞાની અને આરાધનાની અખડિતતાને માટે અકબર પાદશાહને પ્રતિબેાધ કરનાર આ. શ્રીવિજયહીરસૂરીશ્વરજી મહારાજ પાતાના ૧૪હીરપ્રી નામના ગ્રંથમાં તપસ મથીના કરેલા ઉખર ભૂમિમાં વરસાદ થયા અને જે મુર્ખ માણસ પાસે ખેલવું તે મધળાની આગળ મુખને શણગારવા જેવું છે. આ કાવ્ય કવિજનોએ, તમાને આશ્રયિને કરેલું ? કે જેથી આટલું બધું કહી ગયા છતાં તે ચાદ કરતા નથી? ( આ વસ્તુ વિચારનાર સુજ્ઞ કોઇ દિવસ પણ ટીપણામાં ચૌદશના ક્ષય હોય ત્યારે ટીપણાની તેરશના દિવસે ચૌદશ માનવાનુ મુલ ર્યાં સિવાય રહે નહિ અને ઉદયના ભરાંસે તે તિથિને ટીપણા પ્રમાણે તેરશ કહેવાનુ` ભૂલે ચૂકે પણ પસંદ કરે નહિ! १४ श्रीहीरपत्रांक ३२ पञ्चमीस्तिथिस्त्रुटिता भवति तदा तत्तपः कस्मां तिथौ क्रियते ? पूर्णिमायां च त्रुटितायां कुत्र इति प्रश्नोऽत्रोत्तरम् - पञ्चमी तिथिस्त्रुटिता भवति तदा तत्तपः पूर्वस्यां तिथौ क्रियते पूर्णिमायां च टितायां त्रयोदशीचतुर्दश्योः क्रियते, त्रयोदश्यां विस्मृतौ तु प्रतिपद्यपीति. અ:~ જ્યારે ) પંચમીના ક્ષય હાય ત્યારે તે પંચમી તિથિનું તપ ( આરાધના ) ( ટીપણાની ) કઈ તિથિએ કરાય ! અને પૂર્ણિમાના ક્ષય હાય ત્યારે ‘ટીપણાની ’ કઈ તિથિએ કરાય ? એના ઉત્તર આપે છે કેઃ– ( યારે ) પાંચમની તિથિના ક્ષય હાય ત્યારે તે પાંચમની આરાધના પહેલાની તિથિ કે( જેને ૫ંચમી તરીકે માનવામાં આવી છે, તેવી ટીપ્પણાની) ચેાથ રૂપ પૂ તિથિમાં કરાય. પરંતુ પૂર્ણિમાના ટીપણામાં ક્ષય હાય ત્યારે તે ( પૂર્ણિમાની આરાધનાવાળાને ચૌદશે પૂનમ કરવી પડે, અને તેરશે ચૌદશ કરવી પડે તે માટે ) ટીપ્પણાની તેરશ અને ચોદશમાં આરાધના કરે. તેરશને દિવસે ( ટીપ્પણામાં પૂર્ણિમાના ક્ષય આવવાના છે, એવા ખ્યાલ ન આવ્યેા, અને તેરશે ચાદશ ન કરી ત્યારે) ભૂલી જવાય તા, ( ભૂલથી ટીપણાની ચઢશે ચોદશ થઈ જતી હેાવાથી) ક્ષીણુ એવી પૂર્ણિમાની આરાધના પડવાને દિવસે પણ કરવી. ( આ પ્રશ્નોત્તર પૂર્ણિમાના ક્ષયે એ તિથિ ફેરવવી, એ પરંપરા શ્રી:વિજય હીરસૂરિજી મહારાજની વખતે Page #309 -------------------------------------------------------------------------- ________________ પર્વવ્યપદેશ મંતવ્ય પ્રશ્નના ઉત્તરમાં પાંચમરૂપી પર્વતિથિને ક્ષયની વખતે તે પાંચમને તપ (ટીપણાની) ચોથના દિવસે કરવાનું જણાવીને ટીપણામાં આવતા પૂર્ણિમાના ક્ષયની વખતે પૂર્ણિમારૂપી પર્વતિથિના તપની આરાધના માટે (ટીપણાની) “કથશચતુર્વ” એમ દ્વિવચન વાપરીને જૂના વિધાનને તે સ્થળે ફરી પ્રવર્તાવવાનું જણાવીને ટીપણુની તેરશે ચૌદશ અને ચૌદશે પૂર્ણિમાને કાયમ કરવાનું વિધાન જણાવે છે. વળી આ. શ્રીદેવસૂરિજીને ૧પક શ્રીદેવસૂરસંઘમાં પૂર્ણિમા અને અમાવાસ્યા જેવી પર્વાનના પર્વતિથિને ટીપણામાં જ્યારે ક્ષમાં આવ્યું હોય ત્યારે તેરશને ક્ષય-“એટલે તેરશની સંજ્ઞાને અભાવ' કરાતે હોવાનું જણાવે છે અને તે વાત વિરાજ શ્રી દીપવિજયજી મહારાજના સં. ૧૮૭૧ ના પત્રના લેખથી પણ પણ હતી, એ વાતને સ્પષ્ટ કરે છે. અને તેથી ટીપણામાં પૂર્ણિમા કે અમા. વાસ્યાનો ક્ષય હોય ત્યારે તેરશને ક્ષય કરવાને પ્રચલિત રિવાજ યુક્તિ યુક્ત જ છે.) (જુનુ પા. ૬) १५-१७ श्रीदेवसरिजी महाराजनो पट्टक पृष्ट २ अ-तस्मात्सिद्धं चैतत् पूर्णिमाभिवृद्धौ त्रयोदशीवर्द्धनं आ-पृ० ३ तस्मात्त्यज कदाग्रह आ-पृ० ३ कुरु पूर्णिमाऽभिवृद्धौ द्वे त्रयोदश्यौ अन्यथा गुरुलोपी ठको भविष्यसि. इ-पृ० ४ उत्सूत्रप्ररुपणेनानन्तसंसारवृद्धौ, तस्मात् सिद्ध चैतत् पूर्णिमाभिवृद्धौ त्रयोदशीवर्द्धनम् અર્થ –તેથી આ સિદ્ધ થયું કે- પૂર્ણિમા વધે ત્યારે બે તેરશ વધારવી, માટે (મ) કદાગ્રહને છેડી દે. અને ટીપણાની પૂર્ણિમા (કે અમાવાસ્યા) ની વૃદ્ધિએ બે તેરશ કર ? નહિ તે તું ગુલોપી અને ઠગ થઈશ, (૬) ઉસૂત્ર પ્રરૂણાથી અનન્ત સંસારની વૃદ્ધિ થાય છે. માટે એ સિદ્ધ થયું કે પૂર્ણિમાની વૃદ્ધિએ તેરશ વધારવી. १६ कवि श्रीदीपविजयजीनो पत्र સંવત ૧૮૭૧ આસો શુદિ એકમે વડોદરાથી શ્રી પં. દીપવિજયજી, ભરૂચ સુરતના કાંઠાનમ પ્રગણુમાં વિજયાનંદસૂરિના ગચ્છવાળાને કાગળ લખે છે. તેમાં શ્રી દેવસુર સંપ્રદાય માટે નીચે પ્રમાણે માન્યતા હોવાનું લખે છે. [અમાસ પુન્યમ ગુટતી હોઈ તે ઉપર (દેવ) દેવસૂરિજીવાળા તેરસ ઘટાડે છે.] Page #310 -------------------------------------------------------------------------- ________________ આ સાગરાનંદસૂરીશ્વર સ્વ૫ક્ષ સ્થાપન. સાબીત થાય છે. તેઓ તેમના સ્પષ્ટ શબ્દથી જણાવે છે કે – અમાસ કે પૂર્ણિમા બુટતી હોય ત્યારે શ્રીદેવસૂરત પાગચ્છવાળા તેરશને ક્ષય કરે છે. ઉપર જણાવેલ મુદ્દાઓથી વર્તમાનમાં શ્રીદેવસૂરતપાગચ્છ સંઘ, ટીપણામાં પૂર્ણિમા કે અમાવાસ્યાને ક્ષય હોય ત્યારે જે તેરશનો ક્ષય કરીને તેરશને દિવસે ચૌદશની સંજ્ઞા અને ચૌદશના દિવસે પૂર્ણિમા કે અમાવાચાની સંજ્ઞા રાખે છે તે કેઈપણ પ્રકારે ગેરવ્યાજબી કે નિર્મૂળ નથી. વર્તમાન શ્રીદેવસૂરતપાગચ્છના મૂખ્યનાયક શ્રીવિજયદેવસૂરિજી મહારજના પોતાના ૧પટ્ટકમાંના સ્પષ્ટ શબ્દોથી જણાય છે કેપૂર્ણિમા (કે અમાવાસ્યા ) ની જ્યારે ટીપણામાં વૃદ્ધિ હોય ત્યારે ગુરૂને માનનારા અને સરળ મનુષ્યોએ બે તેરસેજ કરવી જોઈએ. અર્થાત ઉદયગત ચતુર્દશીને ઠેકાણે બીજી તેરશ લાવીને પહેલી પૂર્ણિમા [કે અમાવાસ્યા ] ને દિવસે ચતુર્દશી કરવી. આ વસ્તુઓ જણાવનાર શ્રી દેવસૂરિજી મહારાજનો પટ્ટક વિ. સં. ૧૮૯૫માં લખાયેલી પ્રત ઉપરથી છપાયેલો છે. છતાં તેનાથી જુની પ્રત પણ મળે છે એટલે શ્રીદેવસૂરતપાગચ્છ શ્રીસંઘમાં સકી સંઘ અખંડપણે પૂર્ણિમા (કે અમાવાસ્યા)ની વૃદ્ધિએ ચૌદશ અને પૂર્ણિમા (કે અમાવાસ્યા)ના જોડીયા પર્વને સાથે ઉભા રાખવા તેરસની જ વૃદ્ધિ કરે છે. આ પૂર્ણિમા (કે અમાવાસ્યા)ની હાનિ અને વૃદ્ધિની જગો ઉપર બને પર્વતિથિનું અખંડપણું અને અનારપણું જાળવવાની એ પણ જરૂર છે કે-“શ્રાવકોની પૌષધ નામની પડિમાને અંગે શ્રી ૧૮પ્રવચનસારોદ્ધાર, ૧૭ જુઓ નં. ૧૫ શ્રીવરિલીનો પટ્ટા પૃષ્ઠ ૨ નું લખાણ તથા પૃષ્ઠ ૩ અને ચારનું લખાણ. १८ प्रवचनसारोद्धारपत्रांक २९४ चतुर्थी पौषधप्रतिमा यस्यां चतुर्दश्यष्टम्यादिषु दिवसेषु-चतुर्दश्यष्टम्यमावास्यापूर्णिमासीषु पर्वतिथिषु चतुर्विधमप्याहारशरीरसत्काराब्रह्मचर्यव्यापारपरिवर्जनरूपं पौषधं परिपूर्ण, न पुनरन्यतरेणापि प्रकारेण परिहीणं. અર્થ:–તે થી પિષધ પ્રતિમા કહેવાય કે જેમાં દશ અષ્ટમી વિગેરે દિવસો એટલે કે ચૌદશ, આઠમ, અમાવાસ્યા અને પૂર્ણિમાની પતિથિએ આહાર–શરીર સત્કાર–અબ્રહ્મ અને વ્યાપાર વર્જવારૂપ સંપૂર્ણ પ્રકારને પિષધ કરવો જોઈએ. અર્થાત્ કોઈપણ પ્રકારની ન્યૂનતા ન જોઈએ, (ઉપરના પાઠથી પણ સ્પષ્ટ થશે કે–ચેથી પ્રતિમામાં ચાદશ અને પૂર્ણિમા, અગર ચાદશ Page #311 -------------------------------------------------------------------------- ________________ પર્વવ્યપદેશ મંતવ્ય. wwwwww ૧૯આચારમય સામાચારી અને શ્રીનપ્રશ્નમાં મુખ્યત્વે તે બંને દિવસેના લાગાટ બે ઉપવાસરૂપી છઠું કરવાનું જે વિધાન જણાવેલું છે તે વિધાન, અને અમાવાસ્યાને બે દિવસના લાગેટ ઉપવાસરૂપ છઠ્ઠ કરવાનું છે. એટલે ચાદશ પૂર્ણિમા કે ચૈદશ અમાવાસ્યાને “ટીપણાના પૂર્ણિમા કે અમાવાસ્યાના ક્ષયની વખતે પણ અખંડ રાખ્યા સિવાય લાગ2 બે ઉપવાસરૂપી છઠ્ઠ કરવાને વિધિ સચવાય જ નહિ છૂટા બે ઉપવાસ કરાય તે તો અપવાદ છે.) - નેટ –છઠ્ઠ તપના નિર્ણયને માટે પૂર્ણિમા અમાવાસ્યાની હાનિ વૃદ્ધિ કરવાવાળા અનેક પૂરાવાઓ છે કે જે શાસ્ત્રીય પૂરાવાના નામથી છપાઈ ને બહાર પાડેલ છે. પરંતુ અત્ર વિસ્તાર થઈ જવાને અંગે આપ્યા નથી. १९, आचारमयसामाचारी पत्र ३ । चतुष्पा कृतसंपूर्णचतुर्विधपौषधः, पूर्वोक्तानुष्ठानपरो मासचतुष्टयं यावत् पौषधप्रतिमां करोति, द्वितीयोपवासशक्त्यभावे तु आचाम्लं निर्विकृतिकं वा करोति અર્થ –અષ્ટમી ચતુર્દશી પૂર્ણિમા અને અમાવાસ્યારૂપ ચાર પર્વ -ચતુષ્પવીમાં ચાર પ્રકારને સંપૂર્ણ પૈષધ કરનાર પહેલી ત્રણ પ્રતિમા વહનની ક્રિયામાં તત્પર એવો ચાર મહિના સુધી પિષધ પ્રતિમા કરે. (તેમાં ચદશ અને પૂર્ણિમા અગર ચાદશ અને અમાવાસ્યાનો બે લાગેટ ઉપવાસરૂપી છઠ્ઠ દરેક વખતે કરે. કદાચ ચિદશનો ઉપવાસ કર્યા પછી) બીજે દિવસે (પૂર્ણિમા કે અમાવાસ્યાઓ) બીજા ઉપવાસની શક્તિ ન હોય તો તે પૂર્ણિમા કે અમાવાસ્યાને દિવસે આયંબિલ અથવા નીવીતપ કરે. २० श्रीसेनप्रश्न पत्र १०५ __ अ प्रतिमाधरः श्रावकः श्राविका वा चतुर्थीप्रतिमात आरभ्य चतुष्प-पौषधं करोति, तदा पाक्षिकपूर्णिमाषष्ठकरणाभावे पाक्षिकपौषधं विधायोपवासं करोति पूर्णिमायां चैकाशनकं कृत्वा पौषधं करोति तत् शुद्धयति न वा ? इति प्रश्नोऽत्रोत्तरं-प्रतिमाधरः श्रावकः श्राविका वा चतुर्थीप्रतिमात आरभ्य चतुष्पर्वीपौषधं करोति तदा मुख्यवृत्त्या पाक्षिकपूर्णिमयोश्चतुर्विधाहार षष्ठ एव कृतो युज्यते, कदाचिच्च यदि सर्वथा शक्तिर्न भवति तदा पूर्णिमायां आचाम्लं निर्विकृतिकं वा क्रियते एवंविधाक्षराणि सामाचारीग्रन्थे सन्ति परमेकाशनं शास्त्रे दृष्टं नास्तीति. ४२ = અર્થ–પ્રતિસાધારી શ્રાવક કે શ્રાવિકા ચોથી પ્રતિમાથી ચાર પવી પૌષધ કરે તો પખી અને પૂર્ણિમાનો છઠ્ઠ ન થાય તો પખીને પિષધ કરીને ઉપવાસ કરે અને પૂર્ણિમાને દિને એકાસણું કરીને પિષધ કરે તે શુદ્ધ થાય કે કેમ? આ પ્રમાણે પ્રશ્ન, Page #312 -------------------------------------------------------------------------- ________________ આ. સાગરાનંદસૂરીશ્વર સ્વપક્ષ સ્થાપના * એવા વખતે તેરસને ક્ષય કે બે તેરસો કરવામાં ન આવે તો જાળવવાનું બની શકે જ નહિં, વળ ખરતરગચ્છના ગુણવિજય નામના મુનિરાજે સં. ૧૬૬૫માં કરેલો ઉત્તર:–પ્રતિભાધારી શ્રાવક કે શ્રાવિકા ચોથી પ્રતિમાથી ચાર પર્વના પિષધ કરે તો મૂખ્યવૃત્તિએ પખી અને પૂર્ણિમાને ચોવિહાર છઠ્ઠ જ કરે જોઈએ. જે કદિ સર્વથા શક્તિ ન હોય તે (પખીના ઉપવાસ ઉપર ) પૂર્ણિમા (કે અમાવાસ્યાએ) આયંબિલ અથવા નવી કરે. એવા અક્ષર સામાચારીમાં છે. પણ એકાસણું કરવાનું શાસ્ત્રમાં દીઠું નથી. आ श्रीसेनप्रश्न उल्लास ४ पृष्ठ १०६ श्रावकः श्राविका वा चतुर्थी पौषधप्रतिमां वहते, तस्य सामाचार्यनुसारेण चतुर्विधाहारपौषधः कर्त्तव्यः कथितोऽस्ति, तथा समवायाङ्गवृत्त्यनुसारेण तु त्रिविधाहारः सम्भवति, तस्मात्त्रिविधाहारपौषधं विधाय चतुर्थी प्रतिमां वहते किं वा न इति प्रश्नोऽत्रोत्तरं-प्रवचनसारोद्धारादिग्रन्थे श्राद्धचतुर्थप्रतिमायां चतुष्पीदिने परिपूर्णश्चतुप्रकारपौषधः कथितोऽस्ति तदनुसारेणाष्टप्रहरपौषधश्चतुर्विधाहारोपवासः कर्त्तव्यो युज्यते, परं सामाचार्यनुसारेणैतावान् विशेषो ज्ञायते यत् पाक्षिकायां षष्ठकरणशक्तिन भवति तदा पूर्णिमायाममावास्यायां च त्रिविधाहारोपवासः, तथा आचामाम्लशक्त्यभावे निर्विकृतिकमपि कर्त्तव्यं, तत्र प्रथमोपवासस्तु शास्त्रानुसारेण चतुर्विधाहार एव कर्तव्य इति ज्ञायते। समवायाङ्गवृत्त्यनुसारेण तु त्रिविधाहारोपवासः कर्तव्य इति व्यक्तिर्न ज्ञायते ॥४८॥ અર્થ –શ્રાવક અગર શ્રાવિકા જે ચોથી પિષધ પ્રતિમાનું વહન કરે તેને સામાચારીને અનુસરીને ચૌવિહાર ઉપવાસે પૈષધ કહેલો છે. તેમજ સમવાયાંગવૃત્તિને અનુસારે તિવિહાર ઉપવાસ પણ સંભવે છે. માટે તિવિહાર ઉપવાસથી પૈષધ કરીને ચેથી પ્રતિમા વહન કરે કે કેમ? આ પ્રમાણે પ્રશ્ન ઉત્તર–પ્રવચનસારોદ્વાર વિગેરે ગ્રન્થમાં શ્રાવકની ચોથી પ્રતિમામાં ચારે પર્વમાં ચાર પ્રકારનો સંપૂર્ણ પૈષધ કહેલો છે. તેને અનુસારે (બંનેને દિવસ ) આઠે પહોરનો ચઉવિહાર ઉપવાસવાળે પિષધ કરવું જોઈએ. અર્થાત ચોવિહાર છઠ્ઠ કરે જોઈએ. પણ સામાચારી પ્રમાણે એટલું વિશેષ છે કે જે ચૌવિહાર છઠ્ઠ કરવાની શક્તિ ન હોય તે પૂર્ણિમા કે અમાવાસ્યાએ તિવિહાર ઉપવાસ પણ કરે. યાવત્ આયંબિલની શક્તિના અભાવે નવી પણ કરે. પણ પહેલે ઉપવાસ તો શાસ્ત્ર પ્રમાણે ચૌવિહાર કરે એમ જણાવેલ છે. શ્રી સમવાયંગની ટીકાથી તિવિહાર ઉપવાસ કરે એમ સ્પષ્ટ થતું નથી. Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૯ પર્વવ્યપદેશ મંતવ્યભેદ, ૨૧૬ઉત્સત્રખંડન નામનો ગ્રંથ કે જે મુસિત છે. અને જેની મૂળ પ્રતિ પણ સુરતના ખરતના શ્રીજિનદત્તજ્ઞાનભંડારમાં ૧૬૬૫ ની એટલે કે મૂળકર્તાની હેવાનું જણાવેલું છે, તે ગ્રંથમાં જણાવે છે કે “તપાગચ્છવાળાઓ વડે વૃદ્ધિમાં એટલે પહેલી પૂનમ [કે અમાવાસ્યાઓ] ચતુર્દશીનું પાક્ષિક પ્રતિક મણ કરાય છે, આ શું ?” ' અર્થાત્ વિ. સં. ૧૬૬૫ ના વર્ષે પણ તપાગચ્છવાળાઓ ટીપણુની પૂર્ણિમા (કે અમાવાસ્યાની વૃદ્ધિની વખતે વૃદ્ધિતિથિ જે પહેલી પૂર્ણિમા (કે અમાવાસ્યા) કહેવાય, તેજ દિવસે ચતુર્દશીનું પખી પર્વ કરતા હતા. એટલે કે ચતુર્દશીરૂપી પર્વની અનન્તર એવી પૂર્ણિમા [ કે અમાવાસ્યા ] જેવી પર્વનન્તર પર્વતિથિની હાનિ-વૃદ્ધિ થાય ત્યારે જે વર્તમાન શ્રીદેવસૂરતપાગચ્છ સમગ્રપણે તેરશની હાનિ-વૃદ્ધિ કરે છે તે ગેરવ્યાજબી કે નિર્મૂળ નથી. મુદ્દો-૫ મે જેનશાસ્ત્રમાં તિથિ કે પર્વતિથિની શરૂઆત કયારથી ગણ. વામાં આવે છે? અને સમાધિત ક્યારે ગણવામાં આવે છે? તેમજ પર્વ કે પર્વનન્તર પર્વતિથિને ઉદય ન હોય કે પર્વતિથિ બે દિવસ ઉદયવાળી હોય ત્યારે પર્વ કે પવનનાર પર્વની વ્યવસ્થા જાળવવા માટે કંઈ વિધાન છે કે કેમ? ૫. શ્રીવિચારસારપ્રકરણના કર્તા આ. શ્રી પ્રદ્યુમ્નસૂરિજી કે જે શ્રીવિધિકૌમુદી નામના ગ્રંથના કર્તા આચાર્ય શ્રી રત્નશેખરસૂરિજીથી પણ પહેલાં થયેલા છે, તેમજ જેમના ગ્રંથની શ્રીરતનશેખરસૂરિજી સાક્ષી આપે છે, તેઓ શ્રીવિચારસાપ્રકરણમાં પચ્ચખાણ-પૂજ વિગેરેને માટે અષ્ટમી વિગેરે પર્વતિથિઓ ઉદયવાળી લેવાનું કહે છે. २१ उत्सूत्र खंडन पृष्ठ २० વૃદ્ધૌ ( પૂર્વતિથૌ) પાક્ષિ નિાયતે ફુલું હિંદ ! અર્થ:-( ટીપણુમાં પૂર્ણિમા કે અમાવાસ્યા વધી હોય ત્યારે). વૃદ્ધિમાં એટલે પહેલી પૂર્ણિમા કે પહેલી અમાવાસ્યાએ પાખી એટલે ચૌદશ કરાય છે એ કેમ ? २२ श्रीविचारसार प्रकरण पृष्ठ १४१ 'तओ पच्चक्खाणं करेइ परमुदयतिहिसुत्ति' અર્થ –(તપ ચિન્તામણિના કાઉસગ્ગ પછી વંદના કરીને) પચ્ચક્ખાણ કરે પણ ઉદયવાળી તિથિમાં એટલે ઉદયવાળી તિથિના નિમિત્તે. ( તિથિના નિમિત્ત આરાધના નકકી કરવામાં આ વિગેરે માટે ઉપયોગી થાય છે. ) Page #314 -------------------------------------------------------------------------- ________________ આ. સામાનંદસૂરીશ્વર સ્વ૫ક્ષ સ્થાપન તેમજ શ્રીરનશેખરસૂરિજી પોતાના વિધિકૌમુદી નામના ૩ તિથિ એમ કહીને પર્વતિથિની આરાધના માટે પર્વતિથિનું પ્રકરણ શરૂ કરતાં પ્રાતઃ pજાથાના ચા ચા ના પ્રમi એમ કહેવાવડે પ્રત્યાખ્યાન [ ના આરંભ ]ના વખતથી-એટલે સૂર્યોશ્યથી તિથિની શરૂઆત હોવાનું જણાવે છે. २३-२४ श्रीश्राद्धविधि पृष्ठ १५२ तिथिश्च प्रातः प्रत्याख्यानवेलायां या स्यात् सा प्रमाणं । सूर्योदयानुसारेणैव लोकेऽपि दिवसादिव्यवहारात् । आहुरपि "चाउम्मासिअवरिसे, पक्खिअपंचठमीसु नायव्वा । ताओ तिहिओ जासिं, उदेइ सूरो न अण्णाओ॥१॥ पूआपञ्चक्खाणं पडिक्कमणं तहय निअमगहणं च, जीए उदेइ सूरो, तीइ तिहीए उ कायव्वं ॥२॥ उदयंमि जा तिही सा पमाणमिअरीइ कीरमाणीए । आणाभंगणवत्था मिच्छत्तविराहणं पावे ॥३॥" पाराशरस्मृत्यादावपि-"आदित्योदयवेलायां, या स्तोकापि तिथिर्भवेत् । सा संपूर्णेति मन्तव्या, प्रभूता नोदयं विना ॥१॥” उमास्वातिवचःप्रधोपश्चैवं श्रूयते "क्षये पूर्वा तिथिः कार्या, वृद्धौ कार्या तथोत्तरा । श्रीवीरज्ञाननिर्वाणं, कार्य लोकानुगैरिह ॥१॥" અર્થ:-(પર્વનાં કૃત્યોને જણાવતાં પર્વતિથિઓ માટે જ જણાવે છે કે, સવારે પશ્ચકખાણની વખતે જે તિથિ હોય તેજ તિથિ પ્રમાણ કરવી. જે માટે લેકમાં પણ સૂર્યોદયને અનુસારેજ દિવસાદિનો વ્યવહાર થાય છે કહ્યું છે કેચોમાસી, સંવત્સરી, પંખી, પંચમી અને અષ્ટમીમાં તે તિથિઓ જણાવી કે જેમાં સૂર્યોદય હોય, પણ બીજી નહિં. પૂજા પચ્ચક્ખાણ પ્રતિકમણ અને નિયમો તે તિથિએ કરવા કે જે તિથિમાં સૂર્યનો ઉદય હાય. ૨ ઉદયમાં જે તિથિ હોય તે પ્રમાણ કરવી. બીજી (પૂર્વાલવ્યાપિની, મધ્યાહ્નવ્યાપિની વિગેરેથી) તિથિ કરવામાં આવે તો આજ્ઞાભંગ, અનવસ્થા મિથ્યાત્વ અને વિરાધના થાય ૩, પારાશરસ્મૃતિ વિગેરેમાં પણ સૂર્ય ઉદય વખતે થોડી પણ તિથિ હોય તે સંપૂર્ણ–આખી છે એમ માનવું. ઉદય વિનાની ઘણું પણ તે દિવસે તિથિ હોય તે ન માનવી. (એમ જણાવ્યું છે). (ક્ષય વૃદ્ધિના પ્રસંગ સિવાય તિથિની સંજ્ઞા રાખવાનું જણાવીને ક્ષયવૃદ્ધિના પ્રસંગને માટે તો એમ કહે છે કે ) શ્રી ઉમાસ્વાતિવાચકજીના વચનનો પ્રૉષ તો એમ સંભળાય છે કે – “પર્વ તિથિને ટીપણામાં ક્ષય હોય ત્યારે (પર્વતિથિપણે એટલે આઠમ, ચૌદશ આદિપણે). પહેલાની તિથિ કરવી. અને ટીપણામાં, પર્વતિથિની વૃદ્ધિ હોય ત્યારે, (પર્વતિથિપણે, એટલે આઠમ ચાદશ આદિપણે.) Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૨ પર્વવ્યપદેશ મંતવ્યભેદ. વળી ૨૪શ્રીતત્ત્વતરંગિણીમાં સાક્ષી તરીકે આપેલી બે ગાથાઓ કે જે તવતરગિણીકારના સમય કરતાં પણ પહેલાંની છે. તે ગાથામાં પણ સૂર્યના ઉદયને પામનારી તિથિને પ્રમાણ જણાવે છે–એટલે એ બધા લેખોથી નક્કી થાય છે કે-[ પર્વતિથિની હાનિ-વૃદ્ધિના પ્રસંગ સિવાય ] પર્વતિથિની શરૂઆત, સૂર્યના ઉદયથીજ આરંભાય એટલે પર્વતિથિની શરૂઆત જેમ સૂર્યના ઉદયથીજ થાય, તેમ તેની સમાપ્તિ પણ “અન્ય સૂર્યોદયથી અન્યતિથિની શરૂઆત થાય ત્યારે જ થાય. પર્વ તિથિની કે પવનન્તર પર્વતિથિની-ટીપણુમાં હાનિવૃદ્ધિ હોય તે વખતે સૂર્યોદયનો ઉત્સર્ગ માર્ગ અપાદિત છે. એ વાત ઉપરના ચેથા (ઈશ્ય ઉપર લખાયેલા ચેથા) મુદ્દાથી સિદ્ધ કરાયેલ છે. એટલે તે ઉપરથી તેની વ્યવસ્થા કરવાનું સમજી શકાય તેમ છે. મુદ્દો-છેઆ પૂર્ણિમા કે અમાવાસ્યા આદિ પર્વનન્તર પર્વ તિથિની ટીપ્પણમાં વૃદ્ધિ હોય ત્યારે બે તેરશે આદિ કરવાનું જૈનશાસ્ત્રકાનું વિધાન છે કે કેમ ? ૬. આચાર્ય શ્રી વિજયહીરસૂરિજી મહારાજ અને આચાર્ય શ્રી વિજયસેનસરિજી મહારાજ અષ્ટમી, એકાદશી, પૂર્ણિમા કે અમાવાસ્યાની વૃદ્ધિ વખતે જો કે ટીપણામાં પર્વતિથિની વૃદ્ધિ વખતે બંને દિવસ સૂર્યોદય હેય છે અને તેથી તે બંને પર્વ નિથિઓ ઉદયવાળીજ હોઈને ઔદયિકી ગણાય છતાં અનુક્રમે શ્રીહીરપ્રશ્નમાં અને શ્રી બીજી તિથિને કરવી. શ્રી મહાવીર મહારાજાનું જ્ઞાન નિર્વાણ દિવાળી તે લોકેને અનુસારે કરવું. २४ श्री तत्त्वतरंगिणी पृष्ठ ३ संवच्छरचउमासे पक्खे अठ्ठाहियासु य तिहीसु ! ताउ पमाणं भणिया जाओ सूरोउदयमेइ ॥१॥ अह जइ कहवि न लभंति ताओ सूरुग्गमेण जुत्ताओ। ता अवरविद्ध अवरावि हुज्ज न हु पुव तविद्धा ।।२।। અર્થ:–સંવછરી મા પખી અને અઠ્ઠાઈની તિથિએમાં તે તિથિએ જ પ્રમાણુ ગણવી, કરવી કે જેને સ્પશીને સૂર્યોદય હાય, ના જે કદાચ તે તિથિઓ સૂર્યોદયને સ્પર્શેલી ન મળે તે, ક્ષીણ એવી પર્વતિથિથી વિધાયેલી એવી પણ તિથિઓ પર્વ સંજ્ઞાઓ લેવી. ક્ષીણ પર્વતિથિઓથી વિંધાયેલી તિથિઓને અપર્વ તિથિ કહેવાય જ નહિં પરા २५ श्रीहीरप्रश्न पृष्ठ १४ पूर्णिमाऽमावास्ययोवृद्धौ पूर्वमौदयिकीतिथिराराध्यत्वेन व्यवहीयमाणाऽऽसीत् , Page #316 -------------------------------------------------------------------------- ________________ આ. સાગરાત દસૂરીશ્વર સ્વપક્ષ સ્થાપન, ૨૩ સેનપ્રશ્નમાં તે અને પતિથિઓને ઉદયવાળી-ઔદિચકી ન ગણતાં ટીપણાની બીજા દિવસની પતિથિનેજ તસ્વરૂપે ઉદયવાળીઔદિચકી ગણે છે. એટલે સ્પષ્ટ થાય છે કે-અષ્ટમી-એકાદશી કે પૂર્ણિમા-અમાવાસ્યાના કારણભૂત ઉચ, માત્ર બીજે દિવસેજ માન્યા હોવાથી તે તે પર્વતિથિના બીજા દિવસનેજ અષ્ટમી, એકાદશી કે પૂર્ણિમા, અમાવાસ્યાના કારણભૂત સૂર્યદયવાળા કહી શકાય. અર્થાત્ ટીપણાંની પહેલી આઝમ-અગીઆરશ-પૂર્ણિમા કે અમાવાસ્યાએ તેની અપેક્ષાના સૂર્યોદયજ શ્રીહીરસિરજી મહારાજે અને શ્રીસેનસૂરિજી મહારાજે ન માન્યા એટલુ’જ નહિં પણ તે તે તિથિને તત્સ્વરૂપે ઔદય કીજ ન ગણી. વસ્તુસ્થિતિ આમજ છે તેા ટીપણાની તેવી પતિથિની વૃદ્ધિ વખતે તે પહેલી તિથિના દિવસે ઉદયને આશ્રચીને થતા અષ્ટમી આદિ કહેવાતા વ્યવહાર થઈ શકેજ કેમ ? નજ થઈ શકે, અને જ્યારે અષ્ટમી આદિ પकेनचिदुक्तं श्रीतातपादाः पूर्वतनी माराध्यत्वेन प्रसादयन्ति तत्किम् ? इति प्रश्नोऽत्रोत्तरं - पूर्णिमाSमावास्ययोवृद्धौ औदयिक्येव तिथिराराध्यत्वेन विज्ञेया. અર્થ :-( ટીપણામાં ) પૂર્ણિમા કે અમાવાસ્યાની વૃદ્ધિ હૈાય ત્યારે પહેલાં આદિયકી એટલે ઉદયવાળી ગણાતી બીજી તિથિનો આરાધ્યપણે વ્યવહાર છે, કાઈકે કહ્યું કે:- આચાય મહારાજ પહેલીને એટલે અનાદિયકીને આરાધ્ય પણે જણાવે છે, એ પ્રશ્ન. ઉત્તર—' ટીપણામાં ) પૂનમ અને અમાવાસ્યાની વૃદ્ધિ હાય ત્યારે જો કે ટીપણામાં અને દિવસે સૂર્યોદય હાય છે, છતાં બીજા દિવસના ઉડ્ડયને તે તિથિ તરીકે પ્રમાણ ગણીને કહે છે કે ઉદયવાળીજ તિથિ એટલે શ્રીજી તિથિજ પતિથિપણે જાણવી, २६ सेनप्रश्न उल्लास बीजो प्र० ३६३ - पृष्ठ ८७ एकादशीवृद्धौ श्रीहीरविजयसूरीणां निर्वाणमहिमपौषधोपवासादिकृत्यं पूर्वस्यामपरस्यां वा किं विधेयमिति प्रश्नोऽत्रोत्तरं -औदयिक्येकादश्यां श्रीहीरविजय सूरिनिर्वाणपौषधादि विधेयमिति અર્થ :-( ટીપણામાં ) અગીયારશની વૃદ્ધિ હૈાય ત્યારે શ્રી હીરસૂરીશ્વરજી મહારાજના નિર્વાણુ મહાત્સવ અને ઉપવાસ વિગેરે કાર્ય પહેલી તિથિમાં કરવું કે બીજી તિથિમાં કરવું ? એ પ્રશ્ન, ઉત્તર-દયિકી-ટીપ્પણામાં અન્ને અગિચારસા ઉદયવાળી છતાં તે તિથિ તરીકે ઉદ્દય સહિત પણે ગણવામાં આવેલી મીજી અગિયારસે શ્રી વિજયહીરસૂરીશ્વરજીના નિર્વાણુ વૈષધ વિગેરે કરાય છે. Page #317 -------------------------------------------------------------------------- ________________ બ્યપદેશ સતવ્યભેદ. તિથિની વૃદ્ધિ વખતે એ સપ્તમી કે એ દશમી આદિજ કરી દેવાય તા પછી પર્યાનન્તરપ થી પહેલાંની પતિથિ, તે પણ પરૂપજ હેાવાથી તેની વૃદ્ધિ વખતે તેના પણ થતા બે ઉદયમાંથી બીજા ઉદયનેજ તે તિથિ માટે પ્રમાણભૂત ગણીને તેનેજ તે પતિથિ તરીકે માની શકાય એ વાત કઈ વાતે અસગત નથી. ર૪ અને તેથી વૃર્ત્તૌ જાઈ તોત્તર' એ શ્રી ઉમાસ્વાતિજીના વચનને ચાવસંમયસ્ત દ્વિધિઃ એ ન્યાય તે સ્થળે ફરીથી પણ લગાડવાજ પડે કે જેથી ઉયની પણ વ્યવસ્થા મરામર થાય. પતિથિએ કઈ કઇ ગણાય છે? અને તેમાં કઇ કઇપતિથિએની આરાધના કાને કાને માટે અને કઇ રીતિએ ફરજીઆત છે? અને કઈ કઈ પતિથિઓની આરાધના મરજીઆત છે? મુદ્દો-સાતમા ૨૮ ૭. શ્રી રઆવશ્યકચૂર્ણ અને શ્રીવ્યવહારવૃત્તિ આદિમાં અષ્ટમી-ચતુદશી -ચતુર્માંસી–સ'વત્સરી અને જ્ઞાનપચમીની પતિથિએ સાધુએ ઉપવાસ વિગેરે ન કરે તે પ્રાયશ્ચિત્ત આવે’ એમ જણાવે છે. તેમજ શ્રીતત્ત્વાર્થસૂત્રની ર૯શ્રીહરિભદ્રસૂરિજીની ટીકામાં તથા શ્રીસિદ્ધસેનસૂરિજીએ કરેલી ૩ટીકામાંના પાઠથી તેમજ શ્રી ૩૧આવશ્યકચૂર્ણિમાં २७ उत्तरभाग आवश्यकचूर्णि - पृष्ठ ३०४ अट्ठमी पन्नरसीसुय नियमेण हविज्ज पोसहिओ અર્થ :આઠમ ‘પંદરમા દિવસ’ પૂર્ણિમા કે અમાવાસ્યાએ નક્કી પૈષધવાળા થવું જોઇએ. २८ श्रीव्यवहारवृत्ति पृष्ठ ४० एतेषु चाष्टम्यादिदिवसेषु चैत्यानामन्यवसतिगतसुसाधूनां वाऽवंदने प्रत्येकं प्रायश्चित्तं. અ—એ અષ્ટમી આદિ પર્વ દિવસેામાં ચૈત્ય અને અન્ય વસતિમાં રહેલા સાધુઓને વંદન ન કરાય તે પ્રાયશ્ચિત્ત આવે. २९ श्री तत्त्वार्थ हारिभद्रीयटीका पृष्ठ ३३६ प्रतिपदादितिथिषु अनियमं दर्शयति अष्टम्यादिषु नियमः અથ—પડવા વિગેરે તિથિઓમાં પાષધ લેવાનો અનિયમ જણાવે છે અને અને પક્ષના અષ્ટમી પ ંચદશી ( ચતુર્દશી પૂર્ણિમા અને અમાવાસ્યા )માં રાષધ લેવાનો નિયમ નિશ્ચય જણાવે છે. ३० - ४० श्री तत्त्वार्थ सिद्धसेनटीका पत्र ९२ भाग २ अध्याय ७ सूत्र १६ Page #318 -------------------------------------------------------------------------- ________________ આ સાગરાનંદસૂરીશ્વર સ્વપક્ષ સ્થાપન. ૫ ૩૧ નવનિ વિજ afો એ પાઠથી એ વાત સહેજે સમજાય તેવી છે કેઅષ્ટમી-ચતુર્દશી-ચતુર્માસી–સંવત્સરી અને પંચમી વિગેરે પર્વતિથિઓની આરાધના સાધુઓને માટે ફરજીઆત છે અને આઠમ-ચતુર્દશી-પૂર્ણિમા અને અમાવાસ્યાની આરાધના શ્રાવકોને માટે ફરજીયાત છે. અને તેથી જ સંજ્ઞા નિયમિત કરવાની વખતે ૩રતત્ત્વતરંગિણકારે બાયશ્ચિત્તવિવિ. એમ કહીને તે ફરજીયાત આરાધનાવાળી નિયમનપર્વતિથિએની સંજ્ઞા ટીપણાની હાનિ વખતે પણ કાયમ રાખવાનું જણાવ્યું છે. જેવી રીતે ફરજીઆત તિથિને માટે તેવું વ્યપદેશ વિધાન છે, તેવીરીતે મરજીયાત પર્વતિથિઓ કે જે કલ્યાણક વિગેરેની તિથિઓ છે, તેમાં તે વ્યપદેશ ફેરવવાને પ્રસંગ હોય તે પણ તેને સ્પષ્ટ ઉલ્લેખ નથી. મુદ્દો-આઠમો ભેગવાળી ઉદયવાળી સમાપ્તિવાળી કે કોઈપણ વેગવાળી તિથિને લેવામાં ઉત્સર્ગ અપવાદ અને વ્યવસ્થા વિશેષ છે કે કેમ? ૮ જૈનેતરશાસ્ત્રોમાં પર્વ અને તહેવારોની માન્યતા માટે કેટલીક તિથિઓ ઉદયવાળી, કેટલીક તિથિઓ પૂર્વાહ્ન વ્યાતિવાળી, કેટલીક તિથિઓ ___ अनेन चान्यासु तिथिषु अनियमं दर्शयति नावश्यंतयाऽन्यासु कर्तव्यः अष्टम्यादिषु तु नियमेन कार्यः । અથ–આ લેખથી બીજી પડવા વિગેરે અપર્વની તિથિઓમાં પૌષધનો નિયમ નથી એમ જણાવે છે. અર્થાત્ તેવી તિથિઓમાં પૌષધ અવશ્ય કરે એ નિયમ નથી, પરંતુ અષ્ટમી વિગેરે પર્વતિથિઓમાં તે નકકીજ પૌષધ કરવો જોઈએ. ३१ श्रीआवश्यकचूर्णि पृष्ठ २६६ अट्टमीचउदसीसु अरिहंता साहुणो य वंदेअव्वा' અર્થ–આઠમ ચૌદશ આદિ પર્વતિથિઓમાં અરિહંત એટલે ચિત્ય અને સાધુઓને જરૂર વંદન કરવું જ જોઈએ. નેટશ્રીમહાનિશિથ નિશિથ અને વ્યવહારચૂણિમાં તો પપ્પી આદિમાં તપશ્ચર્યા ન કરે તે તેનું પ્રાયશ્ચિત્ત કહેલું છે. ३२ तत्त्वतरंगिणी पत्रांक २ अट्ठमीचउदसीसु पच्छित्तं जइ न कुणइ चउत्थं चउमासीए. छठं तह अट्ठमं વાસંપમિ રામ Page #319 -------------------------------------------------------------------------- ________________ પર્વવ્યપદેશ મંતવ્ય અપરાહ્ન વ્યાપ્તિવાળી, કેટલીક તિથિએ પ્રદોષ વ્યાપ્તિવાળી અને કેટલીક તિથિએ નિશીથ (મધ્યરાત્રિ)ની વ્યાપ્તિવાળી લેવામાં આવે છે, પરંતુ જૈનદર્શનમાં સર્વતિથિએ કે પર્વતિથિઓ માત્ર ઉદયની વ્યાપ્તિવાળી જ લેવાય છે, કારણકે—જેનદર્શનમાં પર્વતિથિઓની આરાધના ઉપવાસ, આયંબિલ અને પૌષધ વિગેરે વતનિયમોની અપેક્ષા હોય છે. અને તે દરેક વ્રત નિયમેની શરૂઆત સૂર્યને ઉદયકાળથી થાય છે, અને સમાપ્તિ પરતિથિના ઉદયકાળે થાય છે. એટલે જેનશાસનના પર્વે સૂર્યના ઉદયને સ્પર્શનારી તિથિને આધારેજ હોય છે. જૈન ગણિતમાં પણ સૂર્યોદયને નહિં સ્પર્શનારી તિથિ અંશ જેટલી હોય તોપણ તે ક્ષીણ અને પતિત તિથિ ગણાય છે અને માત્ર ૨ અંશ તિથિ પણ જે સૂર્યોદયને સ્પર્શનારી હેય તો તે આખો દિવસ તે તિથિજ ગણાય છે. તેમજ ૩૩ શ્રીવિચારસારપ્રકરણ અને ૩૪શ્રીવિધિકૌમુદી વિગેરે ગ્રન્થ પણ ઉદયવાળી તિથિમાંજ પર્વને લાયકનાં પચ્ચખાણ વિગેરે કરવાનું જણાવે છે. આરાધનામાં ઉદયવાળી તિથિ લેવી તે વિષે કઈ પણ જાતને મતભેદ નથી. પરંતુ ટીપણામાં પર્વતિથિની હાનિ કે વૃદ્ધિ હોય ત્યારે તે ઉદયવાળી તિથિના ઉત્સર્ગમાર્ગને બાધ કરનારાં અપવાદવા પણ જૈનશાસ્ત્રોમાં સ્થાને સ્થાને કહાં છે. શાસકારોને સામાન્ય નિયમ છે કે પૂર્વ સાવવા નિવિરાજો પુત્રી: એટલે કે અપવાદિક વિધાનની પ્રવૃત્તિ પહેલી કરી લેવી જોઈએ. અને જ્યાં અપવાદિક પ્રવૃત્તિને પ્રસંગ ન હોય ત્યાં જ ઉત્સર્ગની પ્રવૃત્તિ કરાય. એ નિયમથી પર્વતિથિના ક્ષય અને વૃદ્ધિના પ્રસંગે તે ઉદયના ઉત્સર્ગ માર્ગને કેઈપણ પ્રકારે લાગુ કરી શકાય નહિં, પરંતુ શાસ્ત્રકારોએ જણાવેલે અપવાદજ લાગુ કરાય. તે અપવાદ એ છે કે “અરવિન્દ્ર અવરાવિ ” અર્થાત્ ક્ષીણુપર્વતિથિથી વિધાયેલી પર્વતિથિને પણ લેવી. વળી શ્રીતત્ત્વતરંગિણકાર પર્વતિથિના ક્ષયની વખતે પ્રાયશ્ચિત્તાદિ અથ–આઠમ અને ચૌદશમાં જે ઉપવાસ ન કરે તે પ્રાયશ્ચિત્ત, માસીએ છઠ્ઠ ન કરે તથા સંવત્સરીએ અઠ્ઠમ ન કરે તે પ્રાયશ્ચિત્ત. રૂ૩–૨૪ શ્રીવિવારસાઈ અને શ્રીવિધિૌમુત્રી માટે અનુક્રમે, વિચારસાર પાઠ નં. ૨૨ અને શ્રાદ્ધવિધિ પાઠ નં. ૨૩ જુઓ. રૂપ-ર૬ થીરવતળિ માટે તવા પાઠ નં. ૧૩ જુઓ, Page #320 -------------------------------------------------------------------------- ________________ આ સાગરાનંદસૂરીશ્વર સ્વપક્ષ સ્થાપન ૨૭ વિધિમાં અપર્વ તિથિના વ્યપદેશનો પણ અભાવ જણાવીને તે દિવસે ચતુર્દ શીઆદિપર્વજ વ્યપદેશ કરવાનું જણાવે છે. એટલે ટીપણામાં પર્વતિથિ ઉદય વગરની બનીને ક્ષીણપર્વતિથિનેજ વ્યપદેશ પૂર્વઅપર્વતિથિના દિવસે તે પૂર્વતિથિ ઉદયવાળી હોય તો પણ તેને ખસેડીને કરવો, જેવી રીતે ટીપણામાં આવતી પર્વતિથિના ક્ષયની વખતે ઉદયને સિદ્ધાંત બાધિત થાય છે, તેવી જ રીતે પર્વતિથિની ટીપણામાં આવતી વૃદ્ધિની વખતે પણ તે ઉદયનો સિદ્ધાંત બાધિત થાય છે કેમકે-ટીપણામાં જ્યારે પણ પર્વતિથિની વૃદ્ધિ હોય છે ત્યારે તે બંને તિથિએ સૂર્યોદય હોય છે, છતાં તેની ઉત્તરની પર્વતિથિના સૂર્યોદયને જ પ્રામાણિક ગણીને ૩૭ શ્રીહીરસૂરિજી અને ૩૮ શ્રીસેનસૂરિજી મહારાજ વિગેરેએ બીજી પર્વતિથિને જ ઔદયિકી એટલે ઉદયવાળી ગણે છે. અને તેથીજ ઉદયને આધારે તે પર્વતિથિને વ્યપદેશ બીજા દિવસે જ કરાય છે હીરસૂરિજી મહારાજના ૩પ્રશ્નોત્તર ગ્રન્થમાં ટીપણાની અમાવાસ્યાની વૃદ્ધિ છતાં ટીપ્પણાની બીજી અમાવાસ્યાને દિવસે આવતા ક૫વાચનને દ્વિતીય અમાવાસ્યાનું કલ્પવાચન ન કહેતાં નિર્વિશેષણપણે માત્ર “અમાવાસ્યાનું જ કલ્પવાચન કહ્યું છે એટલે ઉદયને સિદ્ધાંત પર્વતિથિની વૃદ્ધિ વખતે પણ અપાદિત છે; એટલું જ નહિં પરંતુ બે પૂણિમાં કે બે અમાવાસ્યા ટીપણામાં હોય ત્યારે ટીપણાની તેરસ-ચૌદસે બે તેરસ ગણીને ટીપણાની પહેલી પૂર્ણિમા કે અમાવાસ્યાએજ પકૂખી કરવાનું જણાવે છે. ટીપણાની તેવી વૃદ્ધિ વખતે તેવી રીતે પકુખી કરવાના અને બે તેરસ કરવાના ચાલુ વ્યવહારથી “પર્વતિથિ પણ ત્યારેજ ઉદયવાળી વાસ્તવિક ગણાય કે જ્યારે તેની આગળના પર્વને પણ બાધા ન હોય, એ વાત સ્પષ્ટ થાય છે. આવી રીતે ટીપણાની પર્વ કે પવન્તર પર્વતિથિની હાનિવૃદ્ધિના પ્રસંગે ઉદયને ઉત્સગ માર્ગ અપોદિત છે. એજ રીતે શાસ્ત્રમાં જણાવાતો ભેગ અને સમાપ્તિને વિષય પણ માત્ર અન્યગચ્છવાળાઓ ટીપણાની પર્વતિથિની વૃદ્ધિમાં પહેલા દિવસની પર્વતિથિને પર્વતિથિ માનવા માગે છે અને ચતુર્દશીના ક્ષયે પૂર્ણિમાએ ચતુર્દશી કરવા માગે છે તેના પ્રત્યાઘાત તરીકે છે. સિવાય પર્વ તિથિના વ્યવહારને માટે તે ટીપણુમાં ક્ષય૨૭-૨૮ શ્રી હીલૂરિલી અને શ્રી નવી માટે હીરપ્રશ્ન પાઠ નં. ૨૫ અને સેન પ્રશ્ન પાઠ નં. ૨૬ નું લખાણ જુઓ. ३९ श्रीहीरप्रश्नपत्र १८ यदा चतुर्दश्यां कल्पो वाच्यते, अमावास्यादिवृध्धौ वा अमावास्यायाम् प्रतिपदि वा कल्पो वाच्यते. Page #321 -------------------------------------------------------------------------- ________________ પર્વવ્યપદેશ મંતવ્યભેદ. ALAN વૃદ્ધિનો પ્રસંગ ન હોય તે ઉદય ઉત્સર્ગ માર્ગ છે, અને ટીપણાની પર્વ કે પર્વનન્તર પર્વની હાનિ-વૃદ્ધિ વખતે પૂર્વ કે પૂર્વતર અપર્વ તિથિની ક્ષયવૃદ્ધિ કરવી તે ઉત્સર્ગ કરતાં પહેલા પ્રવર્તવાવાળે એ અપવાદ માર્ગ છે. એટલે ઉદયના નામે ટીપ્પણની પર્વ કે પર્વનન્તર પર્વતિથિની હાનિ-વૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની હાનિવૃદ્ધિને વ્યવહાર અબાધિત છે, અને તેને ઉદય-ભેગ કે સમાપ્તિનું પણ વિધાન બાધક થઈ શકતું નથી. મુદ્દો-નવમે થે પૂર્વ તિથિ વાર્યા, વૃદ્ધ વાર્તા તોરણ' આ શ્રી ઉમાસ્વાતિવાચકના નામે તપગચ્છવાળાએ માનેલો પ્રૉષ વિધાયક છે કે નિયામક છે? અને તે વિધિ કે નિયમ અગર ઉભય આરાધનાની તિથિના માટે છે કે આરાધનાના માટે છે? શ્રીજૈનશાસનમાં સાધુઓને માટે અષ્ટમીઆદિતિથિઓ અને શ્રાવકે માટે ચતુષ્પવી (આઠમ, ચૌદશ, પૂણિમા અને અમાવાસ્યા)ની તિથિઓ ફરજીઆત પણે ઉપવાસ અને પૌષધાદિકથી આરાધવાની છે. એટલે તેમને તિથિઓ આરાધનાનું નિમિત્ત છે અને તે તે તિથિએ પણ નિયમિત આરાધનીય છે. તેથીજ શાસ્ત્રકારોને તે પર્વતિથિઓનો ક્ષય તેમજ વૃદ્ધિ એ બંનેમાંથી એકેય અપ્રાયશ્ચિત્તમાં પ્રાયશ્ચિત્ત કે પ્રાયશ્ચિત્તમાં અપ્રાયશ્ચિત્તની માફક કરવા યોગ્ય જણાયા નહિ. સામાન્યરીતે નિમિત્તને અભાવ હોય તો જેમ નૈમિત્તિક-કાર્યોને અભાવ થઇ જાય છે અને નિમિતની વૃદ્ધિ હોય તો કાર્યોની પણ વૃદ્ધિ થાય છે તેવી રીતે અહિં ટીપ્પણમાં પર્વતિથિને ક્ષય અને વૃદ્ધિ આવવાથી આરાધનારૂપ કાર્યોને અભાવ કે અધિકતા ન થાય માટેજ શાસ્ત્રકારોને પર્વતિથિની વ્યવસ્થા કરવાની જરૂર જણાઈ છે. * જે કે આરાધનાની સ્વતંત્ર અધિકતા હોય એ જુદી વાત છે પરંતુ નિમિત્તક આરાધનાની અધિકતા શાસ્ત્રકારોને ઈષ્ટ ન હોય એ સ્વાભાવિક છે અને તેથી ૪શ્રીતત્ત્વાર્થવૃત્તિ વિગેરેમાં પૌષધ માટે નિયમ અનિયમ જણા અર્થ–શ્રાવણ વદિ અમાસ પહેલાની બીજી કઈ તિથિનો ક્ષય કે શ્રાવણ વદિ અમાસ પછીની બીજી કઈ તિથિની હાનિ વૃદ્ધિએ ચૌદશ કે પર્યુષણને ચેાથે દહાડે હોય તેમાં અગર અમાવાસ્યાદિની “ટીપણામાં વૃદ્ધિ હોય ત્યારે અમાવાસ્યા કે પડવાના દિવસે ક૫ વંચાય. ૪૦ શ્રીવાર્થવૃત્તિ માટે હારિટ્રીને, પાઠ નં ર૯ અને સિદ્ધસેન ને પાઠ નં. ૩૦ જુઓ. - પાલીતાણું. આનંદસાગર દા. પતે. સંવત ૧૯ના માગશર સુદિ ૬ રવીવાર તા. ૧૩-૧૨-૪૨ Page #322 -------------------------------------------------------------------------- ________________ આ. સાગરાનંદસૂરીશ્વર સ્વપક્ષ સ્થાપન. વવામાં આવ્યા છે. ઉપરની હકીક્તથી જ્યારે પર્વની સંખ્યા ન કે અધિક કરવી ઇષ્ટ નથી ત્યારે ટીપ્પણુમાં આવતી તેની હાનિ કે વૃદ્ધિને અંગે થતી ન્યૂનાધિકતા વખતે શાસ્ત્રકારોએ વ્યવસ્થા કરવી જ જોઈએ, અને તેજ વ્યવસ્થા માટે “ક્ષ પૂર્વ તિથિ થા, વૃદ્ધ વય તથોર એવો શ્રીઉમાસ્વાતિવાચકને પ્રોષ જાહેર થયેલા છે. આ પ્રઘોષ તિથિશ્ચ૦ પ્રકરણમાં હોવાથી તિથિને વિધાયક અને નિયામક છે. અને તેથી ટીપણામાં જ્યારે પર્વતિથિનો ક્ષય હોય ત્યારે તે પ્રશથી તે પતિથિપણે પહેલાંની તિથિ કરવી એમ કહીને અપ્રાપ્ય પર્વતિથિનું વિધાન કરવાવડે એ પાઠ વિધાયક થાય છે. અને તેવી જ રીતે ટીપણામાં પર્વતિથિની વૃદ્ધિ હોય ત્યારે ટીપણાની અપેક્ષાએ બંને દિવસ તિથિપણું આવવાથી પ્રધષના બીજા પાદરૂપે બીજે પાઠ, નિયમ કરીને જણાવે છે કે-પર્વતિથિપણે ઉત્તરની તિથિજ કરવી કે લેવી, અર્થાત ટી૫ણુની અપેક્ષાએ ઉભયમાંજ રહેતું અષ્ટમી આદિ પતિથિપાયું હતું તેને ર્યો તથોરાના વાક્યથીજ નિયમિત કરીને એ પ્રોષથી પહેલી તિથિમાંથી અષ્ટમી આદિપણું કાઢી નાખ્યું અને ટીપણાની બીજી તિથિમાં જ પર્વતિથિપણું રાખ્યું. - એકાકી પર્વની હાનિ-વૃદ્ધિ પ્રસંગે જેમ આ વિધાયક અને નિયામક વાકયો પ્રવર્તે છે, તેવી જ રીતે પર્વાનcર પર્વની તિથિના ક્ષય-વૃદ્ધિ પ્રસંગે તે વાકયનું નિમિત્ત “ તુ વિિિમત્તમસ્તિ' એ નિયમથી પર્વતિથિની “નાધિકતા ટાળવા માટે અને નિરંતરતા રાખવા માટે ફરી પણ તે વાક્યની પ્રવૃત્તિઓ કરવી પડે છે. અને તેથી જ શ્રી દેવસૂર તપાગચ્છમાં સદીઓથી ચાલતો આવેલો ટીપણાની પર્વ કે પર્યાનન્તર તિથિના હાનિ-વૃદ્ધિના પ્રસંગે પૂર્વ કે પૂર્વતર અપર્વ તિથિની હાનિ-વૃદ્ધિ કરવાનો રીવાજ શાસ્ત્રને અનુસરત અને ઘણાજ વ્યાજબી છે, પાલીતાણુ. સં. ૧૯૯૯ માગશર સુદ ૬ રવિવાર છે તા. ૧૩-૧૨-૪૨ આનંદસાગર સહિ દ. પોતે આ પ્રમાણે પર્વવ્યપદેશ મંતવ્યભેદની લિખિત ચર્ચામાં પૂ. આ. સાગરાનંદસૂરીશ્વરજીએ રજુ કરેલ શ્રી દેવસુર સંઘ સંમત સ્વપક્ષ સમર્થન સંપૂર્ણ. Page #323 -------------------------------------------------------------------------- ________________ નવ મુદ્દાના સાર. પૂ. આ. સાગરાન’દસૂરીશ્વરજી મહારાજના પ્રશ્નાર્થ મૂળમુદ્દા સંબંધી દેવસુરસંધ સૌંમત તેમની માન્યતા મુદ્દો ૧-શ્રી તપાગચ્છમાં વર્તમાન ચારે પ્રકારનો શ્રી સંઘ સં ૧૭૧૩માં કાળધર્મ પામેલ ગચ્છનાયક આ. શ્રી. દેવસૂરિજી મહારાજની પરંપરાને આચારનારા હાઈ તે દરેકને શ્રી. દેવસુરગચ્છવાળા કહેવામાં આવે છે. આ આપણા દેવસુરતપાગચ્છમાં ટિપ્પણામાં પર્વ કે પર્વાનતર પર્વ તિથિની હાની વૃદ્ધિ હાય તા તેનાથી પૂર્વ કે પૂર્વતર અપર્વ તિથિની હાનીવૃદ્ધિ થાય છે અને તે આચરણા જીતવ્યવહાર છે. અને જીતવ્યવહાર જૈનાગમના વચનની માફ્ક પાળવા લાયક છે. ધ રત્નપ્રકરણ વિગેરે ગ્રંથામાં છતઆચારને જૈનાગમ માફક પ્રામાણિક ગણવાનું જણાવેલ છે (ટકશાળા વચનવાળા પૂ. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ સરખા જ્ઞાનસારમાં પેાતાને વિજયદેવસૂર ગચ્છીય કહેવરાવે છે ) ઉપરની દેવસુર સમાચારી જૈન સંધમાં સ ૧૯૯૨ સુધી એકપણ મતભેદ વિના આચરણ પામેલ છે. સ’. ૧૯૯૨થી સ્વલ્પવ દેવસુર સમાચારીથી ભિન્ન કરવાથી જુદા પડેલ છે. મુદ્દો ૨-એક દિવસે બે તિથિ કે એ પર્વતિથિ માનવી તે કોઈપણ પ્રકારે શાસ્ત્ર, પંચાંગ અને સમાચારીથી સંગત નથી. પંચાંગકારા સૂર્યોદયને નહિં સ્પતી ભેગવટામાં ધણી ધડીઆળાવાળી તિથિને ક્ષય ગણે છે અને તેને માટે ૦૦૦ મીડાં સુકે છે. મુદ્દો ૩–ટિપ્પણામાં પતિથિનો ક્ષય જણાવ્યે હાય ત્યારે તેનાથી પૂર્વની અપર્વતિથિનું નામ ન લેવું પરંતુ તે દીવસે ક્ષય પામેલી એવી પર્વતિથિના નામેજ વ્યવહાર કરવા આ પ્રમાણેના વિધાન માટે આચાર પ્રકલ્પચૂર્ણિ, આચાર દશાચૂર્ણિ અને તત્ત્વતરંગિણી વિગેરે શાસ્ત્રો સમર્થન આપે છે. મુદ્દો ૪-ચતુર્દશી વિગેરે પર્વતિથિએથી આગળની પૂર્ણિમા વિગેરે પર્વતિથિએ કે જે પર્વોન'તર પતિથિએ ગણાય છે તેનો ટીપણામાં ક્ષય કે વૃદ્ધિ હાય ૧ આ લખાણ પૂ. આ. સાગરાનંદસૂરિજી મહારાજના પ્રશ્નાર્થ મૂળમુદ્દામાં તેમને સમત હકારાત્મક શું છે તે સમજવા મુશ્કેલ છે. Page #324 -------------------------------------------------------------------------- ________________ આ. સાગાનંદસૂરીશ્વર સ્વપક્ષ સ્થાપન ૩૬ - 4 ત્યારે પણ તે ચતુર્દશી પૂર્ણિમા આદિ બનને પર્વતિથિઓ કાયમજ ઉભી રાખવી જોઈએ અને તે બે પર્વતિથિઓનું અનંતરપણું પણ કાયમ જ રાખવું જોઈએ. દેવસુરપટ્ટક, હરપ્રશ્ન, પ્રવચનસારે દ્ધાર, આચારમય સમાચારી, સેનપ્રશ્ન, વિગેરેમાં ચૌદશ પૂનમની આરાધના બે ઉપવાસરૂપી છઠ્ઠ કરી આરાધવાનું જણાવેલ છે અને તે વિધાન ટીપ્પણમાં પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિ પ્રસંગે તેરસની ક્ષયવૃદ્ધિ કરવામાં ન આવે તે બની શકે જ નહિ. મુ પ–જેનશાસ્ત્રમાં તિથિ કે પર્વતિથિની શરૂઆત પ્રત્યાખ્યાનના વખતથી એટલે સૂર્યોદયથી હોવાનું જણાવેલ છે અને તેની સમાપ્તિ “અન્ય સૂર્યોદયથી અન્યતિથિની શરૂઆત થાય ત્યારે થાય છે. તેમજ પર્વ કે પર્વનંતર પર્વતિ થિને ક્ષય (ઉદય ન હોય.) અથવા વૃદ્ધિ-(બે દીવસ ઉદયવાળા) હોય ત્યારે પર્વ કે પરંતર પર્વની વ્યવસ્થા જાળવવા માટે સૂર્યોદયના ઉત્સર્ગમાર્ગને અપોદિત કરનાર તળે પૂર્વાનો નિયમ લગાડવામાં આવે છે. પર્વતિથિની હાનિવૃદ્ધિના પ્રસંગ સિવાય પર્વતિથિની શરૂઆત સૂર્યના ઉદયથીજ થાય અને સમાપ્તિ તે પછીના બીજા સૂર્યોદયથી અન્ય તિથિની શરૂઆત થાય ત્યારે થાય. આવી સૂર્યોદય વખતે પર્વતિથિ હોય છતાં તેને ન માનતા બીજી રીતે માને તો આજ્ઞાભંગ વિગેરે દોષને પામે. આ વસ્તુ પર્વ કે પર્વનન્તરના ક્ષયવૃદ્ધિ સિવાયના પ્રસંગને ઉત્સગે માર્ગ છે. પરંતુ પર્વ કે પર્વનંતર પર્વને ક્ષયવૃદ્ધિ હેય ત્યારે પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિને ક્ષય કરી પર્વને અખંડ રાખવા “ક્ષયે પૂર્વી”ના નિયમ રૂપ અપવાદને લગાડવો. હંમેશાં અપવાદની પ્રવૃત્તિ ઉત્સર્ગ કરતાં પ્રથમ હોય છે. ઉત્સર્ગમાં અપવાદ અને અપવાદમાં ઉત્સર્ગ જેડનાર વિરાધક મનાય છે. આ વસ્તુને સમર્થન આપનાર દેવસુર પટ્ટક, શ્રાવિધિ, હીરપ્રશ્ન, સેનપ્રશ્ન તત્વતરંગિણી વિગેરે ગ્રંથ છે. મુદ્દો –પૂર્ણિમા કે અમાવાસ્યા આદિ પર્વનન્તર પર્વતિથિના ટીપણામાં વૃદ્ધિ હોય ત્યારે બે તેરશે આદિ કરવાનું જૈન શાસ્ત્રકારેનું વિધાન છે. હીરપ્રશ્ન, સેનપ્રશ્ન વિગેરે ગ્રંથે આ વસ્તુને સમર્થન આપે છે. મુદ્દો છ–ફરજીઆત અને મરજીઆત એ બે પ્રકારે પર્વતિથિઓ છે; અષ્ટમી, ચતુર્દશી, ચતુર્માસી, સંવત્સરી અને પંચમી વિગેરે પર્વતિથિઓની આરાધના સાધુઓને માટે ફરજીઆત છે અને આઠમ ચતુર્દશી પૂણિમા અને અમાવાસ્યાની આરાધના શ્રાવકેને માટે ફરજીઆત છે. મરજીયાત પર્વતિથિઓ કલ્યાણક વિગેરે તિથિઓ છે. મરજીયાત પર્વતિથિઓમાં વ્યપદેશ ફેરવવાને સ્પષ્ટ ઉલ્લેખ નથી. આવશ્યકચૂર્ણિ, સૂરિપુંગવ હરિભદ્રસૂરિકૃત તત્વાર્થ ટીકા, સિદ્ધસેનદીવાકરસૂરિકત તત્વાર્થ ટીકા વિગેરે ગ્રંથે આ વસ્તુને સમર્થન આપે છે. Page #325 -------------------------------------------------------------------------- ________________ કર પર્વધ્યપદેશ મંતવ્યભેદ. મુદ્દો ૮-જૈન શાસનના પર્વે સૂર્યના ઉદયને સ્પર્શનારી તિથિને આધારે જ હોય છે પરંતુ ટીપણામાં પર્વતિથિની હાનિ કે વૃદ્ધિ હોય ત્યારે ઉદયવાળી તિથિના ઉત્સર્ગમાર્ગને બાધ કરનાર “ પૂર્વા' નો અપવાદમાર્ગ જવામાં આવે છે. ટીપ્પણમાં ક્ષયવૃદ્ધિને પ્રસંગ ન હોય તે ઉદય ઉત્સર્ગ માર્ગ છે. અને ટીપણાની પર્વ કે પર્વનન્તરપર્વની હાનિ વૃદ્ધિ વખતે પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની ક્ષય વૃદ્ધિ કરવી તે ઉત્સર્ગ કરતાં પહેલાં પ્રવર્તવાવાળો અપવાદમાર્ગ છે. વિચારસાર પ્રકરણ, વિધિકૌમુદી, હારપ્રશ્ન. સેનપ્રશ્ન, તત્ત્વતરંગિણ વિગેરે આ વસ્તુને સમર્થન આપે છે. મુદ્દો – પૂર્વી તિથિઃ જા, વૃદ્ધ વાર્તા સત્તા ' આ શ્રી ઉમાસ્વાતિવાચકના નામે તપાગચ્છવાળાએ માનેલે પ્રૉષ વિધાયક અને નિયામક છે, અને તે વિધિ અગર નિયમ આરાધનાની તિથિના માટે છે કેવળ આરાધના માટે નથી. પૂર્વ તિથિઃ વાચ એ પૂર્વપદ પર્વતિથિને ક્ષય હોય ત્યારે તે પ્રષિથી તે પર્વતિથિપણે પહેલાં તિથિ કરવી એમ કહીને અપ્રાપ્ત પર્વતિથિનું વિધાન કરવાવડે એ પાઠ વિધાયક છે. અને “ી વાર્થી તથોર' એ ઉત્તર વાકયથી પર્વતિથિપણે ઉત્તરતિથિજ કહેવી કે લેવી ખા નિયમવાય છે. Page #326 -------------------------------------------------------------------------- ________________ આ. રામચદ્રસૂરિજી સ્વપક્ષ સ્થાપન. श्री गौतमस्वामिने नमः સ્વપક્ષ સ્થાપન ૨ આચાર્ય શ્રી વિજયરામચદ્રસૂરિજીએ કરેલ સ્વપક્ષ સ્થાપન, ૧. મૂળ મુદ્દાઓ. · તિથિદિન ” અને “ પથ્થરાધન ’સધી સતવ્યલેદને અ'ગે નિણય કરવામાટેના ખાસ મુદ્દાઓ. ૩૪ (૧) પતિથિઓની આરાધનાને માટે મળી શકે ત્યાં સુધી ઉઊઁચ તિથિનેજ ગ્રહણ કરવાની આજ્ઞા છે કે નહિ ! ( ૨ ) જે દિવસે જે પર્વતિથિ ઉત્ક્રયતિથિ રૂપે પ્રાપ્ત થતી હાય, તે દિવસે તે પતિથિ ન મનાય તેમજ તે પતિથિ એવા દિવસે મનાય કે જે દિવસે તે પતિથિના ભાગવટાના અશજ ન હાય અગર ભગવટાના ભાગ હાય તા પણ તે સૂર્યોદય સ્પર્શ પૂર્વેના ભોગવટા હોય, તેા તેમ કરવાથી આપ, પલાપ, મૃષાવાદ અને આજ્ઞાભંગાદિ દોષાના પાત્ર મનાય કે નહિ ? (૩) પૂર્વની તિથિને પછીની તિથિના દિવસે માનવામાં આવે તે તેથી વિનષ્ટકાર્યનું ભાવિકારણ માન્યાને દોષ પણ લાગે કે નહિ ? ( ૪ ) ‘ક્ષયે પૂર્વા તિથિ: હાર્યા અગર ક્ષયે પૂર્વા તિથિñલ્લા”—એ આજ્ઞા જે પતિથિ ઉદયતિથિ રૂપે પ્રાપ્ત થતીજ ન હેાય તેવી પતિથિની માન્યતા અને આરાધનાના દિવસ નક્કી કરવાને માટેજ છે કે ક્ષીણ પતિથિના ' ક્ષયના અદલામાં તે ક્ષીણુ પતિથિની પૂર્વે જે કાઈપણ પહેલી અપતિથિ આવતી હાય તેના ક્ષય કરવાને માટે છે? (૫) વૃદ્ધી જાર્યા તથોત્તા” અગર “વૃદ્દૌ પ્રાઘા તથોત્તા” એ આજ્ઞા, જે પતિથિ એ સૌદયને સ્પર્શનારી બનીને બીજા સૂર્યોદયવાળા દિવસે સમામિને પામેલી હેાય તે પતિથિની આરાધના તે પ`તિથિના ખીજા સૂર્યોદયવાળા દિવસે નક્કી કરવાને માટે છે કે વૃદ્ધા પતિથિના બદલામાં તે વૃદ્ધા પતિથિની પૂર્વે જે કાઈપણ પહેલી અપતિથિ આવતી હાય તેની વૃદ્ધિ કરવાને માટે છે ? ( ૬ ) ‘તિથિક્ષય’ એટલે તિથિનાશ' અને તિથિવૃદ્ધિ' એટલે એ અવયેવાળી એકજ તિથિ નહિ પણ એકમ ખીજની જેમ એક-બીજાથી ભિન્ન એવી એ તિથિએ એવા અથ થાય કે નહિ ? " Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૪ પર્વવ્યપદેશ મંતવ્યભેદ, , પાંચમ તથા થકી અને બાવાય તે પહેલાં (૭) માસવૃદ્ધિ અને તિથિવૃદ્ધિને અંગે આરાધનાના નિયમમાં સમાનતા છે કે નહિ ? (૮) વૃદ્ધિના પ્રથમ માસને તથા પ્રથમા તિથિને નપુંસક કહેવાય કે નહિ ? (૯) જે નપુંસક તિથિ પિતાનું ફલ નિપજાવી શકવાને પણ અસમર્થ હેય, તે અન્યને તેથી પણ વધારે સમર્થ ફલને નિપજાવી શકે કે નહિ? (૧૦) પક્ષના ૧૫ રાત્રિ-દિવસ અને ચાતુર્માસ તથા વર્ષના અનુક્રમે ૧૨૦ અને ૩૬૦ રાત્રિ-દિવસ ગણાય છે તે તથા પર્યુષણને અંગે વિસ રાત્રિ સહિત માસ અને સીત્તેર રાત્રિ-દિવસ ગણાય છે તે વારની અપેક્ષાએ ગણાય છે કે તિથિ અને માસની અપેક્ષાએ ગણાય છે ? (૧૧) દિન ગણનામાં જેમ એક ઉદયતિથિને એક ત્રિ-દિવસ ગણાય છે તેમ એક ક્ષીણ તિથિને પણ એક રાત્રિ-દિવસ અને એક વૃદ્ધા તિથિને પણ એક રાત્રિ-દિવસ ગણાય છે કે નહિ? (૧૨) બીજ, પાંચમ, આઠમ, અગિઆરસ, ચૌદશ, પૂનમ, અમાસ, ભાદરવા સુદ ૪ અને કલ્યાણક તિથિઓ પૈકી જે કોઈ પણ પર્વતિથિની વૃદ્ધિ હોય, તેને માટે બે બીજ આદિ મનાય, લખાય અને બોલાય છે તેથી વિરાધનાને પાત્ર થવાય કે તેમ માનવા આદિને બદલે તે વૃદ્ધા તિથિની પહેલાં જે અપર્વતિથિ હોય તેને બે એકમ આદિ રૂપે મનાય, લખાય, અને બેલાય તે, મૃષાવાદ આદિ દોષના પાત્ર બનાય? (૧૩) જે પર્વતિથિને ક્ષય થયેલ હોય, તે પર્વતિથિની પૂર્વની તિથિ અપર્વતિથિ હોય તે તે અપર્વતિથિના એકજ દિવસે ગાણ-મૂખ્ય રીતિએ બન્નેય તિથિઓને વ્યપદેશ થઈ શકે કે નહિ? (૧૪) જે પર્વતિથિને ક્ષય થયે હેય, તે પર્વતિથિની પૂર્વની તિથિ પણ જે પર્વતિથિ હોય તો તે પૂર્વની તે પર્વતિથિના દિવસે બનેય પર્વ તિથિઓના આરાધક બની શકાય કે નહિ ? તેમજ એક દિવસે બે કે બેથી વધુ પર્વોને ચાગ થઈ જતું હોય તો તે સર્વ પન તે એકજ દિવસે આરાધક બની શકાય કે નહિ? (૧૫) ચૌમાસી તપમાં પાક્ષિકના તપને અને ચોમાસી પ્રતિક્રમણમાં પાક્ષિક પ્રતિક્રમણને સમાવેશ થાય કે નહિ ? (૧૬) પહેલી પૂનમે કે અમાસે ચતુર્દશીના આરોપદ્વારા પાક્ષિક કે ચૌમાસી માનવામાં આવે તે અનુક્રમે ૧૫ અને ૧૨૦ રાત્રિ દિવસનું ઉલ્લંઘન તથા ભા૦ સુત્ર પહેલી પાંચમે આરેપ દ્વારા ભત્ર સુદ ૪ માની સંવત્સરી Page #328 -------------------------------------------------------------------------- ________________ આ રામચંદ્રસૂરિજી સ્વપક્ષ સ્થાપન. ૩૫ કરવામાં આવે તો ૩૬૦ રાત્રિ-દિવસનું ઉલ્લંઘન થાય કે નહિ? અને તેને જે ઉલ્લંઘન કર્યું કહેવાય છે તેવા ઉલ્લંઘનને દેશપાત્ર કહેવાય કે નહિ ? (૧૭) આરાધનાને અંગે, ક્ષયના પ્રસંગે ક્ષીણતિથિના ભગવટાની સમાપ્તિ પૂર્વની તિથિના દિવસે હોય છે, અને વૃદ્ધિના પ્રસંગે વૃદ્ધા તિથિના ભગવટાની સમાપ્તિ ઉત્તરા તિથિના દિવસે હોય છે એજ એક હેતુથી – પૂર્વ તિથિદ્ય (તિથિ ) વૃદ્ધો ગ્રાહ્ય ( ) તત્ત”—એવા કથન દ્વારા ક્ષયના પ્રસંગે પૂવ તિથિ અને વૃદ્ધિના પ્રસંગે ઉત્તર તિથિ ગ્રહણ કરવાની આજ્ઞા કરાય છે કે તેવી આજ્ઞા કરવામાં ભગવટાની સમાપ્તિ સિવાયનો કઈ હેતુ રહેલું છે? (૧૮) કલ્યાણક તિથિઓ એ પર્વ તિથિઓ ગણાય કે નહિ? (૧૯) ઉદય, ક્ષય, અને વૃદ્ધિ સંબંધીના જે નિયમ ચતુષ્પવી, પંચપવી અને ષવીને લાગુ થાય તે જ નિયમ અન્ય સર્વ પર્વતિથિઓને લાગુ થાય કે નહિ? (૨૦) પૂર્ણિમા અને કલ્યાણકતિથિઓએ બેમાં અવિશેષતા છે કે વિશેષતા છે ? (૨૧) બીજ, પાંચમ, આઠમ, અગિઆરશ અને ચૌદશે પરભવના આયુષ્ય બંધ પડવાની જેટલી અને જેવી સંભવિતતા છે તેટલી અને તેવી સંભવિતતા પૂર્ણિમા અમાવાસ્યા કે અન્ય કલ્યાણક તિથિઓ આદિએ ખરી કે નહિ? (૨૨) તિથિ દિન માસ અને વર્ષ આદિના નિર્ણયને માટે, જેન ટિપનક વ્યવચ્છિન્ન થવાના કારણે સેંકડો વર્ષ થયાં લૌકિક પંચાંગજ મનાય છે અને તે માટે હાલ પણ આપણે લૌકિક પંચાંગ માનવું જોઈએ એવું ફરમાન છે કે નહિ ? (૨૩) અમુક દિવસે અમુક તિથિ ઉદયતિથિ, ક્ષય તિથિ કે વૃદ્ધા તિથિ છે એ વિગેરેના નિર્ણયને માટે હાલ શ્રી જૈનશાસનમાં “ચંડાશુગંડુ” નામનું લૌકિક પંચાંગ જ આધારભૂત મનાય છે કે નહિ? (૨૪) પૂર્ણિમા અને અમાવાસ્યા કરતાં ચતુર્દશી અને ભા. સુ. પના કરતાં ભાસુ૪ એ પ્રધાન પર્વ છે કે નહિ ? (૨૫) કાતિક પૂર્ણિમાના ક્ષયે કાર્તિક પૂર્ણિમાની યાત્રા ચતુર્દશીના ઉદયવાળા દિવસે થાય કે અન્ય કે દિવસે થાય ? વિ. સં. ૧૯ના મગશર શુ. ૨ બુધ ) તા. ૯-૧૨-૪૨. વિજયરામચંદ્રસૂરિ શ્રી જૈન સાહિત્ય મંદિર પાલીતાણા ) Page #329 -------------------------------------------------------------------------- ________________ પર્વવ્યપદેશ મંતવ્યભેદ, [ આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરિજી મહારાજે શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈએ તૈયાર કરેલ સર્વસંમત મુસદ્દાને અનુસરીને રજુ કરેલ સ્વપક્ષ સ્થાપન-મૂળ મુદા અને શાસ્ત્રપાઠ સાથેનું નિરૂપણ] णमो त्थु णं समणस्स भगवओ महावीरस्स अनंतलब्धिनिधानाय श्रीगौतमगणधरेन्द्राय नमो नमः। ૧ “તિથિ દિન” અને “પવરાધન” સંબંધી મતવ્ય ભેદને અંગેના નિર્ણય માટે અમેએ તારવેલા પચ્ચીસ મુદ્દાઓ પૈકીને પહેલો મુદ્દો નીચે મુજબને છે. ૨ (૧) “પર્વતિથિઓની આરાધનાને માટે મળી શકે ત્યાં સુધી ઉદયતિથિનેજ ગ્રહણ કરવાની આજ્ઞા છે કે નહિ ?” ૩ આ મુદ્દે ઉપસ્થિત કરવાને હેતુ એ છે કે સામાપક્ષે આચાર્યશ્રી સાગરાનન્દસૂરિજી ચંડાશુગંડુ પંચાંગમાં જ્યારે જ્યારે પૂનમને અને અમાસને ક્ષય આવે છે, ત્યારે ત્યારે જે દિવસે ચૌદશ ઉદયતિથિ રૂપે પ્રાપ્ત થઈ હોય છે તે દિવસે ચદશ માનવા કહેવાનો ઈન્કાર કરે છે અને તેરશે ચૌદશ માનવા-કહેવાનું પ્રતિપાદન કરે છે. એ જ રીતિએ, ચંડાશુગંડુ પંચાંગમાં જ્યારે જ્યારે ભાદરવા સુદ ૫ ને ક્ષય આવ્યે હોય ત્યારે ત્યારે જે દિવસે ભા. સુ. ૪ ઉદયતિથિ રૂપે પ્રાપ્ત થયેલ હોય તે દિવસે ભા. સુ. ૪ નહિ માનવી જોઈએ, પણ ભા. સુ. ૩ ના દિને જ ભા. સુ. ૪ માનવી જોઈએ, એમ કહે છે. પૂનમ, અમાસ અને ભાદરવા સુદ ૫ ની વૃદ્ધિના પ્રસંગમાં પણ જે દિવસે ઉદયતિથિ રૂપે ચૌદશ અને ભા. સુ. ૪ પ્રાપ્ત થયેલ હોય તે દિવસે બીજી તેરશ અને ભા. સુ. બીજી ત્રીજ માનવા-કહેવાનું તથા પહેલી પૂનમ-અમાસે ચૌદશ અને ભા. સુ. પહેલી પાંચમે ભા. સુ. ૪ માનવા-કહેવાનું પ્રતિપાદન કરે છે. આને અંગે કલ્યાણક પર્વતિથિ ઉદયતિથિ તરીકે પ્રાપ્ત થઈ હોય તે છતાં પણ, જે દિવસે તેના ભેગવટાને અંશ પણ ન હોય તેવા દિવસે માનવા કહેવાનો પ્રસંગ ઉભું કરે છે. આચાર્યશ્રીસાગરાનન્દસૂરિજી આવું જે કાંઈ માનવા કહેવાનું પ્રતિપાદન કરે છે. તે જૈન શાસ્ત્રાધારથી કેવી કેવી રીતિએ વિરૂદ્ધ છે એ દર્શાવવાને માટે તથા અમારું મન્તવ્ય કેવી કેવી રીતિએ જેને શાસ્ત્રાધાને સમ્મત છે, એ દર્શાવવાને માટે આ અને આની પછીના વીસ મુદ્દાઓની તારવણ કરવામાં આવી છે. તિથિદિન” અને “પવરાધન સંબંધી મન્તવ્યભેદને અંગે નિર્ણય કરવાને માટેના ખાસ મુદ્દાઓ તરીકે અમેએ જે પચીસ મુદ્દાઓ તારવીને Page #330 -------------------------------------------------------------------------- ________________ આ. રામચંદ્રસૂરિજી સ્વપક્ષ સ્થાપન રજી કર્યા છે, તેમ જેમ અમારા મન્તવ્યને લક્ષ્યમાં રાખીને રજુ રચ્યું છે. તેમજ સામાપક્ષે આચાર્યશ્રી સાગરાનદસૂરિજીનું જે મન્તવ્ય છે તેને પણ લક્ષ્યમાં રાખીનેજ રજૂ કર્યા છે. કારણ એ છે કે અમે બન્નેનાં મન્તયૈામાંથી કેનુ મન્તવ્ય જૈન શાસ્ત્રાધારાને સમ્મત છે, એ વસ્તુનો નિર્ણય કરવાનું કાર્ય જેમને સોંપાયું હાય, તેમને અમારે અમારૂં મન્તવ્ય કેવી રીતિએ શાસ્ત્રાધારોને અનુસરતું છે એ જેમ જણાવવું જોઇએ તેમ સામાપક્ષે આચાર્ય શ્રી સાગરાનઃસૂરિજીનું મન્તવ્ય કેવી કેવી રીતિએ શાસ્ત્રાધારેાથી વિરૂદ્ધ છે એ પણ અમારે જણાવવું જ જોઇએ. ૫ આવા લક્ષ્યથી તારવવામાં આવેલા મુદ્દાઓ વિષે વિવેચન કરતાં, પ્રત્યેક મુદ્દાના વિવેચન પ્રસંગે અનેનાં મન્ત્રબ્યાનુ પણ વિગતવાર વણૅન કરવું પડે, એમ કરવાથી શ્રમમાં વધારો થાય પુનરૂક્તિએ વધી જવા પામે અને તે કંટાળા પેદા કરનાર પણ અમને, આ વિચારથી અત્રે પ્રથમ મુદ્દાના વિવેચનના પ્રસંગમાં જ અમે બન્નેના મન્તવ્યેામાંની મૂખ્ય મૂખ્ય બીનાએ રજુ કરવાનું ઉચિત ધાર્યું છે કે જેથી પ્રત્યેક મુદ્દાના વિવરણમાં તે મુદ્દાની તારવણી પાછળના હેતુનુ વિગતવાર સ્પષ્ટીકરણ કરવાની જરૂર ઉભી રહેવા પામે નહિ અને પુનરૂક્તિપણાને પણ ઘણુ ખરે અંશે ટાળી શકાય. અમે બન્નેના તિથિનિ અને પર્વોરાધન સબંધી મન્તવ્યેામાંની મૂખ્ય મૂખ્ય બીનાઓ: ૩૭ (૧) ચડાંશુચડુ પંચાંગમાં જ્યાં સુધી કાઇ પણ પતિથિની હાનિ અગર વૃદ્ધિ આવતી નથી, ત્યાં સુધી તે તે તિદિન અને પર્વોરાધન સંબધીના અઞા ખ'નેના મંતવ્યેામાં કશાજ ભેદ પડતા નથી. (૨) ચંડાશુચંડુ પંચાંગમાં જ્યારે ષપવી પૈકીની કાઈપણ પતિથિની અગર વાર્ષિક પર્વીસ્વરૂપ ભાદરવા જી. જીની હાનિ અગર તેા વૃદ્ધિ આવે છે, ત્યારે અમા ખન્નેના તિથિનિ અને પારાધન સમધીના મતવ્યેામાં જે ભેદ પડે છે, તેના બે વિભાગ પણ પાડી શકાય. (T) જે પતિથિની હાનિ અગર વૃદ્ધિ આવવા પામી હેાય તે પ તિથિની પૂર્વની તિથિ અપતિથિ હાય તેવા પ્રસંગના મતવ્યભેદ અને—— () જે પતિથિની હાનિ અગર વૃદ્ધિ આવવા પામી હૈાય તે પતિતિથિની પૂર્વની તિથિ પતિથિ હાય તેવા પ્રસંગના મંતવ્યભેદ. (૩) જે પતિથિની પૂર્વની તિથિ અપતિથિ હેાય, એવી પતિથિના જ્યારે ક્ષય આવ્યે હાય ત્યારે અમે અનેનાં મતબ્બેટમાં જે ભેદ ઉપસ્થિત થવા પામે છે તે દ્રષ્ટાન્તપૂર્વક સૂચવીએ છીએ. માના કે-સાતમ એ અપ Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૮ પર્વવ્યપદેશ મંતવ્યભેદ. તિથિ છે અને તેની પછીની આઠમ એ તે પર્વતિથિ છેજ, એ આઠમના ક્ષયના પ્રસંગમાં-બક્ષીણાષ્ટમીયુક્ત સપ્તમીમાં ક્ષીણાષ્ટમીની આરાધના કરવાનું એ દિવસે સપ્તમી તથા અષ્ટમી બંનેને ગૌણ મુખ્ય ભેદે વ્યપદેશ કરવાનું અને સાતમના સૂર્યોદયને સાતમને સૂર્યોદય માનવા સાથે અષ્ટમીને પણ સમાપ્તિસૂચક સૂર્યોદય માનવાનું અમારું મંતવ્ય છે. સામાપક્ષે આચાર્ય શ્રી સાગરાનંદસૂરિજીનું આ વિષયમાં એવું મંતવ્ય છે કે-આઠમના ક્ષયના બદલામાં સાતમનો ક્ષય કર, તે દિવસે જે સાતમપણું છે તેને ઉડાવી દઈને માત્ર આઠમપણું જ કાયમ કરવું અને તે પછી જ તે દિવસે અષ્ટમીની આરાધના કરવી.” આઠમના ક્ષયના દ્રષ્ટાન્તપૂર્વક રજુ કરાએલે આ મંતવ્યભેદ માત્ર આઠમ પૂરતો જ નથી. પણ બીજ, પાંચમ આદિ જે કઈ પર્વતિથિઓ છે તે પર્વતિથિઓને જ્યારે જ્યારે ક્ષય આવે છે અને તે ક્ષીણ પર્વતિથિઓની પૂર્વ તિથિ અપર્વતિથિ હોય છે ત્યારે ત્યારે આજ મંતવ્યભેદ અમે બન્ને વચ્ચે ઉદ્ભવે છે. (૪) જે પર્વતિથિની પૂર્વની તિથિ અપર્વતિથિ હોય, એવી પર્વતિથિની જયારે વૃદ્ધિ આવી હોય ત્યારે અમે વૃદ્ધાતિથિના પ્રથમ અવયવ સ્વરૂપ પ્રથમ તિથિને પર્વારાધનને અંગે અવગણવાનું અને વૃદ્ધા તિથિના બીજા અવયવ સ્વરૂપ દ્વિતીયા તિથિએ પવરાધન કરવાનું અને સંજ્ઞા તે તેની જે હોય તેજ કાયમ રાખવાનું માનીએ છીએ. માને કે સાતમ એ અપર્વતિથિ છે અને તેની પછીની પર્વતિથિ સ્વરૂપ આઠમ વૃદ્ધિને પામેલી છે. આવા પ્રસંગમાં અમે પ્રથમા અષ્ટમી અને દ્વિતીયા અષ્ટમી એવી સંજ્ઞાને કાયમ રાખીનેજ, પર્વોરાધનને અંગે પ્રથમાષ્ટમીને અવગણવાનું અને દ્વિતીયા અષ્ટમીએ અષ્ટમીનું પરાધના કરવાનું માનીએ છીએ. સામાપક્ષે આચાર્યશ્રી સાગરાનંદસૂરિજીનું આ વિષયમાં એવું મંતવ્ય છે કે પર્વતિથિની વૃદ્ધિને બદલે પૂર્વની અપર્વતિથિની વૃદ્ધિ કરવી. પૂર્વની અપર્વતિથિની તથા વૃદ્ધા પર્વતિથિની સંજ્ઞા પણ આ ફેરફાર કરીને કરવી અને તે પછી જ વૃદ્ધા પર્વતિથિના બીજા દિવસે પર્વારાધન કરવું. “અર્થાત્ બે આઠમ આવી હોય તે તેના બદલે બે સાતમ કરવી એટલે કે પહેલી આઠમની પણ બીજી સાતમ એવી સંજ્ઞા કરવી અને પછી બીજી આઠમના દિવસ માત્રને જ આઠમ કહીને આઠમની આરાધના કરવી.” (૫) ચંડાશુગંડુ પંચાંગમાં જ્યારે જ્યારે એવી પર્વતિથિની હાનિ અગર વૃદ્ધિ આવે છે કે જે હીના અગર વૃદ્ધા પર્વતિથિની પૂર્વની તિથિ અપર્વતિથિ હોય છે ત્યારે ઉપર કલમ ૩ અને કલમ ૪ માં જણાવ્યું છે તે અમે બંનેનાં મંતવ્યમાં ભેદ પડતો હોવા છતાં પણ, હીના કે વૃદ્ધા પર્વતિથિની આરાધના તો અમે બંને એક જ દિવસે કરીએ છીએ, તેવા પ્રસંગમાં પરાધનના દિવસમાં અમે બંનેને ફેર પડતું નથી, તેમ તેવા પ્રસંગમાં જે દિવસે પર્વારાધન કરાય Page #332 -------------------------------------------------------------------------- ________________ આ. રામચદ્રસૂરિજી સ્વપક્ષ સ્થાપન. ૩૯ છે તે દિવસે આરાધનાની તિથિનુ હાવાપણુ છે એમ પણ અમે ખન માનીએ છીએ. (૬) ચડાંશુચડુ પંચાંગમાં જ્યારે જ્યારે એવી પતિથિની હાનિ અગર વૃદ્ધિ આવે છે, કે જે હીના અગર વૃદ્ધા પર્વતિથિની પૂર્વની તિથિ પણ પર્વતિથિજ હાય ત્યારેતા અમારા અને સામાપક્ષે આચાર્ય શ્રી સાગરાન દસૂરિજીના મતન્ય વચ્ચે એવા ભેદ ઉપસ્થિત થવા પામે છે કે-એ પ્રસગામાં ઉપરની કલમ પાંચમીમાં જણાવ્યું છે તેટલું પણ સામ્ય અમારી તેમની વચ્ચે રહેવા પામતું નથી. (૭) જયારે એવી પતિથિના ક્ષય આવે છે, કે જે પતિથિની પૂર્વની તિથિ પણ પતિથિ હાય છે, ત્યારે અમારા અને આચાર્યશ્રી સાગરાનંદસૂરિજીના મતવ્ય વચ્ચે જે ભેદ ઉપસ્થિત થવા પામે છે, તે દ્રષ્ટાન્ત પૂર્વક સૂચવવા ઠીક થઇ પડશે, અહિં સૂચવવાના મ ંતવ્યભેદ ત્યારેજ ઉપસ્થિત થવા પામે છે, કે જ્યારે પૂનમને-અમાસના અગર તેા ભા. શુ. પના ક્ષય આવ્યા હોય, એમાંથી કાઇપણ એકનું દ્રષ્ટાન્ત લઇએ, જેમકે પૂનમના ક્ષય. ‘પૂનમના ક્ષયના પ્રસંગે ચૌદશે જ ચૌદશના અને પૂનમના એમ ખનેય પર્વતિથિએના એકજ દિવસે આરાધક ખની શકાય છે. અને જરૂર મુજબ સૂખ્ય-ગૌણુ રીતિએ તે દિવસે ચોદશની તથા પૂનમની પણ સંજ્ઞા થઈ શકે છે. પૂનમે તપ કરવાને હાય તેવા પ્રસંગમાં પૂનમે કરવાનો તપ તેરસે અને તેરસે રહી જવા પામે તે વદ એકમે પણ થઈ શકે છે’આવું અમારૂં મતવ્ય છે. સામાપક્ષે આચાર્ય શ્રી સાગરાનૠસૂરિજીનું આ વિષયમાં એવું મતવ્ય છે કે પૂનમના ક્ષયને પ્રસંગે ચૌદશે ચૌદશ પૂનમ એ બંનેય પર્વ તિથિઓના આરાધક પણ ખની શકાય નહિ. અને તે અને પતિથિઓની તે એક દિવસે સંજ્ઞા પણ થઇ શકે નહિ. પૂનમના ક્ષયે પૂનમના ક્ષયના બદલામાં તેરશનોજ ક્ષય કરવા જોઈએ. પૂનમના ક્ષયને બદલે તેરશનો ક્ષય કરીને ઉદયતિથિ રૂપે પ્રાપ્ત થયેલી ચતુર્દશીમાં ફેરફાર કરવા જોઇએ. એટલે કે-તેરશે ચાદશ માનવી જોઇએ અને ઉદયતિથિ ચૌદશે માત્ર ક્ષીણ પૂર્ણિમાનેજ ઉયતિથિ રૂપ બનાવીને માનવી જોઈએ.” આવું અમાસના ક્ષયે તથા ભા. જી. પ ના ક્ષયે પણ સમજી લેવાનું છે. (૮) જ્યારે એવી પતિથિની વૃદ્ધિ આવે છે, કે જે પતિથિની પૂર્વની તિથિ પણ પતિથિ હાય છે, ત્યારે અમારા અને આચાર્યશ્રી સાગરાનંદસૂરિજીના મંતવ્ય વચ્ચે, જે ભેદ ઉપસ્થિત થવા પામે છે, તે પણ અત્રે પૂનમના દ્રષ્ટાન્ત પૂર્વક સૂચવાય છે. પૂનમની વૃદ્ધિના પ્રસંગે પ્રથમા પૂર્ણિમા અને દ્વિતીયા પૂર્ણિમા એવી સંજ્ઞા કાયમ રાખીને, પદ્મરાધનને અંગે પ્રથમા પૂર્ણિમાની અવગણના કરીને દ્વિતીયા પૂર્ણિમાએ પૂર્ણિમાનુ પવરાધન કરવું જોઇએ Page #333 -------------------------------------------------------------------------- ________________ ૪૦ પર્વવ્યપદેશ મંતવ્યભેદ આવું અમારું માનવું છે. સામાપક્ષે આચાર્યશ્રી સાગરાનંદસૂરિજીનું આ વિષયમાં એવું માનવું છે કે–પૂનમની વૃદ્ધિના પ્રસંગે પ્રથમ પૂર્ણિમા અને દ્વિતીયા પૂર્ણિમા એવી સંજ્ઞા થઈ શકે જ નહિ. પૂનમની વૃદ્ધિના બદલે તેરશની વૃદ્ધિ કરવી જોઈએ અને તેમ કરીને ઉદયતિથિ રૂપે પ્રાપ્ત થયેલી ચૌદશને બીજી તેરશ બનાવી પ્રથમ પૂર્ણિમાને ચૌદશ બનાવી, પ્રથમા પૂર્ણિમાએ ચૌદશની અને દ્વિતીયા પૂર્ણિમાએ પૂનમની આરાધના કરવી જોઈએ.” (૯) કલ્યાણક પર્વની તિથિઓને અપર્વતિથિ કહેવાય-મનાય કે નહિ અને પર્વતિથિઓના આરાધનાને અંગે જેન શાસ્ત્રકાર મહાપુરૂષોએ ફરમાવેલા ઉદય, ક્ષય તથા વૃદ્ધિ સંબંધીના નિયમે જેમ ચતુષ્પવી પંચપવી અને ષ તેમજ વાર્ષિક પર્વ ભાદરવા શુ. ૪ ને લાગુ પડે તેમ કલ્યાણક પર્વની તિથિએને પણ લાગુ પડે કે નહિ. એ સંબંધમાં પણ અમારા અને આચાર્ય શ્રી સાગરાનંદસૂરિજીના મંતવ્યવચ્ચે ભેદ પડે છે. અમારું મંતવ્ય એવું છે કે-કલ્યાણક પર્વની તિથિઓને પણ અપર્વતિથિ કહેવાય મનાય જ નહિ. તેમજ ઉદય, ક્ષય તથા વૃદ્ધિ સંબંધીના નિયમો જેમ ચતુષ્પવી, પંચપર્વ ષજ્હવી અને વાર્ષિક પર્વ ભા. શુ, ૪ ને લાગુ પડે છે તેમજ કલ્યાણક પર્વતિથિઓને પણ લાગુ પડે છે. આચાર્યશ્રી સાગરાનંદસૂરિજી કલ્યાણક પર્વતિથિએને પર્વતિથિ તરીકે માનીને કલ્યાણક પર્વતિથિને ક્ષય આવ્યો હોય તે પૂર્વની તિથિએ અને કલ્યાણક પર્વતિથિની વૃદ્ધિ આવી હોય તે પરાધનને અંગે પ્રથમાને અવગણને દ્વિતીયા (ઉત્તરા) તિથિએ પરાધનને માને છે, એટલે એમ પણ મનાય કે ઉદય, ક્ષય અને વૃદ્ધિના જે નિયમેને શાસ્ત્રાધારે અમે જે પર્વતિથિઓને લાગુ પાડીએ છીએ તે નિયમોને આચાર્યશ્રી સાગરાનંદસૂરિજી કલ્યાણક પર્વતિથિએને અંગે, શાસ્ત્રાધારે અમે જે રીતિએ લાગુ પાડીએ છીએ તે રીતિએ સર્વથા લાગુ પાડતા નથી એમ તે નહિ જ, કલ્યાણક પર્વતિથિઓની હાનિવૃદ્ધિને તેઓ કબુલ રાખે છે એટલે એમ પણ મનાય કે કઈ પણ પર્વતિથિની હાનિ વૃદ્ધિ મનાય જ નહિ અને એથી પર્વતિથિની હાનિ વૃદ્ધિ એ પૂર્વની અપર્વતિથિની અને પૂર્વની તિથિ પણ પર્વ તિથિ હોય તો તેની પૂર્વની અપવતિથિની હાનિ વૃદ્ધિ માનવી જોઈએ. એવી જે તેમની માન્યતા છે, તેમાંથી કલ્યાણક પર્વતિથિઓને બાતલ કરી નાખે છે. વળી કેઈપણ કલ્યાણક પર્વતિથિની પૂર્વની તિથિ ષટપવી પૈકીની હોય અને તેવી કલ્યાણક પર્વતિથિનો ક્ષય આવ્યો હોય, ત્યારે તેઓ કલ્યાણક પર્વતિથિના ક્ષયના બદલે તે પતિતિથિની પૂર્વની કે પછીની તિથિનો ક્ષય માન્યા વિનાજ, એટલે કે-કેઈપણ દિવસે તે પર્વતિથિની માન્યતા કર્યા વિના જ પછીની તિથિએ કલ્યાણક પર્વ. તિથિની આરાધના માને છે, અમે તેવા પ્રસંગમાં પૂર્વની તિથિ કે જે ષષ્પવ Page #334 -------------------------------------------------------------------------- ________________ આ. રામચંદ્રસૂરિજી સ્વપક્ષ સ્થાપન ૪ પિકાની પર્વતિથિ ક્ષીણ કલ્યાણક પર્વતિથિ યુક્ત છે તે તિથિએજ બંનેય પર્વતિથિઓનું આરાધન થાય છે એમ માનીએ છીએ. આ ઉપરાંત, બીજ આદિ ષપવી પિકીની પર્વ તિથિઓની હાનિ વૃદ્ધિએ તેની પૂર્વની એકમ આદિ તિથિએને “અપર્વ તિથિ તરીકે માની-કહીને જ આચાર્યશ્રી સાગરાનંદસૂરિજી એકમ આદિની હાનિ–વૃદ્ધિ કરે છે, એટલે એવા પ્રસંગમાં મુકાએલી એકમ આદિ તિથિઓ જે કલ્યાણક પર્વતિથિઓ હોય તો તે પર્વતિથિઓને પણ આચાર્યશ્રી સાગરાનંદસૂરિજી અપર્વતિથિઓ તરીકેજ માને છે–કહે છે. વધુમાં ષષ્પવી પૈકીની પર્વતિથિની હાનિવૃદ્ધિના બદલામાં પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની હાનિ– વૃદ્ધિ કરવાના પિતાના મંતવ્યને અગે, જે કલ્યાણક પર્વતિથિઓને ક્ષય ન હોય તે પર્વતિથિઓનો ક્ષય પણ માનવાને તથા કહેવાને પણ આચાર્યશ્રી સાગરાનન્દસૂરિજી તત્પર બને છે અને જે કલ્યાણક પર્વતિથિઓની વૃદ્ધિ ન હોય તે પર્વતિથિઓની વૃદ્ધિ માનવાને તથા કહેવાને પણ આચાર્યશ્રી સાગરાનન્દસૂરિજી તત્પર બને છે એટલું જ નહિ, પણ તેવી ક્ષયવૃદ્ધિની કલપના ક્ય પછીથી, ક્ષયના પ્રસંગમાં પૂવતિથિએ અને વૃદ્ધિને પ્રસંગમાં ઉત્તરા તિથિએ પર્વારાધન કરવાના નિયમને પણ લાગુ પડે છે. છ અમારા અને આચાર્યશ્રી સાગરાનંદસૂરિજીન મન્તવ્યભેદને લગતી ઉપર ઉપર જણાવેલી મુખ્ય મુખ્ય બીનાઓને સંગૃહીત કરીને મુખ્ય મુદે તૈયાર કરાયો છે અને અમોએ જે પચ્ચીસ મુદ્દાઓ તારવ્યા છે તે પણ ઉપર જણાવેલી મુખ્ય મુખ્ય બીનાઓને લક્ષ્યમાં રાખીને જ તારવ્યા છે. ૮ હવે અમે પચ્ચીસ મુદ્દાઓ પૈકીના પ્રથમ મુદ્દાના સંબંધમાં અમારું જે મંતવ્ય છે તે જણાવવા સાથે તે સંબંધી જેન શાસ્ત્રાધારને પણ જણાવીએ છીએ. ૯ અમારું મંતવ્ય એવું છે કે-પર્વતિથિઓની આરાધનાને માટે, મળે ત્યાં સુધી, ઉદયતિથિને જ ગ્રહણ કરવાની જેનશાસ્ત્રકાર પરમષિઓની આજ્ઞા છે. જે પર્વતિથિ ઉદયતિથિ તરીકે પ્રાપ્ત થતી હોય, તે પર્વતિથિની આરાધનાને માટે કોઈપણ સંગમાં તે ઉદયતિથિથી ભિન્ન એવી તિથિને ગ્રહણ કરવાનું જેનશાસ્ત્રકાર પરમષિઓએ ફરમાવ્યું નથી. ૧૦ જૈન શાસ્ત્રકારપરમર્ષિઓએ ફરમાવ્યું છે કે-સવારે પ્રત્યાખ્યાન વેળાએ જે દિવસે જે તિથિને ભેગવટે (વિદ્યમાન) હોય તે દિવસે તે તિથિને પ્રમાણ કરવી. ચાતુર્માસિક સાંવત્સરિક પાક્ષિક પંચમી અને અષ્ટમીમાં તેજ તિથિઓ પ્રમાણ જાણવી કે જેમાં સૂર્યનો ઉદય થાય છે–બીજી નહિ! જે તિાથમાં સૂર્યને ઉદય થાય છે તેજ તિથિમાં પૂજ, પચ્ચખાણ પ્રતિક્રમણ અને નિયમેનું ગ્રહણ કરવું જોઈએ. સૂર્યોદયમાં જે તિથિ હોય તેને જ પ્રમાણ કરવી. Page #335 -------------------------------------------------------------------------- ________________ પર્વવ્યપદેશ મંતવ્યભેદ. -~- ~~~-~ nnnnnnnn બીજી તિથિને પ્રમાણ કરવામાં આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના પ્રાપ્ત થાય છે. ૧૧ પૂજ્યપાદ આચાર્ય ભગવાન શ્રીમદ્ રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાએ વિ. સં. ૧૫૦૬ માં રચેલા સ્વપજ્ઞ વૃત્તિવાળા શ્રી “શ્રાદ્ધવિધિ” નામના ગ્રંથના પકૃત્ય પ્રકાશ” નામક ત્રીજા પ્રકાશમાં ફરમાવેલું છે કે– "तिथिश्च प्रातःप्रत्याख्यानवेलायां यः स्यात् स प्रमाणं । सूर्योदयानुसारेणैव लोकेऽपि दिवासादिव्यवहारात् । आहुरपि'चाउमासि अ वरिसे, पक्खिअपंचट्ठमिसु नायव्वा । ताओ तिहिओ जासिं, उदेइ सूरो न अण्णाओ ॥१॥ पूआ पञ्चक्खाणं, पडिकमणं तहय नियमगहणं च । जीए उदेइ सूरो, तीइ तिहिए उ कायव्वं ॥२॥ उदयमि जा तिही, सा पमाणमिअरीइ कीरमाणीए । आणाभंगणवत्था-मिच्छत्तविराहणं पावे ॥३॥ (मुद्रित प्रत-पृ० १५२) ૧ [ પૂ. આચાર્ય રામચંદ્રસૂરિજી મહારાજે પોતાના સમર્થનમાં રજુ કરેલ પાઠ અધુરા અને તેને ગુજરાતી અર્થ નહિ આપેલ હોવાથી પૂ. આ. સાગરાનંદસૂરીશ્વરજી મહારાજે રજુ કરેલ તેમના જ ૧ આખા પાઠ તેનો ૨ શુદ્ધ ગુજરાતી અર્થ ૩ તેનું સ્પષ્ટીકરણ તથા ૪ પૂ. રામચંદ્રસૂરિજી મહારાજે શુદ્ધ ગુજરાતી અર્થ ન આપતાં રજુ કરેલ પાઠને ભાવાર્થ. આ ચાર કલમવાળુ લખાણ વાંચકને સાથે સાથે સ્પષ્ટ સમજાય તેટલા માટે પૂ. રામચંદ્રસૂરિજી મહારાજના પાઠની નીચે ટિપ્પણુમાં આપીએ છીએ.] એ વગે પિતાના સ્પષ્ટીકરણમાં એ વગે રજુ કરેલ પાઠનો અર્થ અવની રીતે રજુ કરેલ તેઓએ આ નથી તેથી એ વગે પાઠ ૧ ૩ રજુ કરેલ પાઠનો શુદ્ધ અર્થ અમો તિથિશ્ય તા પ્રત્યાઘાનવેરાશ ૨ઃ આપીએ છીએ, स्यात् स प्रमाणं । सूर्योदयानुसारेणव પાઠ ૧ ને અર્થ છે लोकेऽपि दिवसादिव्यवहारात् । તિથિ તે સવારે પચ્ચખાણુની आहुरपि વખતે જે હોય તે પ્રમાણે, સૂર્યોદયના અનુસારેજ લોકમાં પણ દિવસ વિગે ને વ્યવહાર થાય છે માટે (સવારે પચ્ચખાણની વખતે જે તિથિ હોય તેજ પ્રમાણ ગણાય) (પૂર્વાચાર્યોએ) કહેલું છે કે – Page #336 -------------------------------------------------------------------------- ________________ આ રામચંદ્રસૂરિજી સ્વ૫ક્ષ સ્થાપને, ૧૩ વિ. સં. ૧૭૩૧ માં રચાયેલા શ્રીધર્મસંગ્રહ નામના સંગ્રહાત્મક ગ્રંથમાં પણ ઉપરના પાઠને સંગ્રહ કરવામાં આવેલો છે. બીજા પણ જન શાસ્ત્રોમાં ઉપરના પાઠનું સમર્થન કરનારા ઉલેખ પ્રાપ્ત થાય છે, પરંતુ કેઈપણ જેના શાસ્ત્રમાં જે પર્વતિથિ ઉદયતિથિ તરીકે પ્રાપ્ત થતી હોય તે પર્વતિથિ અચૂક સંગમાં પણ અન્ય તિથિએ આરાધવાનું ફરમાવેલું હોય એવું અમારા જાણવામાં આવ્યું નથી આથી ઉદયતિથિ તરીકે પ્રાપ્ત થયેલી ચૌદશને તેરશે માનવાનું કહેવું ઉદયતિથિ તરીકે પ્રાપ્ત થયેલી ભા. શુ. ૪ ને ભા. શુ. ૩ના માનવાનું કહેવું એ તથા ચૌદશ અને ભા. યુ. ૪ ઉદયતિથિ તરીકે પ્રાપ્ત થએલી હોય તે છતાં તે દિવસે તેને નહિ માનતાં પહેલી અમાસ અગર પહેલી પૂનમે ચાકરમાર ૩ વર્સિ, ચામાસી વાર્ષિક (સંવત્સરી) પખી કવીઝમકુ નાચવા ! પંચમી અને અષ્ટમીમાં તે તિથિઓ ताओ तिहिओ जासिं, જાણવી કે જેમાં સૂર્યનો ઉદય હોય उदेइ सूरो न अण्णाओ ॥१॥ અન્ય નહિ (૧) પૂજા પચ્ચકખાણ પ્રતિક્રમણ અને पूआ पच्चक्खाणं, નિયમ ગ્રહણ તે તિથિમાં કરવું કે જેમાં gવવામrt નિયમદi | સૂર્ય ઉદય પામે (૨) जीए उदेइ सूरो, ઉદયની વખતે જે તિથિ હેય તેજ તે સિદી ૩ વાયવ ારા પ્રમાણ કરવી, બીજી કરવામાં આવે उदयंमि जा तिही, તો આજ્ઞાભંગ અનવસ્થા મિથ્યાત્વ सा प्रमाणमिअरोइ कीरमाणीए। ' અને વિરાધના પામે. (૩). आणाभंगणवत्थामिच्छत्त [પારાશર સ્મૃતિ વિગેરેમાં પણ વિદir g રા (કહ્યું છે કે) [TINIQારસૃથાવાવ સૂર્યના ઉદયની વખતે જે થેડી પણ તિથિ હોય તે સંપૂર્ણ “રઢિયાં, છે એમ માનવી ઘણું પણ ઉદય ચા તૈોવર તિથિમે! વિનાની ન (માનવી” (૧) सा संपूर्णेति मन्तव्या ઉમાસ્વાતિ (વાચકોને પ્રોષ મૂતા નો વિના શા” પણ આ પ્રમાણે સંભળાય છે કેઉમાસ્વાતિ દર (વા) પ્રોવ તે “ક્ષય હોય ત્યારે પૂર્વની તિથિ “ક્ષરે પૂર્વ તિથિઃ વા, ન કરવી અને વૃદ્ધિ હોય ત્યારે બીજી તિથિને પ્રમાણ કરવી અને શ્રી ___ वृद्धौ कार्या तथोत्तरा। વીર મહારાજાનું જ્ઞાન નિર્વાણુ તે श्री वीरज्ञाननिर्वाण લેકેને અનુસરીને અહિં (શાસવાર્થ સોનુરિઢ Il] નમાં) કરવું”] Page #337 -------------------------------------------------------------------------- ________________ પર્વવ્યપદેશ મંતવ્યભેદ, ચૌદશ માનવી અને ભા. શુ. પહેલી પાંચમે ભા. શુ. ૪ માનવી એ-વિગેરે જેનશાસ્ત્રની આજ્ઞાથી વિપરીત જ છે. ૧૪ “તિથિદિન” અને “પર્વારાધન સંબંધી મંતવ્ય ભેદને અંગેના નિર્ણય માટે તારવવામાં આવેલા પચ્ચીસ મુદ્દાઓ પૈકી બીજે મુદ્દો નીચે મુજબને છે – ૧૫ (૨) “જે દિવસે જે પર્વતિથિ ઉદયતિથિ રૂપે પ્રાપ્ત થતી હોય, તે દિવસે તે પર્વતિથિ ન મનાય તેમજ તે પર્વતિથિ એવા દિવસે મનાય કે જે દિવસે તે પર્વતિથિના ભગવટાનો અંશજ ન હેય અગર ભગવટાને ભાગ હેય તે પણ તે સૂર્યોદય સ્પર્શ પૂને ભેગવટ હોય, તેમ કરવાથી આરોપ, પર્વલોપ, મૃષા વાદ અને આજ્ઞાભંગાદિ દોષના પાત્ર બનાય કે નહિ ?” ૧૬ આ મુદ્દાના સંબંધમાં અમારું મંતવ્ય એવું છે કે–જૈન શાસ્ત્રાધાર મુજબ જે દિવસે જે તિથિને ભેગવટે સૂર્યોદયને સ્પર્શીને સમાપ્તિને પામતે હોય અગર સમાપ્તિને ન પામતો હોય તે પણ તે દિવસે તે તિથિ હોવાનું માનવું જ જોઈએ, આ ઉપરાંત જે દિવસે જે તિથિને ભેગવટે સૂર્યોદયને એ વર્ગના પાઠના અર્થનું શુદ્ધ સ્પષ્ટીકરણ. પાઠ ૧ અષ્ટમી ચતુર્દશી વિગેરે તિથિઓમાં પૌષધ આદિકને નિયમ કરેલ હેવાથી તિથિની સંજ્ઞા કરવા માટે આ ગ્રન્થ છે. સવારે (નહિ કે સાંજે) પચ્ચખાણની વખતે (ઉગએ સૂરે વિગેરે કહેવાય છે તે માટે) જે તિથિ હોય તે તિથિ પ્રમાણુ કરવી (પૂર્વા અપરાહ્ન વિગેરે વખતે તે તિથિ ન હોય અગર બીજી તિથિ ભોગમાં કે સમાપ્તિમાં હોય તો પણ તે પ્રમાણ ન ગણતાં ઉદયને ફરસનારીજ તિથિ પ્રમાણ કરવી.) એટલે ચોવીસે કલાક એજ તિથિ માનવી, (રોવીસે કલાક એ તિથિ માનવા માટે અગર બીજા સવારના પશ્ચકખાણ કે સૂર્યોદય સુધી તે તિથિ રાખવા માટે જણાવે છે કે-) લોકમાં પણ સૂર્યોદયને અનુસરેજ (સૂર્યોદય વખતે જે તિથિ હોય તે તિથિના નામે જ ) દિવસ વિગેરેને વ્યવહાર થાય છે, (આખો દિવસ અને રાત લોક પણ તેજ તિથિ ગણે છે કે-જે સૂર્યોદય વખતે હોય) એથી સવારે પચ્ચકખાણની વખતે જે તિથિ હોય તે જ તિથિ ગ્રેવીસે કલાક માનવી. અર્થાત પૂર્વાહ્ન વ્યાપ્તિ વિગેરે કે ભેગ સમાપ્તિ વિગેરેથી તિથિનો વ્યવહાર કરેજ નહિં. (આ પાઠને સમજનારે મનુષ્ય સ્પષ્ટપણે સમજી શકે તેમ છે કે-એ વર્ગ સાતમના ઉદયમાં આઠમ, તેરશના ઉદયમાં ચૌદશ, અને ચૌદશના ઉદયમાં પૂનમ કે અમાવાસ્યા વિગેરે કરે છે, તે આ પાઠથી વિરૂદ્ધ જ છે Page #338 -------------------------------------------------------------------------- ________________ આ. રામચંદ્રસૂરિજી સ્વપક્ષ સ્થાપન સ્પર્શતા ન હાય અને તેમ છતાં પણ સમાપ્તિને પામતા હોય, તેપણ તે દિવસે છે તિથિ હાવાનુ માનવુ જોઇએ. ધ્યાન એજ રાખવાનું છે કે—પોરાધનને અંગે જે પતિથિના ભાગવટા જે દિવસે સમાપ્તિને પામતા હાય તેજ દિવસને તે પતિથિના અગર પતિથિઓની આરાધનાને માટે ગ્રહણ કરી શકાય. જે દિવસે જે તિથિના ભાગવટાની સમાપ્તિ થતી હાય છે, તે દિવસના સૂચેદિયની કેમકે આ પાઠ ચાવીસે કલાકની એજ સંજ્ઞા રાખવાનું કહી માત્ર પ્રાતઃ પ્રત્યાખ્યાન કે સ્પંદયના વખતથીજ તિથિની શરૂઆત થવાનું જણાવે છે. (જેવી રીતે તિથિનુ” લક્ષણ અમે (ગ્રંથકાર) અને લેાકેાએ કહ્યું છે-તેવી રીતે પૂર્વાચાર્યાએ પણ કહ્યું છે કે) ચામાસી, સંવત્સરી, પક્ષી, પંચમી, અને અષ્ટમી (ની આરાધના) ને તેજ તિથિએ લેવી કે જેમાં સૂના ઉય હાય. બીજી તિથિએ લેવી નહિ. (૧) પૂજા, પચ્ચક્ખાણ, પ્રતિક્રમણ તેમજ નિયમનુ ગ્રહણ તેજ તિથિઓમાં કરવું કે-જેમાં સૂર્યના ઉદ્દય હાય (૨) ૪૫ ઉડ્ડયની વખતે જે તિથિ હેાય તેજ-(ચાવીસે કલાક) પ્રમાણુ ગણવી (કહેવી અને માનવી) બીછ (પૂર્વાહ્ન વ્યાપ્તિઆદિવાળી) કહેવા કેમાનવામાં આવે તે। આજ્ઞાના ભંગ અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના પમાય. (૩) (આ સર્વે અધિકારથી સાતમ-તેરશ કે ચૌદશની ભેળા આઠમ ચૌદશ કે પૂનમ અમાવાસ્યા માનનારાઓ આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધનાને પામનારા ગણાય. આથી ? કે એ ભેળા માનનાર એવને આ પાડથી આજ્ઞાભગ વિગેરે પામનારા ગણાય). [એ વર્ષે આ પાઠ સપૂર્ણ આપ્યા નથી અને સપૂર્ણ પાઠ આપ્યા વગર તિથિના અધિકાર પૂરો થતા પણ નથી અને પૂરા અધિકાર વગર પાડના એક ખડની સાક્ષી આપવી તે સત્ય નિર્ણયની ઈચ્છાવાળાને ચાલતુ ગણાય નહિ. આખા પ્રકરણને સમજ્યા વગર કોઇપણ મનુષ્ય તેની યથાસ્થિત સાધક આદ્યકતા સમજી શકે નહિ માટે અમે તે શ્રાવિધિના ઉત્સગ અને અપવાદ અને જણાવવાવાળા આખા પાઠ અને તેના યથા અ પણ આાપ્યા છે. પારાશર સ્મૃતિ વિગેરેમાં પણ (કહ્યું છે કે) સૂર્યના ઉદયની વખતે થાડી પણ જે તિથિ હેાય તે આખી છે એમ માનવું. (કારણ કે ) ઉદય વિનાની ઘણી હોય તેા પણ તે આખી મનાય નહિ, (આ પાઠ પણ સૂર્યના ઉદયની વખતની તિથિને ચાવીસે કલાક એટલે સંપૂર્ણ તિથિ માનવાનું કહે છે તેથી સાતમ આઠમ ભેળા વિગેરે કહેનાર શાસ્ત્રથી વિરૂદ્ધ કરે છે. ઉપર સૂર્યોદયને અનુસારે જ ચાવીસે કલાક પતિથિ માનવાનું જણાવ્યું તે પતિથિના ક્ષયની વખતે અસ'વિત છે, અને Page #339 -------------------------------------------------------------------------- ________________ ૪૬ પર્વવ્યપદેશ મંતવ્યભેદ. પૂર્વે તે તિથિન ભેગવટે ગમે તેટલું હોય તે પણ તે પર્વારાધનમાં પ્રમાણ ગણતો નથી. અને એથી જ તિથિ વૃદ્ધિના પ્રસંગમાં વૃદ્ધા તિથિના પ્રથમ અવચવ સ્વરૂપ પ્રથમા તિથિને તે તિથિ તરીકે માનવા છતાં પણ પર્વારાધનમાં ગ્રહણ કરાતી નથી. આથી સ્પષ્ટ થાય છે કે-જે દિવસે જે તિથિના ભગવટાને અંશ ન હોય તે દિવસને તે તિથિ હોવાનું મનાય નહિ તેમજ જે તિથિને ભેગવટો કોઈપણ દિવસે સૂર્યોદય સ્પર્શને પામતો હોય તે તિથિના સૂર્યોદય સ્પર્શની પૂર્વેના ભોગવટાને ધ્યાનમાં લઈને તે તિથિની માન્યતા નકકી થઈ શકે નહિ. “ઉદયતિથિ તરીકે શ્રી જૈનશાસનમાં તેજ તિથિઓ સૂચવાય છે કે જે તિથિઓને ભેગવટે સૂર્યોદયને સ્પર્શીને સમાપ્તિને પામેલ હોય. ૧૭ જે દિવસે જે પર્વતિથિ ઉદયતિથિ રૂપે પ્રાપ્ત થતી હોય તે દિવસે તે તિથિ ન મનાય તો, અન્ય તિથિના દિવસે તે પર્વતિથિને માનીને તે પર્વતિથિનું અનુષ્ઠાન આચરાય તોપણ પર્વલેપના દોષને પાત્ર બનાય. કારણકે-જે પર્વ જે તિથિમાં નિયત હોય તે તિથિમાંજ તે પર્વને માનવું જોઈએ. અહીં જે એમ ટીપણામાં આવતી પર્વતિથિની વૃદ્ધિ વખતે અતિપ્રસક્ત છે. કેમકે ક્ષયની વખતે સૂર્યોદયવાળી તિથિ મળે નહિ અને વૃદ્ધિની વખતે બે સૂર્યોદયવાળી પર્વતિથિ મળે, અર્થાત તેવી વખતે એટલે પર્વતિથિની હાનિ-વૃદ્ધિ વખતે આ લક્ષણ વ્યર્થ થાય છે. ચાલુ ચર્ચા પર્વતિથિ હાનિ-વૃદ્ધિ વખતે કઈ તિથિ કહેવી અને માનવી એ વિષયની હોવાથી તે હાનિ-વૃદ્ધિના વિષયમાં અપાદિત (બાધિત) થયેલા ગ્રન્થને આગળ કર ને તે તેજ ઠેકાણે રહેલા હાનિ-વૃદ્ધિના પ્રસંગોમાં ઉપયોગી પાઠને જતો કરે એ કેવી સમજણનું કાર્ય ગણાય ?) ઉમાસ્વાતિ વાચકને પ્રઘાષ આવી રીતે (પર્વતિથિની હાનિ-વૃદ્ધિ વખતે ઉપયોગી થના) સંભળાય છે. (પર્વતિથિના) ક્ષયની વખતે (પર્વતિથિપણે) પહેલાની તિથિ કરવી. (તથા) તિથિની વૃદ્ધિ વખતે (પર્વતિથિપણે) બીજી તિથિ કરવી. અને શ્રી મહાવીર મહારાજના જ્ઞાન નિર્વાણને મહોત્સવ તો લેકેને અનુસરીને અહિં (શાસનમાં) કરે (આવી રીતે પર્વતિથિના હાનિ-વૃદ્ધિ પ્રસંગમાં વિધાયક અને નિયામક તરીકે આપેલો આ ક્ષ દૂર્વા નો પ્રઘાષ એ વર્ગ તરફથી કેમ આપવામાં આવ્યો નહિ? તેનું કારણ વાચક વર્ગ તો સહેજે સમજી શકશે. કારણ કે આ સમર્થ વિધાનથી પર્વતિથિની હાનિ વખતે સપ્તમીઆદિને જ પર્વતિથિ એટલે અષ્ટમી આદિ કહેવી પડે. અને આરાધવી પડે. તેમજ પર્વતિથિની વૃદ્ધિની વખતે બીજા દિવસની તિથિને જ પર્વતિથિ તરીકે કહેવી અને માનવી પડે. એટલે માત્ર આ અર્ધા શ્લોકને જ અર્થ વિચારવાથી એ વર્ગની આખી Page #340 -------------------------------------------------------------------------- ________________ આ. શમચંદ્રસૂરિજી સ્વપક્ષ સ્થાપન. કહેવાય કે—અમે અન્ય તિથિના દિવસે પણ તે પતિથિને માનીનેજ તેના પનું આરાધન તા કરીએજ છીએ' તેા એની સામે એમજ કહેવું પડે કે તમે પર્વોનુષ્ઠાન કરવા છતાં પણ, પવલાપના દોષને પાત્ર બનવા સાથે મૃષાવાદી પણુ અન્યા, કારણકે—જે દિવસે તે પતિથિ છે તે દિવસે તે પર્વતિથિને માની નહિ એથી પર્વ લેપના દોષને પાત્ર ઠર્યા અને તે દિવસે જે તિથિ નથી તે તિથિ હાવાનું માનવાથી તથા જે અન્ય દિવસે તમે તે પર્વ તિથિ માની તે વિસે તે પ તિથિ નહિ હાવાથી તમે મૃષાવાદી પણ અન્યા.' માન્યતાની ઈમારત જમીનદાસ્ત થઈ જાય છે અને તેથી જ એ વર્ગ પેાતાના મુદ્દાના નિરૂપણમાં અપ્રકૃત અને અપૂર્ણ પાઠ આપીને ભરમાવવાને પ્રયત્ન કર્યા છે. ) એ વગે રજી કરેલ પાઠના પેાતાના શબ્દમાં ભાવ ૪૭ પાઠ ૧ ૩ “ જૈન શાસ્ત્રકાર પર્ષિઓએ ફરમાવ્યું છે કે–સવારે પ્રત્યાખ્યાનવેળાએ જે દિવસે જે તિથિના ભાગવટો વિદ્યમાન હાય તે દિવસે તે તિથિને પ્રમાણુ કરવી. ચાતુર્માસિક સાંવત્સરિક પાક્ષિક પચમી અને અષ્ટમીમાં તેજ તિથિએ પ્રમાણ જાણવી કે જેમાં સૂર્યના ઉદય થાય છે બીજી નહિ ! જે તિથિમાં સૂર્યના ઉદય થાય છે તેજ તિથિમાં પૂજા પચ્ચક્ખાણ પ્રતિક્રમણ અને નિયમાનું ગ્રહણ કરવું જોઇએ. સૂર્યદયમાં જે તિથિ હાય તેને જ પ્રમાણ કરવી બીજી તિથિને પ્રમાણ કરવામાં આજ્ઞાભંગ અનવસ્થા મિથ્યાત્વ અને વિરાધના પ્રાપ્ત થાય છે.” [એ વગે‘તિથિશ્વ' એ પાઠના ભાવ ઉપર પ્રમાણે આપ્યા છે. હવે આપણે તેના વિચાર કરીએ ઉપર લીટી ઢારેલ શબ્દ ઉચ્ચારનારના મતે આઠમના ક્ષયે સાતમના ઉદયે સાતમના દિવસના જ વ્યવહાર કરાવાય ને તે દિવસે આઠમ ખેલાયજ નહિ, છતાં એ વ પેાતાના પંચાંગમાં છુ કેમ લખે છે. સૂર્યાયે સાતમ હોય તે તે તિથિ સાતમ તરીકે જ પ્રમાણ ગણવી જોઇએ. એ વગે રજી કરેલ પાડમાં રહેલ તૂટ્યાનુસાર બૈવ સોક્રેપિ વિવિ વ્યવહાઽત્' એ શબ્દના અર્થ કે-ભાવ તેઓએ આપ્યા નથી તેને અલાકમાં પણ સૂર્યાદયને અનુસરીને ( સૂર્યોદય વખતે જે તિથિ હેાય તે તિથિના નામે જ ) દિવસ વિગેરેના વ્યવહાર થાય છે' આ અને માનનાર સૂર્યાય વખતે ઘડી એઘડી પણ સાતમ કે તેરશ હેય ને ત્યારપછી આઠમ કે ચૌદશના ગમે તેટલા ભાગ સમાપ્તિ હેાય તા પણ તે દિવસ સાતમ કે તેરશ જ કહેવાય Page #341 -------------------------------------------------------------------------- ________________ ૪૮ પર્વવ્યપદેશ મંતવ્યભેદ, vvvvvvvv/ww"*/wwww www w w wwww ૧૮ સત્તરમી શતાબ્દિમાં થયેલા મહોપાધ્યાય શ્રીમદ્ ધર્મસાગરજીએ પજ્ઞવૃત્તિવાળે “તત્વતરંગિણી' નામને જે ગ્રન્થ બનાવે છે તેમાં તિથિઓને આરાધ્યપણાની અપેક્ષાએ વિચાર કરાએલે છે. તે ગ્રન્થમાં ચતુર્દશીના ક્ષયે પૂણિમામાં ચતુર્દશીનું આરોપણ કરીને પૂર્ણિમાના દિવસે ચતુર્દશીની આરા. ધના કરનારાઓને જે જે વાતે ગ્રન્થકારશ્રીએ સંભળાવી છે તે સર્વ વાતે આ વિચારમાં પણ ઘણુંજ સહાયક બને તેવી છે. પણ સાતમના ઉદયમાં આઠમ તેરશના ઉદયમાં ચૌદશ તરીકે ન કહેવાય છતાં તે કરે છે આથી તે પાઠ આપ્યા છતાં પાઠથી વિરૂદ્ધ કહે છે ને તે શબ્દ પિતાને માફક ન હોવાથી અહિં તેનો અર્થ કે ભાવ તે વર્ગ આપે નથી તેમજ આ રજુ કરેલ પાઠવાળા ગ્રંથના એજ પાઠની નીચેની જ લીટીથી ઉપર કહેલ ઉત્સર્ગના અપવાદનું લખાણ એ વર્ગે જાણી જોઈને રજુ કર્યું નથી જેને અમે કૌસ કરી રજુ કરેલ છે [“ આરિલ્યો ચઢાવાં.....ત્રોનુgિ] 1 ઉદયના સિદ્ધાંતના અપવાદરૂપ ફ [ ને પ્રોષ જે પર્વતિથિનો વિધાયક અને નિયામક છે તે તેમણે જાણું બુજીને આપ્યો નથી. આ ઉપરથી તેમના ભાવને રજુ કરવાની રીતિથી વાંચક જાણું શકશે કે પાઠ આપ્યા છતાં જે વાત પિતાને બાધક હોય તે તેમણે ઉડાવી છે ને પાઠ પણ પૂર્વાપર સબંધને સમજવામાં ગુંચવાડો ઉભો કરે તેવી રીતે * રજુ કર્યો છે. આમ સાચી વસ્તુ સ્થિતિ હોવા છતાં અહિં ક્ષણે દૂર્વા ના પ્રદેષને ઉડાડી તેના સંબંધને અન્યાય કર્યા વિના પોતાના પૃષ્ઠ આઠમાં આમ માનવું તેમ માનવું તે શાસ્ત્ર વિરૂદ્ધ છે. તે બોલવું નિરર્થક છે. અણસમજુ માણસ પોતે ન સમજે અને સમજનારને મૂર્ખ કહે તેના બરાબર છે. ઉપર જે આજ્ઞાભંગાદિ દોષ કહેવામાં આવ્યા તે તો તિથિના ભાગ ઉદયને અંગે તિથિ માનીને પ્રત્યાખ્યાનના આરંભકાળ સિવાય તિથિ માનીને પ્રત્યાખ્યાન શરૂ કરે અને પ્રત્યાખ્યાનની સંપૂર્ણતા સિવાય તિથિની સંપૂર્ણતા માની પચ્ચકખાણ છોડી દે તેવાઓના નિષેધને માટે છે. તેમજ ભગવટાને અંગે કે પૂર્વાહ્ન વ્યાપ્તિ આદિકથી તિથિ માનનારને મિથ્યાત્વાદિક લાગે છે. પરંતુ આ ઉદયને સિદ્ધાંત ક્ષયની વખતે સવારથી જ પર્વતિથિ માનનાર અને વૃદ્ધિ વખતે બીજે દિવસે જ પર્વતિથિ માનનારને બાધક નથી પણ જેઓ ક્ષય વખતે સવારથી પર્વ તિથિ ન માને અને વૃદ્ધિ વખતે બને દિવસ પવતિથિ માનનાર તે નવા વર્ગને જ બાધક અને મિથ્યાત્વાદિ દેના કારણરૂપ છે. ] Page #342 -------------------------------------------------------------------------- ________________ આ. રામચંદ્રસૂરિજી સ્વપક્ષ સ્થાપન તેઓશ્રી ફરમાવે છે કે--- ___ क्षीणमपि पाक्षिक-चतुर्दशीलक्षणं पूर्णिमायां प्रमाणं न कार्य, तत्र तद्भोगगन्धस्याप्यसंभवात् [ मुद्रित प्रत-पृ-३] એ વગે પિતાના સ્પષ્ટીકરણમાં એ વર્ગો પાઠનો અર્થ એ નથી અવળી રીતે રજુ કરેલ તેથી એ વર્ગ રજુ કરેલા પાઠનો શુદ્ધ પાઠ ૨ ૩ અર્થ અમે આપીએ છીએ. પાઠ બીજાનો અર્થ a [अथैवमङ्गीकृत्यापि कश्चिद् भ्रान्त्या હિવે (પર્વ તિથિના ક્ષયે પહેમતિ મળ્યાઘાઇમ્યાવિત્તિથ સપ્ત- લાંની તિથિને પર્વ તિથિ કરવી.) થાતિ પ્રાચીના તિથઃ વાસી- એમ અંગીકાર કરીને પણ કંઈક જે રોત્તર પુત્ર પ્રધાન મથી કે પોતાની બુદ્ધિ મંદવીગત્યTgwaષત્તિ તમેarfધકો. તાથી આઠમ આદિના ક્ષયે તે ઉત્તરાર્ધમાë–ીન’ ] સાતમ આદિને આઠમ આદિરૂપે બનાવે છે, પરંતુ ચૌદશના ક્ષયની - ક્ષત્તિ -ચતુર્ત-સ્ત્રા વખતે પકખી તરીકે પૂનમ લેવી; જૂળમાથાં પ્રજા જ કાર્ય, તત્ર તમા - એમ કહીને અધ જરતીય ન્યાયगन्धस्याप्य संभवात् । ને અનુસરે છે. તેવા આશ્રચિને (શ્રી તત્ત્વતાળી gg ) . ” ઉતરાર્ધ કહે છે “ક્ષય પામેલી પણ ૧ જે તત્વતરંગિણીમાંથી બહાર નો ક્ષય પામેલી પણ પાક્ષિક (ચતુપાઠ આપ્યો છે તેજ ગ્રંથમાં તે પાઠની ઉપર શી) પૂનમને દિવસે કરવી તે પ્રામારહેલ તેના અર્થની સાથે સંગતિવાળા આ ણિક નથી. ત્યાં (પૂનમના દિવસે) તે [ ] કૌસમાં આપેલ પાકને નથી આપ્યો. (ચૌદશ) ના ભેગની ગંધને પણ અ સંભવ હેવાથી. એ વર્ગના પાઠના અર્થનું શુદ્ધ સ્પષ્ટીકરણ, પાઠ ૨ વ. ખરતરગવાળાઓના પૂર્વ પુરૂષોએ ચૌદશના ક્ષયે તેરશના દિવસે ચૌદશ કરવાનું “કયા ૪ વિઘારૂ ઘર ઘરફ તથા પૂરવ્રતિદી વેવ तब्भुत्तिबहुला पच्चक्खाणपूयाइसु घिप्पइ न उत्तरा" । વિધિપ્રપા મુદ્રિત . ૧૧૮ માં તેના ભાગની બહુલતાના હેતુથી જણવેલ છતાં તે અરસાના ખરતરે ચૅદશના ક્ષયે તેરસે પખી નહિ કરતાં પૂનમે પકુખી કરતા હતા તેને અંગે તત્ત્વતરંગિણુને આ પાઠ છે. આ પાઠ ખરતરિને અંગે કહેલ હોવાથી, અને વર્તમાન ચર્ચા તો “ચંડાંશુચંડમાં પર્વ કે પર્વાન તર પર્વતિથિની હાનિ વૃદ્ધિ વખતે ક્યારે કઈ તિથિ કહેવી અને કરવી Page #343 -------------------------------------------------------------------------- ________________ પૃભ્યપદેશ મંતવ્યોદ આવી રીતિએ જ્યાં ચતુર્દશીના ક્ષયે પણ પૂર્ણિમાએ ચતુર્દશીને પ્રમાણ કરવાનો નિષેધ કરાયા છે. ત્યાં ચતુર્દશી ઉદયતિથિ તરીકે પ્રાપ્ત થતી હાય તે છતાં પણ તેને છેડીને પહેલી પૂનમ કે અમાસે ચતુર્દશીને પ્રમાણુ કરવાનુ હાયજ શાનું? પહેલી પુનમ કે પહેલી અમાસે પણ ચતુર્દશીના ભાગવટાની એ સંબધી હોવાથી એ વગે આપેલ આ પાઠ કાઈ પણ પ્રકારે ચાલુ ચર્ચાને ફરસતા નથી. ૫૦ શ્રી તપાગચ્છવાળા પર્વનન્તર પની ક્ષય વૃદ્ધિની વખતે પૂર્વના પરિસખ્યાનનું રક્ષણ કરવામાટે યે પૂર્વા ના પ્રધાષને પુન: પ્રવૃત્ત કરે છે, અને તેથી પૂનમ અમાવાસ્યાના ક્ષય કે વૃદ્ધિએ તેરશની ક્ષયવૃદ્ધિ કરે છે, એ સામાચારીને આ પાઠથી અંશે પણ માધ થતા નથી. આ પાઠ તેા ક્ષયે પૂર્વા॰ ના પ્રધાષને ચૌદશના ક્ષયની વખતે ન માને, અને અષ્ટમી આદિના ક્ષયની વખતે માને તેવા અ-જરતીય ન્યાયવાળા ખરતાને શિખામણ માટેજ છે. અને તેથી જ આ પાઠની શરૂઆતમાં મન્થકારે [અથૈ......દીનવિ॰] અવતરણ આપેલુ છે. જે અવતરણને સંબંધિત ાઁવિના પાર્કને રજી કરવા તે વ્યાજબી નથી. આથી સ્પષ્ટ થાય છે કે એલગ અન્ય અધિકારની અન્ય વાતાને કહેવામાં પેાતાની સાકતા ગણે છે. જ્યારે શ્રી દેવસૂર તપાગચ્છ સામાચારીમાં તા કોઈપણ અર્થ જરતીય ન્યાયને અનુસરી ક્ષય-વૃદ્ધિ કરતુ જ નથી. આ પાઠ કોઇપણ પ્રકારે ચાલુ ચર્ચાને [કે જે-શ્રી દેવસૂર તપાગચ્છની સામાચારીને અંગે છે, ને જે અજરતીય ન્યાયને અનુસરતાજ નથી તેને] અંગે લખી શકાય જ નહિં. આ પાઠ નવા વર્ગોના મતન્યને પોષનાર તે કોઇ પ્રકારે છેજ નહિ પરંતુ ઉલટુ આ પાઠનું [ાથે.......નર્મા] અવતરણજ અષ્ટમી આદિના ક્ષયની વખતે સક્ષમીને અષ્ટમી આદિ રૂપેજ બનાવવાનું જણાવે છે, એટલે એ નવા વર્ગને તે અકરૂં કાઢતાં ઊંટ પેઠા” જેવું જ થાય છે [કાયૈ..... દીપિ॰] પા કે જે-ક્ષીળાંવ...વા' ના અવતરણરૂપ હાઇને ચૌઢાના ક્ષયે તેરશને જ ચૌદા કહેવાનું અને કરવાનું નિશ્ચયે સમજાવનાર છે છતાં જાણી જોઇનેજ એ વર્ગ તરફથી એ પાઠ અત્ર સવિસ્તર આપવામાં આવ્યા નથી. અને તેથીજ અત્ર અવતરણ વગર અધુરીજ ૫ક્તિ એ વગ તરફથી આપવામાં આવી છે. એ વગે રજી કરેલ પાઢના પેાતાના શબ્દમાં ભાવ, પાઠ ૨ ૩ “તત્ત્વતરગિણી નામના જે ગ્રંથ બનાવ્યે છે. તેમાં તિથિને આરાધ્યપણાની અપેક્ષાએ વિચાર કરાએલે છે, તે અથમાં ચતુર્દશીના ક્ષયે પુર્ણિમામાં Page #344 -------------------------------------------------------------------------- ________________ આ. રામચંદ્રસૂરિજી સ્વપક્ષ સ્થાપને, ગંધને અસંભવ છે. આ ઉપરાંત ચતુર્દશી ઉદયતિથિ તરીકે પ્રાપ્ત થઈ નથી એટલે કે તેને ક્ષય પ્રાપ્ત થયેલ છે તેવા સંજોગોમાં પણ પૂર્ણિમાએ ચતુર્દશીનું આરોપણ કરીને ચતુર્દશીની આરાધના કરનારાઓને ગ્રંથકારશ્રી ચતુર્દશીનું આરોપણ કરીને પૂર્ણિમાના દિવસે ચતુર્દશીની આરાધના કરનારાએને જે જે વાતે સંથકારશ્રીએ સંભળાવી છે તે સર્વ વાતે આ મુદ્દાના વિચારમાં પણ ઘણીજ સહાયક બને તેવી છે. તેઓશ્રી ફરમાવે છે કે સામખિ...પાઠ) આવી રીતિએ જ્યાં ચતુર્દશીના ક્ષયે પણ પૂર્ણિમાએ ચતુર્દશીને પ્રમાણ કરવાનો નિષેધ કરાય છે” એ વર્ગનું પૃષ્ઠ ૧૦] [મૂળ પેરા ૧૮ પૃ. ૪૦] [ એ વર્ગે તેમના વિવરણમાં પૃષ્ઠ ૯ મૂિ૦ ૫૦ ૪૪] મામાં બીજો મુદ્દો રજુ કરતાં આ પાઠ તેના સમર્થનમાં આપે છે. બીજા મુદ્દાના સમર્થનમાં શરૂઆતના બે પે [૧૬-૧૭ પૃષ્ઠ ૪૬] પાઠના સમર્થન વિનાના ચકા તજ્ઞા લખાયેલા અને અસંગત હોવાથી ઉપેક્ષણીય છે. એ વર્ગ જે તત્ત્વતરંગિણીને હવાલો આપે છે તે તરવતરંગિણી ગ્રંથ તિથિ સબંધીનો ચર્ચા ગ્રંથ છે અને હંમેશા ચર્ચા ગ્રન્થ પૂર્વ પક્ષના કેટલાક વિધાન ચર્ચાકાર પિતાના લક્ષમાં રાખીને જ ઉત્તર આપે છે. અહિ તો રજુ થયેલા મુસદ્દાના વિષયમાં પોતાના સમર્થનમાં સ્પષ્ટ પૂરાવા રજુ કરવા જોઇએ, હવે કદાચ જે તે પુરાવા એ વર્ગની પાસે જ હોય તો પણ સજ્જન માણસ તરીકે આખી ચર્ચાનું ઉત્થાન સમજવું જોઈએ. ક્ષમા એ પાઠની ઉપર ચર્થવીત્યા..દીન સુધીના શબ્દોને સમન્વય કરવામાં આવે તો જે જે વસ્તુ બીજા મુદ્દાના સમર્થનમાં કહેવામાં આવી છે તે ખોટી ઠરે. આથી જાણી જોઈને ઉપરના શબ્દ ઉડાડી મુકી પાઠ રજુ કર્યો છે. * જે જે વાત ગ્રંથકારશ્રીએ સંભળાવી છે એવું લખનાર એ વર્ગ જાણવું જોઈએ કે— આ પાઠની ઉપર જે ખરતર આઠમ આદિના ક્ષયે સાતમ આદિને આઠમ આદિપ બનાવે છે પરંતુ ચૌદશના ક્ષયે પૂનમને દિવસે ચૌદશ કરવી એમ કહી અર્ધ જરતીય ન્યાય લગાડે છે. તેને આશ્રીને કહ્યું છે નહિ કે પર્વતિથિના ક્ષય વૃદ્ધિ પ્રસંગે ઉદયજ લેવે તેના માટે છે, દેવસૂર તપાગચ્છ અર્ધ જરતી ન્યાયને અનુસરતો નથી તથા આ વાત રજુ થયેલ મુસદ્દાના વિષય બહાર છે તેમજ “તમોન જFબસ્થા ” એ શબ્દ પણ ખરતરગચ્છીને આશ્રચિને કહેવામાં આવ્યું છે કારણકે તેઓ ભેગ ૧ આ પૃષ્ઠ દસ આ. રામચંદ્રસૂરિજી મહારાજે સ્વપક્ષસ્થાપનની પોતાની સહીવાળી આપેલ કેપીનું સમજવું એમ બીજા પૃષ્ઠોમાં પણ સમજવું. Page #345 -------------------------------------------------------------------------- ________________ પર્વવ્યપદેશ મંતવ્યભેદ. उ चतुर्दशी पौर्णमासी चेत्युभे अप्याराध्यत्वेन सम्मतेस्त स्तद्यदि भवदुक्तरीतिराश्रीयते तर्हि पौर्णमास्येवाराधिता, चतुर्दश्याश्चराधनं दत्तांजलीव भवेत्' [मुद्रित -g-૧] આવું ફરમાવે છે. બહુલતાને અવલંબે છે જ્યારે પૂનમે ચૌદશ કરશે. તો ભેગ પણ નથી તેમ તેને ઠપકો આપે છે, આથી પ્રસંગ કે ચર્ચા ગ્રન્થની ચર્ચાના વિષયને સમજ્યા વિના જ્યાં ત્યાં જોડવું એ ઠીક નથી. ] એ વગે પિતાના સ્પષ્ટીકરણમાં એ વર્ગે રજુ કરેલ પાકને અર્થ અવળી રીતે રજુ કરેલ આ નથી તેથી એ વગે રજુ કરેલ પાઠ ૩ ૪. પાઠને શુદ્ધ અર્થ અમે આપીએ છીએ. પાઠ ૩ નો અર્થ વ ત્રની ઊર્ધ્વમારી એ પ્રથા જે ચૌદશ અને પૂનમ બેય જાદથન વખતે તdદ્યઃ માંદુ (ફરજીયાત પર્વતિથિ રૂ૫) આરાધ્યપણે ત્તિથી હું મારવાનuધતા, સમ્મત છે તો પછી જે તમે કહેલી ચારાધનં વત્તાહીર – (ખરતર ચૌદશના ક્ષયની વખતે પૂનમને [હિર તક્ષ તારાથર્ન થતીત- દિવસે ચૌદશ કરે છે તે રીતિ લેવામાં મેવ તë મુદદ્ધાન પૂછામ- િઆવે તો (તે દિવસની તિથિ પૂનમ તરીકે માનીને આધી છે માટે ) किमप्यष्टम्या रहोवृत्त्या समर्पित, यन પૂનમની તિથિનું જ આરાધન થયું, VISggી પરાજ્યામિમત, પાઉં પરંતુ ચૌદશના આરાધનને તો (ચૌતે રશિપર? અરણ્ય નામા દશની સમગ્ર કિયા ખરતો તે દહાડે ન સાત રૂતિ ] કરે છે પરંતુ તે દિવસની “ચૌદશ સંજ્ઞા નથી રાખતા માટે શાસ્ત્રકાર કહે | (છી વતન પૃષ્ઠ ) છે કે, અંજલ દીધા જેવું જ થાય. ૧ આ [ ] કંસમાં આપેલ પાક [ જે તે (દશ)નો ક્ષય હો. “રતી” ના પાઠની નીચે તેની સાથે અર્થના વાથી તે (ચૌદશ)નું આરાધન ક્ષય સબંધળે છે. તે નથી આપ્યો અને તેની પામ્યું એમ કહે) તે હું મિત્રપછી “નનું ને પંદર લીટીનો ચોથો પાઠ ભાવે પુછું છું કે-શું અષ્ટમીએ આવે છે ? આપ્યો છે. તમને ખાનગીમાં કંઈક આપ્યું છે? કે જેથી (ટીપ્પણમાં) ક્ષય પામેલી પણ આઠમને પલટાવીને (સાતમ ઉદયવાળી છે તેને ખસેડીને પણ અષ્ટમી તરીકે) માનવામાં આવે છે ? (અને જે એમ ફેરવીને પણ જે માને જ છે) તે Page #346 -------------------------------------------------------------------------- ________________ આ. રામચંદ્રસૂરિજી સ્વપક્ષ સ્થાપન. * * *** ~ ~ -~~-~-~ એથી પણ સિદ્ધ થાય છે કે–ચતુર્દશી ઉદયતિથિ તરીકે પ્રાપ્ત થયેલી હોય તે છતાં તે દિવસે તેને ન મનાય તે અન્ય દિવસે તેનું આરોપણ કરીને માનવા છતાં પણ ચતુર્દશીના આરાધનને અંજલિ દીધા જેવું જ થાય એમ નહિ પણ દત્તાંજલિ કર્યાનું જ કહેવાય ! પછી પાક્ષિકે (ચૌદશે) છે અપરાધ કર્યો છે કે જેથી તેનું નામ પણ સહન કરાતું નથી ? ]. એ વર્ગના પાઠના અર્થનું શુદ્ધ સ્પષ્ટીકરણું. પાઠ ૩ વા આ પાઠ ચૌદશ ને પૂનમ બનેને સ્વતંત્ર ફરજિયાત પર્વતિથિ માનવાનું જણાવે છે તેથી નવ વગ અમાવાસ્યા અને પૂણિમાના ક્ષયની વખતે ચૌદશ, પૂનમ કે ચૌદશ અમાવાસ્યાને એકઠા માનવાનું કહે છે તે ખોટું આ પાઠ તે તે પર્વતિથિના નામે આરાધના કરવામાં આવે તો પણ જે તે દિવસને તે પર્વતિથિ તરીકે ગણવામાં ન આવે તો તે તિથિની તે દિવસે આરાધના કરેલી હોય તો પણ તે આરાધના તે તિથિની ગણાય નહિ, એમ સ્પષ્ટ કરે છે, કેમકે ખરતરો ચૌદશના ક્ષયની વખતે પૂનમને દિવસે ચૌદશની સંપૂર્ણ આરાધના કરે છે છતાં શાસ્ત્રકારે માત્ર તે દિવસે ચૌદશ ન માની પણ પૂનમ જ માની અને તેથી ચૌદશના આસધનને જ લાંજલિ દીધાનું જણાવ્યું. આ ઉપરધી નો માર્ગ અષ્ટમી ચતુર્દશી આદિના ક્ષયે સાતમ-તેરશ વિગેરેને દિવધે સાતમ-તેરશ વિગેરે તિથિ માને અને તેમાં આઠમ ચૌદશ વિગેરેનું આરાધન પણ કરે તો પણ તે તિથિના આરાધનને તેણે જલાંજલિ દીધી કહેવાય. એટલે આ પાઠ તેઓને કેઈપણ પ્રકારે પોષક તે નથી. પરંતુ બળાત્કારે સાતમ અને તેરશ આદિને સાતમ તેરશની સંજ્ઞા ખસેડી અષ્ટમી ચતુર્દશી આદિની સંજ્ઞા રાખી અષ્ટમી અને ચૌદશ આદિ પર્વતિથિપણે મનાવનાર છે અને એ જ પ્રમાણે શ્રી દેવસૂર સંઘની સામાચારી ચાલે છે. વળી આશ્ચર્ય તો એ છે કે-એક દિવસે બે તિથિની આરાધના તે વખતે પણ ખરતરગચ્છવાળાઓ કે તપગચ્છવાળાઓ કેઈપણ કરતું જ નહોતું અને તેથી જ અંજલિ દેવાનું અનિષ્ઠાપાદન શાસકારે જે પાઠથી કર્યું તે પાઠથી જ આ વર્ગ એક દિવસે બે તિથિના આરાધનને ઇષ્ટાપાદન માનવા તલસે છે. આ જગપર એ વાત પણ નક્કી થાય છે કે ન તો એક દિવસે બે પર્વ તિથિ મનાય અને તે એક દિવસે ફરજિયાત બે પર્વતિથિનું આરાધન થાય. Page #347 -------------------------------------------------------------------------- ________________ ૫૪ પર્વવ્યપદેશ મંતવ્યભેદ. - - - અહિં એ વાત પણ વિચારવા જેવી છે કે––શ્રી જૈન શાસનમાં આરોપ કરવા દ્વારા પર્વતિથિને માનવાની અને આરાધવાની આજ્ઞા છે કે નહિ ? શ્રી આવી ચકખી વાત છતાં નવા વર્ગને જાણ્યા છતાં સુઝતી નથી તેનું કારણ વિચક્ષણે જ સમજી શકે. આ આપેલા પાઠની પાછળ આગળ જે પાઠ કે જે પાઠ એ વર્ગના મંતવ્યને વિઘાતક હોવાથી તેઓએ જાણું જોઈને છોડી દીધો છે તે કોઈપણ પ્રકારે સજજનતાને અનુસરતું ગણાય નહિ. કેમકે આ વચલી લાઈને છેડીને આગળનો પાઠ પોતે વિસ્તારથી આપે છે. એટલે સજનેને સ્પષ્ટપણે કહેવું પડશે કે-આ [... તિ] પાઠ તે વર્ગો બેટી દાનતથીજ છેડેલ છે. આ પાઠ દેવસૂર સંઘની સામાચારીનુંજ પિોષણ કરે છે અને તે પર્વ તિથિનો ક્ષયની વખતે પહેલાની અપર્વ તિથિને પલટાવીને પણ પર્વતિથિની સંજ્ઞા આપવાનું ખરતર ગચ્છવાળા અને તપગચ્છવાળા બને કરતા હતા એમ સ્પષ્ટ જણાવે છે. છતાં નવગું સાતમને દિવસે સાતમ માનીને અર્થાત અષ્ટમીને ક્ષય માનીને માત્ર આરાધના કરવાનું જ જણાવે છે, એટલે આ નવ વર્ગ જેમ શ્રી દેવસૂર સંઘથી ઉલટો થયો છે તેમ શાસ્ત્રથી ઉલટ જવા સાથે ખરતરગચ્છ અને તપાગચ્છ બનેથી ઉલટ જ ગયો છે. વળી ગ્રંથકાર બીજી જે હકીકત કહે છે તે પણ ખરેખર વિચારવા જેવી છે તે હકીકત એ છે કે ખરત્તરાછવાળાઓ ચૌદશના ક્ષયની વખતે પૂનમને દિવસે ચૌદશની સંપૂર્ણ આરાધના કરે છે, માત્ર ચૌદશનું નામ નથી લેતા પરંતુ પૂનમનું નામ લે છે. એટલા માત્રથી જ શાસ્ત્રકાર પાક્ષિક એટલે ચૌદશના નામને નહિ સહન થવાનો પ્રશ્ન કરે છે ! આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે જેઓ તે પર્વતિથિનું નામ તે તે દિવસને આપ્યા સિવાય તે તે પર્વતિથિનું આરાધન કરે તોપણ તે તે પર્વતિથિના નામને ખરતરગચ્છવાળાની માફક નહિ સહન કરનાર જ બને, એટલે એ વાત હવે છુપી નથી રહી કે-અષ્ટમી ચતુર્દશીના સંયે સાતમ-તેરશ ને આઠમ-ચૌદશ માન્યા સિવાય તે દિવસે આઠમ અને ચૌદશની આરાધના કરનારાઓ આઠમ અને ચૌદશના નામને નહિ સહન કરનારાઓજ છે, એટલે ખરતરગચ્છવાળાઓ તે એકલા પાક્ષિકના નામને નહિ સહન કરનારા છે, ત્યારે આ નવો વર્ગ તેવા પ્રસંગે દરેક તિથિના નામને નહિ સહન કરનારે જ છે. આથી સજ્જને સ્પષ્ટ સમજી શકશે કે ખરતરે ચૌદશના નામના જેમ ઇર્ષાળુ છે તેવી રીતે આ નવો પંથ બધી પર્વતિથિ એના નામને ઇર્ષાળુ છે. Page #348 -------------------------------------------------------------------------- ________________ આ રામચંદ્રસૂરિજી સ્વપક્ષ સ્થાપન. - , , , , , , , , , , , , , , , A A + * * જૈન શાસનમાં તેની આજ્ઞા નથીજ એ વાતનો અને પ્રસ્તુત મન્તવ્ય ભેદને લગતી બીજી પણ કેટલી વાતોને ગ્રન્થકારશ્રીના નીચેના કથનમાંથી ખુલાસે મળી જાય છે. એ વગે રજુ કરેલ પાઠને ભાવ. પાઠ ૩ ૩ “ચતુર્દશી ઉદયાતથિ તરીકે પ્રાપ્ત થઈ નથી એટલે કે તેને ક્ષય પ્રાપ્ત થયેલ છે. તેવા સ માં પણ પૂર્ણિમાએ ચતુદશીનું આરોપણ કરીને. ચતુર્દશીની આરાધના કરનારાઓને ગ્રંથકારશ્રી ચ7 ....આવું ફરમાવે (એ વર્ગ સ્પષ્ટી. પૃ ૧૦ મૂ૦ પૃષ્ઠ ૫૧) [ કોઇપણ ભણેલ માણસ રજુ કરેલ પાઠને આ ભાવ કાઢી શકે જ નહિ, આ આખી ચર્ચા ખરતરગચ્છને આશ્રયિને છે આમાં ચતુર્દશી - મારી નાખ્યત્વેન વAતે સ્ત' આ શબ્દોને ભાવ કે અર્થ જણાવ્યા જ નથી, આ શબ્દો છે એમ કહે છે કે ચૌદશ અને પૂનમ એ બંને તિથિઓ પર્વપણે આપણને બંનેને (ખરતરછ અને તપાગચ્છ) સંમત છે. આથી એ નવ વર્ગ અમાવાસ્યા અને પૂર્ણિમાના ક્ષયે, ચૌદશ અને પૂનમ કે ચૌદશ અને અમાવાસ્યા એકઠા કરવાનું કહે છે તેને બેટું ઠરાવે છે એટલે તેણે અર્થ કરતાં તે વાત ઉડાવી દીધી છે. वे भवदुक्तरीतिराश्रीयते तर्हि पौर्णमास्येवाराधिता 'चतुर्दश्याचाराधनं दत्तांजलीव भवेत् આ પાઠને સમન્વય આ રીતે છે ખરતરગચ્છવાળા આઠમના ક્ષયે સાતમને અષ્ટમીને વ્યપદેશ કરી આઠમ અને ચૌદશના ક્ષયે પૂનમના દીવસે ચૌદશનું અનુષ્ઠાન કરે છે તેને આશ્રયિને ગ્રંથકાર કહે છે કે આપણે બંનેને ચૌદશ પૂનમ અને પર્વપણે આરાધ્ય છે. હવે જે તમે પૂનમે ચૌદશનું અનુષ્ઠાન કરશે તો પૂનમ કહી માની અને ચૌદશનું અનુષ્ઠાન કર્યા છતાં ચૌદશની આરાધના નહિ થાય તેને માટે આ પાઠની ઉપર એક તતરગિણના શબ્દો “વિંદ જિલ્થ ચરચાં ન મુક્તિ ચતુર્વર મંત સચચ નિષિદ્ધત્વાત....... પળમાણ' આ શબ્દો સૂચવે છે કે ચૌદશ કહી માની ચૌદશ આરાધવામાં આવે તેજ ચૌદશ આરાધી ગણાય. આથી તમે કહેલી રીતિ મુજબ ચૌદસનું આરાધન ન થાય તેમજ બંને પર્વતિથિ આરાધવાની છે તે પણ ન બની શકે. આથી આ નવો વર્ગ જે સાતમ તેરશ માની તે દિવસે આઠમ અને ચૌદશની આરાધના કરે છે. તે આરાધન ર્યા છતાં ગ્રંથારના મત મુજબ તેની આરાધનાને જલાંજલિ દીધી ગણાય. Page #349 -------------------------------------------------------------------------- ________________ પર્વવ્યપદેશ મંતવ્યભેદ. ક "नन्वेवं पौर्णमासी क्षये भवतामपि का गतिरिति चेत् , अहो विचारचातुरी, यतस्तत्र चतुर्दश्यां द्वयोरपि विद्यमानत्वेन तस्या अप्याराधनं जातमेवेति जानताऽपि पुनर्नोद्यते ।१। न च तत्रारोपिता सती पूर्णिमाऽऽराध्यते, यतस्त्रुटितत्वेन चतुर्दश्यां पौर्णमास्या वास्तव्येव स्थितिः, युक्तिस्तु तत्रोक्ता वक्ष्यते च क्षीणतिथि वृद्धितिथि-साधारणलक्षणावसरे इति । भवता तु त्रुटित चतुर्दशी पूर्णिमायां बुध्या- આ પાઠની આગળ-પાછળની બે બે લાઈને જાણું બુઝીને છોડી દઈ આ પાઠ રજુ કર્યો છે. કારણ કે એ વસ્તુ આ પાડને સ્પષ્ટ કરનાર છતાં પોતાને બાધક હોવાથી તેણે છોડી દીધી છે. “....ત્તિ સુધીને આ પાઠ પછી તુર્ત આવેલા શબ્દો સ્પષ્ટ જણાવે છે “આઠમે કાંઈ લાંચ આપી છે કે તેને શુદ્ધ રીતે માનો છો ને પૂનમને ઉલટી રીતે માને છે.” આ બે લીટી છેડી દઈ નં. ૪ ને પાઠ ૨૦ લીટીને રજુ કર્યો છે. આવું ઠેર ઠેર તે વર્ગે પાઠને રજુ કરવામાં કર્યું છે. ] એ વગે પિતાના સ્પષ્ટીકરણમાં એ વગે રજુ કરેલ પાઠને અર્થ અવળી રીતે રજુ કરેલ તેઓએ આ નથી તેથી એ વર્ગો પાઠ 8 અ રજુ કરેલ પાઠને શુદ્ધ અર્થ. (१) नन्वेवं पौर्णमासीक्षये भवतामपि का પાઠ ૪ गतिरितिचेत् , (२) अहो विचारचातुरो, (ખરતરો શક કરે છે કે, એવી यतस्तत्र चतुर्दश्यां द्वयोरपि विद्यमानत्वेन રીતે પૂનમના ક્ષયે તમારી પણ શી तस्या अप्याराधनं जातमेधेति जानताऽपि ગતિ થશે? (આ શંકાના ઉત્તરમાં पुनर्नोद्यते । (३) न च तत्रारोपिता सती તપાગચ્છવાળાઓ કહે છે કે શું વિચાपूर्णिमाऽऽराध्यते, यतस्त्रुटितत्वेन चतु રની ચાતુર્યતા ! જે કારણમાટે ત્યાં दश्यां पौर्णिमास्या वास्तव्येव स्थितिः, (ટીપણાની) ચૌદશને દિવસે (ટીપ(४) युक्तिस्तु तत्रोक्ता वक्ष्यते च ણાની અપેક્ષાએ) બન્નેનું વિદ્યમાનપણું क्षीणतिथिवृद्धितिथिसाधारणलक्षणावसरे હોવાથી તેનું (ક્ષય પામેલી પૂનમનું) શતા પણ આરાધન થયું જ (ગણાય) એ જાણતાં છતાં પણ ફરીથી નકામી વાત કરે છે ત્યાં (ટીપણાની ચૌદશને દિવસે) (પૂનમ) આરોપ કરીને પૂર્ણિમા નથી આરાધાતી, કારણકે (પૂનમ) ક્ષય પામેલી હોવાથી (ટીપણાની) ચૌદશમાં પૂનમની વાસ્તવિક જ સ્થિતિ છે, તે ટીપણાની ચૌદશના દિવસે પૂનમ Page #350 -------------------------------------------------------------------------- ________________ આ. રામચંદ્રસૂરિજી સ્વપક્ષ સ્થાપન ssरोप्याऽऽराध्यते तस्यां तद्भोगगंधाभावेऽपि तत्त्वेन स्वीक्रियमाणत्त्वात्, आरोपस्तु मिथ्याज्ञानं, यदुक्तं प्रमाणनयतत्त्वालोकालङ्कारे श्रीदेवाचार्यपादैः - " अतस्मिंस्तदध्यव२३ साय: समारोपो, यथा शुक्तिकायामिदं रजत "मिति । किंच - क्षीणपाक्षिकानुष्ठानं पौर्णमास्यामनुष्ठीयमानं किं पञ्चदश्यनुष्ठानं पाक्षिकानुष्ठानं वा व्यपदिश्यते ? आद्ये पाक्षिकानुष्ठानविलोपापत्तिः, द्वितीये स्पष्टमेव मृषाभाषणं पञ्चदश्या एव चतुर्दशीत्वेन व्यपदिश्यमानत्वात् । न च क्षीणे पाक्षिके त्रयोदश्यां चतुर्दशीज्ञानमारोपरूपं भविष्यतीति वाच्यं तत्रारोपलक्षणस्यासंभवात्, नहि घटपटवति भूतले घटपटौस्त इति ज्ञानं कनकरत्नमयकुण्डले (वा) कनकरत्नज्ञानं (वा) भ्रान्तं भवितुमर्हति, एवमेकस्मिन्नेव ख्यादिवारलक्षणे वासरे द्वयोरपि तिथ्योः समाप्तत्वेन विद्यमानत्त्वात् कौत - [ टिप्पणी गोथी यासु ] (५) भवता तु त्रुटितचतुर्दशी पूर्णिमायां बुद्धयाऽऽरोप्याऽऽराभ्यते, तस्यां तद्भोग गन्धाभावेऽपि तत्त्वेन स्वीक्रियमाणत्वात्, आरोपस्तु मिथ्याज्ञानं यदुक्तं प्रमाणनयतत्त्वालोकालङ्कारे श्रीदेवाचार्यपादैः"अतस्मिंस्तदध्यवसायः समारोपो, यथा शुक्तिकायामिदं रजत मिति । (६) किंच- क्षीणपाक्षिकानुष्ठानं पौर्णमास्यामनुष्ठीयमानं किं पञ्चदश्यनुष्ठानं पाक्षिकानुष्ठानं वा व्यपदिश्यते ? (७) आये पाक्षिकानुष्ठानविलोपपत्तिः (८) द्वितीये स्पष्टमेव मृषाभाषणं, पञ्चदश्या एव चतुर्दशीत्वेन व्यपदिश्यमानत्वात्, (९) न च क्षीणे पाक्षिके प्रयोदश्यां चतुर्दशीज्ञानमारोपरूपं «falfa ars, aadqzgozar. संभवात् नहि घटपटवति भूतले घटपटौस्त इति ज्ञानं कनकरत्नमयकुंडले (वा) " પ માનવા ખામતની) યુક્તિએ તેા ક્ષીણ पर्यतिथि भने वृद्धि पाभेली पर्व - तिथि भाटेना सामान्य क्षण श्वाना प्रसवा भने वा (તપગચ્છવાળા, ખરતરગચ્છવાળાને शान पूर्णिमाने हिवसे (मात्र) युद्धिथी કહે છે કે–) તમેા તા ક્ષીણ પામેલી ચતુआशिष ने मारा हो ! ते (पूनभने) हिवसे ते (यौहश ) ना लोगनी ગન્ધના અભાવ છતાં પણ તે (ચૌદશ) પણે સ્વીકારતા હેાવાથી આરોપ તા મિથ્યા જ્ઞાન છે જે માટે ‘પ્રમાણનયતત્ત્વલેાકાલ કાર’ માં શ્રી પરમારાધ્ય દેવાચાર્યજીએ કહ્યું છે કે-જે વસ્તુ જેમાં ન હેાય તેમાં તેના छी ३५ " मे प्रमाणे, નિશ્ચય કરવા તે સમારોપ છે “ જેમકે વળી ખતરાને પૂછે છે કે-પૂનમે क्षीण पामेली पाक्षि ( गौहश) ना અનુષ્ઠાનને આરાધતાં (તેને) પૂનમનું अनुष्ठान म्हेशी डे पाक्षिङ (गौहश) नुं ? पहेलु नभनु' (डे। तो ) पाक्षि ( थौहश )ना અનુષ્ઠાનના લેાપની wuufa anà, oflg-zil:ug' (têt तेो) स्पष्ट भूषावाह है. पूनमनेो भ गौहशय व्यपदेश उराते! होवाथी Page #351 -------------------------------------------------------------------------- ________________ પર્વવ્યપરા મતભેદ, स्कुत्यमारोपज्ञानम् ? अतएवात्रैव प्रकरणे 'संपुष्णत्ति अ काउ' मिति गाथायां या तिथिर्यस्मिन्नेवादित्यादिवारलक्षणे दिने समाप्यते स दिनस्तत्तिथित्वेन स्वीकार्य इत्याद्यर्थे संमोहो न कार्य इति । अथानन्तर्यस्थितासु द्वित्रादिकल्याणकतिथिषु किमेवाङ्गीक्रियते इति चेत्. अहो वैदग्ध्यं भवतः, यतः स्वविनाशाय स्वशस्त्रमुत्तेजीकृत्यास्मत्करकुशेशये न्यस्यते, यतो ह्यस्माकमतनकल्याणकतिथिपाते प्राचीनकल्याणकतिथौ द्वयोरपि विद्यमानत्वादिष्टापत्तिरेवोत्तरं, भवता तु प्राचीनाया उत्तरस्याश्च तिथिपाते तिथेः વાનરત્નશાને સારૂં મવિનતિ, gવ- આ ઉપરથી પાક્ષિક (ચૌદશ)ને સેવાવિ વ્યાવિવારા વાયરે ક્ષય હોય ત્યારે (ટીપણાની) તેરશે સોfજ સિધ્ધો: સનાતન વિમાન- ચૌદશ કરવી તે આરોપ રૂ૫ થશે.” ત્યાર સત્યનાશનમ્ ? અત્ત (એમ કઈ શંકા કરે તો તે માટે કહે પવાર બાર “goof a wા” છે કે) તેમ ન કહેવું. કારણ કે ત્યાં મિતિ નાથાલાં કા સિથિર્મિયાત્સા- (તેરશે) આરોપના લક્ષણો અસંભવ વિવારને ત્રેિ તમારે પણ વિના હોવાથી, જેવી રીતે ઘટ અને પટવાળી ત્તિનિ સ્વીકાર્ય ત્યાર્થ સંમોદી જમીન ઉપર “ઘટપટ છે” એવું જ્ઞાન, न कार्य इति। અથવા તો કનક અને રત્નમય કંડલમાં કનક રત્નમય જ્ઞાન ભ્રમવાળું કહેવાય નહિ જ. તેવીજ રીતે એકજ રવિ વિગેરે વારના લક્ષણવાળા દિવસે બનેય તિથિઓનું સમાપ્તિપણું હેવાથી આ રોષ જ્ઞાન કેવી રીતે કહેવાય? એટલા માટે આજ પ્રકરણમાં સંpoorત્તિ વ૬૦ ગાથામાં અપાતા) જે તિથિ જે રવિ આદિવારના લક્ષણ વાળા દિવસે સમાપ્ત થાય તે દિવસ (૨૦) કથાનત્તસિથતા ત્રિારિ. તે તિથિપણે સ્વીકાર, એ વિગેરે કલ્યાણતિથિg વિવાન્નેિ અર્થમાં સંમેહ ન કરે. વેત પદો વૈદ્ય મઘતા, ચતઃ રવિના- અનન્તરપણે રહેલી બે, ત્રણ વિગેરે રાજ ઘરાકૃત્યાત્મરકુરા કલ્યાણક પર્વતિથિઓના (પ્રસંગે) ચીતે, (૨) તો ઘરમાતનાલ્યા- માં શું આમ (ફરજિયાત પર્વતિથિની રિશિપ પ્રાચીનાક્ષત્તિથી - પેઠે પૂર્વે પૂર્વે જવાનું) જ અંગીકાર પોર્ન વિનાનાવિછાપત્તરોત્તર,(૨૨) કરાય છે ? (એમ કઈ શંકા કરે તો મરતા નુ પ્રાચીનારા લત્તાસ્થાશ્વ તિથિ- તેવાને માટે કહે છે કે, તમારું ડહાપણ પાસે સમયગાથારાવાવટોનીયમ- આશ્ચર્યકારક છે! જે કારણથી પોતાના यपाशादिति । નાશને માટે પિતે શસ્ત્રને સજીને અમારા Page #352 -------------------------------------------------------------------------- ________________ આ. રામચંદ્રસૂરિજી સ્વપક્ષ સ્થાપને, पाते] उभयात्राप्याकाशमेवावलोकनीयमुभयपाशादिति । ननु कथं तर्हि अनन्तरदिने भविष्यद्वर्षकल्याणकतिथिदिने च पृथक् तपः समाचर्यते इति चेत् , उच्यते, कल्याणकाराधको हि प्रायस्तपोविशेषकरणाभिग्रही भवति, स च द्विधा-निरन्तरतपश्चिकीर्षुः કરકમળમાં અપાય છે! જે માટે અમારે તો આગળની કલ્યાણક તિથિના ક્ષયે પાછળની કલ્યાણક તિથિમાં બનેથનું વિમાનપણું હોવાથી ઈપત્તિજ છે (આરોપ કરે પડતો નથી. અને તમારે (શંકાકારને) તો પાછળની અને આગળની બનેય (કલ્યાણક તિથિ)માં (૩) રજુ રાશં તનંત અવિષ્ય- આકાશજ દેખવું પડશે અને બાજુ द्वर्षकल्याणकतिथिदिने च पृथक् तपः स- આપત્તિ હેવાથી. મારે રતિ રેત, (૨૪) ૩, કલ્યા- જે એમ છે તો બીજે દિવસે અથવા ળવારા ધાદિ કાયરતવિરોષnormમિ- તે બીજા વર્ષની તે કલ્યાણક તિથિના ગ્રી મતિ, (૨૯) ર૩ = ધિ- નિત્તર- દિવસે પૃથક તપ કેમ કરાય છે? (એમ તાવુિં સાત્તાતશ્ચિઠ્ઠીવૃક્ષ, 7માણ કેઈ શંકા કરે તો તેના સમાધાન માટે) વામિન ને દુર કરવાાિળો- કહેવાય છે કે કલ્યાણકને આરાધક દ્વિપમાનન તારાધsfc નં- પ્રાયઃ પવિશષ કરવાના અભિપ્રહરનિમાવાવ તpો મવત્તિ, નાજ- વાળા હોય છે. તે (આરાધક) બે પ્રકારે થા, () *કથા priાપને પક્ષાઘાતુ છે નિરન્તર તપ કરવાવાળો અને સાન્તર * તપ કરવાવાળા मासिक-षष्ठतपोऽभिग्रहीति, द्वितीयस्तु તેમાં પહેલો (નિરતર તપ કરવામવિષ્યદર્પત્યલ્યાણતિથિગુહનામા- વાળ) એક દિવસે બનેય કલ્યાણક જ્ઞાતિ ના કાવવા ત, સુરા- તિથિઓનું વિદ્યમાનપણું હોવાથી તે रिक्तत्वात् , न च खसूचित्वमेव शङ्काज्व (બનેય કલ્યાણક તિથિ) ને આરાધક रनाशौषधीति गाथार्थः ॥५॥ થયે છત અનંતર બીજા દિવસને (श्री तत्वतरंगिणी मुद्रित पृष्ठ ५ ६) ગ્રહણ કરીને જ તપ પૂ કરનાર થાય છે. અન્યથા નહિ. જેમ પૂનમના ક્ષયે પખી અને ચૌમાસી છઠ તપને અભિગ્રહવાળે ( અનંતર બીજા અહિં શંકાને અવકાશ નથી ચુક્તિ દિવસને ગ્રહણ કરીને જ તપ પૂરા કરરહિતપણું હોવાથી અને શુન્યતા એ નાર બને છે તેમ) બીજે (સાતર તપ શંકાવરને નાશ કરવાની ઔષધિ નથી કરવાવાળે) તે પછીના વર્ષના તે આ પ્રમાણે ગાથાર્થ છે. કલ્યાણકની તિથિવાળા દિવસને ગ્રહણ ૧ આ પાઠમાં મુકવામાં આવેલ ૧-૧૬ કરીનેજ (તે કલ્યાણક તિથિનો તપ પૂરે અંક સ્પષ્ટીકરણને સમજાવવા માટે છે. કરનાર બને છે.) Page #353 -------------------------------------------------------------------------- ________________ પર્વવ્યપદેશ મંતવ્યભેદ, सान्तरतपश्चिकीर्षुश्च, तत्राद्य एकस्मिन् दिने द्वयोरपि कल्याणकतिथ्योर्विधमानत्वेन तदाराधकोऽपि सन्ननन्तरोत्तरदिनमादायैव तपःपूरको भवति नान्यथा, यथा पूर्णिमापाते पाक्षिकचातुर्मासिकषष्ठतपोऽभिग्रहीति द्वितीयस्तु भविष्यद्वर्षतत्कल्याणकतिथियुक्तदिनमादायैवेति नात्र शङ्कावकाश इति, युक्तिरिक्तत्वात् , न च खसूचित्वमेव शंकाज्वरनाशौषधीति गाथार्थः [यथा पूर्णिमापाते चातुर्मासिकषष्ठतपोऽभिग्रही अपरदिनमादायैव तपः पूरकः द्वितीयस्तु भविष्यद्वर्षतत्कल्याणकतिथियुक्तं दिनमादायैवेति न किंचिदनुपपन्नम् , अत्र तव तावद्युक्तिरिक्तत्वात्खसूचित्वमेवशङ्काज्वरनाशौषधीति માથાર્થ (મુકિત પ્રત પૃ૦ –૬) એ વર્ગના પાઠના અર્થનું શુદ્ધ સ્પષ્ટીકરણ પાઠ ૪ ૪. (ખરતરએ એક અપેક્ષાએ ચૌદશને ક્ષય હવાથી ચૌદશનું અનુષ્ઠાન ગયું છે એમ ભાળ્યું ત્યારે શાસ્ત્રકારે જણાવ્યું કે શું અષ્ટમીએ તમને ખાનગીપણે કંઈક આપેલું છે કે જેથી ક્ષય પામેલી એવી આઠમ પણ પલટાવીને માનો છો ? અને પફખીએ તમારે ગુનો કર્યો છે કે જેથી તેનું નામ પણ સહન કરતા નથી ! આવી રીતે પખીના નામને સહન નહિ કરવાના એલંભા ઉપર ખરતર શંકા કરે છે કે ........ ગતિઃ (૧) શંકા-એવી રીતે પૂનમને ક્ષય હોય ત્યારે તમારી પણ શી ગતિ થશે? (અર્થાત તમે પણ ચૌદશને દિવસે ચૌદશ કે પકખીના નામને તે દિવસે સહન કરશે નહિ અને તેરશને દિવસે ચૌદશ કરી ચૌદશના દિવસને ચૌદશ કે પખીનું નામ નહિ બેલતાં પૂનમનું જ નામ આપશે. નવા વર્ગના કહેવા પ્રમાણે આ શંકા પૂનમના નામને માટે નથી પરંતુ ચૌદશ એટલે પછીના નામને માટે છે. વળી એ નવા વર્ગના કહેવા પ્રમાણે પૂનમને ક્ષયે ચૌદશ અને પૂનમ એકઠા થતાં હેત તો ચૌદશના કે પૂનમના એકેયના નામને આપત્તિ આવતજ નહિ એટલે સ્પષ્ટ થાય છે કે એક દિવસે બે તિથિ બેલાતી પણ નહોતી અને આરાધાતી પણ નહતી. (૨) આ શંકાના સમાધાનમાં શાસ્ત્રકાર કહે છે કે ટીપણાની ચૌદશને દિવસે ટિપ્પની અપેક્ષાએ બનેનું વિદ્યમાનપણું છે માટે ક્ષીણ એવી પૂનમનું પણ આરાધના થાય છે થયું જ છે એ વાત જાણ્યા છતાં પણ ફરીથી નકામી કહે છે? (જેવી રીતે ક્ષય પામેલી પૂનમ ચૌદશને દિવસે વિદ્યમાન છે તેવી જ રીતે ક્ષય નહિ પામેલી પૂનમ વિગેરે તિથિઓ પણ તેની પહેલાની તિથિઓમાં વિદ્યમાન તે હેાય જ છે. પરંતુ તેવી વિદ્યમાનતા માત્રથી તે તે તિથિઓની Page #354 -------------------------------------------------------------------------- ________________ આ. રામચંદ્રસૂરિજી સ્વપક્ષ સ્થાપન. ૨૪ (ઉપરના પાઠમાં જે ભાગની નીચે લીટી દોરી છે તે પાઠ પણુ મુદ્રિત પ્રતમાંના છે, પણ તેની જગ્યાએ હસ્તલિખિત પ્રતિમાં જે પાઠ છે તે સૂચવવાને માટેજ પાઠની નીચે લીટી દોરીને તેની પાસે [ ] આવે! કૌંસ કરી હસ્તલિખિત પ્રતિમાંના પાઠ મૂકયેા છે. તે તે પૂ તિથિઓમાં આરાધના થતી નથી. કેમકે સૂર્યાંયની વખતે તે તે પ તિથિ વિદ્યમાન હોય છે તાજ તેની આરાધના થાય છે એટલે વિદ્યમાનતા હોવાથી જે અહિં આરાધના જણાવી છે તે ખરતરના પક્ષની અપેક્ષાએ છે. કેમકે તેઓ વિદ્યમાનતા અને ભાગના નામે આરાધના માને છે. ૧ અહિં જો એ તિથિઓ ભેગી માનવાની હાતા બન્નેનું વિદ્યમાનપણુ કહીને એકલી પૂનમની આરાધના ન જણાવત પરંતુ વિદ્યમાનપણા રૂપ હેતુથી બેયની આરાધના જણાવત અને તેથી વિદ્યમાનંવેન દ્વો વ્યાાધનમ્ લખત ‘તસ્થા અવ્યાાધનમ્ ' લખ્યું છે તે ન લખત. વળી આગળ જે આરાષજ્ઞાન કહેવાના પ્રસ`ગ આવે છે. તે પણ આવત નહિં. આખા અવયવી એવે દિવસ પૂનમપણે માનવાના હોય તાજ આરો૫ની શકાનો વખત આવે. ચૌદશના એક ભાગમાં તે। પૂનમનીજ વિદ્યમાનતા બન્ને પક્ષે સ્વીકારેલી છે, એટલે ચૌદશમાં પૂનમનીજ વિદ્યમાનતા અને પક્ષે સ્વીકારેલી છે, એટલે ચૌદશમાં પૂનમના આરોપની શકાને અવકાશ રહેતા નથી.) (૩) (ચૌદશના આખા દિવસને પૂનમ તરીકે માનવામાં આવે તે પૂનમે ચૌદશ માનતાં જેમ આરેાપ ગણાય તેમ ચૌદશના દિવસના એક ભાગમાં ચૌધ્ધ હાવાથી તે પૂનમ તરીકે માનતાં આરેાપ ગણાવા જોઇએ એમ પર્ શકા ધારીને ખરતરાને કહે છે કે) તે ચૌદશને દિવસે જે પૂનમ આરાધાય તે પણ પૂનમને આરેાપ કરીનેજ નથી આરાધાતી, અર્થાત્ ચૌદશને દિવસે પૂનમ વિદ્યમાન છતાં ચૌદશના ભાગમાં તે પૂનમના આરેાપ કરવેાજ નથી પડતો. કેમકે પૂનમ ક્ષય પામેલી હાવાથી ચૌદશની તિથિને દિવસે પૂનમની વાસ્તવિક સ્થિતિ છે. નહિ કે આરેાપિત સ્થિતિ છે. (ટીપણાની ચૌદશને દિવસે પૂનમની સ્થિતિ વાસ્તવિક છે, એમ ઠરાવવામાં વિદ્યમાનતા’ હેતુ ન રાખતાં ‘ન્રુસ્તિત્ત્વન' એ શબ્દથી ક્ષયના હેતુ જે રાખ્યા છે તે નૈના સિદ્ધાંતથી ચૌદશને પૂનમ મનાવવા માટેજ છે.) (૪) તે ચાદશના દિવસને પૂનમ તરીકે માનવામાં યુક્તિ ક્ષીતિથિ વૃદ્ધિ તિથિના સાધારણ લક્ષણ અવસરે આગળ કહેલી છે. ચૌદશના ક્ષયે તેરસને દિવસે તેરશના વ્યપદેશના અભાવ કહીને પ્રાયચિત્તાદિ વિધિમાં ચૌદશજ છે એવા વ્યપદેશ સંઘમાં થાય છે.’ એમ જણાવેલું છે. વળી આગળ પણ ક્ષીણ તિથિ વૃદ્ધિ તિથિના લક્ષણની વખતે ખરતરને Page #355 -------------------------------------------------------------------------- ________________ પર્વ વ્યપદેશ મહતવ્યૂલેશ્વ ૨૫ રજુ કરેલું છે. ચતુર્દશીના પાક્ષિકાનુષ્ઠાન કરનાર ખરતરગ ગ્રન્થકારશ્રીએ ઉપરનું કથન પ્રશ્નોત્તર રૂપે ક્ષયે પૂર્ણિમામાં ચતુર્દશીનુ આરાપણું કરીને ચ્છીએ પેાતાના મતના સમર્થન માટે શ્રી તપાગચ્છની શાસ્રસિદ્ધ પ્રવૃત્તિને અંગે પ્રશ્નો કર્યા હાય અને ગ્રન્થકારશ્રી, તે પ્રશ્નોના શ્રી તપાગચ્છની શાસ્ત્ર સિદ્ધ પ્રવૃત્તિના વ્યાજબીપણાને દર્શાવવા સાથે શ્રી તપાગચ્છની તે પ્રવૃત્તિથી ખરતર ગચ્છની માન્યતાને સમર્થન મળતું નથી એ સૂચવનારા ઉત્તરા આપ્યા હાય, તેવી રીતિએ ગ્રંથકારશ્રીએ ઉપરનુ કથન કરેલું છે. ઉપરના કથના ભાવ એ છે કે: ૬૨ સમજાવવા માટે સ’પૂર્ણ થતી તિથિ માનવી એમ કહેશે તે અપેક્ષાએ પણ ચૌદશને દિવસે છેલ્લી પૂનમજ ચાવીસે કલાક માનવી જોઇએ.) (૫) (ખરતરાને કહે છે કે તમે તેા ક્ષય પામેલી ચૌદશ પ્રધેાષના આધારે તેરશે તે બદલી શક। પરંતુ) ક્ષય પામેલી ચતુર્દશી પૂનમને દિવસે બન્નેા છે. તે તે માત્ર બુદ્ધિથી આરેાપીનેજ આરાધ છે. કેમકે તે પૂનમને દિવસે તમારી અપેક્ષાએ પણ ચૌદશના ભાગની ગંધને અભાવ છતાં પણ (અને પૂનમ માન્યા છતાં પણુ) ચૌદશ પણે લેા છે. અને એવી રીતનેા આરેપ કરવા તે તે મિથ્યાજ્ઞાન છે, જે માટે પૂજ્યશ્રી દેવાચા જીએ ‘પ્રમાણનયતત્ત્વàાકાલકાર’માં કહ્યું છે કે જેમાં જે વસ્તુ ન હેાય તેમાં તેને નિશ્ચય કરવા તે સમારેાપ કહેવાય જેમ છીપ છતાં તેમાં આ રૂપું છે એવું નાન (સમારેાપ છે.) તે (શાસ્ત્રીય વ્યવહારકે સામાચારીથી નિરપેક્ષપણાને માટે ખરતાને અંગે આ વચન કહેવામાં આવ્યુ છે કેમકે જો એમ ન હેાય (અને એકાન્તેજ હેાત) તેા ચૌદશના ક્ષયની વખતે તેરશના દિવસે તેરશના બ્યપદેશના અભાવ અને આખા દિવસ ચૌદશ શાસ્ત્રકાર કહેતજ નહિં, વળી શ્રી જીનેશ્વરની મૂર્તિને જીનેશ્વરપણે માની શકતજ નહિં) (૬) વળી ક્ષય પામેલી એવી ચૌદશનું અનુષ્ઠાન તમે (ખરતા) પૂનમને દિવસે કરા તેને પૂનમનું અનુષ્ઠાન કહેા કે ચૌદશનું અનુષ્ઠાન કહે! ? (આ ઉત્તર પ્રથથી નક્કી થાય છે કે પૂર્વનું પ્રકરણ પણ ચૌદશના માટેજ હતુ... વળી ખરતર ગચ્છવાળા કે તપગચ્છવાળા બન્નેમાંથી કોઈપણુ એક તિથિ માનીને તે દિવસે એ તિથિના અનુષ્ઠાન કરવાનું માન તુંજ નહાતુ' કેમકે જો એ નવા વર્ગની માફક એક તિથિએ એ તિથિના અનુષ્ઠાન કરાતાં હેતતા ત્રીજો વિકલ્પ ઉભયાનુષ્ઠાનના પણ જરૂર કરત પણ ગ્રંથમાં તે કહેલ નથી.) (૭) ખરતરાને કહે છે કે જો તમે તે પૂનમે કરાતા પક્ષીના અનુષ્ઠાનને પણ પૂનમનું અનુષ્ઠાન છે એમ કહેશે। તેા પખીના અનુષ્ઠાનના લેપના પ્રસંગ આવશે ! આથી સ્હેજે સમજાય તેવી ભીના કે-પૂનમને દિવસે પક્ષીનું અનુવ્હાન જે ઉપવાસ પખી પ્રતિક્રમણ વિગેરે કરાય છે. તેને અંગેજ પ્રશ્ન છે. Page #356 -------------------------------------------------------------------------- ________________ આ રામચંદ્રસૂરિજી સ્વ૫ક્ષ સ્થાપન ૨૬ ગ્રન્થકારશ્રીએ જ્યારે ખરતરગચ્છીયને એમ કહ્યું કે-ચૌદશ અને પૂનમ એ બનેયનું આરાધ્યપણું આપણ બનેને સમ્મત છે. હવે જે તમારી કહેલી રીતિને આશ્રય કરાય તો પૂનમજ આરાધાઈ એવું થાય. અને ચતુર્દશીના આરાધનને તો અંજલિ દીધા જેવું જ થાય.” વિગેરે, એટલે ખરતર ગચ્છીએ પ્રશ્ન કર્યો કે–ચતુર્દશીને ક્ષયે અમારી રીતિને આશ્રય કરવાથી, ચતુર્દશીના આરાધનને અંજલિ દીધા જેવું થાય અને માત્ર પૂનમથી જ આરાધના થાય એવું તમે કહે છે, તે પૂનમના ક્ષયે તમારી પણ શી ગતિ થાય છે? અર્થાત્ પૂનમના ક્ષયે તમારે પણ પૂનમના આરાધનને તે અંજલિ દીધા જેવું થાયજ છે ને ? છતાં એક માત્ર તે દિવસને પાક્ષિક તરીકે ન માને એટલા માત્રથી, પખીના અનુષ્ઠાનને લેપ થાય છે, એવી આપત્તિ આપી. એટલે એ ઉપરથી બે વાત તો જરૂર સિદ્ધ થાય છે કે આ દિવસ તે પર્વ તિથિને માન્યા સિવાય તેનું અનુષ્ઠાન કરવામાં આવે તો પણ તે અનુષ્ઠાન તે તિથિનું ગણાયજ નહિ, એટલે અષ્ટમી આદિના ક્ષયની વખતે જો આખો દિવસ અષ્ટમી વિગેરે માનવામાં ન આવે તે અષ્ટમી આદિના અનુષ્ઠાનનો લેપ વહોરવોજ પડે આથી બીજી વાત એ પણ સિદ્ધ થાય છે કે આ દિવસ તિથિ માનવામાં આવે તેજ તે તિથિનું અનુષ્ઠાન તે દિવસે કરેલું સફળ ગણાય.) (૮) હવે બીજા વિકલ્પમાં જણાવે છે કે આ તમારું બોલવું સ્પષ્ટ જુઠું છે. એટલે પૂનમને દિવસે ક્ષીણ પાક્ષિકનું જે અનુષ્ઠાન કરે છે તે “પાક્ષિક અનુષ્ઠાન છે એમ કહેવું તે સર્વથા જુઠું જ છે કેમકે તમોએ માનેલી અને કહેલી પૂનમને ચૌદા તરીકે તમે કહેવા માંગો છો. (આથી એક દિવસને બે તિથિપણે ખરતરગચ્છવાળા કે તપગચ્છવાળા, એક પણ કહેતા માનતા નહોતા તેથી આ મૃષાવાદની આપત્તિ આપેલી છે. આ ઉપરથી આજે નવ વર્ગ અષ્ટમી આદિના ક્ષયે માને છે સાતમ વિગેરે અને વ્યપદેશ કરે છે આઠમ વિગેરેને; એટલે તેઓ જ સ્પષ્ટ મૃષાવાદી કેમ ન ગણાય ?). (૯) ચૌદશને ક્ષય હોય ત્યારે ઉદયવાળી તેરશને દિવસે ચૌદશનું જ્ઞાન આરોપ રૂપ થશે એમ ન કહેવું. કેમ કે ત્યાં આરોપના લક્ષણને સંભવ નથી. જેમ જમીન ઉપર ઘટ અને પટ બંને હોય તે જમીન ઉપર ઘટપટ છે એવું જ્ઞાન અને કનક રત્નમય કુંડલમાં કનક રત્નનું જ્ઞાન ભ્રમવાળું કહેવાય નહિં. એવી રીતે એકજ રવિ વિગેરે વારના દિવસમાં બન્ને તિથિઓનું સમાનપણું હોવાથી આરોપજ્ઞાન કેમ કહેવાય? આટલાજ માટે આ ગ્રન્થમાં કુત્તિ જ ૨૩૦ એ ગાથામાં જે રવિવાર આદિ દિવસે સમાપ્ત થાય તે દિવસ તે તિથિપણે લે, ઈત્યાદિક કહેવાશે તેમાં મુઝાવું નહિ. ૧ અહિં “ તરક્ષ.....૧ રાતે' સુધીની લીટીઓના ભાવાર્થને પણ ઉડાડી દઈ નગ્નેવં ને ભાવાર્થ જે છે. Page #357 -------------------------------------------------------------------------- ________________ વ્યપદેશ મતથ્યભેદ આચાર્ય શ્રી સાગરાનંદસૂરિજી હાલમાં કહે છે તેમ જ તે વખતે શ્રી તપાગચ્છીય સમાજ પૂનમના ક્ષયે તેરશે ચૌદશ અને ચૌદશે પૂનમ–એવી હેરફેરી કરતા હાત, તે આવેા પ્રશ્ન ઉપસ્થિત થવા પામતજ નહિ. એટલે આ પ્રશ્ન પણ એજ પૂરવાર કરે છે કે-તે સમયે શ્રી તપાગચ્છીય સમાજ પૂનમના ક્ષયે ચૌદશેજ ચૌદશ અને પૂનમ બન્નેની સમાપ્તિ હેાવાથી ચૌદશેજ ચૌદશપૂનમ બન્નેની આરાધના કરતા હતા અને ચતુર્દશીના અનુષ્ઠાનમાં પૂર્ણિમાના અનુષ્ઠાનના સમાવેશ કરતા હતા. ખરતર ગીયના ઉપરના પ્રશ્નના ગ્રન્થકારશ્રીએ જે ઉત્તર આપ્યા છે તે જોતાં પણ અમારા આ કથનનેજ સમર્થન મળે છે પણ આચાર્ય શ્રી સાગરાન દસૂરિજીના કથનને સમર્થન મળતું નથી. ૪ ૨૭ (આ ઉપરથી સ્હેજે સમજી શકાશે કે એક વારે એ તિથિએ સમાપ્ત થાય તેથી તેનું વિદ્યમાનપણુ હાય છતાં પણ તે દિવસ સમાપ્ત થનારી એકજ તિથિપણે અગીકાર કરવા; નહિ કે એ તિથિપણે. જો એમ ન હેાત તા શાસ્ત્રકાર તે તિથિપણે લેવા એમ નહિ કહેતાં તે તે તિથિપણે લેવા એમજ કહેત. વળી આ અધિકાર વૃદ્ધિના પ્રકરણમાં પહેલે દિવસે સપૂર્ણ તિથિ માનીતે બીજા દિવસની તિથિને સ`થા નહિ માનનાર એવા ખતરાને સપૂર્ણતાના નામે કહેવામાં આવેલા છે. શ્રા તપાગચ્છવાળા તેા ભાગ કે સમાપ્તિને અંગે તિથિ ન માનતાં ક્ષય વૃદ્ધિના પ્રસંગ સિવાય ઉડ્ડયને અંગેજ તિથિ માનનાર છે, અને પતિથિના ક્ષય વૃદ્ધિના પ્રસંગમાં અનુક્રમે પૂર્વતિથિના ઉય અને ઉત્તર તિથિના ઉયજ પપણે માનનારા છે. શાસ્ત્રકારે પાતે તા પૂનમના ક્ષયની વખતે, ચૌદશને દિવસે પૂનમ કરવાનું અને તેથીજ તેરશને દિવસે ચૌદશ કરવાનું રાખેલું. હેાવાથીજ ખરતર તરફથી આ પ્રકારે શકા કરવામાં આવી છે કે) (૧૦) અનન્તરપણે રહેલી એ ત્રણ ચાર કલ્યાણક તિથિઓમાં પણ શું તમે એમજ રજિયાત રૂ૫ તિથિની પેઠે પૂર્વે પૂર્વે જવાનું કરશે! ? આવી શંકાના ઉત્તરમાં ગ્રન્થકાર કહે છે કે તમારૂં ડહાપણુ આશ્ચર્યકારક છે. કેમકે તમે પેાતાના નાશને માટે પેાતાનું શસ્ત્ર સજીને અમારા હસ્તકમલમાં મૂકે છે. આ નવા વર્ગ જેમ એક દિવસે એ અગર વધારે તિથિનું આરાધન માને છે, તેમ જો શાસ્ત્રકાર માનતા હોત તેા અહિં કલ્યાણકની અનેક તિથિ એની એક સાથે આરાધનાની વાદિની આ શકાને અને શાસ્ત્રકારે આપેલા સમાધાનને પણ અવકાશ ન હતા. વળી એ તિથિનું વિદ્યમાનપણુ કહીને પણ આરાધના તા એકનીજ જણાવી છે. એટલે સ્પષ્ટ છે કે એક દિવસે એક કલ્યાણક તિથિ મનાતી હતી. (૧૧) કેમકે અમારે તે! આગળની સમી જેવી કલ્યાણકની તિથિ ક્ષય પામેલી હોય તા તેની પહેલી ટીપણાની નામની કલ્યાણક તિથિમાં પ્રેયનું વિદ્યમાનપણું હાવાથી તે આગળની શમી રૂપ કલ્યાણક તિથિને માનવાની સવળતા રૂપ જ થાય છે. Page #358 -------------------------------------------------------------------------- ________________ આ. રામચંદ્રસૂરિજી સ્વપક્ષ સ્થાપન, ૨૮ “પૂનમના ક્ષયે તમારી પણ શી ગતિ થાય છે ?' એવા ખરતરગચ્છીએ પૂછેલા પ્રશ્નનો ઉત્તર આપતાં. ગ્રન્થકારશ્રી ફરમાવે છે કે પૂનમના ક્ષયે ચતુર્દશીમાં ચતુર્દશી અને પૂર્ણિમાએ બનેયનું વિદ્યમાનપણું હોવાના કારણે ચતુર્દશીમાં પૂર્ણિમાનું આરાધન પણ થઈ જ ગયું! ચૌદશે અમે જે પૂર્ણિમાનું આરાધન કરીએ છીએ, તે ચૌદશમાં પૂનમને આરેપ કરીને કરતા નથી. કારણ કે-પૂર્ણિમાને ક્ષય હોવાથી ચતુર્દશીમાં પૂર્ણિમાની વાસ્તવિક સ્થિતિ છે. તમે તે ક્ષીણ ચતુર્દશીની આરાધના પૂર્ણિમામાં કરો છો તે પૂર્ણિમામાં ચતુર્દશીનું બુદ્ધિથી આપણુ કરીને કરે છે. કારણ કે પૂણિમામાં ચતુર્દશીના ભોગવટાની ગબ્ધને અભાવ હોવા છતાં પણ તમે પૂર્ણિમાને ચતુદેશીપણે સ્વીકાર કરે છે અને આપ એ તે મિથ્યાજ્ઞાન છે.' ર૯ તે વખતે શ્રી તપાગચ્છીય સમાજ જે પૂનમના ક્ષયે તેરસે ચૌદશ માન વાની અને પૂનમની વૃદ્ધિએ પહેલી પૂનમે ચૌદશ માનવાની આચાર્યશ્રી સાગરાનંદસૂરિજી કહે છે. તેવી હેરફેરી કરતે હેત તે ગ્રન્થકારશ્રી આ ઉત્તર આપી શક્ત જ નહિ કારણકે-પહેલી પૂનમમાં ચતુર્દશીના ભગવટાની ગંધ સરખી પણ હોય નહિ એ દેખીતી વાત છે અને ચોદશ ઉદયતિથિ તરીકે પ્રાપ્ત થતી હોવા છતાં પણ ચૌદશનું તેરશે આરોપણ કરતા હતા તે અહિં ઉદયતિથિ ચૌદશની વિરાધનાનો પ્રશ્ન પણ ઉદ્દભવ્યા વિના રહેતજ નહિ. ગ્રન્થકારશ્રી કમથી કમ, એ પ્રશ્નને પિતાને અભિમત એવો ખુલાસો આપવાને માટે પણ ઉદયતિથિ ચૌદશને છોડીને તેરશે તેનું આરોષણ થાય કે નહિ?— એ પ્રશ્ન ઉભું કરતજ. અહિં તો તે પ્રશ્ન ઉભું કરવામાં આવ્યો નથી અને પૂર્ણિમાએ ચૌદશના ભેગની ગબ્ધ નહિ હોવાના કારણને જણાવીને ગ્રન્થકારશ્રીએ ખરતર ગચ્છીયને આરોપ કરીને આરાધના કરનારે ઠરાવી તેના આરોપને મિથ્યાજ્ઞાન તરીકે જણાવેલ છે. ૩૦ હવે આગળ ચાલતાં ગ્રન્થકારશ્રી ખરતર ગચ્છીયને ઉદ્દેશીને એવા ભાવનો પ્રશ્ન કરે છે કે- ક્ષીણ પાક્ષિકના અનુષ્ઠાનને પૂર્ણિમાનાં આચરતાં તે અનુષ્ઠાનને તમે પાક્ષિકનું અનુષ્ઠાન કહેશે કે પૂર્ણિમાનું અનુષ્ઠાન કહેશે ? આ પ્રશ્ન કરીને ગ્રન્થ (આગળ આગળની તિથિ પાછળ પાછળની તિથિમાં વિદ્યમાન હોવાથી તે તે એક તિથિપણે અમે માની શકીએ છીએ, તેથી અમને કઈ પણ પ્રકારે અનિષ્ટ નથી.) * આ. રામચંદ્રસૂરિજીએ પોતાના આપેલા વચૈવ ના પાઠ ભાવ સંસ્કૃત શબ્દ સાથે સંબંધ ધરાવતા જે શબ્દો છે તેને “પૈકા' ટાઈપમાં આપ્યા છે. તે દરેક ઉપર ૧૧૫ સુધીના અંક આપ્યા છે બાકીનું લખાણ તેમનું સ્વતંત્ર છે. તે વિદ્વાન વાંચક મૂળ પાઠ સાથે સરખાવશે તો આપોઆપ ખ્યાલ આવશે કે આ. રામચંદ્રસૂરિજીએ પાઠ અને પૂર્વગ્રંથના નામે પિતાને મનગમતું કહ્યું છે. Page #359 -------------------------------------------------------------------------- ________________ પર્વવ્યપદેશ મંતવ્યભેદ, કારશ્રી કહે છે કે જે આ પ્રશ્નના ઉત્તરમાં તમે એમ કહેશે કે–એ પૂર્ણિમાનું અનુષ્ઠાન છે. તે પાક્ષિકના અનુષ્ઠાનના વિલેપની આપત્તિ આવશે અને એમ કહેશે કે-એ પાક્ષિકનું અનુષ્ઠાન છે, તે પૂર્ણિમાને જ ચતુર્દશીપણે વ્યપદેશ કરવાના કારણે તે સ્પષ્ટ મૃષા ભાષણજ ગણાશે ૩૧ અહિં ખાસ ધ્યાન ખેંચનારી બીન એ છે કે-પૂર્ણિમાનું અનુષ્ઠાન કહે નારને માટે પાક્ષિકાનુષ્ઠાનના વિલેપની આપત્તિ જણાવી, પણ પાક્ષિકનું અનુષ્ઠાન કહેનારને પૂર્ણિમાના અનુષ્ઠાનના વિલેપની આપત્તિ જણાવી નહિ કારણ કે પાક્ષિકાનુષ્ઠાનમાં પૂર્ણિમાના અનુષ્ઠાનને સમાવેશ થઈ શકે છે અને શ્રી તપાગચ્છીય સમાજ પણ પૂર્ણિમાના ક્ષયે પાક્ષિકાનુષ્ઠાનમાં પૂર્ણિમાના અનુષ્ઠાનને સમાવેશ કરે છે. એ વાત ગ્રન્થકારશ્રીના ધ્યાનમાંજ હતી વળી પૂર્ણિમાનાજ ચતુર્દશી તરીકે વ્યપદેશ કર, એ સ્પષ્ટ મૃષાભાષણજ છે, એમ ગ્રન્થકારશ્રીએ કહ્યું છે પરંતુ આચાર્યશ્રી સાગરાનંદસૂરિજીની માફક જે તેઓ પૂર્ણિમાની વૃદ્ધિએ પ્રથમા પૂણિમાએ ચતુર્દશીને અને ચતુર્દશીએ બીજી બાદશીને વ્યપદેશ કરે ઈષ્ટ માનતા હોત, તે એમ કહેતજ નહિ. કારણકે એ સ્પષ્ટ મૃષાભાષણનું પિતાનું કથન પિતાને પણ લાગુ પડે તેમ છે. એ સમજવાને માટે પણ તેઓશ્રી પૂરતા સમર્થ હતા. ૩૨ પૂર્ણિમાનાજ ચતુર્દશી તરીકેના વ્યપદેશને સ્પષ્ટ મૃષાભાષણ તરીકેજ ઓળખાવ્યા બાદ, ગ્રન્થકારશ્રીએ ચતુર્દશીના ક્ષયે તેરસમાં “ચતુર્દશીનું જ્ઞાન આપ રૂપ નથી '-એ વસ્તુનું સમર્થન કર્યું છે અને એ પછી, બરતર ગછીયને કલ્યાણક તિથિઓના આરાધનને લગતા પ્રશ્ન મૂકીને તેને ઉત્તર આપે છે. ૩૩ ખરતરગચ્છીએ એવા ભાવને પ્રશ્ન કર્યો છે કે-પૂનમના ક્ષયે તમે ચૌદશે ચૌદશ અને પૂનમ કે બનેયનું આરાધન થવાનું કહે છે, ૧લે શું અન્તરરહિતપણે રહેલી બે, ત્રણ કે તેથી પણ વધારે કલ્યાણક તિથિઓ પૈકીની બીજી ત્રીજી આદિ કલ્યાણક-તિથિનો ક્ષય આવે ત્યારે પણ તમે પૂનમના ક્ષયે ચૌદશે ચિદશ-પૂનમ બન્નેના આરાધનની જેમ ક્ષીણ કલ્યાણક તિથિ અને તેની પૂર્વી કલ્યાણક તિથિએ બેયનું ક્ષીણકલ્યાણક તિથિયુક્ત પૂર્વ કલ્યાણક તિથિયુક્ત આરાધન કરવાનું સ્વીકારે છે ? (૧૨) પરંતુ તમારે તેવી તિથિઓમાં પહેલાંની કે છેલાંની એટલે કે ૯-૧૦–૧૧ માંની નોમ કે અગીયારશ બેમાંથી કોઈ પણ તિથિ ક્ષય પામે ત્યારે આકાશજ દેખવું પડશે. (ખરતરગચ્છવાળાઓ કે શાસ્ત્રકાર પિતે પણ જે એક દિવસે બે તિથિ + અહિં “ ” આમાં મૂકેલા શબ્દો ભ્રમ ઉત્પન્ન કરવા માટે છે ગ્રંથકારે ચૌદશે ચદશ પૂનમ બેનું આરાધન કરવાનું કહ્યું નથી. Page #360 -------------------------------------------------------------------------- ________________ આ, રામચરિજી સ્વપક્ષ સ્થાપન ૩૪ ખરતર ગચ્છીયના આવા પ્રશ્નના ઉદ્ભવને અવકાશ શાથી મળ્યે ? ગ્રંથકારશ્રીએ જે પૂર્ણિમાના ક્ષયે ચતુર્દશીએજ ચતુર્થાંશીનુ અને ક્ષીણુ પૂર્ણિમાનુ પણ્ આરાધન થાય એમ પેાતાના પક્ષે ન જણાવ્યુ. હાય તેમજ પૂર્ણિમાના ક્ષયે ચતુર્દશીએ માત્ર પૂર્ણિમાનું અને ત્રયેાદશીએજ ચતુર્દશીનું આરાધન થાય એમજ જણાવ્યું હાય, તા આવેા પ્રશ્ન ઉત્પન્ન થવાને અવકાશજ મળે નહિ ! પરંતુ જૈન શાસ્ત્રાધારા મુજબ પતિથિઓનું આરાધન કરનારા શ્રી તપાગચ્છીય સમાજ તે વખતે પૂનમના ક્ષયે ચૌદશેજ ચૌદશ અને પૂનમ એ અંતેયની આરાધના કરતા હતા, એટલે ગ્રંથકારશ્રીએ પણ પૂનમના ક્ષયે તમારી પણ શી ગતિ થાય છે ?’એવા પ્રશ્ન કરીને ચાઇશના ક્ષયે પૂનમે પુખ્ખી કરવાની પોતાની વાતનું સમાઁન કરવાને ઇચ્છતા ખરતર ગચ્છીચને કહ્યું કે-પૂનમના ક્ષયે ચાદશે ચાદશ-પૂનમ અનેયનું વિદ્યમાનપહેાવાથી ચાઢશે ચાદશ-પૂનમ એયનું આરાધન થઈજ ગયું !” આમ કહ્યા પછીથી ગ્રંથકારશ્રીએ ખરતર ગચ્છીચને એમ પણું સુચવ્યુ કે-અમારી માફક તમારે ચૈાદશના ક્ષયે પૂનમે ચાદશ-પૂનમ ધ્યેયનું આરાધન નથી થતું, કારણકે પૂનમમાં ચાદશના ભાગની ગંધનેાય અભાવ છે! આ રીતિએ પૂનમના ક્ષયની વાતમાં કાંઈ નિપજ્યું નહિ, ત્યારે ખરતર ગચ્છીએ કલ્યાણુક તિથિઓની આરાધનાની વાતને યાદ કરી. કારણકે કલ્યાણક તિથિએના આરાધકે અંતર રહિતપણે રહેલી બે, ત્રણ કે વધુ કલ્યાણક તિથિઓ પૈકીની ખીજી કલ્યાણક તિથિ આદિના ક્ષય આવતા હતા, ત્યારે તે તિથિએ કરવાના તપને માટે કાંતા અંતર રહિતપણે રહેલી કલ્યાણુક તિથિઓના અનન્તર ઉત્તરદિનને ગ્રહણ કરતા હતા, કાંતા પછીના વર્ષમાંના તે કલ્યાણુક તિથિયુક્ત દિવસને ગ્રહણ કરતા હતા આથી ખરતરગચ્છીએ અંતર રહિતપણે રહેલી કલ્યાણુક તિથિએ વિષે એવા આશયથી પ્રશ્ન કર્યો કે ગ્રન્થકારશ્રીએ પૂનમના ક્ષયે ઐાદશે ચાદશપૂનમ અયની આરાધના થાય છે એમ જે કહ્યું છે તે ખાતુ ઠરે અગર જે નિયમના પૂનમના ક્ષયમાં ગ્રન્થકારશ્રી ઉપયાગ કરે છે; તે નિયમ મુજબ તે કલ્યાણક તિથિઓમાં વર્તતા નથી એમ સાખીત થઈ શકે! પરંતુ તે વખતૈય શ્રી તપાગચ્છીય જૈન સમાજ ઉદય, ક્ષય અને વૃદ્ધિ સંબંધી જે નિયમે છે તે નિયમા જેમ ષપીને લાગુ કરતા હતા, તેમ કલ્યાણક પતિથિઓને પણ લાગુ કરતા હતા અને તેમ છતાં પણ જરૂર પડચે કલ્યાણુક પતિથિના માનતા હેાત તેા તેમને આકાશ દેખવાની આપત્તિ આપી શકાતજ નહિ, એટલે સ્પષ્ટ સમજારો કે કલ્યાણક તિથિ (નહિ કે કલ્યાણક) એક દિવસે અનેક મનાતી ન હતી અને મનાય નહિ.) ૬૭ Page #361 -------------------------------------------------------------------------- ________________ પબ્યપદેશ સતવ્યલે ક્ષયે અનન્તર ઉત્તર દિનને લઈને કે પછીના વર્ષના તત્કલ્યાણક તિથિયુક્ત નિને લઈને ક્ષીણ કલ્યાણક તિથિના તપ કરતે હતા. ... ૩૫ આથીજ, તમે શું પૂનમના ક્ષયે ચૌદશ-પૂનમ એ બન્નેનું આરાધન ચાઢશે સ્વીકારા છે, તેમજ અન્તરરહિતપણે રહેલી બે, ત્રણ આદિ કલ્યાણુક તિથિઓમાં પણ સ્વીકારેા છે ?-એવી ભાવના ખરતરગચ્છીયના પ્રશ્નના ઉત્તર આપતાં, ગ્રન્થકારશ્રી ફરમાવે છે કે-૧૧અમારે તે! અગ્રેનન કલ્યાણક તિથિના ક્ષયે પ્રાચિન કલ્યાણક તિથિમાં અગ્રેતન અને પ્રાચિન ઉભય કલ્યાણકતિથિઓનું વિદ્યમાનપણુ હાવાના કારણે ઈટાત્તિજ છે. ૧રપ્રાચીન કલ્યાણક તિથિના ક્ષયે કે ઉત્તરા કલ્યાણક તિથિના ક્ષયે બંનેય પ્રસંગમાં તમારે જ આકાશ સામું જોવું પડે તેમ છે.' ** ગ્રંથકારશ્રીએ આવા ભાવના ઉત્તર આપ્યો, એટલે ખરતર ગચ્છીય પ્રશ્ન કરે છે કે–તા પછી કલ્યાણક તિથિના ક્ષયના કારણે ૧૩અનંતર દિને અને પછીના વર્ષોંના કલ્યાણક દિને પ્રેમ પૃથક્ તપ આચરવામાં આવે છે? ૩૭ આ પ્રશ્નનું નિરાકરણ કરતાં, ગ્રંથકારશ્રી ફરમાવે છે કે ૧૪કલ્યાણુકાના આરાધક પ્રાયઃ તાવિશેષકરણના અભિગ્રહી હાય છે ૧૫અને તે બે પ્રકારના હેાય છે, એક નિરંતર તપ કરવાની ઇચ્છાવાળા અને ખીજો સાન્તર તપ કરવાની ઇચ્છાવાળે! (૧૩) ખરતરગચ્છવાળા શંકા કરે છે કે જો તમે તે દિવસે તે તિથિ માની લે છે, તેા પછી ખીજે દિવસે અગર આવતા વર્ષોંની કલ્યાણુકની તિથિને દિવસે જુદું તપ કેમ કરેા છે? (દરેક કલ્યાણક કે પૌષધ જેવાં તા કે આંખેલ જેવા તા તે તે સંબંધી એકેક દિવસે એક એકજ કરાતા હેાવાથી તેમાં એ પૌષધા કે બે આંખેલ એક દિવસે સાથે લેવાતાં નથી, એ વાત આખા જૈન સમાજમાં પ્રસિદ્ધજ છે, અને તેથીજ આ ખીજા દિવસના અને ભવિષ્યના વર્ષોના કલ્યાણકના તપના પ્રશ્ન થયા છે. આ ઉપરથી જેમ આજે નવાવર્ગ એક દિવસે અને એક તપે અને દિવસની તિથિએ અને બન્ને દિવસના તા આરાધી લેવાય છે, એમ માને છે. એમ જો તે વખતે એમાંથી કાઇ પણ ગવાળાએ માન્યુ હાત તા આ પ્રશ્નજ ઉત્પન્ન થાત નહિ.) (૧૪) આવી શ’કાના સમાધાનમાં કહે છે કે— કલ્યાણુકની આરાધના કરનારાએ પ્રાયઃ આંખેલ આદિ તપ કરવાનાજ નિશ્ચયવાળા હાય છે. નહિ કે પૌષધાદિ’ (આથીજ શાસ્ત્રકાર પૌષધ આદિથી કરતા કલ્યાણક તિથિને સ્પષ્ટપ જીદ્દી પાડે છે અને જણાવે છે કે-ફરજિયાત તિથિઓ પૌષધ આદિથી આરાધવાની હોય છે, અને તે પ્રતિનિયત વિસવાળી હેાય છે. જ્યારે કલ્યાણક તિથિએ તપથી આરાધવાની હોય છે અને તપના અંગીકાર ઉત્તર દિવસને મેળવીને પણ થઈ શકે છે.) Page #362 -------------------------------------------------------------------------- ________________ આ રામચંદ્રસૂરિજી સ્વપક્ષ સ્થાપન. નિરંતર તપ કરવાની ખ્રુચ્છાવાળા એક દિવસે બંનેય કલ્યાણક તિથિઓનું વિદ્યમાનપણું હાવાથી તે એકજ દિવસે બંનેય કલ્યાણક પતિથિએ આરાધક બન્યા ચડ્ડા અનન્તર ઉત્તરદિનને લઇને જ તપઃ પૂરક થાય છે. પણ અન્ય પ્રકારે તપઃપૂરક થતા નથી. જેમકે ચૈાદશ પૂનમના ( પાક્ષિક અને ) ચાતુ માસિક છડે તપના અભિગ્રહી પૂનમના ક્ષયે, ઐાદશે ચાદશ-પૂનમ બન્નેને આરાધક બન્યા થકે અપરિદનને ગ્રહણુ કરીને છઠે તપના પૂરક બને છે ! સાન્તરતપ કરવાની ઇચ્છાવાળા તા પછીના વર્ષે તે કલ્યાણુક તિથિયુક્ત એવા દિવસને ગ્રહણ કરીનેજ પોતાના અભિગ્રહને પૂર્ણ કરે છે.’ (૧૫) કલ્યાણકના તપ કરનારા એ પ્રકારે હેાય છે. નિરન્તર તપ કરનારા ને સાન્તરતપ કરનારાઓ, નિરન્તર તપ કરનારા ક્ષય વખતે ‘એકજ દિવસે એ કલ્યાણુક તિથિનું વિદ્યમાનપણું હાવાથી તે એય તિથિએને આરાધક રહ્યો છતા પણ આગળના દિવસને લઇનેજ તપને પૂરનાર થાય’ એ સિવાય નહિ. ૬૯ (આ ઉપરથી સ્પષ્ટ સમજારો કે તપસ્યા, ને પૌષધ આદિથી રાધાતી જિયાત પર્વ તિથ તા એક દિવસે એ ન આરાધાય, પરંતુ કલ્યાણક તિથિ જે એકલી તપને માટે છે, તે પણ એક દિવસના તપથીજ એ તિથિની આરાધનાવાળી ન ગણાય, તેથી બીજો દિવસ લેવા પડે, જો કે આચાય પદેશ' વિગેરે ગ્રન્થને અનુસરીને બે ત્રણ ચાર કલ્યાણકી પણ તે તે કલ્યાણકાના સરવાળાથી આરાધાય છે, પરંતુ તત્ત્વ એ છે કે માત્ર એક કલ્યાણકને આશ્રયીને કરેલ તપથી બે ત્રણ કલ્યાણકાના તપનું આરાધન થઈ શકે નહિ.) (૧૬-૧)ખરતરગચ્છવાળાઓનેજ શાસ્ત્રકાર કહે છે કે જેમ પુનમને ક્ષય હોય ત્યારે પક્ષી અને ચામાસી ઉપર š કરનારા તમારામાં આગળના દિવસ લઈને છદ્મના તપ પૂરા કરે છે, તેમ કલ્યાણકાદિમાં અમે પણ આગળના દિવસ લઇને તપ પૂરા કરીએ છીએ. (તપગચ્છમાં તા તેણે ચૌદશ અને ચૌદશે પૂનમ થતી હતી, પરંતુ ખરતગચ્છની પ્રાચીન સમાચારી (વિધિ પ્રા) પ્રમાણે ચૌમાસી ચૌદશના ક્ષયે પૂનમ ચામાસી કરાતી હતી નવા ખરતરાને મતે દરેક ચૌદશના ક્ષચે પૂનમે પક્ષી કરાતી હતી એટલે ચૌદશના ક્ષયે ચૌદશના ઉપવાસ તા તે લાકે પૂનમને દિવસેજ કરી લે, પરંતુ છઠના અભિગ્રહવાળા પૂનમે ચૌદશ કરે ત્યારે આગળના પડવાના દિવસ લીધા સિવાય છઠ્ઠ કરી શકેજ નહિ. નવા વ તા પૂનમના ક્ષયે ચૌદશ પૂનમની આરાધના અનુક્રમે શાસ્ત્રકારાએ તેરશ ચૌદશે કહેલી છે તે, અને તેરશે ભૂલી જવાય તેા પડવે કહેલી છે. તે સ્પષ્ટ વચનને પરપરા ન માનતાં તેરશને દિવસે પૂનમની આરાધના કરવાનું અને ભૂલી જવાય તેા એકમને દિવસે પૂનમની આરાધના કરવાનું જણાવે છે. આથી તે વના મતે પૂનમની આરાધના ચૌદશ પહેલાં થશે, અને તેથી તેને આ ગ્રન્થથી પણ સ્પષ્ટ વિરોધ આવે છે, કેમકે ચૌદશ પૂનમની Page #363 -------------------------------------------------------------------------- ________________ પર્વવ્યપદેશ મંતવ્યભેદ. ૩૮ ગ્રન્થકારશ્રીએ આવા ભાવને ઉત્તર આપીને, અગ્રેતન પતિથિના ક્ષયે પ્રાચીન પર્વ તિથિએ બનેય પર્વતિથિઓનું વિદ્યમાનપણું હોવાથી બનેય પર્વતિથિઓનું આરાધન એકજ દિવસે થાય એ વાતને પુષ્ટ કરી છે તેમજ તેમણે જે છઠ તપના અભિગ્રહને દાખલો આપ્યો છે તે પણ પૂનમના ક્ષયે તેરશે ચૌદશ અને ચૌદશે પુનમ કરવાની કઈ રીતિ તે વખતે શ્રી તપાગચ્છીય જેના સમાજમાં વિદ્યમાન નહિ હતી એમ પૂરવાર થાય છે. આરાધનામાં અનન્તર એવા ઉત્તર દિનને મૂખ્ય માર્ગ છે, તેને અહિં તે વર્ગને સમાવેશ રહેતો જ નથી. વળી તેરશે કે એકમને દહાડે પૂનમને નથી તે ઉદય, નથી તે ભેગ, કે નથી તે સમાતિ છતાં શાસ્ત્રના ગીચતુર્વજો એ દ્વિવચનથી વિરૂદ્ધ જઈને પૂનમની આરાધના તેરશે કે પડવે માનવને તેઓ તૈયાર થયા છે. (૧૬-૨) અને સાન્તર તપ કરનારા તો બીજા વર્ષની તે દિવસની કલ્યાણક તિથિવાલા દિવસને લઈનેજ તપ પૂરનારો થાય છે. તેથી અહિં એક દિવસે બે તિથિ કેમ ન આરાધાય ? તેવી શંકાને અવકાશ નથી. એક દિવસે બે તિથિઓનું આરાધન થતું હોત તે સાન્તર તપવાળાને પણ બીજા વર્ષને દિવસ લેવે પડત નહિ. “અહિં શંકા કરવી તે યુક્તિ રહિત છે. અને શુન્યતા એ શંકાન્વરને નાશ કરવાની ઔષધિ નથી.” એમ કહેવું પડત નહિ, એ વગે રજુ કરેલ પિતાના પાઠને ભાવ. પાઠ ૪ ૩. પૂનમના ક્ષયે તમારી પણ શી ગતિ થાય છે ! એવા ખરતરગચ્છીયે પૂછેલા પ્રશ્નને ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી ફરમાવે છે કે પૂનમના ક્ષયે ચતુર્દશીમાં ચતુર્દશી અને પૂર્ણિ મા એ બંનેયનું વિદ્યમાનપણું હોવાના કારણે ચતુર્દશીમાં પૂર્ણિમાનું આરાધન થઈજ ગયું! ચૌદશે અમે જે પૂર્ણિમાનું આરાધન કરીએ છીએ તે ચૌદશમાં પૂનમને આરેપ કરીને કરતાં નથી કારણકે પૂર્ણિમાને ક્ષય હોવાથી ચતુર્દશીમાં પૂર્ણિમાની વાસ્તવિક સ્થિતિ છે. તમે તે ક્ષીણ ચતુર્દશીની આરાધના પૂર્ણિમામાં કરે છે તે પૂર્ણિમામાં ચતુર્દશીનું બુદ્ધિથી આરોપણ કરીને કરે છે કારણકે પૂણિભામાં ચતુર્દશીના ભગવટાની ગંધનો અભાવ હોવા છતાં પણ તમે પૂર્ણિમાને ચતુર્દશીપણે સ્વીકાર કરે છે અને આપ એ તો મિથ્યાજ્ઞાન છે !” [આગળના પાઠમાં (પૃષ્ઠ પર માં) રાસ્ટીવ નું ત્યાંથી ફરાર तदाराधनं व्यतीतमेव तहिं सुहृद्भावेन पृच्छामि-किं किमप्यष्टम्या रहोवृत्त्या सम. र्पितं यन्नष्टाऽप्यष्टमी परावृत्त्यामिमन्यते, पाक्षिकेण च किमपराद्धं यत्तस्य नामापि Page #364 -------------------------------------------------------------------------- ________________ આ. રામચંદ્રસૂરિજી સ્વપક્ષ સ્થાપન ૧ હવે આ અધી વિગતાના ઉપસંહાર કરતાં પૂર્વે અમે એ વાત જણાવી દેવાને ઇચ્છીએ છીએ. અત્યાર સુધીમાં અમાએ જે જૈન શાસ્ત્રપાઠા આપ્યા છે અને હવે પછી જે જૈન શાસ્ત્રપાઠા આપીશું, તેમાં અમારો આશય મૂળ વિવાદાસ્પદ વસ્તુનાજ ખરા ખાટાપણાને જણાવવાના હાઇને, તે તે પાઠામાંના સ પદોના અર્થ આપવાનું ધેારણ અમે સ્વીકાયુ નથી, પણ તે પાઠામાંની મુખ્ય મુખ્ય ખીનાઓના ભાવનેજ રજૂ કરવાનું ધેારણુ અમે સ્વીકાર્યું છે.. આપેલા પાઠામાંના અમૂક પહેાના અગર અમૂક વાકયાના અર્થ કે ભાવ કેમ નથી આપ્યા ? એવા પ્રશ્નને અવકાશ ન મળે, એટલા માટેજ આટલે ખૂલાસેા કરી દેવામાં આન્યા છે. ઉપર રજૂ કરેલી સર્વ ખીનાએથી સિદ્ધ થાય છે કે— (૧) જે દિવસે જે પ તિથિ ઉદય તિથિ તરીકે મળતી હાય, તે દિવસે તે પ તિથિ ન મનાય તે પર્વ લેાપના દોષને પાત્ર બનાય. ન લઇને વૃત્તિ આટલા શબ્દો ઉડાડી આ ચેાથા પાઠનું એ વર્ગ પેાતાના વિવરણુમાં પાઠ ૩ અને ચેાથાના ભાવને એકઠો કરે છે અને વચ્ચે ઉપર જણાવેલા શબ્દોના અર્થને ઉડાડી ચેાથા પા સાથે મનગમતી રીતે જોડે છે. જો કે ભાવ પણ મનગમતી રીતે જ રજી કર્યાં છે. આ રહ્યો પાઠ ૩ના તેમના કાઢેલા ભાવ તેમના જ શબ્દોમાં નીચે પ્રમાણે છે. ગ્રંથકારશ્રીએ જ્યારે ખરતરગચ્છીયતે એમ કહ્યું કે ચૌદશ અને પૂનમ એ બંનેયનું આરાધ્યપણું આપણુ બંનેને સમ્મત છે. હવે જો તમારી કહેલી રીતિને આશ્રય કરાય તે પૂનમજ આરાધાઇ એવું થાય અને ચતુર્દશીના આરાધનને તે! અજલી દીધા જેવું જ થાય’ વિગેરે. એટલે ખરતરગચ્છીયે પ્રશ્ન કર્યો કે ‘ચતુર્દશી' ના ક્ષયે અમારી ર્ંતિ આશ્રય કરવાથી ચતુર્દશીના આરાધનને અંજિલ દીધા જેવું થાય અને માત્ર પૂનમનીજ આરાધના થાય એવું તમે કહા છે.” આ પછી તત્ત્તિવાળા પાર્ડના આ અર્થ લેવા જોઈએ તે તે અ અહીં જોડવા (ખરતરગચ્છે ઉડાઉ જવાબ આપ્યા કે ભલેને ચતુર્દશીના આરાધનને અજલિ દ્વીધી ત્યારે ગ્રંથકારે જણાવ્યું,) ‘તા હું મિત્રભાવે પૂ... છુ કે શું અષ્ટમીએ તમને ખાનગીમાં કઈ આપ્યું છે જેથી (ટિપ્પણામાં) ક્ષય પામેલી આઠમને પણ પલટાવીને (સાતમ ઉડ્ડયવાળી છે તેને ખસેડીને પણ અષ્ટમી તરીકે) માનવામાં આવે છે તેા પછી ચૌદશે શા અપરાધ કર્યા કે તેનું નામ પણ સહુન કરતાં નથી.’ આટલા શબ્દો ઉડાડી નનુ’ વાળા આ ચેાથેા પાઠ અને તેને ભાવ પૂનમના ક્ષયે તમારી શી ગતિ થશે.” એમ કરી જોડે છે, Page #365 -------------------------------------------------------------------------- ________________ પવ્યપ્રદેશ મતથ્યભેદ (૨) જે દિવસે જે પર્વ તિથિના ભાગવટો ન હેાય, તે દિવસે તે તિથિ માનવી એ આરોપ છે અને આરેપ એ મિથ્યાજ્ઞાન છે. (૩) જે દિવસે જે તિથિના ભાગવટા ન હેાય તે દિવસે તે તિથિના વ્યપદેશ કરવા એ સ્પષ્ટ મૃષાભાષણુ જ છે. ૭૨ (૪) આચાર્ય શ્રી સાગરાનંદસૂરિજી પૂનમ-અમાસના ક્ષયે તે ક્ષયના બદલામાં તેરશને ક્ષય કરીને તેરશે ચૌદશ અને ચૌદશે પૂનમ અગર અમાસ કરવાનું, પૂનમ અમાસની વૃદ્ધિએ તે વૃદ્ધિના બદલામાં તેરશની વૃદ્ધિ માની ચૌદશને મીજી તેરશ મનાવી તથા પહેલી પૂનમ કે અમાસે ચૌદશ માનવાનું ભા. શુ. ૫ ના ક્ષયે તે ક્ષયના મઢલામાં ભા. છુ. ૩ ના ક્ષય કરીને ભા. શુ. ૩ ના દિને ભા. શુ. ૪ માનવાનુ અને ભા. શુ. પ ની વૃદ્ધિએ ભા. શુ. ૩ ની 6 ખરેખર પેાતાની મનગમતી સિદ્ધિ કરવા માણસા કેટલા કપટ કરે છે તેના આ તાદૃશ પૂરાવા છે. આગળના પાઠમાં તે તિથિઓ આરાધ્યપણે સમત છે.' તે વાત ઉડાવી પણ અહીં મીજી ઉડાવતાં પહેલુ લખાઈ ગયું, આથી એ વ પૂનમના ક્ષયે ચૌદશમાં ચૌદશ પૂનમ અનૈની આરાધના થાય તે કઈ રીતે આમ લખ્યા છતાં માને છે તે સમજાતુ` નથી. ‘નન્નુ’ ની શરૂઆત ખરતરગચ્છવાળાને એટલા માટે કરવી પડે છે કે શાસ્ત્રકારે ચૌદશનુ નામ સહન નહિ કરવાના ઉપાલ ભ આપ્યા ત્યારે ખરતગચ્છવાળાએ નન્નુ' એ શબ્દથી શકા કરી કે--પૂનમના ક્ષયે તમારી શી ગતિ થરો ? અર્થાત્ પૂનમના ક્ષયે ચૌદશના નામને સહન કરશે. હિ એટલે તેરશે ચૌદશ અને ચૌદશને દિવસે ચૌદશ નામે નહિં ખેલતાં પૂર્ણિમા કહેશા આનું સ્પષ્ટીકરણ આ પાઠના જે માંથી જાણવું. ઢોવિ વિદ્યમાનત્વન' ‘સસ્થાવ્યાાધન જ્ઞાતા આ પદના અર્થ તેમણે ખાટા આપ્યા છે ‘ઢોપિ વિદ્યમાનÕન' ના અટપ્પણાની અપેક્ષાએ ચૌદશને દિવસે તેનું વિદ્યમાનપણું છે, માટે ક્ષીણ એવી પૂનમનું પણ આરાધન થાય છે એ વાત જાણ્યા છતાં નકામી કહેા છે. આના ભાવ પૂનમના ક્ષયે ચૌદશમાં ખરતરગચ્છની ભોગ અપેક્ષાએ વિદ્યમાનતા છે. તેથી ‘તચાવ્યાયન” એ શબ્દથી ક્ષીણ પૂર્ણિમાનું આરાધન પણ ટિપ્પણાની ચૌદશે થઈ શકે છે. ઈત્યાદિ [આ પ્રમાણે દરેક પાઠમાં સંસ્કૃત કાંઈ લખ્યુ` હાય અને તેના ભાવાર્થ સંસ્કૃત લખાણ ઉપર લક્ષ રાખ્યા વિના પાતાની ઇચ્છા પ્રમાણે આપ્યા છે અને પેાતાના આપેલા પાઠમાં પણુ જે શબ્દો પેાતાને ખાધક લાગ્યા તેને ઉડાવી દેવા તે વ ચૂક્યા નથી આજ પ્રમાણે બીજા તેમના રજુ કરેલા સ` પાઠામાં છે. ] Page #366 -------------------------------------------------------------------------- ________________ આ રામચંદ્રસૂરિજી સ્વપક્ષ સ્થાપન. 65 તક તક* * * વૃદ્ધિ માનીને ભા. . ૪ ને ભા. શ. બીજી ત્રીજ બનાવી ભા–જુ. પહેલી ૩૯પાંચમે, ભા-શુ-૪ માનવાનું કહે છે. પણ જૈન શાસ્ત્રાધારેને અનુસરતા શ્રી તપાગચ્છીય જૈન સમાજમાં સત્તરમી સદીમાં પણ તેવી હેરાફેરી કરવાની રીતિ વિદ્યમાન હતી જ નહિ. (૫) સાથે સાથે રહેલી પર્વતિથિઓમાં અગ્રેતના પર્વતિથિના ક્ષયે પ્રાચીના પર્વતિથિના એક દિવસેજ અગ્રેતના અને પ્રાચીના બનેય પર્વતિથિઓના આરાધક બની શકાય છે (આમાં ચૌદમા મુદ્દા વિષેનું અમારું મનતવ્ય સ્પષ્ટ થઈ જાય છે.) (૬) ઉદય, ક્ષય અને વૃદ્ધિના જે નિયમો જે રીતિએ પવીને તથા ભા. શુ ૪ ને લાગુ પડે, તે નિયમે તેજ રીતિએ કલ્યાણક તિથિઓને પણ લાગુ પડે છે અર્થાત્ શ્રી જૈન શાસનમાં જેટલી પર્વતિથિઓ મનાય છે, તે સર્વને આ ઉદય, ક્ષય અને વૃદ્ધિના નિયમ લાગુ પડે જ છે. (આમાં ૧૯મા મુદ્દા વિષેનું પણ અમારું મન્તવ્ય સ્પષ્ટ થઈ જાય છે.) ૪૦ આ મુદ્દામાં અમે જે આ૫, પર્વલેપ, મૃષાવાદ અને આજ્ઞાભંગાદિ દેના પાત્ર બનાય કે નહિ? એમ જણાવેલું છે, તેમાંથી આરોપ પર્વલેપ અને મૃષાવાદના દેની પાત્રતા તે ઉપરના વિવેચનમાં સ્પષ્ટ રીતિએ જણાવી દેવામાં આવી છે જ્યાં આપ આદિ દેની પાત્રતા હોય ત્યાં આજ્ઞાભંગાદિ દેની પાત્રતા હોયજ, છતાં જે પર્વતિથિ જે દિવસે ઉદયતિથિ રૂપે પ્રાપ્ત થતી હોય તે દિવસે તે તિથિ ન મનાય, તે આજ્ઞાભંગાદિ દોષોના પાત્ર બનાયજ. એ વાતને સૂચવતી નિચે મુજબની ગાથા પહેલા મુદ્દાના વિવરણમાં કહેવાઈજ ગઈ છે. "उदयंमि जा तिहि, सा पमाणमिअरीइ कीरमाणीए । બાળમિંગાવસ્થા–મિચ્છા વિરાળ પાવે ” એ વગે પિતાના સ્પષ્ટીકરણમાં એવગે રજુ કરેલ પાઠને અર્થ આ અવળી રીતે રજુ કરેલ નથી તેથી રજુ કરેલ પાકને અર્થ અમે આપીએ છીએ. પાઠ ૫ પાઠ ૫ નો શુદ્ધ અર્થ વ કરમ ના તિદી, ના તમામ- ઉદયની વખતે જે તિથિ હોય તે रोह कीरमाणीए । आणाभंगणवत्था मि તિથિ ચોવીસે કલાક પ્રમાણ કરવી. પણ જ) બીજી (કિયાકાલવાણી) તિથિ छत्तविराहणं पाये । કરવામાં આવે તે (અહેરાત્રના પૌષધાદિક નિયમનો ભંગ થવાથી) આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના પામે. Page #367 -------------------------------------------------------------------------- ________________ બ્યપદેશ સતવ્યો. ૪૧ “તિથિદિન” અને “પવરાધન” સમધી, મન્તવ્ય ભેદને અંગે નિય કરવાને માટેના ખાસ મુદ્દાએ પૈકીના ત્રીજો મુદ્દો નીચે મુજબના છે:— એ વના યાડૅનાં અર્થનુ શુદ્દે સ્પષ્ટીકરણુ પાઠ ૫ શાસ્ત્રકાર શ્રી રત્નશેખરસૂરિજી મહારાજે ફરજિયાત પતિથિઓની આરાધના પૌષધ આદિથી જણાવી અને તે પૌષધ વિગેરે તેા અહેારાત્ર પ્રમાણુ હાય છે, અને અહેારાત્રની આદિ સૂર્યના ઉયથી આવતા સૂના ઉદયની મર્યાદાએ હેાય છે. તેથીજ આગળ જણાળ્યુ છે કે સવારે પચ્ચક્ખાણતી વખતે જે તિથિ હોય તે આખા અહેારાત્રને માટે પ્રમાણ કરવી. પાતાના કથનના સમર્થનમાં લેાકવ્યવહારને પણ આગળ કરીને સૂર્ચાદયને અનુસારે દિવસ આદિ કહેવાય છે, એમ જણાવ્યુ છે એવી રીતે શાસ્ર અને લેાને અનુસરીને અહેારાત્રની તિથિ પ્રાતઃ પ્રત્યાખ્યાન કાળે અગર સૂર્યાંયથી નક્કી કર્યા છતાં જેઓ ઇતરગચ્છીએ ધર્મ-ક્રિયાનુષ્ઠાન કાળની વખતે વિદ્યમાનતાવાળી તિથિ માનતા હતા તેને માટે આ ગાથા જણાવવવામાં આવી છે. અને આથીજ સૂર્યાદ્રયને આધારે તિથિ ન માનતાં ક્રિયા કાલને આધારે તિથિ માનનારાઓને મિથ્યાત્વ વિગેરે જણાવવામાં આવ્યુ છે. પ્રથમ તા આ હકીકત ચ–વૃદ્ધિના પ્રસંગ સિવાયની છે, કેમકે ક્ષય વૃદ્ધિના પ્રસગને માટે ક્ષચે પૂર્વાનું આખું પ્રકરણજ આગળ એજ ગ્રંથમાં જણાવે છે. એટલે પતિથિના ક્ષય વૃદ્ધિના પ્રસંગમાં આ ગાથા અપેાતિ (માધિત) ગણાય. એવી અપેાદિત ગાથા અપવાદની ચર્ચામાં આપનારે નિરક વસ્તુ સ્થિતિમાં ગુચવાડા ઉભા કરતા પહેલાં ઘણા વિચાર કરવાની જરૂર હતી. વળી ‘ઉદયવાળીજ તિથિ લેવી અગર ઉન્નયવાળી તિથિ લેવીજ આ બન્નેમાંથી કાઈપણ પ્રકાર લેવામાં આવે તે........... તે વસ્તુ એ નવાવર્ષાંતે કોઇ પણ પ્રકારે ઇષ્ટ નથી. કેમકે નવાવગ અષ્ટમી આદિના ક્ષયની વખતે ઉદ્દય વગરની એવી પણ અષ્ટમી આદિ કરે છે. એટલે પેાતાના રજી કરેલા પાઠથી વિરૂદ્ધ રીતિએજ ઉદય વગરની તિથિ માનીને તે વગ પેાતાની વ્યાખ્યા પ્રમાણે રજી કરેલા પેાતાને ક્ષય-વૃદ્ધિ પ્રસ ંગે પણ માન્ય એવા આ મિના પાઠથીજ મિથ્યાત્વ આદિ દાષાને પાત્ર પાસે પેાતાનેજ હાથે અને છે. વળી અષ્ટમી આફ્રિ તિથિની વૃદ્ધિ હાય ત્યારે પહેલે દિવસે અષ્ટમી આદિના સૂૌંદય હેાય છે. છતાં ઉદ્દયવાળી તિથિ લેવીજ એ નિયમને ફગાવી દઈ તે દિવસને અષ્ટમી આદિ તરીકે કહે છે. છતાં એ વ માનતા નથીઃ માટે પણ તે વ પેાતાનીજ વ્યાખ્યાથી મિથ્યાત્વ આઢિ ઢાષને પામવાવાળે થાય છે. Page #368 -------------------------------------------------------------------------- ________________ ચ્યા. રામચંદ્રસૂરિજી સ્વપક્ષ સ્થાપન (૩) પૂર્વની તિથિને પછીની તિથિના દિવસે માનવામાં આવે, તા તેથી વિનષ્ટકાર્યનું ભાવિ કારણ માન્યાને દોષ પણુ લાગે કે નહિ ? ” " બીજી વાત એ પણ અહિં વિચારવા જેવી છે કે જ્યારે ગણિત પ્રમાણે અષ્ટમી આદિ પ તિથિની હાનિ–વૃદ્ધિ આવે ત્યારે તે પતિથિને અખંડ અને પરિસખ્યાત રખાવા માટે ક્ષચે પૂર્વા॰' ના અપવાદ લાગુ કરવામાં આવે છે ૫ જો ગણિતના આધારે આવેલી (ક્ષયવૃદ્ધિવાળી) પતિથિની પૂર્વે પણ પ્રધાષના આધારે પતિથિની ફેર હાતિ કે વૃદ્ધિ માનવાના પ્રસંગ આવે એટલે કે એ પૂનમ કે એ અમાસ વખતે એ ચૌદશ થવાના પ્રસંગ આવે કે પૂનમ કે અમાવાસ્યાના ક્ષયે ચૌદશના ક્ષય કરવાના પ્રસ’ગ આવે તે તે અનિષ્ટતમ ગણાય તે સ્વાભાવિક છે. અને તેથી ચાવત્સમવસ્તાદ્વિધિ: ના ન્યાયે ાથેનું એ વિધાન અને વૃર્ત્તૌ ના એ નિયમ ફરી લાગુ પાડવાજ જોઇએ, અને તેથી પર્યાનન્તર પતિથિની હાનિ વૃદ્ધિ વખતે તે વિધાયક અને નિયામક વાકયની પુનઃરૂક્તિ કરવીજ પડે, તે ન્યાય યુક્ત જ ગણાય. તેવી રીતે શાસુવાકય અને ન્યાયના આધારે થતી સમાચારીના વિરોધમાં મિનુ ઉત્સર્ગ વાકય આગળ કરવુ તે ન્યાય સમજ નારને તે થાણેજ નહિ. ગણિતના આધારે પૂનમ અમાવાસ્યાની હાનિના પ્રસગમાં યે પૂર્વા ના પ્રધાષવડે ચૌદશનું નામ ખસેડવાના પ્રસંગ આવ્યા હોવા છતાં ચૌદશ પણ પતિથિપણે હોવાથી અને પવતિથિના ક્ષય જૈન શાસ્ત્રકારોને ઈષ્ટન હાવાથી થાવત્નુંમવસ્તાઽદ્વધિઃ એ ન્યાયે ફેર પણ ક્ષયે પૂર્વા ની પ્રવૃત્તિ કરીતે ચૌદશના નામના અભાવને બદલે તેરસના દિવસે તેરસના નામને અભાવ કરી ચૌદશનીસ'જ્ઞા પ્રવર્તાવવી જોઇએ, એટલે ગણિતના આધારે આવેલ પૂનમના યે તેરશના ક્ષય કરવા જોઇ એ. એવીજ રીતે પૂનમની વૃદ્ધિ વખતે તેરશની વૃદ્ધિ, વૃો હાર્યા તથોસા એ ન્યાય પુનઃ પ્રવર્તાવીને કરવી જોઇએ. એટલે પૂનમની વૃદ્ધિએ એ તેરસ કરવી એ પણ શાસ્ત્ર, ન્યાય અને પર પરાથી યુક્ત જ છે. ક્ષયે પૂર્વા ને વૃદ્ધૌ ઉત્તરાના અપવાદની વખતે પણ ઉયતિથિના જ આગ્રહ શાસ્રકારને ઇષ્ટ હેાત અને ઉદય તિથિ ગ્રહણ નહિ કરનારને મિથ્યાત્વ આજ્ઞાભંગ વિગેરે દાષા શાસ્ત્રકાર ઈષ્ટ ગણતા હેાત તેા, ઉદયવાળી પૂનમને દિવસે અનુયવાળી ચૌદશને કરનારા ખતરોને માત્ર આ એક જ સિદ્ધાંતથી મિથ્યાત્વ આજ્ઞાભંગ આદિ કરનારા વિગેરે જણાવીને તેનું ખંડન કરત, પણ Page #369 -------------------------------------------------------------------------- ________________ - ૯૬ થર્વવ્યપાશ મતવ્યલેટ, ૪૨ આ મુદ્દાના સંબંધમાં અમારું મન્તવ્ય એવું છે કે પૂર્વની તિથિને પછીની તિથિના દિવસે માનવામાં આવે, તો તેથી વિનિષ્ટકાર્યનું ભાવિકારણ માન્યાનો દેાષ પણ લાગે એવું જેનશાસ્ત્ર ફરમાવે છે. પૂર્ણિમા, એ ચતુર્દશીનું કારણ નથી કારણકે કારણ કાર્યનું પૂર્વાભાવિજ હોય અને પૂર્ણિમા એ ચતુર્દશીની પૂર્વે આવનારી તિથિ નથી પણ ચતુદશીની સમાપ્તિ થઈ ગયા પછીથીજ આવનારી તિથિ છે. આ વસ્તુને સ્પષ્ટ કરતાં શ્રીતqતરંગિણુમાં ૧૦મી અને ૧૧મી ગાથા કહેવાઈ છે તે તેની વૃત્તિ સાથે આ નીચે આપવામાં આવે છે. ૪૩ "जयवि हु जिणसमयंमि अ कालो सव्वस्स कारणं भणिओ। तहविअ चउद्दसीए नो जुज्जइ पुण्णिमा हेऊ ॥१०॥ यद्यपि हु निश्चितं जिनसमये-जिनशासने कालः, स्वभावादिचतुष्कसहकृत इत्यध्याहाय, सर्वस्यापि कारणं भणितस्तथापि पूर्णिमाभावश्चतुर्दश्या हेतु:-कारणं न युज्यते एवेति, अत्र चकार एवकारार्थः, कारणलक्षणाभावादिति गाथार्थः ॥१०॥ શાસકાર મહારાજને મતે રે પૂર્વાના પ્રઘોષની ઘટનામાં ઉદયને સિદ્ધાન્ત અપાદિત થતો હોવાથી, તેમ ન કરતાં અનુષ્ઠાનના લોપની આપત્તિ આવશે, મૃષાવાદ લાગશે, વિગેરે ચર્ચા કરીને શાસ્ત્રકારને તેનું નિરસન કરવું પડયું છે. કારણકે ખરતરો પણ ઉદય તિથિને માને છે. “રતિદિ ગcuથામુત્તાવ દેતવા વિધિ પ્રપાનો પાઠ તેનું સમર્થન કરે છે. આથી સ્પષ્ટ છે કે ઉદયને તે સિદ્ધાંત પર્વ ક્ષય–વૃદ્ધિના પ્રસંગ સિવાયના સ્થળે પ્રવર્તે છે અને પર્વના ક્ષય વૃદ્ધિ પ્રસંગે ઉદય તિથિને સિદ્ધાંત અપિદિત થાય છે. એ વાત આ નવા વર્ગ સિવાય ખરતરોએ પણ માનેલ છે. એ વગે પિતાના સ્પષ્ટીકરણમાં પાઠ ૬ નો શુદ્ધ અર્થ અવળી રીતે રજુ કરેલ જેકે જિનશાસનમાં કાલને સર્વનું પાઠ ૬ જ કારણ કહેલ છે, તો પણ પૂણિમાએ નવા નિધનથમિક વિશે ચૌદશનું કારણ ગણાય નહિ (૧૦) વરસ જાર મળિો તવિક વાં. જોકે નિશ્ચયે જિન શાસનમાં સ્વભાવ દ નો ગુરુ gujના કારના આદિ ચતુષ્ક સહિત કાળ, સર્વનું કારણ કહેલો છે, તો પણ પૂર્ણિમાને ભાવ એ , કિનારતમ-નિ- ચૌદશનો હેતુ એટલે કારણુ ગણાય નહિં. અહિં શાહને વાત, વાવાવ ચતુર- ચકાર એવકારના અર્થમાં છે કારણના લક્ષશ્રત ચણાદાઈ, સ્થાપિ કા મ ણનો અભાવ હોવાથી. એ પ્રમાણે ગાથાર્થ (૧૦) णितस्तथापि पूर्णिमाभावश्चतुर्दश्या हेतुःaro ર ગુથ પતિ, સર ચાર Page #370 -------------------------------------------------------------------------- ________________ આ રામચંદ્રસૂરિજી સ્વપક્ષ સ્થાપન, લક अथ कारणलक्षणाभावमेव दर्शयति "कजस्स पुव्वभावी नियमेणं कारणं जओ भणियं । तल्लक्खणरहिआविय भणाहि कह पुण्णिमा हेऊ ? ॥११॥ कार्यस्य नियमेन यत् पूर्वभावी, दीर्घत्वं चाऽत्र लिङ्गव्यत्ययेन प्राकृतत्वात् , तदेव कारणं भवति, तल्लक्षणरहिताऽपि च पौर्णमासी कथं चतुर्दश्या हेतुः कारणं स्यादिति भण-कथय, मां प्रतीति गम्यं, यदि विनष्टस्यापि कार्यस्य भावि कारणं स्यात्तर्हि जगद्व्यवस्थाविप्लवः प्रसज्येतेति गाथार्थः ॥११॥ ૪૪ આ પાઠથી પણ એજ સૂચિત થાય છે કે-પહેલી પૂનમ અગર પહેલી અમાસે ચૌદશ માનવી, ઔદયિક ચૌદશે કલ્પિતપણે બીજી તેરશ માનવી અને ભા. સુ. પહેલી પાંચમે ભા. યુ. ૪ માનવી અને દયિક ચેાથના દિવસે ક૯િ૫તપણે બીજી ત્રીજ માનવી એ વિનષ્ટ કાર્યનું ભાવિકારણ માનવાના દોષને પાત્ર બનવાનું જ કાર્ય છે. ૪૫ “તિથિદિન” અને “પર્વારાધન” સંબંધી મન્તવ્યભેદને અંગે નિર્ણય કરવા માટેના ૨૫ મુદ્દાઓ પિકીને ચેાથે સુ નીચે મુજબને છે – “ (૪) પૂર્વી તિથિઃ જાય “અગર' ક્ષે પૂર્વ તિથિયા એ પથાર્થ, v૪rમાવારિતિ હવે કારણના લક્ષણને અભાવજ wથાર્થ ? દેખાડે છે. જે કારણ માટે કહ્યું છે કે8TUક્ષaa તત્તિ- કારણ એ કાયની અવશ્ય પૂર્વે થવા વાળું છે. કક્સ ખુમાવી નિયમ વાર તો પછી તે લક્ષણથી રહિત એવી નો મળિયા તરવદિગાવિય પૂર્ણિમા તે (ચૌદશ)ને હેતુ કેવી રીતે મહ વ ાના હે? શા થાય? તે કહે છે. (૧૧) વાસ્થ નિયન થત્ પૂર્વમાવી, કાર્યનું નિયમથી જે પૂર્વે થવાવાળું છે. તીર્વ રાગ ચિત્યન ખાતત્વર્િ (અને દીર્ઘપણું તો અહિં પ્રકૃતિ હોવાથી તવ જાત મતિ, તહસ્ત્રક્ષાદિતાપ લિંગવ્યત્યયથી છે) તેજ કારણ થાય છે. તે જ મારી વાર્થ agયા હેતુ જા (કાર્યથી પૂર્વે થવારૂ૫] લક્ષણથી રહિત એવી સ્થાિિત મળ-વાથલ, કાં પ્રતીતિ જળ્યું, પૂર્ણિમા કેવી રીતે ચૌદશને હેતુ એટલે કારણ સદ્ધિ વિનદૃષિ ક્ષારય મર જાન થાય? તે કહે–એ પ્રમાણે સમજી લેવું. જે स्यातर्हि जगद्वयवस्थाविप्लवः प्रसज्ये- વિનષ્ટ એવા પણ કાર્યનું ભાવિ કારણ થાય તેરિ નાથા ૨૨ . . તે પછી જગતની વ્યવસ્થાનો નાશ થાય. આ (કુકિત પારવતજિળ પૂણ ૧) પ્રમાણે ગાથાર્થ છે. (૧૧) Page #371 -------------------------------------------------------------------------- ________________ પર્વવ્યપદેશ મંતવ્યભેદ આઝા, જે પર્વતિથિ ઉદયતિથિ રૂપે પ્રાપ્ત થતી જ ન હોય તેવી પર્વતિથિની માન્યતા અને આરાધનાનો દિવસ નક્કી કરવાને માટે જ છે કે ક્ષીણ પર્વતિથિના ક્ષયના બદલામાં તે ક્ષીણ પર્વતિથિની પૂર્વે જે કંઈ પણ પહેલી અપર્વતિથિ આવતી હોય, તેને ક્ષય કરવાને માટે છે?” ૪૬ આ મુદ્દાના સંબંધમાં અમારું મન્તવ્ય એવું છે કે પૂર્વ તિથિ અગર # પૂર્વી તિથિar એ આજ્ઞા જે પર્વતિથિ ઉદયતિથિ રૂપે પ્રાપ્ત એ વર્ગના પાઠના અર્થનું શુદ્ધ સ્પષ્ટીકરણ પાઠ ૬ વ. આ પાઠ ખરતરગચછવાળાઓ પિતાના આચાર્યોની “વિધિ પ્રપામાં કહેલું-ચૌદશના ક્ષયે તેરશ કરવાનું વચન ઉલ્લંઘીને ચૌદશના ક્ષયે પૂનમ માનીને પૂનમે પકખી કરે છે તેને અંગે છે. છતાં એ વચન અને પાઠના પ્રસંગને વિચાર કર્યા સિવાય જ્યાં ત્યાં એ પ્રસંગ એકાન્તથી લગાડવામાં આવે તો જે દોષ બીજાને આપવામાં આવે છે, તે જ દેષ પોતાને કેમ ન લાગે ? કારણકે અષ્ટમી આદિ તિથિના દિવસે સૂર્યોદયથી અમુક ઘડી થયા પછી નવમી વિગેરે આવે છે, છતાં તે નવમીને જે અષ્ટમી આદિ માનીને આરાધાય તે નષ્ટ કાર્યનું ભાવિ કારણ કેમ ન ગણાય ? પરંતુ મને નિર્ણય આચાર્યોએ કર્યો છે, તેથી તે નવમી વિગેરેમાં અષ્ટમી વિગેરેનું આરાધન નષ્ટકાર્યનું ભાવિ કારણ ન ગણાય, કારણ કે ઉદયમાં નામ હોવા છતાં નેમ ગણાતી નથી. તે પછી તેમજ હ પૂર્વા વિગેરે પણ સમર્થ આચાર્યોનાં વચને છે, અને તેથી તેના આધારે સંસ્કારપૂર્વક પહેલી પૂનમે ચતુર્દશીના આરાધનમાં નષ્ટ કાર્યનું ભાવિ કારણરૂપ આપત્તિ કેમ ગણી શકાય ? વળી જેન શાસ્ત્રને માનનાર ભવિતવ્યતા કે તથાભવ્યત્વને ન માને એમતો ન જ બને. અને જે માને તો તેમાં નષ્ટકાર્યનું ભાવિ કારણપણું કેમ નથી? એ વગે પેતાના પષ્ટીકરણમાં પાઠ ૭-૮-૧૫–૧૬-૧૦-૨૩-૨૪ અવળી રીતે રજુ કરેલ ને અર્થ = પાઠ ૭-૮-૧૫-૧૬–૧૯-૨૩-૨૪ = (પર્વતિથિના) ક્ષયની વખતે પૂર્વ જે gm તિથિઃ વાવ (ત્તિfar) ની તિથિ (પર્વતિથિપણે) કરવી એટલે वृद्धौ कार्या (ग्राह्या) तथोत्तरा ગ્રહણ કરવી. અને (પર્વતિથિની) વૃદ્ધિ હોય ત્યારે ઉત્તરતિથિને (પર્વતિથિપણે) કરવી. એટલે ગ્રહણ કરવી. Page #372 -------------------------------------------------------------------------- ________________ બા. રામચંદ્રસૂરિજી સ્વપક્ષ સ્થાપન. થતી જ ન હોય તેવી પર્વતિથિની માન્યતા અને આરાધનાનો દિવસ નક્કી કરવાને માટે જ છે. પણ ક્ષીણ પર્વતિથિના ક્ષયના બદલામાં તે ક્ષીણ પર્વતિથિની પૂર્વે જે કેઈપણ પહેલી અપર્વ તિથિ આવતી હોય, તેને ક્ષય કરવાને માટે નથી જ એ વર્ગના પાઠના અર્થનું શુદ્ધ સ્પષ્ટીકરણ પાઠ ૭-૮-૧૫–૧૬-૧૦-૨૩-૨૪ જ આ પ્રઘોષનું ઉત્થાન તેઓ જ માની શકે કે જેઓ પર્વ તિથિઓનું પરિસંખ્યાન માને. પરિસંખ્યાન ન માનતાં જેઓ આરાધનાના આધારભૂત પર્વતિથિનો ક્ષય માનવાને તૈયાર હોય, તેઓને આ વિધાયક અને નિયામક પ્રઘોષની જરૂર જ નથી. આજે એ વર્ગ બાર પર્વ તિથિઓનું પરિસંખ્યાન નહિ માનીને ૧૧ કે ૧૩ પર્વ તિથિઓને કરે છે, તેને આ પ્રઘોષ નિરર્થક છે. આ પ્રઘોષમાં આરાધના વિધેય તરીકેજ નથી. કારણકે આરાધનાની અપ્રાપ્તિ થતી જ નથી. તેમજ આરાધનાની અધિકતા એટલે સદા કર્તવ્યતા જેન શાસ્ત્રકારોને અનિષ્ટ નથી. તેથી નિયમ કરવાની પણ જરૂર રહેતી નથી. આ પ્રોષની જરૂરિઆત પર્વતિથિના પરિસંખ્યાન માટે છે; જ્યારે ટીપણાની રીતે પર્વતિથિને ક્ષય આવે ત્યારે પર્વતિથિની સંજ્ઞાની કઇ રીતે વ્યવસ્થા કરવી કે જેથી સર્વ પર્વતિથિઓ સચવાઈ રહે. એ માટે છે. જે પૂ. ના પ્રથમ પાદથી વિધાન અને બીજા પાદથી નિયમ કરવામાં આવેલ છે, તે આરાધનાની ન્યૂનતા કે અધિક્તા ટાળવા માટે નથી. પરંતુ પરિસંખ્યાત એવી પર્વતિથિઓની ન્યૂનતા કે અધિકતા ટાળવા માટે છે. આ પ્રઘોષમાં પણ તિથિઃ જા (તિથિgat) એવું સ્પષ્ટ વિધેય છે, તે પર્વતિથિની ન્યૂનતા અને અધિક્તાની આપત્તિ ટાળવા માટે છે, એટલે વિધેયતા અને નિયતતા પર્વતિથિનીજ રહેલી છે, અને તેથી જ અષ્ટમી આદિના ક્ષયે તેનાથી પૂર્વે રહેલી સપ્તમી આદિ તિથિનેજ અષ્ટમી આદિ પર્વતિથિપણે ગણવાનું વિધાન થાય છે, તેમજ બે અષ્ટમી વિગેરે હોય ત્યારે બીજી અષ્ટમી વિગેરેને અષ્ટમી આદિરૂપ પર્વતિથિપણે ગણવાનું થાય છે, અને તેથીજ શ્રી તવતરંગિણુકા ચૌદશના ભયની વખતે તેરશનો ઉદય છતાં તેરશના વ્યપદેશને અભાવ જણાવીને ટીપણાની તેરશને તેરશ નહિં જ કહેવી એમ જણાવેલું છે. અને ચૌદશને ઉદય નહિ છતાં પણ તે દિવસે ચૌદશજ કહેવી એમ જણાવેલું છે. અર્થાત ટીપણાની તેરશના ઉદયના વખતથી જ ચૌદશની સત્તા શાસકારે જણાવી દીધી છે, એટલે તેરશ ન માનવાનું જણાવ્યું તેમાં આશ્ચર્ય નથી. Page #373 -------------------------------------------------------------------------- ________________ પર્વવ્યપદેશ મંતવ્યભેદ. પવશ્વ - - - , , , , , , , , , , , , , , , , , , ૪૭ શ્રીતત્ત્વતરંગિણમાં–૯“જય તિથીનાં ઘા ઝું જ વા તિથિન રમત્યવિ રવિ ” એમ કહીને નીચે મુજબની થી ગાથા કહેવામાં આવી છે. જેવી રીતે એકાકી પર્વતિથિની હાનિ વૃદ્ધિમાં વિધિ અને નિયમના બળે પૂર્વની અપર્વતિથિની હાનિ વૃદ્ધિ કરવાનું પ્રાપ્ત થાય છે, તેવી જ રીતે પર્વનન્તર પર્વતિથિના ક્ષય વૃદ્ધિ વખતે પણ તે વિધાયક અને નિયામક વાકથની ફરી પ્રવૃત્તિ કરવી પડે, અને તેથી પૂર્વતર અપર્વતિથિની હાનિ વૃદ્ધિ કરવાનું પ્રાપ્ત થાય છે. એક વાત એ પણ ધ્યાનમાં રાખવાની છે કે તેરશની તિથિ જે કે કલ્યાણક તિથિ તરીકે પર્વતિથિપણે આવે તો પણ ફરજીયાત ચૌદશ જેવી તિથિના ક્ષયની વખતે તેરશે તેરશ નહિ કહેવાનું સ્પષ્ટ વિધાન કહેલું છે, તેમજ સપ્તમી પણ વ્યપદેશમાંથી ઉડાવી દેતાં ફરજીયાત અષ્ટમીરૂપ પર્વ તિથિનું રક્ષણ કરવું એ દયેય નક્કી જ છે. એટલે આ પાઠ સ્પષ્ટપણે પહેલી અપર્વતિથિને વ્યવહારમાંથી કાઢી નાખીને તેની જગાએ પર્વતિથિને ગોઠવે છે. એ વર્ગે પિતાના સ્પષ્ટીકરણમાં પાઠ અને અર્થ = અવળી રીતે રજુ કરેલ હવે તિથિ (૫તિથિ)ઓની હાનિ પાઠ ૯ જ તથા વૃદ્ધિ વખતે કઈ તિથિ આરાધ્યઅથ તિથીનાં પૃથ્વી ૪ જા પણે પર્વતિથિપણે) સમ્મત છે તે પણ તિથિથન મત્યપિ વર્ષથતિ દેખાડે છે. એ વર્ગના પાઠનું શુદ્ધ સ્પષ્ટીકરણ પાઠ ૯ જા આ પાઠમાં તિથીનાં પદ જ સામાન્ય તિથિ એટલે અનારાધ્ય તિથિ માટે તો નથી જ, એમ એ નવા વર્ગને પણ કબુલ કરવું પડશે. તેમ પ્રકરણ પણ ઉપરથી પર્વતિથિનું ચાલેલું છે. માટે તિથિ શબ્દનો અર્થ પર્વતિથિ એમ કરવો જ પડશે. અને જ્યારે પર્વતિથિ એવો અર્થ કરવામાં આવે તો તે પર્વ તિથિની હાનિવૃદ્ધિ જૈન શાસ્ત્રકારોને અનિષ્ટ છે, એમ માનવું જ જોઈએ, અને તેથી શાસ્ત્રકા કેઈ પણ પ્રકારે અષ્ટમીને ક્ષય કે બે અષ્ટમી ટીપ્પણમાં હોય છતાં પણ કહેવા માનવા તૈયાર નથી એ ચોકખું જ છે. વળી પર્વ તિથિની હાનિ વખતે કઈ તિથિ આરાધ્યપણે-પર્વ તિથિપણે સમ્મત છે, એટલું વાક્ય ઉપરની વાતને પુષ્ટ કરે છે. તે વાક્ય જણાવે છે કે ટિપ્પણાની પર્વ તિથિની Page #374 -------------------------------------------------------------------------- ________________ આ. રામચંદ્રસૂરિજી સ્વપક્ષ સ્થાપન १०"तिहिवाए पुव्वतिही अहिआए उत्तरा य गहिअव्वा । हीणपि पक्खियं पुण न पमाणं पुण्णिमादिवसे ॥४॥" ક્ષય કે વૃદ્ધિ હોય ત્યારે પર્વ તિથિને અખંડ રાખવા કઈ તિથિને પર્વ તિથિપણે ગણવી? અર્થાત્ ટિપણમાં પંચાંગની રીતિએ પવતિથિની ક્ષય વૃદ્ધિ ભલે હેય પણ જેનશાસ્ત્ર મુજબ આરાધનામાં તિથિ ઘટે વધે નહિં. માટે કઇ તિથિની વખતે પર્વ તિથિની સંશા રાખવી ? એજ નક્કી કરવાનું છે. વળી ‘વિશેષ કરીને વૃદ્ધિમાં કઈ તિથિ સમ્મત છે?' એ કહેવાની તો જરૂરજ નહેતી. કેમકે પર્વતિથિની વૃદ્ધિ માનવાથી આરાધનાની વૃદ્ધિ થવાની હતી આરાધના તે સર્વકાળ ઈષ્ટ હોવાથી પણ આ વાક્ય કેઈ પણ પ્રકારે આરાધનાની ન્યૂનતા કે અધિક્તા ટાળવાને માટે છે એમ માની શકાય જ નહિ. પરંતુ પર્વ તિથિની ન્યૂનતા ને અધિક્તા ટાળવા આ વાક્ય છે એમ માની શકાય. વળી રામાધના” ન લખતાં આશ્ચર્લૅન કહીને ઈત્થભૂત લક્ષણની તૃતીયા જણાવીને પૂર્વની અપર્વ તિથિમાં આરાધ્યત્વની વ્યાપકતા જણુંવવા સાથે તેમાં પર્વતિથિપણું દાખલ કરે છે, અને વૃદ્ધિની વખતે પહેલી અષ્ટમી આદિમાંથી આરાધ્યતાને એટલે પર્વતિથિપણાને ખસેડી દે છે. જે બને વસ્તુ વિધિ અને નિયમના બળે સહેજે થઈ શકે છે. વળી આજી શબ્દનો અર્થ વિચારનાર દવા પ્રત્યય જોઈને જરૂર તે તિથિને આરાધના ક્રિયાનું એકલું કાર્ય ન માનતાં યોગ્ય એવું કર્મ જ માને, અને તેથી જ ક્ષયની વખતે પૂર્વ તિથિમાં અને વૃદ્ધિની વખતે માત્ર ઉત્તર તિથિમાં જ પર્વતિથિપણું રહે એ સિધી વાત છે. એ વર્ગ તરફથી સ્પષ્ટીકરણમાં અવળી પાઠ ૧૦, ૧૧, ૧૨, ૧૩, ૧૪, રીતે રજુ થયેલ ને શુદ્ધ અર્થ છે પાઠ ૧૦–૧૧–૧૧–૧૩-૧૪ ૫ પાઠ ૧૦ પાઠ ૧૦ રિધિવા પુરતી સમિાણ તિથિના ક્ષયની વખતે પૂર્વની તા દિકરા દીપિ વિથ તિથિ અને ( તિથિની ) અધિકતાની go ર મા groupનાવિલે પાછા વખતે ઉત્તર તિથિ ગ્રહણ કરવી. ક્ષીણ ૧ પાઠ ૧૧ થી પાઠ ૧૨ સુધી જે પાઠ એવી પખી (ચૌદશ) પૂનમને દિવસે રામચંદ્રસૂરિજીએ છોડી દીધો છે તેને અહિ પ્રમાણ ન કરવી. કૌંસમાં આપ્યો છે, તિવાર થી ઉત્ત ત્યા સુધીનું પાઠ ૧૦ થી ૧૪ સુધીનું તત્ત્વતરંગિણી પૃ. ૩ માં સળંગ લખાણ છે છતાં [ ] વાળું રામચંદ્રસૂરિજીએ છોડી દીધું છે. Page #375 -------------------------------------------------------------------------- ________________ પર્વવ્યપદેશ મંતવ્ય. ૪૮ આ ગાથાના પૂર્વાદ્ધની વૃત્તિમાં ગ્રંથકારશ્રીએ ફરમાવ્યું છે કે – ११"तिहिवाए तिथिपाते-तिथिक्षये पूर्वैव तिथिह्या, अधिकायां च वृद्धौ चोत्तरैव ग्राह्या-उपादेयेत्यर्थः, यदुक्तं-"क्षये पूर्वा तिथिह्या, वृद्धौ ग्राह्या तथोत्तरा । श्रीमद्वीरस्य निर्वाणं, ज्ञेयं लोकानुसारतः ॥” एतच्चावयोरपि सम्मतमेव । પાઠ ૧૧ પાઠ ૧૧ તિથિને પાત એટલે તિથિને ક્ષય “तिहिवाए' तिथिपाते-तिथिक्षये होय त्या पूनी तिथि प्रह पर्वैव तिथियाह्या, अधिकायां च-वृद्धौ वी. मन मषितामा मले वृद्धिमा चोत्तरैव ग्राह्या, उपादेयेत्यर्थः, यदुक्तं - हत्त२१ अलण १२वी. माराध्य५२ "क्षये पूर्वा तिथिर्णाह्या, वृद्धौ ग्राह्या वी. सम म छरे भोट यु छ - तथोत्तरा। श्रीमद्वीरस्य निर्वाणं, ज्ञेयं (तिथि) क्षय होयत्यानी लोकानुसारतः॥१॥” पतच्चावयोरपि तिथि (पतिथिपणे) अहण २वी. सम्मतमेव ॥ અને પર્વતિથિની વૃદ્ધિ હોય ત્યારે તે [अथैवमङ्गीकृत्यापि कश्चिद् ઉત્તર તિથિને જ (પર્વતિથિપણે) ગ્રહણ કરવી; અને શ્રી વીરભગવાનનું નિર્વાણ भ्रान्त्या खमतिमान्याचाष्टम्यादितिथि તે લેકને અનુસરે જાણવું (૧)” क्षये सप्तम्यादिरूपा प्राचीना तिथिः આ તો આપણે બંનેને સમ્મતજ છે. चतुर्दशीक्षये चोत्तरा पञ्चदशी ग्राह्येत्ये- [व २ प्रमाणे २ २ वरूपमर्धजरतीयन्यायमनसरति तमेवा. उशन ५६५ 3 श्रमथी धिकृत्योत्तरार्द्धमाह-'हीनमपि' (क्षीण પિતાની બુદ્ધિમન્દતાથી અષ્ટમી આદિ (પ) તિથિના ક્ષયે તે मपि पाक्षिक-चतुर्दशीलक्षणं पूर्णिमायां सातभविगेरे पसानी तिथिमान प्रमाणं न कार्य, तत्र तद्भोगगन्धस्या- (આઠમ વિગેરે પર્વ તિથિપણે લે) प्यसंभवात् , किन्तु त्रयोदश्यामेवे- सन योऽशनाक्षयनी मते उत्तर त्यर्थः, दृष्टान्तनिबद्धा युक्तयश्चात्र पुरो मेवी पूनम रे सभमवक्ष्यन्ते इति। नन्वौदयिकतिथिस्वीका- જરતીય ન્યાયને અનુસરે છે, रान्यतिथितिरस्कारप्रवणयोरावयोः कथं तवान माशायने उत्तराय 38 छत्रयोदश्या अपि चतुर्दशीत्वेन स्वीकारो (क्षी मेवी ) ક્ષીણું એવી પણ પખી (ચૌयुक्त हात चत् । सत्य, तत्रजयादशाति- शन पूनमे प्रमाणन २वी त्यां व्यपदेशस्याप्यसंभवात् , किन्तु प्रायश्चिः (नभन हिवसे) ते (यश) न तादिविधौ चतुर्दश्येवेति व्यपदिश्यमा- मोशनी धना ५९॥ ससस नत्वात् , यदुक्तं હેવાથી પરંતુ તેરસને દિવસે જ Page #376 -------------------------------------------------------------------------- ________________ આ. રામચંદ્રસૂરિજી સ્વપક્ષ સ્થાપને, ૪૯ “તિથિની હાનિ-વૃમાં કયી તિથિ આરાધ્યાપણાએ કરીને સમ્મત છે' અને “તિથિના ક્ષયે પૂર્વાતિથિ જ તથા તિથિની વૃદ્ધિમાં ઉતરા તિથિ જ ગ્રહણ કરવી જોઈએ—એવાં સૂચનો અમોએ ઉપર જણાવેલા મન્તવ્યનેજ પુષ્ટ કરનાર છે. વળી, શ્રીતત્વતગિણિની ચોથી ગાથાની વૃત્તિમાં જે બે ગાથાઓ સાક્ષી તરીકે મૂકવામાં આવી છે. તેમાંની બીજી ગાથાથી પણું એજ વાતને પુષ્ટિ મળે છે કે– પૂવાળી આજ્ઞા પર્વતિથિના ક્ષયના બદલામાં તેની પૂર્વે જે કેઈપણ પહેલી અપર્વતિથિ આવતી હોય તેનો ક્ષય કરવાને માટે નથી જ. તે બીજી ગાથા— ५०२ "अह जइ कहवि न लब्भंति, ताओ सूरुग्गमेण जुत्ताओ। ता अवरविद्ध अवरावि हुज नहु पुव्व तविद्धा ॥२॥" સંવછવારે પવષે દૃહિયE ( કરવી ) એ પ્રમાણે અર્થ છે. જ તિથી ત: પમri માથાના દુષ્ટાન્ત સાથે યુકિતઓ હવે આગળ તો ઉમે ] કહેવાશે. ઉદયવાળી તિથિને સ્વીકાર અને અન્ય તિથિને તિરસ્કાર માનવામાં તત્પર આપણે બંનેને તેરસને ચૌદશ પણે સ્વીકાર કેવી રીતે યુકત છે? . (આ પ્રમાણે કઈ શંકા કરે તે તેના સમાધાન માટે કહે છે કે) આ પ્રમાણે કહે છે તે સાચું છે, ત્યાં (ટીપણુની તેરશે) તેરશ એવા વ્યપદેશને પણ અસંભવ હાવાથી, (અને પાશ્ચશ્ચિત આદિ વિધિમાં “ચૌદશજ એ પ્રમાણે વ્યપદેશ કરાત હેવાથી જે માટે કહ્યું છે કે-સંવત્સરી, ચૌમાસી પખી અને અઠ્ઠાઈ વિગેરે તિથિપાઠ ૧૨ એમાં તે તિથિઓ પ્રમાણુ ગણવી અ૮ ૪૪ વરિ રતિ તારો કે જે તિથિઓને સૂર્યોદયસ્પર્શે છે.] શ્રામે ગુનો ના મતવિદ અવ- જે કદાપિ સૂર્યોદયથી યુક્ત તે તિવિ કુળ નટુ તરિવર રા” થિએ ન મલે તો ક્ષીણ (ચતુર્દશી Page #377 -------------------------------------------------------------------------- ________________ પર્વવ્યપદેશ મંતવ્યભેદ. ૫૧ આ ગાથાની વૃત્તિ શ્રીતત્ત્વતરંગિણીની મુદ્રિત પ્રતમાં છપાએલી નથી, પણ હસ્ત લિખિત પ્રતમાં છે અને તે નીચે મુજબની છે – પર ૧૩“થ ચ િથમ િતાઃ પૂર્વો: “સૂર્યોદમેન પુજા” અવાફૂર્યોદયા તિ यावत् , न लभ्यते 'ता'-तर्हि 'अवरविद्धति अवरविद्धा क्षीणतिथिभिर्विद्धा-अर्थाप्राचीनास्तिथयः 'अपरा अपि'-क्षीणतिथिसंज्ञिका अपि, प्राकृतत्वाद् बह्वर्थे एकवચન, “દુનઃત્તિ-મયુઃ | વ્યતિરે મોટું “દુત્તિ-સ્વાર્થ વ્યવતિઃ સંધ્યતે, તદ્વિद्धाः सत्यो न पूर्वा एव-पूर्वातिथिनाम्न्य एव भवेयुः किन्तु उत्तरसंज्ञिका अपीति માવ:.” ૫૩ આ પાઠ પછી મુદ્રિત પ્રતમાં નીચે મુજબને પાઠ છે– १४"न च प्राक् चतुर्दश्येवेत्युक्तम्, अत्र तु 'अवरावी' त्यनेन अपि शब्दादन्य संज्ञाऽपि गृह्यते, तत्कथं न विरोध इति वाच्यं, प्रायश्चित्तादिविधावित्युक्तवान् , गौणमुख्यभेदात् मुख्यतया 'चतुर्दश्या व्यपदेशो युक्त इत्यभिप्रायेणोक्तत्वाद्वा" પાઠ ૧૩-૧૪ આદિ) પર્વતિથિને જ વિંધાયેલી પણ = કા સાર્વત્યિકત્તમ, ચૌદશ વિગેરે પણ પર્વતિથિ લેવી. પર્વઅર તુ ગરવીન પિ ફાઇબ્રાન્ય તિથિથી વિધાયેલી પૂર્યા એટલે પહેસંશrs ગૃહ, તત્ર 7 વિધ તિ લાની અપર્વતિથિ કહેવાય જ નહિં, पाच्यं, प्रायश्चित्तादिविधावित्युक्तत्वात् , પાઠ ૧૩-૧૪ નૌજગુહ્યત મુØતથા વાર્તા [ga] પહેલાં ચૌદશ જ કહેવાય એમ vો સુત ફૂલ્યમિકોતવાદ” કહ્યું, અને હવે અહિં “પણ” શબ્દ વડે [ મુદ્રિત તત્ત્વતરગિણી પૃષ્ટ ૩] અન્ય સંજ્ઞા પણ ગ્રહણ કરાય એમ કહેશે તો કેમ વિરોધ નહિ આવે? (કારણ કે આગળ પર્વતિથિના ક્ષયે પૂર્વની અપર્વ તિથિના વ્યપદેશને ઉડાડી કેવળ પર્વતિથિપણે જ વ્યપદેશ આ પાઠમાં વચમાં વચમાં કરે તેમ જણાવ્યું અને અહિં “અપિ પ્રસ્તુત ચર્ચામાં ઉપયોગી છનાં શબ્દથી અન્ય વ્યપદેશ પણ થાય તેને એ શું વાંધો નહિ આવે ? તો શાસ્ત્રકાર પણું [ ] કાંસમાં લખેલા પાડે છે એવગે જાણી જોઈને છેડી કહે છે કે-એમ નહિ) પ્રાયચ્છિાદિ વિધિમાં ચતુષવમાં દીધા છે. નિશ્ચયે ( ચતુર્દશીની જ સંશા થાય ૧ “તુરચા ઉદ્ય ચાર સર્વ તેમજ ગૌણ મુખ્ય ભેદથી મુખ્યપણાએ હસ્તલિખિત અને મુદ્રિત પ્રતોમાં છે છતાં ચતુર્દશીનો જ વ્યપદેશ યોગ્ય છે, એ અહિં gિa' શબ્દ ઉડાડી મુકયો છે. પ્રમાણે અભિપ્રાય જણાવેલ હોવાથી. Page #378 -------------------------------------------------------------------------- ________________ આ. રામચંદ્રસૂરિજી સ્વપક્ષ સ્થાપન ૫૪ ઉપરના પાઠમાં “અન્ય સંજ્ઞાપણ થાય છે અને ગૌણ મૂખ્યતયા ચતુર્દ શી વ્યપદેશ ચગ્ય છે' એવાં જે સૂચવે કરવામાં આવ્યાં છે તેથી પણ એજ સિદ્ધ થાય છે કે–પર્વ તિથિના ક્ષયે તેની : પૂર્વ તિથિનો ક્ષય કરી શકાય જ એ વર્ગના પાઠનું શુદ્ધ સ્પષ્ટીકરણ પાઠ ૧૦ થી ૧૪ જ આ આખા પાકને સળંગ રીતે વાંચનાર મનુષ્ય એમ કબુલ કર્યા સિવાય રહી શકે જ નહિ કે પર્વતિથિની હાનિ કે વૃદ્ધિ ટીપણુમાં હોય ત્યારે તેનાથી પૂર્વ અપર્વ તિથિની હાનિવૃદ્ધિ કરવી જ જોઈએ. આ આખો પાઠ ઉદયવાળી તેરશને પણ તેરશ કહેવાની મનાઈ સિદ્ધ કરનાર છે. અને ઉદય વગરની ચાદશને ટીપણાની તેરશ છતાં પણ તે આખે દિવસ દશજ છે એમ કહેવાનું સાબીત કરનારો છે. અને એ રીતે જ્યારે પર્વ તિથિના ક્ષયની અનિષ્ટતા ટાળવા માટે અને પર્વતિથિના પરિસંખ્યાનના રક્ષણ માટે ઉદયવાલી પણ પૂર્વની અપર્વતિથિને એ અપર્વતિથિરૂપે કહેવાનું નિષેધે છે, તો પછી પર્વતિથિની ટીપણામાં વૃદ્ધિ હોય ત્યારે પણ પર્વ તિથિની પરિસિંખ્યાનનું રક્ષણ કરવાની જરૂર જ હોવાથી પહેલી તિથિમાંથી પર્વ તિથિપણું કાઢી નાખવું જ પડે. એ વર્ગ તરફથી આ ખંડિત કરીને આપવામાં આવેલા પાઠ ઉપરથી સ્પષ્ટપણે સમજુ માણસ સમજી શકશે કે તે વર્ગની દાનત આવી રીતે પાઠ રજુ કરીને સાચી વાત છુપાવવી અને ટુકડા ટૂકડા રજુ કરવાવડે શ્રમ ઉત્પન્ન કરવો એ તેમને આશય દેખીતે જણાય છે. આ આખો પાઠ સમજનાર મનુષ્ય સહેજે સમજી શકે કે આ પાઠ શ્રી દેવસૂર સંઘની જે સામાચારી પર્વ કે પર્વનન્તર પર્વતિથિની હાનિ વૃદ્ધિ વખતે પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની હાનિવૃદ્ધિ કરવાનું પ્રતિપાદન કરે છે તે સત્ય જ છે, તેમ જણાવે છે. ૧લ્લ થી ન નીકળેલો એ વર્ગ જેવી રીતે શ્રી દેવસૂર સંઘની સમાચારીને ઉઠાવનારો બન્યા છે, તેવી રીતે આ પાઠે રજૂ કરવામાં પણ આ ગ્રન્થના વચલા વચલા ભાગને જાણી જોઈને છેડી દઈ ગ્રંથકારના આશયને લોપવા પ્રયત્ન કરનાર બને છે. આથી “તવતરંગિણી” ગાથા ૪ અને તેની ટીકાના સળંગ ભાગને વાંચનારે મનુષ્ય કેઈ દિવસ પણ આ નવા વર્ગની અસત્યતાને જાણ્યા માન્યા અને કહ્યા સિવાય રહી શકે જ નહિં. Page #379 -------------------------------------------------------------------------- ________________ i† નહિ, ઉલ્ટું જેના ય ન હોય તેના ક્ષય કહેવા એ મૃષાવાદ છે. અહીં જે ક્ષીણુ પર્વતિથિની પૂર્વની અપતિથિના વ્યપદેશ પણ થઈ શકે છે. એવું સિદ્ધ કરવામાં આવ્યું, તેથી તેરમા મુદ્દાના સમધમાં અમારૂં મન્તવ્ય કેવું છે અને તે જૈનશાસ્ત્રાધારને સમ્મત છે કે નહિ એના ખુલાસા થઇજ જાય છે, પભ્યપદેશ મંતવ્યલે આખી વળી પાઠ ૧૩ ના અથ ને થવ॰ અંગે લખવાનું કે ણીને જોનારા મનુષ્ય જોઇ શકે છે કે ગ્રંથકારે પેાતાની ગાથાનું વિવરણ હાય' તે! તે ગાથાને ‘રા' તરીકે જણાવી છે. પરંતુ સાક્ષીના કોઇપણ ગદ્ય કે પદ્મ પાઠને સ્પષ્ટ તરીકે જણાવેલે। જ નથી. તે સાક્ષીરૂપ ગદ્ય પદ્ય પાઠાની ટીકા પણ પાતે કરેલી હેાતી જ નથી. એટલે તે વગે તેરમા નબરમાં આપેલું કથન એ ગ્રન્થકારનું હિ પરંતુ કાષ્ઠકે ટીપ્પણમાં લખેલું છતાં કાઈક પ્રતમાં પેસી ગયેલું છે. *** એથી એ પાઠ ઉપેક્ષણીય છે. ને તે ગ્રન્થની બહાર હાવાથી ગ્રંથના નામે લઇ શકાય નહિ. જેથી મુદ્રિત પ્રતમાં તે ટિપ્પણી નથી. તત્ત્વતર ગિ કરતાં ‘સ્પષ્ટ વળી તે ટીપ્પણીકારે અન્વય અને વ્યતિરેક તરીકે વ્યાખ્યા કરવાનું જણાવ્યું છે. પરંતુ અન્વય વ્યતિરેક બન્ને ઠેકાણે ‘અપ' શબ્દ જણાવ્યા છે. તેથી અન્વય કે વ્યક્તિરેક એક્રય વ્યવસ્થિત થતે નથી. વળી ગ્રંથકારે જે એ બાબતમાં સાક્ષી આપવા માગી છે તે અન્ને બાબતેા ટીપ્પ હ્યુમાં અસ્તવ્યસ્ત થઈ ગઈ છે. તેમજ એ ગાથા પર વિરોધનું ઉત્પાદન ગ્રન્થકારે જુદું કર્યું છે, તે તેનું સમાધાન આપ્યું છે. તેથી જો ટીપ્પણી ગ્રંથકારની પેતાની હૈાત તે। તેમ બનત નહિ. વળી વિરેધનું ઉદ્દ્ભાવન સાક્ષીની સંપૂર્ણતા પછી કર્યું છે, એટલે આ કથન જો ગ્રંથકારનું હાત તે તે ‘અવિ’ વિગેરે શબ્દની સાથે જ વિરાધનું ઉદ્ભાવન કરત. એટલું છતાં પણ ટિપ્પણીનું વક્તવ્ય પણ શાસ્ત્રકારાએ વિરાધના પરિહાર કરતાં જડમૂળથી ઉખેડી નાંખેલું છે. અને સ્પષ્ટ કહેલું છે કે-ચૌદશના ક્ષય હોય ત્યારે પ્રાયશ્ચિનાદિ વિધિમાં ચૌદશજ કહેવી. અને જગતમાં વ્યપદેશ મુખ્યપણુાની અપેક્ષાએ થાય છે, માટે તે દિવસે ચૌદશનેાજ વ્યપદેશ કરવા યેાગ્ય છે, એમ ત્યાં સ્પષ્ટ કહેલું છે. એટલે કહેવું જોઇએ કે પ્રાયશ્ચિત્તાદિવિધિમાં તેરસ કહેવાના શાસ્ત્રકાર સર્વથા નિષેધ જ કરે છે, પરંતુ પ્રાયશ્ચિત્તાદિ વિધિ સિવાય પણ સંધ આખામાં ચૌદશજ કહેવાય એમ નિશ્ચયપૂર્વીક જણાવે છે. એટલે આ નવા વ જે તેરસ માનીને ચૌદશની આરાધના કરાવવા માગે છે અર્થાત્ આખા દિવસ ચૌદશ માનવા તૈયાર નથી, તેવા મતવ્યના તે આ (તત્ત્વતર`ગિ ૧ તત્ત્વતર ગિણી પૃષ્ઠ ૩ માં તિદિવા’ ચેાથી ગાથા આવેલ છે. તેની ટીકામાં ‘અન્ નકૢ વિ’ના ઉલ્લેખ છે તે ગાથાની ટીકામાંજ ગ્રંથકાર પ્રાયશ્ચિત્તાવિવિધો અતુ સૂર્યનેતિ વિમાનવાત્' લખે છે એટલે ‘અથ દ્દિ થવ’નું ટીપણુ ગ્રંથ કારનું નથીજ. કારણકે ગ્રંથકાર ગ્રંથની પ્રતિપાદિંત વસ્તુથી વિદ્ધ ટિપ્પણી લખે તે સભવી શકે નિહ. Page #380 -------------------------------------------------------------------------- ________________ આ. રામચ`દ્રસૂરિજી સ્વપક્ષ સ્થાપન. ૫૫ તિથિદિન” અને “પવરાધન” સંબંધી મન્તવ્યબૈદને અ ંગેના નિ ય કરવાને માટેના ૨૫ મુદ્દાઓમાં પાંચમા મુદ્દો નીચે મુજબના છે. ણીને ટીકા સહિત ચેાથી ગાથાને) પાઠ જડમૂળથી નાશજ કરે છે. ઉલટા એ પાઠ તે શ્રી દેવસૂર સંધની જે સમાચ:રી છે, કે ‘ટીપ્પામાં પ` કે પર્વનન્તર પતિથિની હાનિ~વૃદ્ધિ હોય ત્યારે તેનાથી પૂર્વ કે પૂર્વાંતર અપ`તિથિની હાનિવૃદ્ધિ કરવી.’ તેને સંપૂર્ણ પણે સત્ય ઠરાવી શાસ્ત્રાનુસારિણી ઠરાવે છે. $2 પાઠ-૧૦ ખરતર ગવાળાએ ચૌદશના ક્ષયે પૂનમે પાક્ષિક કરે છે, તેને લઇને કહેવામાં આવ્યેા છે, ત્યાં જણાવવામાં આવ્યુ છે કે-૫તિથિના ક્ષય હોય ત્યારે પૂર્વની અપતિથિ ખસેડીને તેને પર્વતિથિપણે કરવી. અધિક હાય ત્યારે ઉત્તરાને પતિથિ તરીકે રાખવી. તે આમ થતું હોવાથી ચૌદ શના ક્ષયે પૂનમે ચૌદશની આરાધના કે માન્યતા પ્રમાણિક નથી, તેને અંગે આ પાઠ અને ચચાં છે. પાઠ-૧૧ પર્વતિથિના ક્ષયે પૂર્વતિથિને પર્વતિથિપણે ગ્રહણ કરવી વિગેરેમાં અહિં ‘પ્રાઘા’ એવા સાધારણ શબ્દના અર્થ પાવૈયા' એમ શાસ્ત્રકારે કર્યા, ને તે પછી ત્યર્થઃ કહીને શ્રદ્ઘા શબ્દના અર્થ પર્વતિથિ આદરપૂર્વક લેવી’ એમ જણાવ્યું. આથી અપર્વતિથિને પર્વસજ્ઞા આપીને પપણું લેવા માટે ‘ઉપાદેયા’જેવા આકરા શબ્દ શાસ્ત્રકારને લેવા પડયા છે. તેમજ ચે પૂર્વા પૂર્વી અને શ્રીમદ્દીરસ્થ નિર્વાન ઉત્તરાધને વિચારનાર મનુષ્ય સ્હેજે સમજી શકે કે— આ પૂર્વીદ્ધ પર્વતિથિની પરિસખ્યાનના નિયમને જાળવવા માટેજ છે. કારણ કે ઉત્તરાર્ધ માં મહાવીર ભગવંતનું નિર્વાણુ લેાકને અનુસરી જાણવું એમ જે કહ્યું છે તેથી સિદ્ધ થાય છે કે જો લાકે માનેલા ચડાશુ, પંચાંગના આધારે પર્વતિથિની હાનિ વૃદ્ધિ થતી હોત તો આ શ્લોકના ઉત્તરા કહેવા પડતજ નહિં. અને જો લાક પ્રમાણે પક્ષયવૃદ્ધિ માન્ય હેત, તે લેાકને અનુસરીને એ પદ પણ પ્રથમ પૂર્વા માં લખત. પણ તેમ નહિ હાવાથી પૂર્વાદ્ધ જૈનસ સ્કાર મુજબ પર્વતિથિની વ્યવસ્થા માટે છે, ને ઉત્તરામાં લેાક પ્રમાણે કરવું તેમ જણાવ્યુ છે. પાઠ ૧૧ પછી અથવમકૂીત્યાવિ...ચમેદ] ત્યાં સુધીના કૌંસના ભાગ પ્રસ્તુત ચર્ચામાં ઉપયોગી છતાં જાણીબુજીને ઉડાડી દેવામાં આવ્યા છે, કારણ કે તેમાં એ વને ત્રયોદ્દશીવ્યવવેચવાડવ્યસંમવાસ્ “ચતુશ્ચેવેતિ વ્યથિમાનવાત્' વિગેરે શબ્દો પેાતાને જ ઘાતક છે, આ શબ્દો સ્પષ્ટ સિદ્ધ કરે છે કે પર્વતિથિ ચૌદશના ક્ષયે ટીપ્પણાની તેરશે તેરશના વ્યપદેશ પણ સભવતા નથી. તેમજ ટીપ્પણાની તેરશ ચૌદ્નશપણેજ બ્યપદેશ પામે છે. આથી ચૌદશના ક્ષયે તેરસ-ચૌદશ માનનાર અને Page #381 -------------------------------------------------------------------------- ________________ પર્વવ્યપદેશ મંતવ્ય. (૫) વૃત થાય તો અગર ગુંજી પ્રાણ તથોર એ આજ્ઞા જે પર્વતિથિ બે સૂર્યોદર્યોને સ્પર્શનારી બનીને બીજા સૂર્યોદયવાળા દિવસે સમાપ્તિને પામેલી હોય, તે પર્વતિથિની આરાધના તે પર્વતિથિના બીજા સૂર્યોદયવાળા દિવસે નક્કી કરવાને માટે છે કે વૃદ્ધા પર્વતિથિના બદલામાં તે વૃદ્ધા પર્વતિથિની પૂર્વે જે કે. પણ પહેલી અપર્વ તિથિ આવતી હોય તેની વૃદ્ધિ કરવાને માટે છે?' ૫૬ આ મુદ્દાના સંબંધમાં અમારું મન્તવ્ય એવું છે કે-૧૫રૃ ાથ તળોત્તર અગર વૃજી ગ્રાહ્ય રથોત્તર એ આજ્ઞા, જે પર્વતિથિ બે સૂર્યોદયને સ્પર્શ નારી બનીને બીજા સૂર્યોદયવાળા દિવસે સમાપ્તિને પામેલી હોય તે પર્વતિથિની તેરશ માની ચૌદશ આદરનાર તેઓએ ચર્ચામાં “તત્ત્વતરંગિણી માનેલ હેવા છતાં તત્ત્વતરંગિણીને પાઠ જ્યાં પિતાને બાધક લાગે ત્યાં તેઓ ઓળવવા અચકાયા નથી. આ પછી પાઠ ૧૨-૧૩ કે જે તેમણે પોતાના પૂરાવામાં રજુ કર્યા છે, તે પણ તેમને બાધક છે. કારણ કે તે પાઠ પણ સ્પષ્ટ જણાવે છે કે— પર્વતિથિના ક્ષયે પૂર્વની અપર્વતિથિને ખસેડીને તે દિવસે પર્વતિથિપણે વ્યપદેશ કરવો. વળી પાઠ ૧૪ માં દુઃખદાયક વસ્તુસ્થિતિ એ છે કે-તમામ ખતેમાં “વાર્તા વ શ આમ સાફ પાઠ હોવા છતાં વાચા થાશો યુ એમ લખીને શાસ્ત્રપાઠમાં પુત્ર શબ્દ ઉડાવી દીધે છે.” પિતાની માન્યતા માટે આવો અણઘટત પ્રયત્ન કરે વ્યાજબી નથી. “gવવાર રાખવાથી તો સ્પષ્ટ સિદ્ધ થાય છે કે-ચતુર્દશીના ક્ષયે ટીની તેરશે ચૌદશનેજ વ્યપદેશ કરવો ને તેમ સિદ્ધ થતાં આખી તેમની માન્યતા તેજ પાઠથી પડી ભાંગે છે. એ વગે પિતાના સ્પષ્ટીકરણમાં પાઠ ૧૫–૧૬-૧૭-૧૮ અવળી રીતે રજુ કરેલ ને અર્થ વ પાઠ ૧૫–૧૬-૧૭–૧૮ ૨ ૧૫-૧૬ (પર્વતિથિની) વૃદ્ધિ વખતે ૨૫-૨- જો તથા અગર બીજી તિથિ (પર્વતિથિપણે) કરવી पद्धौ प्राया तथोत्तरा એટલે ગ્રહણ કરવી. Page #382 -------------------------------------------------------------------------- ________________ આ. રામચંદ્રસૂરિજી સ્વપક્ષ સ્થાપન, આરાધના તે પર્વતિથિના બીજા સૂર્યોદયવાળા દિવસે નક્કી કરવાને માટેજ છે, પણ વૃદ્ધા પર્વતિથિના બદલામાં તે વૃદ્ધા પર્વતિથિની પૂર્વે જે કોઈપણ પહેલી અપર્વતિથિ આવતી હોય, તેની વૃદ્ધિ કરવાને માટે નથી જ પ૭ શ્રીતવતરંગિણુમાં સત્તરમી ગાથા મૂકતાં પૂર્વે ગ્રન્થકાર શ્રી કહે છે કે૧ “ાથ વૃદ્ધી થા તિથિરાજા તામા-” હવે જે પર્વતિથિની વૃદ્ધિને બદલે પૂર્વની અપર્વ તિથિની વૃદ્ધિ કરવાની ઈષ્ટ હેત, તે વૃદ્ધિમાં કયી તિથિ આરાઘવાયેગ્ય છે એમ કહેવાને બદલે વૃદ્ધિમાં કઈ તિથિની વૃદ્ધિ કરવાની છે, એમ કહેવાત શ્રીતત્વતરંગિણીમાં ૧૭મી ગાથા અને તેની વૃત્તિ નીચે મુજબ છે. ૫૮ ૧૮“સંપુorત્તિ મ યુgિ વિશ્વરૂ જ પુર્વત્તિી जं जा जंमि हु दिवसे समप्पई सा पमाणंति ॥१७॥ प्रकरणात् तिथेवृद्धौ सत्यामपि, चोऽप्यर्थे ज्ञेयः, अद्य संपूर्णा तिथिरिति भ्रान्त्या कृत्वाऽऽराध्यत्वेन पूर्वा तिथिर्न गृह्यते, किन्तूत्तैरव, यतः किमिदं तिथेवृद्धत्वं नाम ?, प्राप्तद्विगुणस्वरुपत्वं वा प्राप्ताधिकसूर्योदयत्वं वा प्राप्तसूर्योदयद्वयत्वं वा द्वितीयसूर्योदयमवाप्य समाप्तत्वं - ૧૭-થ ી ા તિથિના (ટીપણામાં પર્વતિથિની) વૃદ્ધિ હથિ ત્યારે જે તિથિ આરાધન લાયક (બને) તેને કહે છે. ૧૮-“સંપુત્તિ જ પુષિ સંપૂર્ણ છે એ હેતુથી વૃદ્ધિમાં બિન પુષ્યતિહિ ! મિ તું પહેલી તિથિ ગ્રહણ ન કરવી. જે दिवसे समप्यइ सा पमाणंति ॥१७॥ માટે જે તિથિ જે દિવસે સમાપ્ત થાય તે (તમારા હિસાબે) પ્રમાણુ કરવી. (૧૭). કાળા તિર્થ સાત્તિ. - પ્રકરણથી તિથિની વૃદ્ધિ છતાં પણ ऽप्यर्थे ज्ञेयः, अद्य संपूर्णा तिथिरिति આજ સંપૂર્ણ તિથિ છે એવી ભ્રાન્તિ भ्रान्त्या कृत्वाऽऽराध्यत्वेन पूर्वा तिथिन। " વડે કરીને આરાધ્યપણે પહેલાની તિથિ गृह्यते, किन्तूत्तरैव, यतः किमिदं तिथे આ ન લેવી. પરંતુ બીજીજ લેવી. જે માટે ફૂંકવું નામ?, તિથિનું વધવું એ શું? શું બેવડી તિથિ થાય છે તે ? प्राप्तद्विगुणस्वरूपत्वं वा प्राप्ताधिक- . सूर्योदयत्वं वा प्राप्तसूर्योदयद्वयत्वं वा સૂર્યોદયની અધિકતા થાય છે તે બે द्वितीयसूर्योदयमवाप्य समाप्तत्वं वा? સૂર્યોદય યુક્તપણું થાય છે તે ? કે બીજા સૂર્યોદયને પામીનેજ સમાપ્તપણું થાય - આ ચાર વિકલ્પોમાંથી કયા પ્રકારે તિથિનું વૃદ્ધિપણું માને છે ? Page #383 -------------------------------------------------------------------------- ________________ પવ્યપદેશ મ તવ્યભેદ वा ? आयोऽसंभवी, एकादिन्यूनाधिकविंशत्युत्तरशतसाध्यारिकामानप्रसंगात्, शेषेषु त्रिष्वपि विकल्पेषु शेषतिथ्यपेक्षयैकस्यामेव तिथौ एकादिघटिकाभिराधिक्यमसूचि, तथा च यं सूर्योदयमवाप्य समाप्यते या तिथिः स एव सूर्योदयस्तस्यास्तिथेः प्रमाणं, शेषतिथी नामिव प्रयोगस्तु - प्राप्तसूर्योदयद्वयलक्षणायास्तिथेः समाप्तिसूचक उदयः प्रमाणं, विवक्षितवस्तुसमाप्तिसूचकत्वात् यथा शेषतिथीनामुदयः, व्यतिरेके गगनकुसुमम् अथ तिथीनां वृद्धौ हानौ च का तिथिः स्वीकार्येत्यत्रोभयोः साधारणं लक्षणमुत्तरार्द्धेनाह - 'जं जा जंमित्ति यद् - यस्माद् या - तिथिर्यस्मिन् - आदित्यादिवारलक्षणदिवसे समाप्यते स एव दिवसो - वारलक्षणः प्रमाणमिति - तत्तिथित्वेनैव स्वीकार्य:, अत्र हु एवकारार्थे ज्ञातव्य इत्यर्थः अत एव 'क्षये पूर्वा तिथिर्ग्राह्या' तस्मिन्नेव दिवसे [तिथि: कार्या' इति " ૨૦ आयोऽसंभवी, एकादिन्यूनाधिकविशत्युत्तरशतसाध्यारिकामानप्रसंगात्, शेषेषु त्रिष्वपि विकल्पेषु शेषतिथ्यपेक्षयैकस्यामेव तिथौ एकादिघटिकाभिराधिक्यमस्सूचि, तथा च यं सूर्योदयमवाप्य समाप्यते या तिथिः स एव सूर्योदयस्तस्यास्तिथेः प्रमाणं, शेष तिथीनामिव, प्रयोगस्तु प्राप्तसूर्योदय द्वयलक्षणायास्तिथेः समाप्तिसूचक उदयः प्रमाणं, विवक्षितवस्तुसमाप्तिसूचकत्वात्, शेषतिथीनामुदयः, व्यतिरेके गगनकुसुमम् । यथा (એમ ખરતગચ્છવાળાને પૂછે છે) આદ્ય વિકલ્પ સભવતા નથી કઈક न्यून १२० घडी भेटसी तिथिना प्रसंग होवाथी (ते भने नहि) माटे पडेल। વિકલ્પ અસ”ભવિત છે. ખાકીના ત્રણ विडयोभांथी गाडीनी तिथिनी अपेક્ષાએ એકજ તિથિમાં એક આદિ ઘડીથી અધિકતા જણાય. એટલે જે ચદયને પામીને તિથિ સમાપ્ત થાય તેજ સૂય તે તિથિના (વ્યવહારમાં) પ્રમાણ ગણાય. જેમ બાકીની તિથિ [જે સૂર્યાદયને પામીને સમાપ્ત થાય છે અને તે સૂર્યાંય તે તિથિને (ચાવીસે કલાક) જણાવનાર હેય છે.] અનુમાન પ્રમાણના પ્રયાગ એવી राते छे - सूर्योदयने पामेसी तिथिनी સમાપ્તિ જણાવનાર એવે સૂર્યના ઉદ્દય પ્રમાણ ગણાય. ઈષ્ટ વસ્તુની સમાપ્તિ સૂચવનાર છે માટે. જેમ માકીની તિથિઓના ઉત્ક્રય. (સમાપ્તિને સૂચક હોય તેજ પ્રમાણ ગણાય છે) ઉલટા રૂપે આકાશનું પુષ્પ તે સમાપ્તિસૂચકથી શૂન્ય છે. તેથી પ્રમાણ પણ નથી, Page #384 -------------------------------------------------------------------------- ________________ આ. રામચંદ્રસૂરિજી સ્વપક્ષ સ્થાપન. ૧. श्लोकः श्री उमास्वातिवाचककृत इति वृद्धवादः सम्यग यतस्तस्मिन् दिवसे] द्वयोरपि समाप्तत्वेन तस्या अपि समाप्तत्वात् , एतत्संवादकं च 'तिहिवाए पुवतिही'त्ति गाथा व्याख्यावसरे प्रपंचितमिति गाथार्थः' ॥ સાથ તિથીનાં વૃદ્ધ દાની જ ! હવે તિથિની વૃદ્ધિ અને હાનિ હોય તિથિઃ વીર્વેચત્રોમઃ રાધા સ્ત્ર- ત્યારે કઈ તિથિ લેવી? એ વાતમાં બકુત્તરાäના-ઉં ના જ્ઞાત્તિ થ૯- બંને વસ્તુનું સાધારણ લક્ષણ ઉત્તરા રમા ચા-તિથિમિ7-વિદ્યારિવા- દ્ધથી કહે છે. જે માટે જે તિથિ સૂર્યારસ્ત્રવિવસે સમારે સ વ વિવ- દિવાર લક્ષણે જે દિવસે સમાપ્તિ થાય વારરુક્ષ પ્રમાણિતિ-તૃત્તિથિનૈવ તે દિવસ તે તિથિપણેજ માનવો. સ્વીકાર્ચ, સત્ર દૃ પ્રવરતાર્થ ફતવ્ય આટલાજ માટે કે પૂર્વ તિથિ इत्यर्थः अत एव 'क्षये पूर्वा तिथिमा॑ह्या' । ( જાપ્રૉષ ચાલે છે. તેજ દિવસે તરિક વિવરે દ્રિયોfપ સમાવેજ બને પણ તિથિઓનું સમાપ્તિપણું તસ્થા સમીસાત, તરંવાર હોવાથી તે ઉત્તર તિથિનું પણ સમાતિદિવા પુદક્વતિદત્ત કથા થાક્યા- “પણ છે. આજ વાતને મળતી હકીતરે પરિમિતિ જાથાર્થ ”] કત તિવા કુદવતિ' એ ગાથાની વ્યાખ્યા વખતે જણાવેલી છે. એ વર્ગના પાઠના અર્થનું શુદ્ધ સ્પષ્ટીકરણ પાઠ ૧૫–૧૬-૧૭–૧૮ વ. - શ્રી જૈનશાસનનું ગણિત અને પ્રાચીન જ્યોતિષ ગણિત પ્રમાણે તિથિનું માન એકસરખી રીતે કંઈ અધિક ૫૯ ઘડીનુંજ માનતા હતા. અને તેથી કેઈ વખત પણ તિથિની વૃદ્ધિ આવતી જ ન હતી. એજ કારણથી જેમ પર્વતિથિની હાનિની વખતે પહેલાની તિથિને ક્ષીણ એવી પર્વતિથિની સંજ્ઞા આપવી જોઈએ. અને પર્વતિથિની સંજ્ઞા આપીને તે પ્રમાણે આરાધવી જોઈએ, એ વિષયમાં જેમ શ્રી આચારદશાચૂર્ણિ અને આચાર પ્રકલ્પચણિના પાઠથી યુગના અંતમાં બીજા આષાઢની પૂનમનો ક્ષય હોવા છતાં તે દિવસને ચામાસી પૂનમ તરીકે જણાવેલ છે. એમ જણાવીને પર્વતિથિના ક્ષયની વખતે પૂર્વની અપર્વતિથિની સંજ્ઞા ન રખાય પણ પતિથિની સંજ્ઞા રાખીને જ આરાધાય. એ વસ્તુ જેમ પંચાંગી પ્રમાણથી સાબીત કરવામાં આવી છે તેવી રીતે તિથિવૃદ્ધિ જૈન ગણિતથી હતી જ નહિ, એટલે વૃદ્ધિની ચર્ચામાં પંચાંગીને પાઠ ન આપી શકાય એ તો સ્વાભાવિક છે. જો કે ક્ષયને અંગે જણાવેલી િિતને માનનારે મનુષ્ય તો જરૂર માની શકે કે-ક્ષયવૃદ્ધિના પ્રસંગ સિવાય જ ઉદયની તિથિ મનાય, પરંતુ ક્ષયવૃદ્ધિના પ્રસંગમાં ઉદયની તિથિ Page #385 -------------------------------------------------------------------------- ________________ પર્વવ્યપદેશ મંતવ્યભેદ, ૫૯ (ઉપરના પાઠમાં જેટલા ભાગમાં નીચે લીટી દેરી છે તે ભાગ મુદ્રિત પ્રતિમાને છે અને તેની જગ્યાએ હસ્તલિખિત પ્રતમાં [ ] આવા કૌંસમાં લખે છે તે પાઠ છે.) ૬. ઉપરના પાઠમાં ગ્રન્થકારશ્રીએ વૃદ્ધિના પ્રસંગમાં આરાધ્યપણાએ કરીને ઉત્તરા તિથિનેજ સ્વીકાર કરવો જોઈએ એ વાતનું પ્રતિપાદન કર્યું છે અને વૃદ્ધા તિથિને બે સૂર્યોદયને સ્પર્શીને સમાપ્તિને પામનારી તરીકે જણાવી છે, એ વિગેરે જતાં પણ વૃદ્ધા તિથિને બદલે પૂર્વ અપર્વતિથિની વૃદ્ધિ કરવાની વાતને પણ અવકાશ મળતું નથી. વળી જે તિથિની વૃદ્ધિ ન હોય તેની વૃદ્ધિ કરવી એ મૃષાવાદ પણ છે. • માનવાની વાત અપાદિત (બાધિત) જ થાય છે. છતાં કઈ સદીઓથી લૌકિક પંચાંગને સંસ્કાર પૂર્વક લેવાનું રાખેલું હોવાથી અને તેમાં અપર્વ કે પર્વ તિથિની વૃદ્ધિ આવતી હોવાથી વૃદ્ધિની વખતે કઈ તિથિ લેવી? એ ચર્ચા શાસ્ત્રપાઠના એદંપર્યને નહિ સમજનારા માટે જરૂર રહે. એક વાત જરૂર ધ્યાનમાં રાખવાની છે કે–શ્રી તપગચ્છવાળાઓ ફરજિયાત પર્વતિથિએ કરાતી પૌષધાદિની આરાધનાને પરિગણિત માનતા નથી. પરંતુ તે આરાધનાની સર્વ કાળ કર્તવ્યતા માને છે. એટલે તેઓને પર્વતિથિની વૃદ્ધિ થતાં આરાધનાની વૃદ્ધિ થાય એ અનિષ્ટ નથી. કેમકે તેઓ હજુ વઢિપડ્યેકુ વિગેરે શ્રી આવશ્યક ચૂર્ણિ વિગેરેના વાક્યોને અનુસરીને સર્વ અહેરાત્ર અગર સર્વ તિથિએ પૌષધ આદિ આરાધનાને માટે લાયક જ છે એમ માને છે. પરંતુ અષ્ટમી-ચતુર્દશી પૂર્ણિમા અને અમાવા સ્યા એ ચાર પર્વતિથિઓને ફરજિયાત પર્વતિથિ તરીકે ગણે છે. અર્થાત વ્રતધારી શ્રાવકે આ અષ્ટમી આદિ ચાર દિવસોએ જરૂરજ પૌષધ કરવું જોઈએ. અને જે તે અષ્ટમી આદિને પૌષધ ન થયો હોય તે વ્રતધારીને અતિચાર (દૂષણે) લાગે છે એમ માને છે. અને તેથી જ આ અષ્ટમી વિગેરે પર્વતિથિએ ફરજિત પર્વતિથિઓ છે. આ જ કારણથી અષ્ટમી આદિ ચાર તિથિઓની હાનિ કે વૃદ્ધિ શાસનને પાલવે નહિં તે સ્વાભાવિક છે. આ કારણથી પર્વતિથિની હાનિની વખતે જેમ પૂર્વની અપર્વતિથિની સંજ્ઞા ખસેડવાપૂર્વક પર્વતિથિની સંજ્ઞા કાયમ કરી, તેવી રીતે વૃદ્ધિની વખતે પણ પરિગણિતપણાના બચાવને માટે એક જ ફરજિયાત તિથિ રાખવી પડે. ટીપણામાં આવેલી પર્વતિથિની વૃદ્ધિ વખતે શ્રી તપાગચ્છવાળાઓ જ્યારે બીજા દિવસની તિથિને જ પર્વતિથિ તરીકે કહીને આરાધવાનું જણાવે છે. ત્યારે ખરતરગચ્છવાળાએ તેવા વખતે પહેલા દિવસની તિથિ સંપૂર્ણ છે, એમ કહીને તેને આરાધવાનું જણાવે છે. Page #386 -------------------------------------------------------------------------- ________________ આ રામચંદ્રસૂરિજી સ્વપક્ષ સ્થાપન. ટક * * * * < ' , - - - - - - - ૬૧ આચાર્યશ્રી સાગરાનંદસૂરિજી પર્વતિથિની હાનિ વૃદ્ધિએ તે હીના કે વૃદ્ધા પર્વતિથિની પૂર્વા અગર પૂર્વતરા તિથિની હાનિ વૃદ્ધિ કરવાનું કહે છે તે મૃષાવાદ આદિ દોષને પાત્ર તે છેજ પણ તેમ કરવામાં આવે તે પર્વલેપના પાત્ર પણ બનાય છે. કારણકે ઉદયતિથિ તરીકે પ્રાપ્ત થયેલી પર્વતિથિએ તેના પર્વને નથી મનાતું અગર તે ઉદયતિથિ તરીકે પ્રાપ્ત થયેલી પર્વતિથિને અપર્વ તિથિ માની તેના વિરાધક બનાય છે. આથી પર્વતિથિની હાનિ વૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર અપર્વ તિથિની હાનિ વૃદ્ધિ માનવાની વાત શાસ્ત્રસમ્મત હેઈ શકેજ નહિ અને એથી ૧૯“જે પૂર્વી તિથિ: રજા, વૃત્તી નાં તત્તcr” એ આજ્ઞામાંથી પણ એ વાત નીકળી શકે જ નહિ. આવી રીતે વૃદ્ધિના પ્રસંગમાં શ્રી “તત્વતરંગિણીમાં અને શ્રી પ્રવચન પરીક્ષામાં દિન અગર માસની વૃદ્ધિને અંગે સંપૂર્ણપણાને લીધે કે ભેગની અધિકતાને લીધે જે દૂષણે કે સાધને ખરતરગચ્છવાળાઓને અંગે લેવા દેવામાં આવ્યાં છે, તે માત્ર ખરતરગચ્છવાળાના પ્રતિબંધી તરીકે છે એટલું જ નહિં પરંતુ શાસ્ત્રકાર અને શ્રી તપાગચ્છવાળાઓએ તે તિથિની સંજ્ઞા રાખવામાં ત્રણ વસ્તુ માન્ય રાખી છે. (૧) પર્વતિથિની હાનિ–વૃદ્ધિ ન હોય ત્યારે ઉદયને ફરસનારી તિથિ પ્રમાણુ ગણવી એટલે ચોવીસે કલાક તે તિથિ લેવી. (૨) પર્વતિથિને જ્યારે પણ ક્ષય આવે ત્યારે તે પર્વતિથિ ઉદયવાળી ન હોય અને તેથી તે વખતે તેનાથી પહેલાંની અપર્વ તિથિનું નામ પણું ન લેવું. પરંતુ વીસે કલાક એટલે આખા અહેરાત્રમાં ક્ષીણ એવી પર્વતિથિની સંજ્ઞા રાખવી. (૩) ટીપણામાં જ્યારે પર્વતિથિની વૃદ્ધિ હોય ત્યારે બીજા દિવસના ઉદયને જ પ્રમાણુ ગણીને તે બીજા દિવસની તિથિને જ ઔદચિકી ગણવી અને તે પર્વતિથિની સંજ્ઞા તે બીજા દિવસને જ આપવી. (૫ર્વતિથિના ક્ષયની વખતે જેમ ઉદયવાળી અપર્વ તિથિ છતાં તેની સંજ્ઞા ફરે છે, તેમ અધિક ઉદયને વખતે પહેલા ઉદયને અપ્રમાણુ ગણવાથી તે ઉદયની-અપેક્ષાએ તે અહોરાત્રને તે તે પર્વતિથિની સત્તા મળી શકતી નથી) નવાવર્ગ અધિક માસની સાથે અધિક તિથિને સર્વથા સરખાવટમાં લેવા માગે છે, પરંતુ તેણે વિચારવું જોઈએ કે-માસની વૃદ્ધિ સંક્રાતિના ઉદયના અભાવને અંગે છે, જ્યારે તિથિની વૃદ્ધિ ઉદયની અધિકતાને લીધે છે. ઉપર જણાવેલા વસ્તુતવને નહિ સમજતાં જેઓ શ્રી દેવસૂર તપગછમાં હાઈને પિતાની કલ્પનાથી તેની સમાચારીને લોપ કરે છે. અને પ્રતિ૧૯ આ પાઠને અર્થ તથા વિવેચન આ પુસ્તક પૃષ્ઠ ૭૮-૭૯ માં આવી ગયેલ છે. Page #387 -------------------------------------------------------------------------- ________________ પર્વવ્યા મંતવ્યદ. ૬૨ “તિથિદિન” અને “પરાધન” સંબંધી મન્તવ્ય ભેદને અંગે નિર્ણય કરવાને માટેના ૨૫ મુદ્દાઓ પિકી છઠ્ઠો મુદ્દો નીચે મુજબને છે. (૬) “તિથિક્ષય” એટલે “તિથિનાશ અને તિથિવૃદ્ધિ એટલે બે અવયવોવાળી એકજ તિથિ નહિ, પણ એકમ બીજની જેમ એક બીજાથી ભિન્ન એવી બે તિથિએ એવો અર્થ થાય કે નહિ? ૬૩ આ મુદ્દો ઉપસ્થિત કરવાને હેતુ એ છે કે આચાર્યશ્રી સાગરાનન્દસૂરિજી, પંચાંગમાં આવતી પર્વતિથિઓની પણ હાનિ વૃદ્ધિને કબુલ રાખીને પર્વતિથિએની આરાધના કરવા તત્પર રહેનારા અને તિથિઓમાં હેરાફેરી કરી નાખીને આજ્ઞાભંગ, પર્વલેપ આદિને પાત્ર નહિ બનનારાઓને મહિનામાં બાર પર્વતિથિઓને બદલે અગીઆર અને તેર પર્વતિથિઓ માનનારા તરીકે સંબોધવામાં બંધી વસ્તુતત્ત્વને ન સમજતાં શબ્દમાત્રને આગળ કરે છે, તેઓએ નીચેના મુદ્દા જરૂર વિચારવા જોઈએ. ૧. સમાપ્તિવાળોજ સૂર્યોદય પ્રમાણ કરવામાં પર્વથી અનન્તર અપર્વતિથિને ક્ષય હોય ત્યારે પર્વતિથિની સમાપ્તિવાળે સૂર્યોદય નથી, એટલે શું તે પર્વને સૂર્યોદય અપ્રમાણુ ગણે? અર્થાત્ તે દિવસે પર્વતિથિ ન માને? ૨. નવમી આદિના ક્ષયની વખતે નવમી આદિની સમાપ્તિ અને ભેગની અધિક્તા આઠમના સૂર્યોદયવાળા દિવસે હોય છે તે શું આઠમ નહિ માનતાં નમ માનશે ? ૩. ચૌમાસી ચૌદશ કે ભાદરવા શુદિ ચોથ જેવી અવધિવાળી તિથિને ક્ષય હોય ત્યારે તેનાથી પહેલા એટલે તેરશ અને ત્રીજના દિવસે તેરશ અને ત્રીજ જ સમાપ્તિયુક્ત ઉદયવાળી છે એટલે તે તે દિવસે તેરશ અને ત્રીજ માનીને ચોમાસી અને સંવછરી કરવા પડશે અને તેમ કરતાં ૫૦, ૭૦, અને ૧૨૦ દિવસની શાસ્ત્રકારોએ જણાવેલી મર્યાદાને ઉલ્લંઘન કરનાર થવું પડશે? અને તે પ્રમાણ થશે ? જેન શાસ્ત્ર કે પ્રાચીન ગણિતની અપેક્ષાએ તિથિની વૃદ્ધિ થતી ન હતી, અને લૌકિક પંચાંગ આચાર્યોએ આધાર તરીકે લીધાં તેમાં તિથિની વૃદ્ધિ આવવા લાગી. એટલે જ મૂળ શાસ્ત્રોની અપેક્ષાએ પર્વતિથિની વૃદ્ધિ વખતે બીજી તિથિને જ પર્વતિથિ તરીકે કહેવી અને માનવી એને ખુલાસે નથી. જો એમજ છે તે આચાર્યોએ તે બીજી તિથિને ક્યા મુદ્દાથી કબુલ કરી? એવી શંકાના સમાધાનમાં એમ કહી શકાય કે મૂળ શાસ્ત્રોમાં પર્વતિથિની વદ્વિજ ન માનેલી હોવાથી તેનું સાક્ષાત વિધાન ન હોય એ સ્વાભાવિક છે, પરંતુ જ્ઞાપકથી તે વાત સિદ્ધ થઈ શકે છે તે જ્ઞાપકે નીચે મુજબ ૧ મૂળ શાસ્ત્રો પ્રમાણે યુગના અને અષાડની વૃદ્ધિ આવતી હતી અને Page #388 -------------------------------------------------------------------------- ________________ બા. રામચંદ્રસૂરિજી સ્વ૫ક્ષ સ્થાપન આનન્દ અનુભવે છે તિથિની હાનિ વૃદ્ધિ કબુલ રાખવાથી ઓછી અધિક તિથિઓ માની કહેવાય જ નહિ. કારણકે તિથિક્ષય એટલે તિથિ નાશ અને તિથિવૃદ્ધિ એટલે બે અવયવાળી એકજ તિથિ નહિ, પણ એકમ બીજની જેમ એક બીજાથી ભિન્ન એવી બે તિથિઓ એ અર્થ થતા જ નથી. ૬૪ સત્તરમી સદીમાં થયેલા મહેપાધ્યાય શ્રીમદ્ ધર્મસાગરજીએ શ્રી “પ્રવચન પરીક્ષા” નામના ગ્રન્થમાં ફરમાવ્યું છે કે – ૬૫ “ હિ હનવં નામ તિર્થના: ” અને સૂર્યોદયસ્પરિની તિથિ તેમાં બીજા અષાડના છેલ્લા દિવસનેજ ચામાસી કહેતા હતા. (પહેલા અષાડમાં જે કે શુક્લ પૂર્ણિમા ઉદયવાળી આવતી હતી પણ તે દિવસને માસી પૂનમ કે ચોમાસા કહેતા ન હતા પરંતુ બીજા અષાડની પૂનમ કે જે દરેક યુગના અંતમાં ક્ષીણ જ થતી હતી, છતાં પણ તે દિવસને જ માસી પૂનમને જ ચોમાસી કહેતા હતા અર્થાત્ ઉદય, ભેગ અને સમાપ્તિવાળી પણ પૂનમ માસી તરીકે ન ગણતાં ઉદય વગરની એવી પૂનમને દિવસે માસી પૂનમ અને માસી કહેતા હતા.) ૨. જેન અને પ્રાચીન જ્યોતિષના ગણિત પ્રમાણે યુગના મધ્યમાં પિષ માસની અને યુગના અંતમાં અષાડ માસની જ વૃદ્ધિ થતી હતી. છતાં તે પિષ અને અષાડ માસનાં કલ્યાણકો બીજા પિષ અને અષાડમાંજ થતાં હતાં. ૩. જેન અને પ્રાચીન ગણિત પ્રમાણે તિથિઓનું જે પ્રમાણે છે તે પ્રમાણનો ઘટાડો થવાથીજ ટીપ્પણુમાં તિથિની વૃદ્ધિ આવે છે. એટલે એ તિથિને થયેલે ઘટાડો ન ગણવામાં આવે અને શાસ્ત્રગણિત પ્રમાણે માપ ગણવામાં આવે તો ટીપણામાં તિથિની વૃદ્ધિ થયા છતાં પણ પર્વતિથિપણાને વખત બીજે દીવસે આવે. - જે કે ટીપણામાં પર્વતિથિને ક્ષયની વખતે પણ તેનાથી પહેલાની તિથિઓનું માન અધિક આવેજ છે, પરંતુ તે દરેક વર્ષે બાર તિથિ ઘટાડવાની અપેક્ષા છે. જે તિથિ વધારવી ન હોય અને છ તિથિજ માત્ર ઘટાડવી જ હોય તે કઈ પણ પ્રકારે તિથિનું માન વધારવાનું હોયજ નહિ. એટલે હાનિ કે વૃદ્ધિ બનેમાં પૂર્વની તિથિ ઉપરજ ભાર રહે એ સ્વાભાવિક છે. એ વ પતાના સ્પષ્ટીકરણમાં અવળી રીતે રજુ કરેલ પાઠ ૨૧ નો શુદ્ધ અર્થ = પાઠ ૨૦/૧ નિશ્ચય કરીને હીનપણું એટલે દિ દીન નામ તિર્થના: તિથિને નાશ (એ અર્થ નથી. (કવવનપરીક્ષા . ૩) Page #389 -------------------------------------------------------------------------- ________________ પર્વવ્યપદેશ મંતવ્યભેદ, इत्युच्यते, तत्राद्यसूर्योदयावच्छिन्ना तिथिः प्रथमोऽवयवो द्वितीयोदयाविच्छिन्ना च द्वितीयोऽवयवो भण्यते ।" [ પૃ. ૪૦૮ અને ૧૩] ૬૬ ઉપર આપેલા બે પાઠથી એ વાત પણ સિદ્ધ થાય છે કે પર્વતિથિની હાનિ માનવાથી પર્વતિથિને નાશ મનાતો નથી અને એથી પર્વ તિથિની હાનિને કબુલ રાખીને હાનિના પ્રસંગમાં ક્ષીણ પર્વ તિથિનું પૂર્વની તિથિમાં વિદ્યમાનપણું હોવાથી પવરાધન કરનારાઓને પર્વલેપક કહેવા એ સર્વથા ખોટું છે. આ ઉપરાંત પૂનમ અમાસની વૃદ્ધિએ ચૌદશે ચૌદશની અને બીજી પૂનમ અમાસે પૂનમ અમાસની આરાધના કરનારાઓને આચાર્યશ્રી સાગરાનંદસૂરિજી ચૌદશ અને પૂનમ અમાસની વચ્ચે આંતરૂં માનનારા કહે છે. એ વર્ગના પાઠના અર્થનું શુદ્ધ સ્પષ્ટીકરણ પાઠ ૨૦૧ ૩. શાસકાર હીનપણું એટલે તિથિનો નાશ નહિ, એમ જે કહે છે તે બરાબર સમજવું જોઈએ. તિથિને નાશ નહિ, એમ જે એકાંતે માનવામાં આવે તો, જૈનસૂત્રોમાં ઠેર ઠેર અવમાત્ર જણાવેલ છે, તેનો નિષેધ કર્યો ગણાય, ત્યારે શાસ્ત્રકારનાં વચનને કઈ રીતે સંગત કરવું? વાસ્તવિકરીતિએ તિથિના વિદ્યમાનપણને અંગે તિથિનો નાશ નથી. પરંતુ સૂર્યોદયને નહિ સ્પર્શવાવાળી જે તિથિ તે દિવસઆદિ વ્યવહારમાં નષ્ટ ગણાય છે. અને તેથીજ જેમ શાસ્ત્રકારે તે તિથિને નષ્ટા પતિતા ક્ષીણ વિગેરે શબ્દથી જણાવે છે, તેવી જ રીતે પંચાંગકારે પણ તે તિથિને લેગ છતાં પણ નક્ષત્રાદિકમાં તેને આંક ભરતાજ નથી, ને તે ઠેકાણે મીંડા મૂકે છે. આથી ભોગ સમાપ્તિને લઇને તિથિને નાશ નથી, પરંતુ સૂર્યોદય નહીં સ્પર્શવાથી વ્યપદેશના અભાવ રૂપ તથા પંચાંગમાં ક્ષીણુ તરીકે જણાવવામાં આવેલ છે. ૧એટલે જે ખરતરગચ્છવાળાઓ ભેગને અને સંપૂર્ણતાને આધાર તરીકે લેતા હતા, તેવાઓને ક્ષીણુતિથિને પણ ભેગ હોય અને સંપૂર્ણતા હોય તેથી તિથિને નાશ નથી (એમ) શાસ્ત્રકારે કહી શકાય નહિ. ૧ ક્ષીણ તિથિનો પણ ભોગ અને સંપૂર્ણતા હોય તેથી તેને નાશ ન કહી શકાય. આ જણવવાથી તિથિને ક્ષય થતો નથી એમ ન કહેવાય કારણ કે એ ગ્રંથમાં વારિ તિથિ તિ’ જણાવેલ છે. Page #390 -------------------------------------------------------------------------- ________________ આ રામચંદ્રસુરિજી સ્વપણ સ્થાપના તિથિવૃદ્ધિ એટલે એકજ તિથિના બે અવયવો, એ વાતને ધ્યાનમાં લેવામાં આવે તે તેમનાથી એવું કહી શકાય જ નહિ. ૬૭ “તિથિદિન” અને “પવરાધન” સંબંધી મન્તવ્યભેદને અંગે નિર્ણય કરવાને માટેના આ મુદ્દાઓ પૈકીને સાતમ આઠમો અને નવમે મુદ્દો નીચે મુજબ છે. (૭) "માસવૃદ્ધિ” અને “તિથિવૃદ્ધિને અંગે આરાધનાના નિયમમાં સમાનતા છે કે નહિ? (૮) “વૃદ્ધિના પ્રથમ માસને તથા પ્રથમા તિથિને નપુંસક કહેવાય કે નહિ.”? (૯) જે નપુંસક તિથિ પિતાનું ફળ નિપજાવી શક્તાને પણ અસમર્થ હોય, તે અન્યના તેથી પણ વધારે સમર્થ ફળને નિષ જાવી શકે કે નહિ ? ૬૮ સાતમા મુદાના સંબંધમાં અમારું મન્તવ્ય એવું છે કે માસવૃદ્ધિ અને તિથિવૃદ્ધિને અંગે આરાધનાના નિયમમાં સમાનતા છે. શ્રી જૈનશાસ્ત્રોમાં અનેક તેમજ એજ ગ્રંથના એજ અધિકારના એજ પૃષ્ઠમાં જણાવ્યું છે કે यदाऽष्टम्यादितिथिः पतति तदाऽष्टम्यादिसम्बन्धिकृत्यं सप्तम्यामष्टमीति घिया क्रियते । જ્યારે અષ્ટમી આદિ તિથિ ક્ષય પામે ત્યારે અષ્ટમી આદિ સંબંધી કાર્ય ટીપણાની સમીમાં અષ્ટમીધારી-અષ્ટમી છે, એ બુદ્ધિથી કરાય છે. આ વાક્ય જે તેઓએ વિચાર્યું હોત તો ૭/૮ ૧૩/૪ ભેળા કહેવાની વાત છેડી દઈને શ્રી દેવસૂર સંઘ સમાચારી પ્રમાણે અષ્ટમીના ક્ષયે સપ્તમીને દિવસે અષ્ટમીજ છે એમ પ્રમાણિક રીતે માનવા તૈયાર થાત, અને જે તેમ કરવામાં આવે તો આખા વિવાદને નિર્ણય શ્રી દેવસૂર પક્ષેજમાવી જાય છે. વળી ખરતરગચ્છવાળાઓ તિથિના નાશને નામે પૂનમને દિવસે પકુખી કરવાને માટે (અનુષ્ઠાનને નાશ તિથિના નાશ થઈ જાય છે ) એમ માનવ મનાવા લાગ્યા હતા તેને અંગે તિથિને ક્ષય થયો એટલે તિથિને નાશ નથી, એમ શાસ્ત્રકાર તરફથી જણુંવાયું છે, તેને અર્થ તિથિને ક્ષય થતું નથી એમ કહેવાયજ નહિ છતાં જો એમ કહેવાય તે તત્ત્વતરંગિણુનું તિરિવાર વિગેરે પ્રકરણ નિરર્થક થઈ જાય. કારણ કે આખું પ્રકરણજ પર્વતિથિના ક્ષયની વખતે પૂર્વ અપર્વતિથિને પર્વતિથિ તરીકે મનાવવા માટેનું છે. Page #391 -------------------------------------------------------------------------- ________________ પર્વવ્યપરા મંતવ્યલે. સ્થળોએ માસવૃદ્ધિની માફક તિથિવૃદ્ધિ અને તિથિવૃદ્ધિની માફક માસવૃદ્ધિ એવા ઉલેખ પ્રાપ્ત થાય છે. ૨૯ શ્રી પ્રવચને પરીક્ષામાં પણ ફરમાવ્યું છે કે – २५"वुड्ढे पढमोऽवयवो नपुंसओ निअयनामकजेसु । जण्णं तकजकारो इअरो सव्वुत्तमो मुमओ ॥२०८॥" એ વગે પિતાના સ્પષ્ટીકરણમાં પાઠ ૨૦/ર ને શુદ્ધ અર્થ છે આવી રીતે રજુ કરેલ છે સૂર્યોદયને સ્પર્શવાવાળી તિથિ પાઠ ૨૦/ર ૩ વધી એમ કહેવાય છે, તેમાં પહેલા લાયસનો નિશિતા દત્ય- સૂર્યોદયવાળી તિથિ પહેલે અવયવ છે. ત્રાપન્નાવદિઈi તિથિઃ (કહેવાય) અને બીજા ઉદયવાળી તિથિ પ્રથsaો દ્રિતીયથાવરછન્ના ૪ બીજો અવયવ કહેવાય છે. द्वितीयोऽवयवो भण्यते।। ( પ્રવચન પરીક્ષા પૃષ્ઠ ૪૮ ). એ વર્ગના પાઠના અર્થનું શુદ્ધ સ્પષ્ટીકરણ પાઠ ૨૦/ર . ટિપ્પણની પર્વવૃદ્ધિ વખતે ખરતરગચ્છવાળાએ પહેલા દિવસને સંપૂર્ણ તિથિ તરીકે માને છે. તેમજ માસવૃદ્ધિ વખતે પહેલા માસને “કાલરાલા તરીકે માનતા નથી, પરંતુ તેને શુદ્ધ માસ માનીને પર્વારાધન કરે છે. અર્થાત્ બીજી તિથિ અને બીજા માસને તેઓ અસ્થાન તરીકે ગણે છે. માટે અહિં અવયવની ઘટના કરાયેલ છે અને તે માત્ર પ્રતિબંધી તરીકે જ કરાયેલ છે. જો એમ ન હેય પરતુ વાસ્તવિકજ અવયવ ઘટના હોય તો ગ્રન્થકારને અને આ નવીન વર્ગને બંને માસ અને બને તિથિએ એક સરખી રીતિએ આરાધવા લાયક થાય. પરંતુ તે પ્રકારને કબુલ નથી. પાઠ ૨૧ જ પાઠ ૨૧ ને શુદ્ધ અર્થ વ saો નપુંસક નિ વૃદ્ધિ હોય ત્યારે પહેલે અવ અનામિકનેકI Tum Hશનો યવ પોતાના નામથી થતાં કાર્યોમાં શક સંવૃત્ત સન ૨૦૮ નપુંસક (કહેવાય) જે માટે સર્વે નમ તે તેનું કાર્ય કરનાર એ બીજો અવયવ મનાયેલો છે. (૨૮) Page #392 -------------------------------------------------------------------------- ________________ આ. રામચદ્રસૂરિજી સપક્ષ સ્થાપન वृद्धे - मासादौ वृद्धे सति तदीयः प्रथमोऽवयवः, सूर्योदयद्वययस्पर्शिनी तिथिर्वृद्धेत्युच्यते, तत्राचसूर्योदयावच्छिन्ना तिथिः प्रथमोऽवयवो द्वितीयोदयावच्छिन्ना च द्वितीयोऽवयवः भण्यते, यदा चैकस्यां संक्रान्तौ मासद्वयस्योदयः स्याद् तदा मासवृद्धिरुच्यते, तत्र प्रथममासोदयावच्छिन्ना संक्रान्तिरेव प्रथमोऽवयवो भण्यते, परस्तु द्वितीय इति, एवं च सति तिथिमासयोराद्ययोरंशयोः प्रथमतिथ्यादि संज्ञा स्यात्, तत्र प्रथमातिथिर्मासो वा निजकनामकार्येषु - आषाढा दिमासेषु प्रतिपदादितिथिषु चेदं कर्त्तव्यादिरूपेण स्वस्वनामांकितकृत्येषु नपुंसक इव नपुंसको बोध्यः, यथा हि नपुंसकः स्वापत्योत्पत्तिमधिकृत्यासमर्थस्तथा तत्तन्नामाङ्कि वृद्धे-मासादौ वृद्धे सति तदीयः प्रथमोऽवयवः, सूर्योदयद्वयस्पर्शिनी तिथिवृद्धेत्युच्यते, तत्राद्यसूर्योदयावच्छिन्ना तिथिः प्रथमोऽवयवो द्वितीयोदयावच्छिन्ना च द्वितीयोऽवयवो भण्यते, यदा चैकस्यां संक्रान्तौ मासद्वयस्योदयः स्यातदा मासवृद्धिरुच्यते, तत्र प्रथममासोदयावच्छिन्ना संक्रान्तिरेव प्रथमोऽवयवो भण्यते परस्तु द्वितीय इति, 9 एवं च सति तिथिमासयोराद्ययोरंशयोः प्रथमतिथ्यादिसंज्ञा स्यात्, तत्र प्रथमा तिथिर्मासो वा निजकनामकार्येषुआषाढादिमासेषु प्रतिपदादितिथिषु चेदं कर्त्तव्यादिरूपेण स्वस्वनामाङ्कितकृत्येषु नपुंसक इव नपुंसको बोध्यः, यथा हि नपुंसकः स्वापत्योत्पत्तिमधिकृत्यासमर्थस्तथा तत्तन्नामाङ्कितकृत्येवेव प्रथमा तिथिः प्रथमो मासो वा न समर्थः, न पुनः सर्वेष्वपि कार्येषु, न हि ૯૯ વૃદ્ધિવખતે' એટલે માસ વગેરેની वृद्धि होय त्यारे तेन। 'पढेते। व्यवयव' मे सूर्येध्यने स्पर्शवावाजी तिथि पधी शुभ म्वाय छे. तेभां पडेला सूर्योध्यવાળી તિથિ પહેલા અવયવ (કહેવાય) અને બીજા ઉઠ્ઠયવાળી તિથિ બીજે અવયવ કહેવાય છે. વળી જ્યારે એક सान्तिमां मे भासना हिय हाय त्यारे માસની વૃદ્ધિ કહેવાય છે. તેમાં પહેલા માસના ઉદયવાળી સત્ક્રાન્તિજ પહેલા અવયવ કહેવાય છે, અને બીજો ઉદ્દય) તે श्रीले (अवयव) वाय छे. मे प्रमाणे. એમ હેાવાથી પહેલી તિથિ मने અશની પહેલી તિથિ વિગેરે સન્ના થાય તેમાં પહેલી તિથિ અથવા મહીના પાતાના નામથી કરવાના-આષાઢ આદિ માસ અને પડવા આદિ તિથિઓમાં આ કરવું इत्यादि ३ये यात पोताना नाभवाला કાર્યામાં નપુ સકની માફક નપું સક भगवो. માસના જેવી રીતે નપુંસક પેાતાના સંતાननी उत्पत्तिनी अपेक्षा समर्थ होय, तेवी रीते ते ते ( भास - तिथिना ) नाभथी असता अयमन पडेसी तिथि કે પહેલે। માસ સમર્થ નથી પણ व्यधाय अयभां (समर्थ) नथी (मेभ नं. Page #393 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ પર્વવ્યપદેશ મંતવ્ય. तकृत्येष्वेव प्रथमा तिथिः प्रथमो मासो वा न समर्थः, न पुनः सर्वेष्वपि कार्येषु, न हि नपुंसकोऽपि स्वापत्यं प्रत्यहेतुरपि भोजनादिकृत्यं प्रत्यप्यहेतुरेवेति, नपुंसकत्वे हेतुमाह 'जण्णं'णमित्यलङ्कारे यद्-यस्मादितरो द्वितीयोऽशो द्वितीयतिथ्यादि संज्ञि. तस्तत्कार्यकरो--विवक्षितकार्यकरणसमर्थः सर्वोत्तमः पूर्वावयवापेक्षया प्रधानः सुमतः सर्वजनसम्मतः, अनादिपरंपरासिद्धोऽग्रे वक्ष्यमाण इत्यर्थः, अयं भावः-यथा किल विवक्षिता तिथिश्चतुर्दशी, सा च प्रवचने पाक्षिकपर्वत्वेनाभिमता, तस्याश्च कृत्यं મjલોડ વાપ€ પ્રત્યક્ષેતુ મોક પોતાના પુત્રની (ઉત્પન્ન કરવાની नादिकृत्यं प्रत्यप्यहेतुरेवेति, અપેક્ષાએ) પ્રત્યે અહેતુ એવો નપુંસક જન આદિ કાર્યો કરવામાં પણ અહેજ બને એમ બનતું જ નથી. - નપુસકપણામાં હેતુ કહે છે કેनपुंसकत्वे हेतुमाह 'जण्ण' णमित्य કcom અહિં એ અલંકાર માટે છે. लधारे यद् यस्मादितरो द्वितीयोऽशो જે માટે બીજો અંશ બીજી તિથિ द्वितीयतिथ्यादि संक्षितस्तत्कार्यकरो-वि વિગેરે નામવાળે અવયવ તે તે માસ वक्षितकार्यकरणसमर्थ: सर्वोत्तमः पूर्वाव અને તિથિના નામથી કરાતા કાર્યને પાપેક્ષા પ્રધાન મત વર્ષાનાર મત, કરવામાં સમર્થ, પહેલા અવયવની भनादिपरंपरासिद्धोऽने वक्ष्यमाण इत्यर्थः અપેક્ષાએ (બીજો અવયવ) પ્રધાન ભણે માય સારી રીતે મનાયેલો, સર્વજન સમ્મત અને અનાદિ પરંપરાથી સિદ્ધ (એ બીજો અવયવ છે) તે આગળ કહેવાને છે, આને ભાવ આ પ્રમાણે - જેમ નિશ્ચયે વિવક્ષા કરાએલી ના વિશ્વ વિદ્યારિતા સિવિતુર્વરી, ચૌદશની તિથિની વિવા કરી. (હ) તા જ પ્રવને શિષ્યત્વેનામતતે (ચૌદશ) જેન સિદ્ધાન્તમાં પાક્ષિક થાય ત્યં ચતુર્થતા જાણિત પર્યપણે મનાયેલી છે; તે (પાક્ષિકक्रमणं चेत्यादि, तत्कृत्यकरो द्वितीय को ચૌદશ)નું કાર્ય ઉપવાસ, પકખીપ્રતિકपवांशो, न पुनः प्रथमोऽपि, तस्य तत्कृ મણ વિગેરે. (ઉપવાસાદિ કાર્ય કરનાર त्यमधिकृत्य नपुंसकवदसामर्थ्याद । બીજે જ અંશ છે. તે (ઉપવાસઆદિ) બીજામાં કરે પણ પહેલામાં નહિ તે પહેલા અંશનું તેના કાર્યની અપેક્ષાએ નપુંસકની પેઠે અસમર્થપણું હોવાથી. ઘઉં વિવાહિતો મારે મા , - એ પ્રમાણે વિવક્ષા કરાયેલો ભાદfamતિ રાઘવિકિમ નંદા રે માસ તે પણ હાલ ચારે પ્રકારના પ્રધાન અને પ્રોત, તથા સંઘને પર્યુષણ પર્વપણાએ જૈનશાસ Page #394 -------------------------------------------------------------------------- ________________ આ રામચંચરિજી સ્વપણા સ્થાપન. १०१ चतुर्थतपः पाक्षिकप्रतिक्रमणं चेत्यादि तत्कृत्यकरो द्वितीय एवांशो, न पुनः प्रथमोऽपि, तस्य तत्कृत्यमधिकृत्य नपुंसकवदसामर्थ्याद् , एवं विवक्षितो मासो भाद्रपदः सोऽपि सम्प्रेति चतुर्धाविच्छिन्नस्य श्रीसंघस्य पर्युषणापर्वत्वेन प्रवचने प्रतीतः, तस्यापि कृत्यं सर्वसाधुचैत्यवन्दनालोचनाष्टमतपोलोचसांवत्सरिकप्रतिक्रमणलक्षणानि पञ्चकृत्यानि नियतानि, तान्यधिकृत्य प्रथमो भाद्रपदो नपुंसकवदसमर्थः, नपुंसकत्वं च ज्योतिविदां प्रतीतमेव, यदुक्तं-“यात्राविवाहमण्डनमन्यान्यपि शोभनानि कर्माणि । परिहर्तव्यानि बुधैः सर्वाणि नपुंसके मासि ॥१॥" इति, तस्मात् सर्वोत्तमो द्वितीय एव भाद्रपदोऽधिकर्त्तव्यः, एवमष्टम्यादयस्तिथयः कार्त्तिकादयश्च मासा अपि योजनीया इति गाथार्थः ॥" (मु. प्र. पृ. ४०८-४०९) ૭૦ ઉપરના પાઠમાં જે વાત કહી છે તે માસવૃદ્ધિ અને તિથિવૃદ્ધિને એક સરખી રીતિએ લાગુ કરવામાં આવી છે. જેમ એક તિથિ બે સૂર્યોદયને સ્પર્શ નારી બને છે એથી તિથિવૃદ્ધિ કહેવાય છે. તેમ એક સંક્રાન્તિમાં બે માદ कृत्यं सर्वसाधुचैत्यवन्दना १ लोचना २ नभां प्रसिद्ध छ त (५युष) नुं ५६५ ऽष्टमतपो ३ लोच ४ सांवत्सरिकप्रति- आर्य सर्वसाधु -सर्व थत्यन क्रमण ५ लक्षणानि पशकृत्यानि निय- मालाया लेवी, सामना त५ अरवा, तानि, तान्यधिकृत्य प्रथमो भाद्रपदो साय वा सन १७ प्रतिभर नपुंसकघदसमर्थः नपुंसकत्वं च ज्योति- २ विगेरे पांय त्या नियत छ. ते विदां प्रसीतमेव, આશ્રયિને પહેલો ભાદર નપુંસકની પેઠે અસમર્થ છે. તે પહેલા માસનું નપુંસકપણું તો જ્યોતિષશાસ્ત્રને જાણુ નારાઓને ખ્યાલમાં જ છે. જે માટે मदुक्तं-“ यात्राविवाहमण्डनमन्यान्य पि शोभनानि कर्माणि । परिहर्तव्यानि યાત્રા, વિવાહ; મંડન અને બીજા बुधः, सर्वाणि नपुंसके मासि ॥१॥ इति, બધા પણ શુભ કાર્યો નપુસક માસમાં तस्मात् सर्वोत्तमो द्वितीय पव भाद्रप- . પંડિતોએ તજવા યોગ્ય છે (૧) એટલા માટે સર્વોત્તમ બીજોજ ભાદરવા માસ दोऽधिकर्तव्यः, पवमष्टम्यादयस्तिथयः कात्तिकादयश्च मासा अपि योजनीया પર્યુષણાદિ માટે અધિકાર કરવા યોગ્ય इति गाथार्थः ॥२०॥ છે. એ જ પ્રમાણે અભ્યાદિ તિથિઓ અને કાર્તિકાલિ માને પણ પતાવી (भी प्रवचनपरीक्षा पू. ४०८-४०९) લેવા. તેથી સર્વોત્તમ એવો બીજ ભાદરવો પશુષણમાં લે. એવી રીતે અષ્ટમી વિગેરે તિથિઓ તથા કાર્તિક વિગેરે મહિનાઓ પણ લેવા. Page #395 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ પર્વવ્યપદેરા મંતવ્યભેદ, - થાય છે તે તે માસવૃદ્ધિ કહેવાય છે. વૃદ્ધા તિથિમાં જેમ પ્રથમા તિથિને તે તિથિના નામથી અંકિત કાર્યોને માટે ગ્રહણ કરાય નહિ, તેમ માસવૃદ્ધિના પ્રસંગમાં પ્રથમ માસને પણ તે માસના નામથી અંકિત કાર્યોને માટે ગ્રહણ કરાય નહિ. આ વિગેરે બાબતોથી “માસવૃદ્ધિ અને તિથિવૃદ્ધિને અંગે આરાધનાના નિયમમાં સમાનતા છે એ વાત સિદ્ધ થઈ જાય છે. ૭૨ ઉપરના પાઠમાં વૃદ્ધાતિથિ અને વૃદ્ધ માસના પ્રથમ અવયવરૂપ પ્રથમ તિથિને અને પ્રથમ માસને “નપુંસક” તરીકે જણાવીને પિતતાનાં નામાંકિત કાને માટે અસમર્થ જણાવેલ છે. આથી આઠમા મુદ્દામાં “વૃદ્ધિના પ્રથમ માસને અને પ્રથમા તિથિને નપુંસક કહેવાય કે નહિ ?” એવો જે પ્રશ્ન છે તેને ઉત્તર પણ મળી રહે છે. અને નવમા મુદ્દામાં “જે નપુંસક તિથિ પિતાનું ફળ એ વર્ગના પાઠનું શુદ્ધ સ્પષ્ટીકરણ પાઠ ૨૧ ૨ જો સંપૂર્ણપણે અવયવવાદ માની તેના ઉપર નિર્ભર રહેવામાં આવે તો સંપૂર્ણ પહેલી તિથિ અને પહેલા માસને નપુંસક ગણને અસમર્થ ગણવું, (અર્થાત નપુંસક કહ્યા છતાં એકમાં માનવું ને બીજામાં ન માનવું) તે વ્યાજબી નહિ કહી શકાય. કેઈપણ નપુંસક પુત્રની ઉત્પત્તિ માટે નપુંસક ગણાય અને પુત્રીની ઉત્પત્તિ માટે નપુંસક ન ગણાય તેમ કહી શકાય નહિ, ( અર્થાત્ અવયવવાદીએ, બે સરખા અવયવ સિદ્ધ કર્યા પછી એક અવયવમાં નપુંસકતા ઠરાવવી તે પદાર્થ પ્રતિપાદન શેલીને અનુકુળ ન ગણાય, પ્રતિબંધી ન્યાય અગર અભ્યપગમ સિદ્ધાંત એ જુદી ચીજ છે. એ વ પૌષધ આદિને તિથિપ્રતિબદ્ધ તે માનેલાજ છે. અને તેથી તિથિવૃદ્ધિ વખતે તેઓની ફરજ તેઓએ માનેલી પહેલી તિથિએ પૌષધ નિષેધ કરવાની ન રહે, તેમજ માસવૃદ્ધિ વખતે પહેલો મહિનો ચોમાસી તપના મહિનાના ઉપવાસ વિગેરેમાં ઉપગમાં લેવાનો નિષેધ કરવાની રહે, વરસી છમાસી કે ચોમાસી તપ કરનારને વચમાં માસવૃદ્ધિ આવે તો પ્રથમમાસને નપુસક ગણું તેને અવગણવાનું બનતું નથી. અર્થાત તેમાં તેનું તપ અને ક્રિયા અનુષ્ઠાન કરવા જ પડે છે. તેમજ માસ અને પડવા આદિ તિથિપ્રતિબદ્ધકાર્યોમાં પણ નપુંસકતા ગણવામાં આવી નથી. ૧ જે એકાંત અવયવવાદ માનવામાં આવે તો પર્વવૃદ્ધિ વખતે પહેલી તિથિ પણ પર્વતિથિ હોઈ તે દીવસે તિથિ પ્રતિબદ્ધ નિયમવાળાએ પૌષધ આદિ કરવા જોઈએ. અને જે એકાંતે પ્રથમ માસને નપુંસક ગણવામાં આવે તે વરસી તપ વિગેરેમાં માસ વૃદ્ધિ વખતે પ્રથમ માસની તપશ્ચર્યા જે થાય છે તે તે વર્ગે ન કરવી જોઈએ. Page #396 -------------------------------------------------------------------------- ________________ બા. રામચંદ્રસૂરિજી સ્વપક્ષ સ્થાપન. ન, કાન, નનનનનન નિપજાવી શકવાને પણ અસમર્થ હોય તે અન્યના તેથી પણ વધારે સમર્થ ફળને નિપજાવી શકે કે નહિ ?” એ જે પ્રશ્ન છે તેને ઉત્તર પણ મળી રહે છે. ગ્રન્થકારશ્રીએ નપુંસક માસમાં શોભન કાર્યોના પરિહાર કરવાની સાક્ષી આપીને નપુંસક તિથિમાં પણ શેભન કાર્યોને ત્યાગ કરવાનું સૂચન કર્યું છે આથી પૂનમ અમાસની વૃદ્ધિએ નપુંસક એવી પ્રથમ પૂનમ અમાસે પાક્ષિક પર્વ અને ભા. શુ. ૫ ની વૃદ્ધિએ નપુંસક એવી ભા. શુ. પ્રથમા પંચમીએ સાંવત્સરિક પર્વ માનવા આરાધવાનું આચાર્યશ્રી સાગરાનંદસૂરિજીનું મન્તવ્ય શાસ્ત્રથી સર્વથા વિરૂદ્ધજ પુરવાર થાય છે. જે નપુંસક તિથિ પિતાનું નામાંતિ કાર્ય નિપજાવી શકવાને અસમર્થ હોય તે નપુંસક તિથિ મહાપર્વના કાર્યને નિપજાવવાને સમર્થ બને, એ સર્વથા અસંભવિત વસ્તુ છે. જે નપુંસક પોતાના અમુક વસ્તુ અમુક કાર્યને અંગે અસમર્થ હોય તો પણ તેજ વસ્તુ તેનાથી અધિક કાર્યને અંગે સમર્થ ન જ થાય એવો નિયમ નથી. રસધથી તામ્ર રૂપું ન બને તેથી તેનું પણ ન બને એમ તો નથી જ. તેમ નપુસક પણ સંતાનની ઉત્પત્તિ અંગે અસમર્થ છતાં પણ યુદ્ધ જેવા મહાન કાર્યોને અંગે અસમર્થ હોય છે એમ નથી. એટલે વૃદ્ધિ પામેલી પૂર્ણિમા પોતાના કાર્યને અંગે અસમર્થ હોય તે પણ તેનાથી જુદા એવા પફખી અગર ચોમાસના કાર્ય માટે અસમર્થ ગણાય નહિ. અને તેથીજ શાસ્ત્રકારે તેના નામનાજ કાર્યમાં નપુંસકતા કહી છે. જ્યારે આ ન વર્ગ તો અન્ય કાર્યમાં પણ અસમર્થ ગણાવવા તૈયાર થાય છે. આથી એ વર્ગે પોતાની આચરણ ઉપર ધ્યાન આપ્યા સિવાય પિતાના પુરાવામાં માત્ર પાઠ લખીને સંતોષ ન માનવો જોઈએ. આ સ્થાને શાસ્ત્રકાર બીજા અવયવને પર્વતિથિના નામનું કાર્ય કરનાર ગણાવતાં અનાદિ સિદ્ધ પરંપરા જણાવે છે. એટલે આ વને જે પરંપરા છોડવાનું થયું છે, તે કેઈપણ પ્રકારે ઉચિત નથી એમ સ્પષ્ટ થાય છે. જો કે પર્વ કે પર્વાનનર પર્વતિથિની હાનિ વૃદ્ધિ વખતે પૂર્વ કે પૂર્વતર અપર્વ તિથિની હાનિ વૃદ્ધિ કરવાનું શાસ્ત્રના પાઠોથી પણ સિદ્ધ છે. અને સાથે પરંપરાથી પણ સિદ્ધજ છે. માત્ર વિ. સં. ૧૯૯૧ પછી આ નવા વર્ષે પરંપરા અને શાસ્ત્ર બંનેને તિલાંજલિ આપીને આ નવો વર્ગ ઉભે કર્યો છે. આ આખે અધિકાર પહેલી આઠમ કે પહેલી ચૌદશ વિગેરે તિથિઓમાં આઠમ કે ચૌદશનું કાર્ય કરવાના નિષેધને માટે છે. અથાંત અન્ય તિથિના કાર્યોનો અહિં નિષેધ જ નથી. અને આ ન વર્ગ તે અન્ય પર્વતિથિના કાર્યને પણ નિષેધ કરવા માટે આ પાઠને આગળ કરે છે. પરંતુ તેઓએ વૃદ્ધા પ્રથમા તિથિને માટે પોતાના કાર્યમાં કહેલું નપુંસકપણું-અસમર્થપણું વિચારવું જરૂરી છે. એટલે પૂનમ કે અમાવાસ્યા વધેલી હોય તો તે પહેલી પૂનમ કે અમાવાસ્યાના કાર્યને અને Page #397 -------------------------------------------------------------------------- ________________ tox પાપદેશ મંતવ્યો. નપુ ંસકપણાને કારણે સ્વભાર્યાના વાંઝણીપણાને ટાળવાને અસમર્થ હોય તે નપુ" સક પરસ્ત્રી સાથે વ્યભિચાર કરી શકે અને પરસ્ત્રીને સંતાનવતી મનાવી શકે એ માન્યતા કાપણુ બુદ્ધિશાલિની તા હૈાઈ શકેજ નહિ. ર ઉપરના પાઠથી જેમ સાતમા આઠમા અને નવમા મુદ્દાનું નિરાકરણ મળે છે તેમ ખારમા મુદ્દાનું નિરાકરણ પણ મળે છે. ખારમા મુદ્દામાં એ ખીજ આદિ મનાય. લખાય અને ખેલાય કે નહિ ?' એના નિર્ણય કરવાના છે અને ઉપરના પાઠમાં૨૨વા વસતિ તિથિમાલયાધયો રાયોઃ પ્રથમાં તિથ્યાવિભ્રંશ ચાલ્” એમ જણાવીને ખીજ આદિની વૃદ્ધિએ એ બીજ આદિ મનાય લખાય અને એલાય, એવું સ્પષ્ટપણે પ્રતિપાદન કરેલું છે. નપુંસક થાય, પરંતુ ચૌક્રશ કે જે તેનાથી અન્ય છે તેનુ` કાય જે પક્ષ્મી તેને માટે અસમ ન થાય. તેમાં અસમર્થ કરવામાં આ ગ્રંથ કાઇપણ પ્રકારે ઉપચાગી થઈ શકે તેમ નથી. એટલે આ નવા વર્ષે આ પાઠ આપીને પેાતાની અણસમજ જાહેર કરી છે. શું તે વ એ ચાથ હોય તે પહેલી ચાથને દિવસે લાચ આદિ કરવાતું નહિ માને ? તેમજ તેમના મતે એ પૂનમ હોય ત્યારે પહેલી પૂનમે હંમેશાં પૂનમે થતા વિહાર કરવાનું નહિ માને ? અર્થાત નવા વર્ગને ત તે તિથિના નામના કાર્યને અંગે પણ નપુ‘સકપણ” રહેવાનુ નથી. પાઠ ૨૨/૧ एवं च सति तिथिमासयोराद्ययोरं शयोः प्रथमतिथ्यादिसंज्ञा स्यात्, (શ્રી પ્રવચન પરીક્ષા રૃ. ૪૮) પાઠ ૨૨/૧ તા શુદ્ધ અ ય એમ હાવાથી તિથિ અને માસના પ્રથમના અશની પહેલી તિથિ વિગેરે સન્ના થાય. એ વના પાઠના અનુ શુ સ્પષ્ટીકરણુ યાર્ડ ૨૨ क અનેક વખત જણાવી ગયા, તે પ્રમાણે ખરતરગચ્છવાળાએ પહેલી તિથિ અને પહેલા માસને સપૂર્ણ માને છે, તેનુ ખાન કરવા માટે અહિ` અશ'પણાની પના કે સિદ્ધિ કરવામાં આવી છે. વાસ્તવિક રીતે બન્ને માસ અને અને તિથિએ શરૂપ નથી, પણ અશી રૂપ છે. કેમકે જો આમ નહાય તા બે માસ અને એ તિથિ કાઇ પ્રકારે કહેવાયજ નહિ. ૧ ખરીરીતે આ પાઠે પાર્ટ ૨૧ની અંતર્ગત સમાઈ જાય છે. કારણકે તેની અંદરની આ પંક્તિ છે. પરંતુ તેના ઉપર રામચંદ્રસૂરિજીએ ભાર દીધેલ ડાવાથી જુદું વિવરણ વિગેરે કર્યું છે, Page #398 -------------------------------------------------------------------------- ________________ મા. રામચંદ્રસૂરિજી સ્વ૫ક્ષ સ્થાપન, ૧૦૫ ૭૩ “તિથિદિન” અને “પર્વારાધન” સંબંધી મન્તવ્યભેદને અંગે નિર્ણય કરવાને માટે તારવવામાં આવેલા ૨૫ મુદ્દાઓ પિકી દશમે અને અગિયારમો મુદ્દો નીચે મુજબને છે. (૧૦) પક્ષના ૧૫ રાત્રી દિવસ અને ચતુર્માસ તથા વર્ષના અનુક્રમે ૧૨૦ અને ૩૬૦ રાત્રિ દિવસ ગણાય છે તે તથા પર્યુષ ને અંગે વીશ રાત્રિ સહિત માસ અને સિત્તર રાત્રિ દિવસ ગણાય છે તે વારની અપેક્ષાએ ગણાય છે કે તિથિ અને માસની અપેક્ષાએ ગણુય છે ? ૭૪ (૧૧) દિનગણનામાં જેમ એક ઉદયતિથિને એક રાત્રિ દિવસ ગણાય છે તેમ એક ક્ષીણ તિથિને એક રાત્રિ દિવસ અને એક વૃદ્ધાતિથિને પણ એક રાત્રિ દિવસ ગણાય છે કે નહિ? ૭૫ આ બે મુદ્દાઓના સંબંધમાં અમારું મન્તવ્ય એવું છે કે પાના ૧૫, ચતુર્માસના ૧૨૦ અને વર્ષના ૩૬૦ રાત્રિ દિવસ ગણાય છે તે તથા પર્યુષ. ણાને અંગે વિસ રાત્રિ સહિત માસ અને સીત્તેર રાત્રિ-દિવસ ગણાય છે તે તિથિ અને માસની અપેક્ષાએજ ગણાય છે. ૧૪, ૧૫ કે ૧૬ રાત્રિ-દિવસને પક્ષ હોય તે પણ તેમાં તિથિઓ પંદરજ હોય છે. આવા બે પક્ષને માસ ગણાય છે. ચતુર્માસમાં વૃદ્ધિના કારણે પાંચ માસ આવ્યા હોય તોય તે ચતુમસજ ગણાય છે, એટલે કે વૃદ્ધ માસના પ્રથમવયવસ્વરૂપ પ્રથમ માસની તિથિઓ તથા પ્રથમ માસના બે પાને ગણનામાં લેવામાં આવતા નથી. વર્ષના જે બાર માસ ચોવીસ પક્ષ અને ૩૬૦ રાત્રિ દિવસ ગણાય છે તે પણ આવી જ રીતિએ ગણાય છે. પક્ષમાં ગણાતા મંદિર રાત્રિ દિવસ તિથિઓની અપેક્ષાએ તે ગણાયજ છે પણ તેમાં એક ઉદય તિથિને જેમ એકરાત્રિ દિવસ ગણાય છે વળી તિથિના નિયમવાળાને બેય દિવસ તિથિના નિયમો અંશપણું હોય તો તે વાસ્તવિક રીતે પાળવાજ પડે, પણ એ વર્ગ બે ચૌદશ હોય ત્યારે બે દિવસ પખી કરવાને તૈયાર થતો નથી. વળી બેયનું જે અંશપણું ગણવામાં આવે અને અન્યાંશને પ્રમાણિક ગણવામાં આવે તો અત્યપ્રદેશનિહ્વની દશા પ્રાપ્ત થાય. - વાસ્તવિકરીતે શ્રી તપગચ્છવાળાએ ટિપ્પણમાં પર્વતિથિ વધેલી હેય, ત્યારે પહેલા દિવસને તે પર્વતિથિ તરીકે કહેતા, માનતા કે આરાધતા જ નથી, પરંતુ સૌ 'ના પ્રોષવડે પ્રથમ દિવસમાંથી પર્વપણાને દુર કરીને બીજા દિવસને જ પર્વતિથિ તરીકે કહે છે, માને છે અને આરાધે છે; એ નકર વાતને અંશે પણ ખાધ કરે તેવું શાસ્ત્ર કે પરંપરાનું વચન એ વર્ગ આપી શકાયો નથી. Page #399 -------------------------------------------------------------------------- ________________ ૧૬ પદેશ મતવ્યોક તેમ સૂર્યોદય સ્પર્શને પામ્યા વિનાજ સમાપ્તિ થઇ ગયેલી ક્ષતિથિને પણ એકરાત્રિ દિવસ ગણાય છે અને એ સૂર્યોદયાને સ્પર્ષ્યા પછીથીજ સમાપ્તિને પામતી વૃદ્ધા તિથિના પણ એક રાત્રિદિવસ ગણાય છે આ સંબંધમાં, શ્રી પ્રવચન પરીક્ષા નામના ગ્રન્થની છાપેલી પ્રતમાં પૃ૦ ૪૧૦ અને પૃ૦ ૪૧૧ ઉપર નીચે મુજબના પાઠ છે. ર > ७६ २२ यत्कृत्यं प्रतिमासं नामग्राहं नियतकृत्यं तत् तस्मिन्नेव मासे विधेयं, नान्य त्रेति, विवक्षया तिथिवन्न्यूनाधिकमासोऽप्युपेक्षणीयः, अन्यत्र तु गण्यतेऽपि तथाहिविवक्षितं हि पाक्षिकप्रतिक्रमणं तच्चतुर्दश्यां नियतं सा च यथभिवर्द्धिता तदा प्रथमां परित्यज्य द्वितीयाऽपि कर्त्तव्या, दिनगणानायां त्वस्या अन्यासां वा वृद्धौ संभवन्तोऽपि षोडशदिनाः पञ्चदशैव भण्यन्ते, एवं क्षीणायां चतुर्दशापि दिना पञ्चदशैवेति बोध्यं, तद्वदत्रापि विवक्षितं कृत्यं सांवत्सरिकप्रतिक्रमणादि, तच्च मासमधिकृत्य भाद्रपदे नियतं, स च यद्यभिवर्द्धितस्तदा प्रथमं भाद्रपदं परित्यज्य द्वितीयोऽधिकर्तव्यः, दिनगणनायां त्वस्यान्यस्य वा मासस्य वृद्धौ संभवन्तोऽन्यशीति दिनाः पचाशदेव गण्यन्ते, यथा परस्याप्यभिमता पञ्चमास्यपि चतुर्मासीतयेति । " पाठ २२/२ (भालु) अ यत्कृत्यं प्रतिमासं नामग्राहं नियतकृत्यं तत् तस्मिन्नेव मासे विधेयं, नान्यत्रेति विवक्षया तिथिवन्न्यूनाधिकमा सोऽप्युपेक्षणीयः अन्यत्र तु गण्यतेऽपि तथाहि विवक्षितं हि पाक्षिकप्रतिक्रमणं त च्चतुर्दश्यां नियतं, ला च यद्यभिवर्द्धिता तदा प्रथमां परित्यज्य 'द्वितीयाऽपि कतव्या, दिनगणनायां त्वस्या अन्यासां वा वृद्धौ संभवन्तोऽपि षोडशदिनाः पञ्चदशैव गण्यन्ते, एवं क्षीणायां चतुर्दशापि दिनाः पञ्चदशैवेति बोध्यं तद्वदत्रापि विवक्षितं कृत्यं सांवत्सरिकप्रतिक्रमणादि. तच्च मासमधिकृत्य भाद्रपदे नियतं स च यद्यभिवद्धि પાઠ ૨/૨ ને શુદ્ધ અર્થ ય જે કૃત્ય દરેક મહિને નામ લઇને નિયમિત કર્યું હોય તે તે (માસ)માંજ : ल (मास) मां नहीं ( २ ) मे विवक्षा तिथिनी भाई न्यून અધિક માસ પણ ઉપેક્ષા કરવા લાયક છે, બીજે તા ગણાય પણ છે. તે આ प्रभाणे. વિવક્ષિત પક્ષી પ્રતિક્રમણ છે, તે चौहशमां नियत छे. हवे ते (यौदृश) જો વધી તેા પહેલી છાડીને શ્રીજી લેવી. દિવસેાની ગણત્રીમાં તા ચૌદશની કે બીજી કોઈ પણ તિથિની વૃદ્ધિ થવાથી સેાળ દિવસ થાય તે પણ પદરજ કહેવાય, એવીરીતે ચૌદશ કે બીજી કોઇ પણ तिथिना क्षय थवाथी यौह द्विवस होय तो पशु ५६२० हेवाय तेवी शते पिसवारी पनि विगेरे Page #400 -------------------------------------------------------------------------- ________________ આ રામચંદ્રસૂરિજી સ્વપક્ષ સ્થાપન. ૧૭. ૭૭ “તિથિદિન” અને “પર્વારાધન” સંબંધી મન્તવ્ય ભેદને અંગે નિર્ણય કરવાને માટે તારવવામાં આવેલા ૨૫ મુદ્દાઓમાં બારમો મુદ્દો નીચે મુજબનો છે – (૧૨) “બીજ, પાંચમ, આઠમ, અગીયારશ ચૌદશ પૂનમ અમાસ ભાર મુ. ૪ અને કલ્યાણક તિથિઓ પૈકી જે કોઈપણ પર્વતિથિની વૃદ્ધિ હોય. તેને માટે બે બીજ આદિ મનાય લખાય અને બોલાય છે તેથી વિરાધનાને પાત્ર થવાય છે તેમ માનવા આદિને બદલે તે વૃદ્ધાતિથિની પહેલાં જે પહેલી અપર્વતિથિ હોય તેને બે એકમ આદિ રૂપ મનાય, બોલાય, અને લખાય તે મૃષાવાદ આદિ દેના પાત્ર બનાય ? ૭૮ આ મુદ્દાના સંબંધમાં અમારૂં મન્તવ્ય એવું છે કે-શ્રી જૈન શાસનમાં જેટલી તિથિઓને પર્વતિથિઓ તરીકે માનવાની આજ્ઞા ફરમાવવામાં આવી છે. તે તિથિઓમાંની કોઈપણ તિથિની વૃદ્ધિ આવી હોય ત્યારે તે વૃદ્ધા તિથિના પ્રથમાવયવ સ્વરૂપને અને દ્વિતીયાવયવ સ્વરૂપનો ખ્યાલ રાખીને એક તિથિના ગણાતા બે દિવસેમાં પહેલા દિવસે વૃદ્ધા તિથિની પ્રથમા તિથિ અને બીજા દિવસે વૃદ્ધા તિથિની દ્વિતીયા તિથિ એવી સંજ્ઞા થાયજ અર્થાત્ બીજ આદિની વૃદ્ધિએ બે બીજ આદિ માની શકાય, લખી શકાય અને બોલી શકાય, માત્ર તેના નામાંકિત કાર્યને માટે પહેલી બીજને અવગણીને બીજી બીજને સ્વીકાર સત્તા પ્રથમં મvહું રિચય દ્રિતી- વિક્ષિત કાર્ય છે તે માસને આશ્રયિને રોfધાવ્યા, વિનrળનાથાં સ્વચચચ ભાદરવામાં નક્કી થયેલું છે, તે ભાદરવો યા મારા નૃ સંમતથતિ- વો તો પહેલા ભાદરવાને છોડીને જિનાઃ ઇશારાવ , થા ઉરહ્યા- બીજે લેવો. દિવસની ગણત્રીમાં તે મિમતા ઘમસ્થfપ ચતુર્નાલીતતા આ માસની કે બીજા કેઈપણ માસની (શ્રી ઘનપfક્ષા p. ૪૨૦-૪૨૨) વૃદ્ધિ થવાથી એંશી દિવસ થાય તો પણ પચાસજ ગણવા. જેમ બીજાઓએ પણ પાંચ માસ થવા છતાં પણ મા સીજ માનેલી છે. એ વર્ગના પાઠના અર્થનું શુદ્ધ સ્પષ્ટીકરણ પાઠ રર/ર જ ખરતરગચ્છવાળાઓ અધિક મહિનામાં પ્રથમ માસને અને અધિક તિથિમાં પ્રથમા તિથિને સ્વીકારવાનું જણાવે છે, તેના પ્રત્યસરરૂપે આ બધો અધિકાર અધિક તિથિ અને અધિક માસને તેમજ Page #401 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ વ્યપદેશ મતવ્યભા કરાય, આ સંબંધમાં મુદ્દા ૭–૮–ના વિવેચન પ્રસ ંગે શાસ્ત્રપાઠ મૂકીને સ્પષ્ટતા કરેલી છે. એ ખીજને એ ખીજઆદિ રૂપે માનવા, લખવા કે ખેલવાથી વિરાધનાને થવાય, એવું તે વૃદ્ધા તિથિના સ્વરૂપને અને પવરાધનની આજ્ઞાને યથાર્થ પણે નહિ સમજનારજ કહી શકે. પ્રત્યુત્ત આચાર્યશ્રી સાગરાનન્દ્રસુરિજી એ બીજ આદિ આવી હોય તે છતાં પણ તેને એ એકમઆદિ અને એ પૂનમ-અમાસ આવી હોય તે છતાં પણ તેને બદલે ને તેરશઆદિ માનવાનું, લખવાનું અને ખેલવાનુ જે કહે છે, તેને અનુસરાય તે મૃષાવાદ આદિ દોષાના પાત્ર અનવાની આપત્તિમાંજ મુકાઈ જવું પડે. ૩૯ “તિિિદન” અને “પવરાધન” સંબંધી મન્તવ્યદને અંગેના નિ ચને માટે તારવવામાં આવેલા ૨૫ મુદ્દાઓમાં તેરમા મુદ્દો નીચે મુજબના છે— (૧૩) જે પ તિથિનો ક્ષય થયા હોય, તેપ તિથિની પૂર્વની તિથિ અપ તિથિ હોય તો તે અપ તિથિના એકજ દિવસે ગૌણ-મુખ્ય રીતિએ બન્નેય તિથિઓના બ્યપદેશ થઈ શકે કે નહિ ? ८० આ મુદ્દાના સંબંધમાં અમારૂં મન્તવ્ય એવું છે કે-જે પર્વ તિથિના ક્ષય આન્યા ડાય, તે પતિથિની પૂર્વની તિથિ અપ તિથિ હાય તેપણ તે અપવ તિથિના એકજ દિવસે ગૌણ મુખ્ય રીતિએ અપ તિથિ અને પત્ર* તિથિ બન્નેય તિથિએના વ્યપક્રેશ થઈ શકે. ચેાથા મુદ્દાના વિવેચનમાં આ વાતને શાસ્ત્રપાઠથી સિદ્ધ કરવામાં આવી છે એટલે અત્રે વિસ્તાર કરતા નથી. હીનતિથિને નહિ ગણવાને માટેના છે. એટલે પહેલા મહિના કે પહેલી તિથિ તે મહિના કે તે તિથિના કાર્યોને નહિ કરવાનુ જણાવે છે. ચાલુ પ્રશ્ન તા આથી જુદીજ રીતના છે. કેમકે શ્રી દેવસૂરગચ્છની સમાચારીવાળાએ જે તિથિ કે જે માસ વધ્યા હેાય તે તિથિ કે માસનું તે કા` બીજા માસમાં અને શ્રીજી તિથિમાંજ કરે છે અને પ્રસ્તુત ચર્ચા તા પ કે પર્યાનન્તર પતિથિની હાનિવૃદ્ધિ વખતે કઇ પતિથિ શાસ્ત્રાધારે હેવી અને આરાધવી, એને અગે છે. એટલે આ આખા પાડૅના અધિ કાર પ્રસ્તુત ચર્ચામાં ઉપયેગી નથી. રજી કરાયેલા પાઠમાં દસીયાવિ જર્જાવ્યા એ પાઠ અશુદ્ધ છે. કેમકે ‘વિ’ શબ્દ લઈએ તે ત્યાં પહેલીના પણ સમાવેશ થઈ જાય, અને તે કાઈ પણ પ્રકારે શાસ્ત્રકારને ઈષ્ટ નથી તે તેના અધિકારથી સમજાય છે માટે દ્વિતીયાધિ સેવ્યા' પાર્ડ લેવે. જે શ્રીજી પ્રતિમાં મળે છે. તેને અશ્ મીજીને આદરથી એવા થાય છે. Page #402 -------------------------------------------------------------------------- ________________ આ. રામચંદ્રસૂરિજી સ્વપક્ષ સ્થાપન, ૧૦૦ ૮૧ “તિથિદિન” અને “પવરાધન” સંબંધી મન્તવ્યભેદને અંગેના નિર્ણય માટે તારવવામાં આવેલા ૨૫ મુદ્દાઓમાં ચૌદમે મુદ્દો નીચે મુજબ છે. (૧૪) જે પર્વતિથિને ક્ષય થયે હેય, તે પર્વતિથિની પૂર્વની તિથિ જે પર્વતિથિ હોય તે પૂર્વની તે પર્વતિથિના દિવસે બનેય પર્વતિથિઓના આરાધક બની શકાય કે નહિ? તેમજ એક દિવસે બે કે બેથી વધુ પો વેગ થઈ જતો હોય તો તે સર્વ પના તે એકજ દિવસે આરાધક બની શકાય કે નહિ? ૮૨ આ મુદ્દાના સંબંધમાં અમારું મન્તવ્ય એવું છે કે-જે પર્વતિથિનો ક્ષય આવ્યું હોય, તે પર્વતિથિની પૂર્વની તિથિ જે પર્વતિથિ હોય તે પૂર્વની તે પર્વતિથિના દિવસે બનેય પર્વતિથિઓના આરાધક બની શકાય અને એજ રીતિએ જે એક દિવસે જેટલાં પર્વોને યોગ થઈ જતું હોય તે સર્વ પર્વોના પણ તે જ એક દિવસે આરાધક બની શકાય, બીજા મુદ્દાના વિવેચનમાં આ વાતને શાઅપાઠથી સિદ્ધ કરવામાં આવી છે, એટલે અત્રે વિસ્તાર કરતા નથી. ૮૩ “તિથિદિન” અને “પરાધન” સંબંધી મન્તવ્યભેદને અંગેના નિર્ણયને માટે તારવવામાં આવેલા ૨૫ મુદ્દાઓમાં પંદરમે મુદ્દો નીચે મુજબને છે – - ૧૫) ચૌમાસી તપમાં પાક્ષિકના તપને અને ચામાસી પ્રતિક્રમણમાં પાક્ષિક પ્રતિક્રમણ સમાવેશ થાય છે કે નહિ ? ૮૪ આ મુદ્દાના સંબંધમાં અમારું મંતવ્ય એવું છે કે માસી તપમાં પાક્ષિકના તપને અને ચામાસી પ્રતિક્રમણમાં પાક્ષિક પ્રતિક્રમણને સમાવેશ થાય છે, શ્રી જૈન શાસનમાં પાક્ષિકને એક ઉપવાસ અને ચૌમાસીના બે ઉપવાસ રૂ૫ છઠ્ઠ કરવાની ખાસ આજ્ઞા કરેલી છે અને તે નહિ કરનારને પ્રાયશ્ચિત્ત કહેલું છે. યુગપ્રધાન આચાર્ય ભગવાન શ્રીમત્ કાલિકસૂરીશ્વરજી મહારાજાએ તેવા પ્રકારનું કારણ ઉપસ્થિત થયેથી, શાસ્ત્રની આજ્ઞાને અનુસરતી રીતિએ, વાર્ષિક પર્વ જે ભા. શુ. ૫ માં હતું તે ભા. શુ. ૪ માં આર્યું એમ કરવાના છે કે જેને શાસ્ત્રોમાં પાંચ પ્રકારના વર્ષ, પાંચ પ્રકારના મહિના અને પાંચ પ્રકારની તિથિઓ જણાવવામાં આવેલી છે, પરંતુ કર્મમાસ એકજ એ માસ છે કે જે પૂર્ણ અંશવાળે છે. એથી એક કર્મમાસને જ વ્યવહારના અંગ તરીકે ગણવામાં આવેલા છે, અને તે અપેક્ષાએજ સર્વત્ર પંદર દિવસને પક્ષ, બે પક્ષને માસ, ચાર માસની અતુ (વર્ષાદિ) અને ત્રણ ગડતુનું વર્ષ એમ ગણત્રી કરાઈ છે. અને તે કર્મમાસ અને વર્ષને બરાબર રાખવા માટેજ તિથિ અને દિવસની હાનિવૃદ્ધિ કરાય છે. જાતિ કડક વિગેરે શાસકારે કર્મમાસની જરૂર વ્યવહારનૈ અંગે Page #403 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પવન્યપદેશ મંતવ્યો કારણે ચોમાસી જે અષાઢ અને કાર્તિક અને ફાગણની પૂર્ણિમા એ હતી તે અષાઢ કાર્તિક અને ફાગણની શુકલા ચતુર્દશીએ નિશ્ચિત કરવી પડી આ થવા પૂર્વે આષાઢ કાર્તિક અને ફાગણની શુક્લા ચતુર્દશીએ પાક્ષિકાનુષ્ઠાન આચરાતું હતું તથા આષાઢ કાર્તિક અને ફાલ્ગુનની પૂર્ણિમાએ ચામા અનુષ્ઠાન આચરાતું હતું આમ છતાં વાર્ષિક પર્વને ભા. હ્યુ. પ માંથી ભા. શુ. ૪માં આણુતા ચૌમાસી. પૂનમને ખદલે ચૌદશે આણી. પણ આષાઢ, કાર્તિક અને ફાલ્ગુનની પાક્ષિકને તેરશે નિશ્ચિત કર્યું નહિ આથી તે વખતથી આષાઢ, કાર્તિક અને ફાલ્ગુનની શુક્લા ચતુર્દશીએ જે પાક્ષિકાનુષ્ઠાન પૃથક્ આચરાતું હતું તે અંધ થયું. જો ચૌમાસી તપમાં પાક્ષિકના તપના અને ચૌમાસી પ્રતિક્રમણમાં પાક્ષિકના પ્રતિક્રમણના સમાવેશ ન થઈ શકતા હાત તા વાર્ષિક પર્વ અને ચામાસીપને પૂર્વની તિથિએ નિશ્ચિત કરતી વેળાએ અષાઢ, કાર્તિક અને ફાલ્ગુનના શુક્લ પક્ષના પાક્ષિકને પણ શુકલા તેરશે નિશ્ચિત કરવુ જ પડત, પણ તેમ કર્યું" નથીજ એથી પણ સમજી શકાય તેમ છે કે એક દિવસે એ પર્વ તિથિએ આવી જવા પામી હોય અગર એકથી વધુ પાના ચેાગ થઈ જવા પામ્યા હૈાય તે મુખ્ય પર્વના અનુષ્ઠાનમાં તેની અપેક્ષાએ ગૌણુ પર્વોનાં અનુષ્ઠાનને પણ સમાવેશ ઇજ જાય. ૮૫ તિથિદિન” અને પદ્મરાધન' સંબંધી મન્તન્યભેદને અંગેના નિર્ણય કરવાને માટે તારવવામાં આવેલા ૨૫ મુદ્દાએ પૈકીના સેલમા મુદ્દો નીચે મુજબને છે (૧૬)” પહેલી પૂનમે કે અમાસે ચતુર્દશીના આરેાપદ્વારા પાક્ષિક કે ચામાસી માનવામાં આવે તે અનુક્રમે ૧૫-૧૨૦ રાત્રિદિવસનું ઉલ્લઘન તથા ભા. જી. પહેલી પાંચમે આરાપદ્વારા ભા શુ. ૪ માની સંવત્સરી કરવામાં આવે તે ૩૬૦ રાત્રિ-દિવસનુ જણાવે છે. જગતને વ્યવહાર પણ એમજ છે. એકમને દિવસે જન્મેલા બાળકને બીજા પખવાડીની એકમે તેને આવ્યાને પદર દિવસ થયા એમજ લાકા કહે છે. પછી ભલે તે પક્ષમાં તેરથી માંડીને સાળ દિવસ સુધી થયા હાય, તેવી રીતે વ્યવહારથી એક કાર્તિકથી બીજા કાર્તિક મહીને માર મહિનાજ થયા ગણે છે, પછી ભલે તે વર્ષ અધિક મહીનાવાળું હોય, જેમ વ્યવહારમાં ઉપર પ્રમાણે થાય છે, તેમ ધર્માંની ક્રિયાઓમાં પણ પક્ષ, ચામાસુ અને વર્ષ એ ત્રણેને અંગે ૬૫, ૧૧૦, ૩૬૦ દિવસા ગણવા, કહેવા અને માનવામાં આવે છે. આ વસ્તુસ્થિતિ માત્ર સમજવામા છે. ચાલુ ચર્ચાને અંગે આ વસ્તુને અવકાશ નથી. આગળ આપેલા પાઠામાં એ વર્ગ તરફથી જેવીરીતે વિષથનું વ્રણ રખાય નથી, તેવીરીતે અહિં પણ વિષયનું લક્ષ્ય રખાયુ નથી. Page #404 -------------------------------------------------------------------------- ________________ આ. રામચંદ્રસૂરિજી સ્વપક્ષ સ્થાપન. ૧ ઉલ્લંઘન થાય કે નહિ ? અને તેને જો ઉલ્લંઘન કર્યું. કહેવાય તા તેવા ઉલ્લંઘનને દોષપાત્ર કહેવાય કે નહિ ? આ મુદ્દાના સંબંધમાં અમારૂં મગ્ એવું છે કે–શ્રી જૈનશાસનમાં આરાપદ્વારા કાઇ પણ તિથિના દિવસને નક્કી કરવાનું વિધાન છેજ નહિ અને આરેપના નિષેધ સ્પષ્ટરૂપે કરાએલા છે. ખીજા મુદ્દાના વિવેચનમાં આશ પના નિષેધની વાત શાસ્ત્રપાઠની સાક્ષીપૂર્વક કહેવાઈ છે. આથી સિદ્ધ થાય છે કે-પહેલી પૂનમે કે અમાસે ચતુર્દશી વિદ્યમાન નહિં હોવાથી અને તે પૂર્વે તે વ્યતીત થઈ ગયેલી હાવાથી પહેલી પૂનમે કે અમાસે ચતુર્દશીનું આરેપણુ કરીને પણ પાક્ષિક કે ચામાસી માનવામાં આવે તે પણ અનુક્રમે ૧૫ અને ૧૨૦ રાત્રિ દિવસનું ઉદ્ઘ‘ઘન કર્યું... એમજ કહેવાય, એજ રીતિએ ભા. યુ. પહેલી પાંચમે ભા. શુ. ૪ ના આરોપ કરીને વાર્ષિક પર્વનું અનુષ્ઠાન કરવામાં આવે તે પણ ૩૬૦ રાત્રિ દિવસનું ઉદ્ભ ધન કર્યું કહેવાય, પંદર રાત્રિ દિવસ આદિના ઉલ્લંઘનથી પ્રત્યાખ્યાનાવરણીયાદિ કષાયેામાં આવી જવાનું થતું હાવાથી પંદર રાત્રિ-દિવસ આદિના ઉલ્લંઘનને દોષપાત્ર ગણુાય તે પણ સ્વાભાવિકજ છે. ८७ “તિથિદિન” અને “પર્વોાધન” સંખ`ધી મન્તવ્યભેદને અ ંગેના નિય કરવાને માટેના ૨૫ મુદ્દા પૈકીને સત્તરમા મુદ્દો નીચે મુજબને છે:—— (૧૭) આરાધનાને અંગે ક્ષયના પ્રસંગે ક્ષીણુ તિથિના ભાગવટાની સમાપ્તિ પૂર્વની તિથિના દીવસે હેાય છે. અને વૃદ્ધિના એવા એક પણ પાઠ હજી રજી થયા નથી, કે જેને આધારે પતિથિના ક્ષયની વખતે અપતિથિ માનીને અને અપતિથિ કહીને તિથિની આરાધના કરવી’ એવું સાષિત કરનારા કે તેવી સૂચના કરનારા પણુ હોય. તેમજ એવા એકેય પાઠ ર કરવામાં નથી આવ્યા, કે જેને આધારે પતિથિની વૃદ્ધિ વખતે પહેલા દિવસને પતિથિ તરીકે કહેવી અને માનવી. અને એ રીતે પતિથિ તરીકે માન્ય છતાં ને શાસ્ત્રમાં ફરજિયાત પતિથિ ન આરાધે પ્રાયશ્ચિત્ત આવે તેમ ઠેર ઠેર જણાવ્યા છતાં પ તિથિના નામે લીધેલા નિયમે ન પાળવા તે પ્રતિજ્ઞા ભંગ કેમ ન ગણાય ? આશ્ચર્યની વાત તા એ છે કે ક્ષયની વખત આખા દિવસ પર્વતથ ન માન્યા છતાં નવા વર્ગ ન નિયમભંગમાં નિયમભગ ગણીને પ્રાયશ્ચિત્ત ગણે છે. અને વૃદ્ધિની વખતે પતિથિ કહેવા અને માનવા છતાં તિથિના નામે લીધેલા નિયમા ન પાળવાનું વિધાન કરે છે. Page #405 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ પર્વવ્યપદેશ મંતવ્યદ. પ્રસગે વૃદ્ધાતિથિના ભગવટાની સમાપ્તિ ઉત્તરાતિથિના દિવસે હોય છે એજ એક હેતુથી–૨૩“ચે પૂર્વ તિથિoણા-તિથિઃ ), કૃ પ્રાણા (જ) તત્ત” એવા કથન દ્વારા ક્ષયના પ્રસંગે પૂર્વાતિથિ અને વૃદ્ધિના પ્રસંગે ઉત્તરાતિથિ ગ્રહણ કરવાની આજ્ઞા કરાઈ છે કે તેવી આજ્ઞા કરવામાં ભગવટાની સમાપ્તિ સિવાય કે હેતુ રહેલે છે? ૮૮ આ મુદ્દાના સંબંધમાં અમારું મન્તવ્ય એવું છે કે ક્ષયના પ્રસંગમાં ક્ષીણ તીથિના ભગવટાની સમાપ્તિ પૂર્વાતિથિના દિવસે હોય છે અને વૃદ્ધિના પ્રસંગમાં સમાપ્તિ વૃદ્ધાતિથિના દ્વિતીયાવયવસ્વરૂપ ઉત્તરાતિથિના દિવસે હોય છે એજ એક હેતુથી આરાધનાને અ-૨૪“ક્ષથે પૂર્વ તિથિafar (તિથિ ) ગ્રુપ રાણ (ા) તથા ” એવા કથન દ્વારા ક્ષયના પ્રસંગે પૂર્વાતિથિ અને વૃદ્ધિના પ્રસંગે ઉત્તરાતિથિ ગ્રહણ કરવી એવી આજ્ઞા કરવામાં આવી છે શ્રી તવંતરંગ ગિણીની છાપેલી પ્રતને પૃ. ૧૨ માં નીચે મુજબનો પાઠ છે તેથી પણ આ વાતને પુષ્ટિ મળે છે८८ "अथ तिथिनां हानौ वृद्धौ च का तिथिः स्वीकार्येत्यत्रोभयोः साधारणं लक्ष णमुत्तरार्दुनाह-'जं जा जंमित्ति यद-यस्माद् या तिथिर्यस्मिन् आदित्यादिवारलक्षणदिवसे समाप्यते स एव दिवसो-वारलक्षणः प्रमाणमिति तत्तिथित्वेनैव स्वीकार्यः।" પાઠ ૨૫ ૨ પાઠ ૨૫ ને શુદ્ધ અર્થ જ અથ તિથીનાં જ દાન 8 આ તિથિઓની વૃદ્ધિમાં અને હાનિમાં તિથિઃ સ્વીકાત્યમોઃ સાધારd સ્ટા- કઈ તિથિ લેવી, એ માટે (ખરતરગઘરના “નિ રિ - છવાળાના પ્રશ્નમાં) બેયનું સાધારણ કમાન્ ા તિથિરિનું વિત્યાવિવાર- લક્ષણ ઉત્તરાર્ધથી કહે છે જે માટે જે રક્ષાળવિકસે તમા, સર વિરો- રવીવાર આદિ દિવસે સમાપ્ત થાય તે રાક્ષ: પ્રમાણિતત્તરથનૈવ- વાર તે તિથિપણે માન. સ્ત્રી , (શ્રી સરસ્વતજિ મુ પૃ. ૨૨) એ વર્ગના પાના અર્થનું શુદ્ધ સ્પષ્ટીકરણ પાઠ ૨૫ વ8. આ પાઠ ખરતરગચ્છવાળાઓ ચૌદશના ક્ષયે પૂનમ માને છે, તેના નિષેધ માટે છે, તથા બેવડી તિથિ હોય ત્યારે પહેલી તિથિ ૨–૨૪ આ નંબરના પાઠનું સ્પષ્ટીકરણ આગળ પૂ. ૦૮ માં આવી ગયેલ છે. Page #406 -------------------------------------------------------------------------- ________________ આ રામચંદ્રસૂરિજી સ્વ૫ક્ષ સ્થાપન ૧૧૩ - - - - - ૯૦ “તિથિદિન” અને “પવરાધન” સંબંધી માન્યતવ્ય ભેદને અંગેનો નિર્ણય કરવાને માટેના ૨૫ મુદ્દાઓ પૈકીને અઢારમે મુદો નીચે મુજબને છે– “(૧૮) કલ્યાણક તિથિઓ એ પર્વતિથિઓ ગણાય કે નહિ ? ૯૧ આ મુદ્દાના સંબંધમાં અમારું મન્તવ્ય એવું છે કે શ્રી જન શાસનમાં કલ્યાણક તિથિઓને પણ પર્વ તિથિઓ તરીકે જણાવેલી છે. વિ સં. ૧૭૩૧ માં પાઠકપ્રવર શ્રીમાન માનવિજયજી ગણિવરે રચેલા શ્રીધર્મ સંગ્રહ નામના ગ્રંથની છાપેલી પ્રતિમાં પૃ. ૨૩માં ઉપર નીચે મુજબને પાઠ છે-- ८२ "तथा वर्षामध्येऽश्विनचैत्रचातुर्मासिकवार्षिकाष्टाहिका चतुर्मासकत्रयसांवत्सरपर्वादि दिवसा अर्हजन्मादिपंचकल्याणकदिवसाश्चापि पर्वतिथित्वेन विज्ञेयाः ॥" માને છે તેના નિષેધને માટે છે. અર્થાત મીમાંસકને અંગે કાંચનેપલ સંગનું દ્રષ્ટાન્ન અપાય અથવા તો નાસ્તિકને અંગે પૃથ્વી આદિનું કઠીન પણું આદિ લઈને સમજાવાય, તેવી રીતે માત્ર ખરતાની માન્યતાએ ખરતરોને સન્માર્ગે લાવવા માટે આ વસ્તુ કહેવામાં આવી છે. જે આ વસ્તુને સ્વતંત્ર સિદ્ધાંત તરીકે લઈએ તો, આજ ગ્રન્થકાર આજ ગ્રન્થમાં સમાપ્તિવાળા ઉદયને તિથિના વ્યવહારનું કારણ ગણવા માગે છે, વળી સમાપ્તિને પણ કારણ ગણવા માગે છે તે વ્યાપક તરીકે બન્નેમાંથી એકપણ લઇ શકાય નહિ. પાઠ ૨૬ પાઠ ૨૬ ને શુદ્ધ અર્થ = તથા વનશ્વિનzજાતનસિ વર્ષની અંદર આસ-ચત્ર (નીવાર્ષિIBહિ કાવતરાત્રવત્તાંવત્તા- એળી) ચામાસી તથા સંવછરીની વિવિઘણા મrvજ્ઞાળા- અઈઓ ત્રણ ચોમાસા અને સવત્રિજપતિથિન વિલીયા (ધ. સરી પર્વ આદિના દિવસો તેમજ બા મુ. ૩૨) અરિહંત ભગવાનના જન્મ આદિ પાંચ કલ્યાણકના દિવસે પર્વતિથિપણે જાણવા, એ વર્ગના પાઠના અર્થનું શુદ્ધ સ્પષ્ટીકરણ પાઠ ૨૬ , શાસકારોએ જેમ તિથિએ બે પ્રકારની ગયું છે. “૧ પર્વતિથિ, ૨ અપર્વતિથિ તેમ પર્વતિથિ પણ બે પ્રકારે ગણુ છે. ૧ ફરજિયાત રે મરજિયાત. તેમાં અષ્ટમી, ચતુર્દશી, પૂર્ણિમા અને અમાવાસ્યા એ તિથિઓ ફરજિયાત છે. અર્થાત અધિકાર પ્રમાણે સાધુ અથવા શ્રાવક તે અષ્ટમી આદિ તિથિની આરાધના ન કરે તો પ્રાયશ્ચિત્ત આવે. અને તેથી જ તેને ફરજિયાત તિથિ તરીકે કહીએ છીએ. Tય Page #407 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ પર્વવ્યપદેશ મંતવ્યભેદ, ૯૩ “તિદિન” અને “પરાધન” સંબંધી મન્તવ્યભેદને અંગે નિર્ણય કરવાને માટેના ૨૫ મુદાઓ પૈકીને ઓગણીસમો મુદ્દો નીચે મુજબને છે. (૧૯) ઉદય ક્ષય અને વૃદ્ધિ સંબંધીના જે નિયમ ચતુપવી" પંચપર્વ અને પવીને લાગુ થાય, તેજ નિયમો અન્ય સર્વ પર્વતિથિઓને પણ લાગુ થાય કે નહિ ? ૯૪ આ મુદ્દાના સંબંધમાં અમારું મન્તવ્ય એવું છે કે-ઉદય ક્ષય અને વૃદ્ધિ સંબંધીના જે નિયમો શ્રી જનશાસનમાં છે, તે નિયમો સર્વ પર્વતિથિઓને લાગુ થાય છે. આ વાતનું સમર્થન શાસ્ત્રપાઠની સાક્ષી સાથે બીજા મુદ્દાના વિવરણમાં કહેલું હોવાના કારણે અત્રે વિસ્તાર કરતા નથી. ૯૫ “તિથિદિન” અને “પરાધન” સબંધી મન્તવ્ય ભેદને અંગે નિર્ણય કરવાને માટેના ૨૫ મુદ્દાઓ પિકીને રો મુદ્દે નીચે મુજબને છે. (૨૦) પૂર્ણિમા અને કલ્યાણતિથિઓ-એ બેમાં અવિશેષતા છે કે વિશેષતા? ૬ આ મુદ્દાના સંબંધમાં અમારું મંતવ્ય એવું છે કે-પૂણિમા અને કલ્યાણક તિથિઓએ બેમાં આરાધ્યપણાને અંગે વિશેષતા નથી પણ અવિશેષતા છે. શ્રી તવતરંગિણમાં એથી ગાથાની વૃત્તિમાં કહ્યું છે કે – ત્યારે બીજી કલ્યાણકઆદિ તિથિઓ આરાધ્ય છતાં પણ ફરજિયાત નથી, પરંતુ મરજિયાત છે, કારણ કે તે ન આરાધાય તો પ્રાયશ્ચિત્ત નથી. વળી અષ્ટમી ચતુર્દશી વિગેરે પર્વતિથિઓને સંઘમાં ઘણે ભાગ આરાધવા લાયક(આરાધનાર) હોય છે, અને તેથી તેને માટે વ્યવહારની નિયતતા કરવાની જરૂર હોય છે. જ્યારે કલ્યાણક આદિ તિથિ આરાધનારે વર્ગ જુજ હેય છે. અને તેથી તેને માટે વ્યવહારનું પરાવર્તન કરવાનું ભાગ્યે જ હોય છે. આજ કારણ આગળ રાખીને શાસ્ત્રકારોએ ચતુર્દશીના ક્ષયે તેરશના વ્યપદેશને અભાવ અને અષ્ટમીના ક્ષયે સપ્તમીને દિવસે અષ્ટમી માનવાનું જણાવ્યું છે. (પછી ભલે તે તે અપર્વતિથિ કલ્યાણકપર્વરૂપ પણ હોય.) એ વાત તો સહેજે સમજાય તેવી છે કે સપ્તમી અને તેરશની તિથિ એ કલ્યાણક નથી એમ તો નથી જ. પ્રસિદ્ધ કલ્યાણક તિથિ સંઘના ઘણા ભાગને આરાધવાની હોય, તેથી તેની હાનિ વૃદ્ધિ વ્યવહારમાં પ્રયોજિક બને. પરંતુ ફરજિયાત અષ્ટમી આદિ પર્વતિથિઓને અંગે તો નિયમિત વ્યવહાર કરજ પડે. એટલે કલ્યાણક તિથિઓને પર્વતિથિ કહેવાના ઓઠા નીચે ફરજિયાત પર્વતિથિઓના વ્યવહારને ઉડાવવાનું કાર્ય એ વર્ગ સાધી શકે તેમ નથી. Page #408 -------------------------------------------------------------------------- ________________ આ રામચંદ્રસૂરિજી સ્વપક્ષ સ્થાપન. LATAAAAA ८७ २७"आराध्यत्वे च पञ्चदशीकल्याणकतिथ्योरप्यविशेषः ।" ૯૮ “તિથિદિન” અને “પરાધન સબંધી મન્તવ્યભેદને અંગે નિર્ણય કરવાને માટેના ૨૫ મુદ્દાઓ પૈકીને એકવીસમે મુદ્દે નીચે મુજબને છે– (૨૧) બીજ, પાંચમ, આઠમ અગિયારશ, અને ચૌદશે પરભવના આયુષ્યને બંધ પડવાની જેટલી અને જેવી સંભવિતતા છે તેટલી અને તેવી સંભવિતતા પૂર્ણિમા અમાવાસ્યા કે અન્ય કલ્યાણક તિથિએ આદિએ ખરી કે નહિ? ૯ આ મુદ્દાના સંબંધમાં અમારું મન્તવ્ય એવું છે કે બીજ, પાંચમ, આઠમ, અગિઆરશ અને ચૌદશે પરભવના આયુષ્યને બંધ પડવાની જેટલી અને જેવી સંભવિતતા છે, તેટલી અને તેવી સંભવિતતા પૂર્ણિમા અમાવાસ્યા કે અન્ય કલ્યાણક તિથિઓ આદિએ નથી જ. પૂજ્યપાદ આચાર્ય ભગવાન શ્રીમદ્ રનપાઠ ૨૭ પાઠ ૨૭ને શુદ્ધ અર્થ = મારે ૪ ઝરીવાળાના- આરાધ્યષણામાં પંચદશી અને તિવિરો [શ્રી તરવતમિળી. કલ્યાણક તિથિને ફરક નથી. ગુ છુ. . ] એ વર્ગના પાઠના અર્થનું શુદ્ધ સ્પષ્ટીકરણ પાઠ ૨૭ . આ વચનથી ને વર્ગ ફરજિયાત પર્વતિથિને મરજીઆત પર્વતિથિ જેવી ગણુવવા માંગે છે, પરંતુ તે વર્ગે ધ્યાન રાખવું જોઈએ કેશાકરેએ જગ જગે પર અષ્ટમી, ચતુર્દશી આદિને ચતુપૂર્વી આદિ તરીકે ફરજિયાત તિથિ જણાવી છે, જ્યારે બીજ વિગેરે તિથિઓ અને કલ્યાણક તિથિએ તે ચતુપવી તરીકે તેમજ ફરજિયાત તરીકે નથી જણાવી. વળી સોનું અને હું એ બેમાં ધાતુપણાને ફરક નથી, એટલું માત્ર દેખાડીને બન્નેની કીંમત સરખી કરાવવા માંગે તેવી રીતે અહિં ફરજિયાત અને મરજિયાતપણાને-(આરાધ્યપણાને લઇને તો ફરજિયાત તથા મરજિયાત બન્ને સરખા છે પણ ફરજિયાત પર્વતિથિની આરાધના ન થાય તો પ્રાયશ્ચિત્ત લાગે, અને મરજિયાતમાં તે ન લાગે તેનો) ફરક છતાં આરાધ્ય પણ માત્રને અંગે જણાવેલી સરખાવટ આગળ કરી ફરજિયાત પર્વ તિથિઓના વ્યવહારને ઉડાવવાને તૈયાર થવાનું કાર્ય નવા વગે તૈયાર કર્યું છે, એ કે ઈપણ પ્રકારે શેભતું નથી. Page #409 -------------------------------------------------------------------------- ________________ વન્યપદેશ મતથ્યભેદ. શેખરસૂરીશ્વરજી મહારાજાએ વિ.સ. ૧૫૦૬ માં રચેલા સ્થાપન્ન વૃત્તિવાળા શ્રી શ્રાદ્ધવિધિ નામના ગ્રન્થના કૃત્ય પ્રકાશ' નામક ત્રીજા પ્રકાશમાં ફરમાવેલું છે કે: ૧૧૬ ૧૦૦ २८“पर्वतिथिपालनं च महाफलं शुभायुर्बन्धहेतुत्वादिना । यदागमः ' भयवं ! बीअपमुहासु पंचसु तिही विहिअं धम्माणुट्टाणं किं फलं होइ ? । गोयमा बहु फलं होइ । जम्हा एआसु तिहीसु पाएणं जीवो परभवाउं समज्जिणइ, तम्हा तवोविहाणारं धम्माद्वाणं कायव्वं । जम्हा सुहाउअं समज्जिणइत्ति' । आयुषि बद्धे तु दृढधर्माराधनेऽपि વજ્રાયુને ટદ્ધતિ છ પાઠ ૨૮ પાલન શુભાયુષ્ય ! पर्व तिथिपालनं च महाफलं शुभायुરષદેતુત્વાત્રિના 1 થામ:- “મવું ચીચપમુદ્દાઇ પંચનું નિદ્દીપુ વિદ્દિગં ધમ્મા ખુઠ્ઠાળ િહું દોડ્? તોયમાં ! ચદુદ્ધ होइ । जम्हा पआसु तिहीसु पापणं जीवो પાઠ ૨૮ ના શુદ્ધ અર્થ હૈં પ તિથિનું ખાંધવાના કારણપણા આદિથી મહા ફળદાચી છે. જે માટે શાસ્ત્રમાં કહ્યું છે કેઃ— હે ભગવાન! મીજ વગેરે પાંચ પમયાનાં સાિળર, સમ્હા તોવિજ્ઞા-તિથિમાં કરેલુ. ધર્માનુષ્ઠાન ક્યા ફળને ળા, ધર્માળુકાળ જાયવ્યું। લજ્જા મુદ્દા આપનારૂં થાય ? अं समज्जिणइन्ति । आयुषि बद्धे तु પ્રાચાયનેવિચાયુને સતિ ” ( શ્રીશ્રાદ્ધવિધિ રૃ. ૧૩) હે ગૌતમ ! ઘણા ફળવાળુ થાય. જે માટે એ તિથિમાં પ્રાયઃ કરીને જીવ પભવનું' આયુષ્ય બાંધે, તેટલા માટે તપસ્યા વિગેરે ધર્માનુષ્ઠાન કરવું જેથી શુભઆયુષ્ય ઉપાર્જન થાય. આયુષ્ય એંધાઈ ગયા પછી તા ૬ઃધર્મારાધન કર્યું હોય તા પણ મધાયેલું આયુષ્ય ન રહે. એ વના પાઠના અર્થનુ શુદ્ધ સ્પષ્ટીકરણુ પાઠ ૨૮ શાસ્ત્રકારોએ કેવળજ્ઞાનીઓના કહેલા આરાધના જે દર્શાવ્યાં છે, તેને અંગે હેતુદર્શીનની જરૂર નથીજ હેાતી. કેમકે-સજ્ઞના વચનની પ્રામાણિકતા એજ તે અનુષ્ઠાનની પ્રામાણિકતા હોય છે, પરંતુ જે બાબતમાં શાશ્વમાં સ્પષ્ટ વાકા હાતાં નથી, તેવી આખતાને માટે હેતુની કલ્પનાને સ્થાન રહે છે. અને તેથીજ અષ્ટમી, ચતુર્દશી, પૂર્ણિમા અને અમાવાસ્યા કે જે ફરજિયાત પ્રતિથિઓ છે, તેને અંગે મતભેદ પણ નથી. અને તેથી તેની આરાધ્યતા તા સથા સિદ્ધજ છે, પરંતુ બીજ આદિ તિથિઓની આરાધના કેઇ ગચ્છ Page #410 -------------------------------------------------------------------------- ________________ આ. રામચંદ્રસૂરિજી સ્વપક્ષ સ્થાપન ૧૧૭ ૧૦૧ ઉપરના પાઠમાં સાક્ષી રૂપે આપેલા શ્રીજિનાગમમાંના પ્રશ્નોત્તરમાં જે બીજ આદિ પાંચ તિથિઓ કહી છે, તેમાં બીજ સિવાયની ચાર તિથિઓ પાંચમ, આઠમ, અગિયારશ અને ચૌદશજ છે તે જાણવાને માટે શ્રી શ્રાદ્ધવિધિકાર આદિ મહાપુરૂષોએ સંગ્રહિત કરેલી નીચેની ગાથા પણ ઉપયોગી નીવડે તેમ છે. ૧૦૨ ૨૯“વીમા પંચમી ગમી, ઇરલી વરસી પી તિથીમો ! एआओ सुअतिहिओ, गोअमगणहारिणा भणिआ ॥१॥" વાળાઓને વિવાદાસ્પદ છે. માટે અદગ્ધદહન ન્યાયથી એ મરજિયાત પર્વ તિથિની આરાધનાની સિદ્ધિ માટે આ આયુષ્યવાળું પ્રમાણ છે. આ વસ્તુ ન સમજતાં જેઓ બીજ આદિ મરજિયાત પર્વતિથિઓ આયુષ્યબંધન કારણ છે, પણ પૂનમ વિગેરે તિથિઓ તેવા કશાય શુભ લાભનું કારણ નથી, એમ કહેવા જાય તેના જેવા તે જગતમાં મૂળ સિંચવાનું છોડીને પાંદડાને સિંચનારાજ હેય. કઈ પણ જગપર કેઇપણ શાસ્ત્રમાં અષ્ટમી, ચતુર્દશી આદિની માફક બીજ આદિમાં ઉપવાસ આદિ કે પૌષધ આદિ ન કરવામાં આવે તો પ્રાયશ્ચિત્ત જણાવવામાં આવેલુંજ નથી, એટલે સ્પષ્ટ છે કે મરજિયાત પર્વતિથિની સિદ્ધિને માટે જ આ ગ્રન્થને અધિકાર છે. જો કે આ અધિકાર આયુષ્યના ત્રીજા ભાગને અરૂંધતી ન્યાયે આગળ કરીને કહેવામાં આવેલો છે, એટલે નિર્મળ નથી. પરંતુ તેથી તે ફરજિયાત પર્વતિથિઓ કહેવાય નહિ. અને તેથી તેના નામે ફરજિયાત પર્વતિથિને ધક્કો લગાડાય નહિ, આ પાઠ રજુ કરવાને એ વર્ગને આશય પૂનમની આરાધના ઉડાડવાને છે. પણ તેમણે ખ્યાલ રાખવો જોઈએ કે ફરજિયાત પર્વતિથિઆની આરાધના તે મુખ્ય છે, પણ બીજ આદિ તિથિને ન માનનાર ઈતરગચ્છીઓને આયુષ્યબંધનું કારણ દર્શાવીને તે તિથિઓ પણ આરાધવા લાયક છે, તે જણાવવા માટે છે. આથી પૂનમની ફરજિયાત આરાધનામાં જરાપણ ફરક પડતો નથી. પાઠ ૨૯ પાઠ ર૯ને શુદ્ધ અર્થ થીમ ઉદ્યમી બનો, પાણી પણ- બીજ, પાંચમ, આઠમ, અગિયાતિરીત્રો પાયો જુઅતિદી, નોમ - રશ અને ચૌદશ, આ પાંચ તિથિઓ maruri મનિઆ શ” (પ્રાદ્ધ. ગૌતમ ગણધર મહારાજે શુભ તિથિઓ જિ . . ૨૨). તરીકે કહેલી છે. Page #411 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ પર્વવ્યપદેશ મંતવ્ય * * * * * * ૧૦૩ “તિથિદિન” અને “પરાધન સંબંધી મન્તવ્યભેદને અંગે નિર્ણય કરવાને માટે તારવવામાં આવેલા ૨૫ મુદ્દાઓ પિકીને બાવીસમો અને તેવીસમે મુદ્દો નીચે મુજબ છે. (૨૨) તિથિ દિન માસ અને વર્ષ આદિના નિર્ણયને માટે જૈન ટિપ્પનક વ્યવચ્છિન્ન થવાના કારણે, સેંકડો વર્ષ થયાં લૌકિક પંચાંગજ મનાય છે અને તે માટે હાલ પણ આપણે લૌકિક પંચાંગ જ માનવું જોઈએ, એવું ફરમાન છે કે નહિ ? ૧૦૪ (૨૩) અમુક દિવસે અમૂક તિથિ ઉદયતિથિ, ક્ષયતિથિ કે વૃદ્ધાતિથિ છે એ વિગેરેના નિર્ણયને માટે હાલ શ્રી જૈનશાસનમાં “ચંડાશુગંડુ” નામનું લોકિક પંચાંગજ આધારભૂત મનાય છે કે નહિ ? ૧૦૫ આ બે મુદ્દાઓના સંબંધમાં અમારું માનવું એવું છે કે-તિથિદિન, માસ અને વર્ષ આદિના નિર્ણયને માટે, જેન ટિપ્પનક વ્યવચ્છિન્ન થવાના કારણે, સેંકડો વર્ષો થયાં લૌકિક પંચાંગજ મનાય છે અને હાલ પણ લૌકિક ટિપ્પનક - એ વર્ગના પાઠના અર્થનું શુદ્ધ સ્પષ્ટીકરણ પાઠ ૨૯ ૧ અષ્ટમી, ચતુર્દશી, પૂર્ણિમા અને અમાવાસ્યાની તિથિઓને તે ફરજીઆત પર્વ તિથિઓ શ્રી સૂયગડાંગ વિગેરેમાં જણાવેલી હેવાથી તેને માટે જિનેકતપણુનું વિધાન સાક્ષાત હતું. અને તેથી તેને અંગે કંઈપણું સિદ્ધિ કરવાની જરૂર ન હતી. પરંતુ બીજ વિગેરે બે બે તિથિના અંતરે આવતી ત્રીજી તિથિની આરાધના માટે જ્ઞાપક સિદ્ધપણું જણવનાર આ વચન છે. “આચારપદેશકાર પણ આયુષ્યના ત્રીજા ત્રીજા ભાગે આયુષ્યના બંધને આગળ કરીનેજ આ બીજ આદિકની આરાધના જણાવે છે. અર્થાત આ બીજ આદિની આરાધનાને આયુષ્યબંધના વિભાગની સાથે સંબંધ જોડવામાં આવ્યો છે. અને તે દ્વારા તેનું પર્વતિથિપણું જણાવાયું છે. અને તેથી ફરજિયાત અને સર્વ અશુભકર્મની નિર્જરનું કારણ એવી અષ્ટમી આદિ ફરજિયાત પર્વતિથિઓની આરાધના બાધિત થતી નથી, ગૌણ થતી નથી; તેમજ અલ્પફળવાળી પણ થતી નથી અર્થાત મરજિયાત પર્વતિથિના નામે અષ્ટમી આદિ ફરજિયાત પર્વતિથિની સંજ્ઞા અને વિધાનમાં બાધકતા ઉભી કરીને પરિસંખ્યાન આદિની અવ્યવસ્થા કરવી, એ કોઈપણ પ્રકારે શાસ્ત્ર અને ધર્મની શ્રદ્ધાવાળાને શેલતું નથી. Page #412 -------------------------------------------------------------------------- ________________ આ. રામચંદ્રસૂરિજી સ્વ૫ક્ષ સ્થાપન, ૧૧૯ 45 4 4 , , - - - - - . . . માનવાની જૈન શાસ્ત્રકાર મહાપુરૂષોની આજ્ઞા છેજ. એથી જ હાલ શ્રી જૈનશાસનમાં અમુક દિવસે અમુક તિથિ ઉદયતિથિ, ક્ષયતિથિ કે વૃદ્ધાતિથિ છે એ વિશેરેના નિર્ણયને માટે “ચંડાશચંદ્ર” નામનું લૌકિક પંચાંગજ આધારભૂત મનાય છે. જૈન ટિપ્પનક વ્યવછિન્ન થયાના, જેનટિપ્પનક વ્યવછિન્ન થયાના કારણે લૌકિક ટિપનક સ્વીકાર્યોના અને લૌકિક ટિપનક સ્વીકાર વિના ચાલે તેમ નથી એવું સૂચવનારા ઘણા ઉલ્લેખે જેનશાસ્ત્રોના છે. તેમાંથી આ નીચે ત્રણ ઉલ્લેખે ટાંકીએ છીએ. १०६ ३०"लौकिकटिप्पनाभिप्रायेण दीक्षोपस्थापनादिषु तिथि-बवादिकरण-संध्यागतादिनक्षत्र प्रथमादिनक्षत्र-चंद्रग्रहचारादि शुद्धमुहूर्तादानं पर्युषणापर्वकरणं च' [ श्रीविचारामृतसंग्रह મુ. 5. પૃ. ૬ ] તેમજ એ પણ એ વર્ગ વિચાર્યું હતું કે “સૂયગડાંગ વિગેરેમાં જણાવેલ અષ્ટમી, ચતુર્દશી પૂર્ણિમા અને અમાવાસ્યા વિગેરે તિથિઓ ન આરાધવામાં આવે તે પ્રાયશ્ચિત્ત લાગે તેવી તિથિઓને આ ગાથામાં કેમ રજુ કરી નથી ? તો તે વર્ગ આપોઆપ તેને ખુલાસે પામી શકત. “સૂયગડાંગ મૂલ સૂત્ર ગ્રંથ છે. તેની સાથે આ થીમ પંચમી ગાથાને શે સમન્વય છે તે તેમણે વિચારવું જોઈતું હતું, ને તેનો વિચાર થતાં એ વર્ગને આપોઆપ સમજાત કે આયુષ્ય બંધને આગળ કરીનેજ આ બીજ આદિકની આરાધના માટે જણાવ્યું છે. નહિ કે ફરજિયાત આરાધવા ગ્ય ચતુર પવના બાધ માટે આ વચન છે. શાસ્ત્રને પૂર્વાપર પરામર્શ કર્યા વિના શંકા ઉઠાવનાર ખરેખર શાસ્ત્રની અવ્યવસ્થા કરવા સાથે વિરાધક બને છે. એ વર્ગ તરફથી સ્પષ્ટીકરણમાં પાઠ ૩૦ ને શુદ્ધ અર્થ અવી રીતે રજુ થયેલ લૌકિક ટીપણાના અનુસારે દીક્ષા, પાઠ ૩૦ મા વડી દીક્ષા વિગેરેની તિથિ, બવ વિગેરે સિરિઘનામિકા સાક્ષસ્થા- કરણ, સંધ્યાગાદિ નક્ષત્ર, પ્રથમાદિ નારિપુ તિથિ-વાવિવા–સંસ્થાનતા- નક્ષત્ર, ચંદ્ર અને ગ્રહચાર આદિ શુદ્ધ દિનક્ષત્ર-પથ-વિનક્ષત્ર-ત્રકારિ- મુહુર્ત લેવું. અને પર્યુષણ પર્વનું કરવું શુદ્ધર્તાકારં વર્ણorruri ૪ (થાય છે). (શ્રી વિવાર તરંદ મુ. . ૧૬). એ વર્ગના પાઠનું શુદ્ધ સ્પષ્ટીકરણ પાઠ ૩૦ આ પાઠ ખરતરગચ્છવાળા કે જેઓ પરંપરા માનવાને તૈયાર નથી, પણ માત્ર જૈન સૂત્રોના વાકોને પૂર્વાપર પરામર્શ વિના માનવા તૈયાર છે; Page #413 -------------------------------------------------------------------------- ________________ ૨૦ પબ્યપદેરા મતવ્યભા શ્રી દેવસુંદરસૂરિવરના શિષ્ય ૧૪૭૩ માં રચેલ છે. ૧૦૭ આ ગ્રન્થ યુગપ્રધાનાત્તમ આચાર્ય ભગવાન આચાર્ય ભગવાન શ્રીમત્ કુલમણ્ડન સૂરિવરે સ તેવાઓને આપત્તિ તરીકે જણાવવામાં આવે તેા ઠીક છે. અને આ વર્ગ તા શાસ્ત્રલેખા અને પરપરા અનેને ઉડાવવા તૈયાર થયેલા છે. તેને આ પાઠ કોઈ પણ પ્રકારે ઉપયાગી નથી. વળી આ પાઠ તે તેની સામેજ ધરી શકાય કે જે તિથિ આદિના વ્યવહારને માટે લૌકિક ટીપણાને આધાર તરીકે પણ લેતા ન હાય. શ્રી દેવસૂસંઘ, પં કે પર્વનન્તર પ તિથિઓની હાનિ-વૃદ્ધિનું જ્ઞાન તેા લૌકિક ટિપ્પણાને આધારે જ કરે છે, અને જેમ અન્યમતવાળા પણ ગણિત રીતિથી થયેલ તિથિ ઉપર આરાધના માટે સંસ્કાર કરીને કથન અને આરાધના કરે છે, તેવીજ રીતે શ્રી દેવસુર તપાગચ્છમાં પણ સસ્કાર કરીને આરાધના કરાય છે. ફાઇ પણ મનુષ્ય જન્માષ્ટમીને કે દેવશયની એકાદશીને ટીપણામાં એવડાયેલી દેખીને જન્માષ્ટમી એ દહાડે કે દેવશયની એકાદશી બે દહાડે છે, એમ કહેવા કે માનવા તૈયાર થઇ શકેજ નહિ, તેમજ અષ્ટમીના ાય હાય તો પણ સક્ષમીને દહાડે સક્ષમી કહીને જન્માષ્ટમીનું વ્રત કરવા કે દશમી કહીને એકાદશીનું વ્રત કરવા તૈયાર થતા નથી, અને થાય પણ નહિ. ફક્ત એ નવા વજ કહેવું કંઈ અને માનવું કંઇક એવી રીતની ભિન્ન પ્રવૃત્તિ આજ છ સાત વર્ષથી જુદા પડી કરવા લાગ્યા છે. તેમજ એ પણ વિચારવુ' આવશ્યક છે કે, એ વર્ગને ખરેખર લૌકિક ટિપ્પણ' સ’સ્કાર વગરજ બુલ હાય તો તેમાં કઈ પણ ફેરફાર કર્યા વિના માનવુ જોઇએ. અને તેમણે લૌકિક ટિપ્પણાના તે અને પાંચ મહિના વખતે સંવત્સરી પડિમણામાં તેર મહિના અને ચોમાસીમાં જ્માતાળ વિગેરે કહેવુ ખેલવુ જોઈએ, પણ તેમ કરતા નથી. જે લૌકિક ટિપ્પણાને સંસ્કાર વગર તેઓ માનતા હાય તા તેમ કરવું જોઇએ. આમ સસ્કાર કરીને કેટલીક જગ્યાએ માનવું અને કેટલીક જ્ગ્યાએ સ`સ્કાર કરીને ન માનવું એમ એ ભથ્થુ નીતિ પદ્મરાધનમાં કામ ન આવે. આથી ઉપરનું વિધાન આધાર રૂપે લૌકિક ટિપ્પણુ લેવું, પણ તેમાં જૈનશાસ્ત્ર વિહિત સંસ્કાર કરી તેનું આરાધન કરવું. તે તેની સાથે સંગત કરવું. ને તે સંગત ન કરો તેા તિથિ અને પ સબંધીના બીજા બધા વિધાના લૌકિક ટિપ્પણાનેજ મુખ્ય લેા તા નિરક છે' તે વિચારવું જોઇએ. અને તે શાસ્ત્રોના વિધાના નિરક તા કહી શકાશેજ નહિ, Page #414 -------------------------------------------------------------------------- ________________ આ રામચંદ્રસૂરિજી સ્વપક્ષ સ્થાપન ૧૨૧ "अत एव लौकिकलोकोत्तरे च टिप्पनकव्यवहारप्रवृत्तिरपि प्रतिपदादितिथिक्रमेणैव व्युच्छिन्नेऽपि जैनटिप्पनके संप्रतिटिप्पनकप्रवृत्तिरेव तत्साक्षिणी । [ श्रीप्रवचन प० . ૨૦] १०८ "यत्तु जैनटिप्पनकानुसारेण श्रावणभाद्रपदवृद्धावपि आषाढवृद्धिरेव गण्यन्ते इति तन्न युक्तं, जैनटिप्पनकस्य व्युच्छिन्नत्त्वात् संप्रति शैवटिप्पनकेनैव व्यवहारप्रवृत्तिः तदनङ्गीकारे दीक्षाप्रतिष्ठादिमुहूर्तपरिज्ञानं दूरे, मासवृद्धिरपि कथं ज्ञायते ? तस्माच्छ्रावणभाद्रपदકૃદ્ધિનાઢતયા ચવ , વિનુ શ્રાવMાહિતિ ” [ શ્રીવનપરીક્ષા મુ. પૃ. ૪૪૬ ] પાઠ ૩૧/૧ પાઠ ૩૧/૧ ને શુદ્ધ અર્થ વ વાત ga જિજે ઢોરે ૪ આથીજ લૌકિક અને કેત્તરમાં કિgનવરાવદારપ્રવૃત્તિfu prava ટિપ્પણાના વ્યવહારની પ્રવૃત્તિ પણ સિચિવ શુટિઝને જૈનહિ પડવા આદિ તિથિના ક્રમેજ થાય છે. સંગ્રતિ ક્વિનાપ્રવૃતિtવ તત્સાળિ જૈનશાસ્ત્રનું ટિપ્પણું વિચ્છેદ થયા છતાં (શ્રી ઇવાર પરીક્ષા પૃ. ૨૨૦) પણ વર્તમાનકાળની ટિપ્પણાની પ્રવૃત્તિ તેની સાક્ષી છે. એ વર્ગના પાક્ના અર્થનું શુદ્ધ સ્પષ્ટીકરણ પાઠ ૩૧ ૨. પડવા આદિ તિથિને ક્રમ જે ન માનતા હોય તેની સામાજ આ પાઠ કામ લાગે એવે છે, પરંતુ સંસ્કાર કરવા માટે લૌકિક ટિપ્પણુને ઉપયોગ કરનારા માટે આ અંગે પણ વિરોધ કરનારે નથી. પાઠ ૩૧/ર પાઠ ૩૧/૨ નો શુદ્ધ અર્થ = સત્ત જનgિવાનારા આવા- જૈન ટિપ્પણાને અનુસારે શ્રાવણ અને મારા આહga Tuથને ભાદરવાની વૃદ્ધિ છતાં પણ આષાડની इति तन्न युक्तं, जैनटिप्पनकस्य व्युग्छि જ વૃદ્ધિ કરવી એવું જે કંઈ કરે તો नत्वात् , संप्रति शैवटिप्पन केनैव व्यव તે યોગ્ય નથી; કારણકે જેન ટિપ્પણાને વિછેદ હેવાથી વર્તમાનમાં શૈવટિहारप्रवृत्तिः, तदनङ्गीकारे दीक्षा-प्रतिष्ठा. પણાને આધારે વ્યવહારની પ્રવૃત્તિ છે दिमुहर्त्तपरिज्ञानं दूरे, मासवृद्धिरपि कथं અને જે તે ન લેવામાં આવે તો દીક્ષા, ज्ञायते ? तस्माच्छावणभाद्रपदवृद्धिर्नाषा પ્રતિષ્ઠા આદિ મુહુર્તાનું જ્ઞાન તો દૂર રહે, પણ માસ વૃદ્ધિ પણ કેમ જણાવાય? તેટલા માટે શ્રાવણ ભાદરવાની Page #415 -------------------------------------------------------------------------- ________________ પર્વવ્યપદેશ મંતવ્યભેદ, ૧૧૦ “તિથિદિન” અને “પરાધન સંબંધી મન્તવ્ય ભેદને અંગેના નિર્ણયને માટે તારવવામાં આવેલા ૨૫ મુદ્દામાને વીસમે મુદ્દે નીચે મુજબ છે— (૨૪) પૂર્ણિમા અને અમાવાસ્યા કરતાં ચતુર્દશી અને ભા. શુ૫ ના કરતાં ભા. શુ. ૪ એ પ્રધાન પર્વતિથિ છે કે નહિ? ૧૧૧ આ મુદ્દાના સબંધમાં અમારું મન્તવ્ય એવું છે કે–પૂર્ણિમા અને અમાવાસ્યા કરતાં ચતુર્દશી અને ભા શુ. ૫ ના કરતાં ભા સુ. ૪ કેઈ ગુણ રીતિએ પ્રધાન પર્વતિથિ છે કારણ એ છે કે-ચતુર્દશી એ પાક્ષિક અને ચાતુર્માસિક પર્વની તિથિ છે વળી ચતુર્દશીએ આયુષ્યબંધની જેવી સંભાવના છે તેવી સંભાવના પૂનમ અમાસે નથી. ભા. શુ. ૪ ના શ્રી સંવત્સરી પર્વ હવાના કારણે એ તે સારાય વર્ષની પર્વતિથિઓમાં પ્રધાનતા ભેગવે છે એટલે ભા. શુ. ૫ કરતાં એની પ્રધાનતા હોય તે સ્વાભાવિક છે. આ મુદ્દો ખાસ કરીને એટલા માટેજ ઉપસ્થિત કરવામાં આવ્યો છે કે આચાર્યશ્રી સાગરાનન્દસૂરિજી પૂનમ અમાસ અને ભા. શુ. ૫ મે ઉભી રાખવાના તથા તે ત્રણને એક એકજ દિવસે રાખવાના નામે પvખી તથા માસીની ચૌદશની અને સાંવત્સરિક પર્વતિથિની વિરાધના આદિ દેની પાત્રતાને ઉભી કરતાં પણ અટકતા નથી. દ્વારા રચાયા ાિર આવપરિત- વૃદ્ધિને વ્યવહાર કરે. અર્થાત-શ્રાવણ તિ” ! ભાદરવાની વૃદ્ધિ હેય તો અષાઢપણે (શ્રી પ્રવચનrીક્ષા મુ. . 9) 2) : વ્યવહાર ન કરે. કિન્તુ શ્રાવણ આદિ * (ભાદરવા) પણેજ વ્યવહાર કરવો. એ વર્ગના પાઠના અર્થનું શુદ્ધ સ્પષ્ટીકરણ પાઠ ૩૧ આ પાઠ તે તેઓનેજ બાધક છે કે એ શ્રાવણ ભાદર વધ્યો હોય છતાં બે અષાડ માનતા હોય. અને તેમાં જેન શાસ્ત્રના કારણને આગળ કરતા હોય. પરંતુ ક્ષથે પૂર્વાના સંસ્કારથી શ્રી દેવસૂર તપાગચ્છવાળાઓ, જે પર્વ કે પર્વનન્તર અપર્વ તિથિની હાનિ વૃદ્ધિ વખતે પૂર્વ કે પૂર્વતર અપવ તિથિની હાનિ વૃદ્ધિ માનીને પર્વતિથિનો વ્યપદેશ કરે, માને અને આરાધે છે, તેને તે અંશ માત્ર પણ આ પાઠ બાધાકારક નથી. તત્ત્વમાં કહેવું જોઈએ કે જે પૂર્વાના પ્રધાષને આધારે અષ્ટમી આદિ તિથિની હાનિ વખતે સપ્તમી આદિ ન માનતાં અષ્ટમી આદિ માનીને જ આરાધના કરાય તેમજ અષ્ટમી આદિની વૃદ્ધિની વખતે બેય સપ્તમી વિગેરે માનીનેજ બીજે દિવસે અષ્ટમીની આરાધના કરાય એ શાસ્ત્ર અને પરંપરાથી સંગત થવા સાથે ન્યાય અને યુક્તિથી સંગત જ છે. અને તેવી જ રીતે Page #416 -------------------------------------------------------------------------- ________________ આ. રામચંદ્રસૂરિજી સ્વપક્ષ સ્થાપન ૧૨૩ ૧૧૨ “તિથિદિન” અને પશધન સબંધી મતવ્ય ભેદને અંગેના નિર્ણયને માટે તારવવામાં આવેલા ૨૫ સુદ્દાઓ પિકીને ૨૫ મે મુદ્દો નીચે મુજબ છે. (૨૫)” કાર્તિક પૂર્ણિમાના ક્ષયે કાર્તિક પૂર્ણિમાની યાત્રા ચતુર્દશીના ઉદયવાળા દિવસે થાય કે અન્ય કોઈ દિવસે થાય? ૧૧૩ આ મુદ્દાના સબંધી અમારૂં મન્તવ્ય એવું છે કે-પૂર્ણિમાના ક્ષયે થતુ એજ ચતુર્દશી અને પૂર્ણિમા વિદ્યમાન હોય છે એટલે તે એકજ દિવસે બનેના આરાધક બનાય પૂર્ણિમાની યાત્રા તે દિવસે કરવી એ વ્યાજબી ગણાય. વિ. સં. ૧૯ના માગશર શુ. ૬ રવિ. | વિજયરામચંદ્રસૂરિ– શ્રી જન સાહિત્ય મંદિર પાલીતાણા આ પ્રમાણે પર્વવ્યપદેશ મન્તવ્યભેદની લિખિત ચર્ચામાં પૂ. આ. વિજયરામચંદ્રસૂરિજીએ રજુ કરેલ સ્વ૫ક્ષ સ્થાપન સંપૂણ. પૂર્ણિમા કે અમાવાસ્યા કે ભાદરવા સુદ પાંચમ જેવી તિથિ કે જે પર્વાનન્તર પર્વની તિથિ છે, તેની હાનિ વૃદ્ધિ વખતે તેનાથી પૂર્વતર એટલે તેરશ કે ત્રીજની હાનિ-વૃદ્ધિ કરીને પર્વતિથિ કહેવી, માનવી અને આરાધવી એ પરંપરા-શાશ્વસંમત અને યુક્તિયુક્ત જ છે. એટલે આ નવા વર્ગને એવું જ્ઞાન ઝળકે અને સત્ય માર્ગમાં આવે એ રસ્તો તેઓને મળે. એમ ઈચ્છવું સર્વ પ્રકારે યોગ્ય છે. આ પ્રમાણે પર્વવ્યપદેશ મંતવ્યભેદની લિખિત ચર્ચામાં પૂ. આ. સાગરાનંદસૂરીશ્વરજીએ રજુ કરેલ આચાર્ય રામચંદ્રસૂરિજીના ૧ પાઠ ૨ તેને ગુજરાતી શુદ્ધ અર્થ. ૩ તેનું સ્પષ્ટીકરણ. ૪ અને આ, રામચંદ્રસૂરિજીના ભાવાર્થરૂપ ચાર કલમવાળું લખાણ સંપૂર્ણ. Page #417 -------------------------------------------------------------------------- ________________ પચ્ચીસ મુદ્દાને સાર યાને આ. વિજયરામચંદ્રસૂરિજી મહારાજના મૂળ મુદ્દાઓ સંબંધી તેમની માન્યતા આ. રામચંદ્રસૂરિજીએ પિતાના નિરૂપણુમાં આ સાગરાનંદસૂરિજી અને તેમના મંતવ્યભેદની રજુ કરેલ વિગત તેમના શબ્દોમાં ૧ પર્વ ક્ષય વૃદ્ધિ પ્રસંગની માન્યતાઆ. સાગરાનંદસૂરિજીની માન્યતા. પોતાની માન્યતા– આઠમના ક્ષયના બદલામાં સાતમને આઠમના ક્ષયના પ્રસંગમાં ક્ષીણાષ્ટમી ક્ષય કરે તે દીવસે જે સાતમપણું છે. યુક્ત સપ્તમીમાં ક્ષીણાષ્ટમીની આરાધના તેને ઉડાવી દઈને માત્ર આઠમપણું કાયમ કરવાનું તથા એ દીવસે સપ્તમી અષ્ટમી કરવું ને તે પછી જ તે દીવસે અષ્ટમીની બનેને ગૌણુ મુખ્યભેદે વ્યપદેશ કરવાનું આરાધના કરવી. (આ. રા. પૃ. ૩૮) અને સાતમના સૂર્યોદયને સાતમને સૂર્યોદય માનવા સાથે અષ્ટમીને પણ સમાપ્તિસૂચક સૂર્યોદય માનવાનું અમારું મંતવ્ય છે. (આ. રા. પૃ. ૩૮) પર્વતિથિની વૃદ્ધિને બદલે પૂર્વની જે પર્વતિથિની પૂર્વની તિથિ અપર્વ અપર્વતિથિની વૃદ્ધિ કરવી. પૂર્વની અપર્વ તિથિ હોય એવી પર્વતિથિની જ્યારે તિથિની તથા વૃદ્ધા પર્વતિથિની સંજ્ઞા વૃદ્ધિ આવી હોય ત્યારે અમે વૃદ્ધાતિપણું આ ફેરફાર કરીને કરવી અને તે થિના પ્રથમ અવયવ સ્વરૂપ પ્રથમતિથિને પછીજ વૃદ્ધા પર્વતિથિના બીજા દીવસે પરાધનને અંગે અવગણવાનું અને વૃદ્ધાપર્વારાધન કરવું. અર્થાત્ બે આઠમ આવી તિથિના બીજા અવયવસ્વરૂ૫ દ્વિતીયતિથિએ હોય તો તેને બદલે બે સાતમ કરવી પરાધન કરવાનું અને સંજ્ઞાતો તેની એટલે કે પહેલી આઠમની પણ બીજી જે હોય તેજ કાયમ રાખવાનું માનીએ સાતમ એવી સંજ્ઞા કરવી અને તે પછી છીએ. માનો કે સાતમ એ અપર્વતિથિ બીજી આઠમના દીવસ માત્રને જ આઠમ છે. અને તેની પછીની પર્વતિથિ સ્વરૂપ કહીને આઠમની આરાધના કરવી. આઠમ વૃદ્ધિને પામેલી છે. આવા પ્રસં (આ. રા. પૃ. ૩૮) ગમાં અમે પ્રથમા અષ્ટમી અને દ્વિતીયા ૧ આ લખાણ આ. રામચંદ્રસૂરિજી મહારાજના પ્રશ્નાર્થ પચ્ચીસ મૂળમુદ્દા સંબંધી તેમને સંમત હકારાત્મક શું છે તે સમજવા મુકેલ છે. Page #418 -------------------------------------------------------------------------- ________________ આ. રામચંદ્રસૂરિજીના ૫ મુદ્દાને સાર. ૧૨૫ અષ્ટમી એવી સંજ્ઞાને કાયમ રાખીને જ પવારાધનને અંગે પ્રથમાષ્ટમીને અવગણવાનું અને દ્વિતીયાષ્ટમીએ અષ્ટમીનું આરાધન કરવાનું માનીએ છીએ. (આ. રા. પૃ. ૩૮) ઉપરના બને મંતવ્ય દ્રષ્ટિએ ફેર છતાં પતિથિના ક્ષય અને વૃદ્ધિ પ્રસંગે પર્વતિથિની આરાધના અમારે બનેને એકજ દીવસે થાય છે જે દિવસે પરાધન થાય છે તે દિવસે આરાધનાની પર્વતિથિનું હોવાપણું છે એમ પણ અમે બને માનીએ છીએ. પર્વાન્તર પર્વ ક્ષયવૃદ્ધિ પ્રસંગની માન્યતા પૂનમના ક્ષયને પ્રસંગે ચૌદશે પૂનમના ક્ષયના પ્રસંગે ચૌદશેજ ચૌદશ-પૂનમ એ બનેય પર્વતિથિઓના ચૌદશના અને પૂનમના એમ બન્નેય પર્વઆરાધક પણ બની શકાય નહિ. અને તિથિઓના એકજ દીવસે આરાધક બની તે બને પર્વતિથિઓની તે એક દીવસે શકાય છે. અને જરૂર મુજબ મુખ્ય ગૌણ સંજ્ઞા પણ થઈ શકે નહિ, પૂનમના ક્ષયે રીતિએ તે દીવસે ચૌદશની તથા પૂનમની પૂનમના ક્ષયના બદલામાં તેરશનજ ક્ષય પણ સંજ્ઞા થઈ શકે છે. પૂનમે તપ કરકરવો જોઈએ પૂનમના ક્ષયના બદલે તેર વાને હોય તેવા પ્રસંગમાં પૂનમે કરવાને શને ક્ષય કરીને ઉદયતિથિરૂપે પ્રાપ્ત તપ તેરસે અને તેરસે રહી જવા પામે તે થયેલી ચતુર્દશીમાં ફેરફાર કરવો જોઈએ વદ એકમે પણ થઈ શકે છે. આવું એટલે કે તેરશે ચૌદશ માનવી જોઈએ અમારું મંતવ્ય છે. (આ. રા. પૃ. ૩૯) અને ઉદયતિથિ ચૌદશે માત્ર ક્ષીણપૂર્ણિ માનેજ ઉદયતિથિરૂપ બનાવીને માનવી જોઈએ આવું અમાસના ક્ષયે તથા ભા. સુ. ૫ ક્ષયે પણ સમજી લેવાનું છે. પૂનમની વૃદ્ધિના પ્રસંગે પ્રથમ પૂનમની વૃદ્ધિના પ્રસંગે પ્રથમ પૂણિમા અને દ્વિતીયા પૂર્ણિમા એવી પૂર્ણિમા અને દ્વિતીયા પૂર્ણિમા એવી સંજ્ઞા થઈ શકે જ નહિં પૂનમની વૃદ્ધિના સંજ્ઞા કાયમ રાખીને પરાધનને અંગે બદલે તેરસની વૃદ્ધિ કરવી જોઈએ અને પ્રથમ પૂર્ણિમાની અવગણના કરીને તેમ કરીને ઉદયતિથિરૂપે પ્રાપ્ત થયેલી દ્વિતીયા પૂર્ણિમાએ અને પૂર્ણિમાનું પર્વોચૌદશને બીજી તરસ બનાવી પ્રથમ રાધન કરવું જોઈએ. પૂર્ણિમાએ ચૌદશ બનાવી પ્રથમ પૂર્ણિ (આ. રા. પૃ. ૩૯) Page #419 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ પર્વવ્યપદેશ મંતવ્યભેદ, માએ ચૌદશની અને દ્વિતીયા પૂર્ણિમાએ પૂનમની આરાધના કરવી જોઈએ. (આ. રા. પૃ. ૩૯) કલ્યાણક પર્વતિથિના ક્ષય વૃદ્ધિ પ્રસંગની માન્યતા કલ્યાણક પર્વતિથિઓને પર્વતિથિ કલ્યાણક પર્વતિથિઓને પણ અપતરીકે માનીને કલ્યાણક પર્વતિથિને વંતિથિ કહેવાય. મનાય જ નહિં. તેમજ ક્ષય આવ્યો હોય તો પૂર્વની તિથિએ ઉદય, ક્ષય, તથા વૃદ્ધિસંબંધીના નિયમ અને કલ્યાણક પર્વતિથિની વૃદ્ધિ આવી જેમ ચતુષ્પ પંચપર્વ ષવી અને હોય તે પવરાધનને અંગે પ્રથમાને વાર્ષિક પર્વ ભા. સુ. ૪ ને લાગુ પડે છે અવગણીને દ્વિતીયા (ઉત્તરા)તિથિએ પર્વો- તેમજ કલ્યાણક પર્વતિથિઓને પણ રાધનને માને છે. (આ. રા. પૃષ્ઠ ૪૦) લાગુ પડે છે. ( આ. રા. પૃષ્ઠ ૪૦) મુ. ૧ પર્વતિથિઓની આરાધના માટે મળે ત્યાં સુધી ઉદય તિથિનેજ ગ્રહણ કરવાની જૈન શાસ્ત્રકાર પરમષિઓની આજ્ઞા છે. (પૃ. ૪૧) શ્રાદ્ધવિધિ અને ધર્મસંગ્રહને તિથિશ્ચરવાળે પાઠ તેના સમર્થન માટે આપવામાં આવ્યો છે. મુદ્દો ૨ જે દિવસે જે પર્વતિથિ ઉદયતિથિરૂપે પ્રાપ્ત થતી હોય તે દિવસે તે પર્વતિથિ માનવી, તેમજ તે પર્વતિથિ એવા દીવસે ન મનાય કે જે દિવસે તે પર્વતિથિના ભગવટાને અંશજ ન હોય અગર ભેગવટાનો ભાગ હોય તો પણ તે સૂર્યોદય સ્પર્શ પૂર્વે ભગવટે હોય. છતાં તે દીવસે પર્વતિથિ માન. વામાં આવે તે આરોપ, પર્વલેપ, મૃષાવાદ આજ્ઞાભંગાદિ દેના પાત્ર બનાય. તત્ત્વતરંગિણીના પાઠની ખરતરગચ્છની ચર્ચામાંથી જે ફલિતાર્થ નીકળે છે તેથી ઉપરની વસ્તુ સાબિત થઈ શકે છે તેવી માન્યતાથી પૃ. ૩-૬ ને કેટલેક ભાગ આપવામાં આવ્યું છે. મુદ્દો. ૩ પૂર્વની તિથિને પછીની તિથિના દિવસે માનવામાં આવે તો તેથી વિનષ્ટ કાર્યનું ભાવિકરણ માન્યાને દોષ પણ લાગે. (પૃષ્ઠ ૭૬). આના સમર્થનમાં તત્ત્વતરંગિણની ગા. ૧૦ અને ગા. ૧૧ ટકા સાથે રજુ કરવામાં આવી છે. મૃ. ૪ તિથિઃ વય અગર પૂર્વ તિથિat એ આજ્ઞા જે પર્વતિથિ ઉદયતિથિરૂપે પ્રાપ્ત થતી જ ન હોય તેવી પર્વતિથિની માન્યતા અને આરાધનાને દીવસ નકકી કરવાને માટે જ છે પણ ક્ષીણ પર્વતિથિના ક્ષયના Page #420 -------------------------------------------------------------------------- ________________ આા. રામચંદ્રસૂરિજીના રૂપ મુદ્દાને સાર. ૧ર૭ . * * * , , , , , , , બદલામાં તે ક્ષીણ પર્વતિથિની પૂર્વે જે કેઈપણ પહેલી અપર્વતિથિ આવતી હોય તેને ક્ષય કરવાને માટે નથી જ. (પૃષ્ઠ ૭૯) આના સમર્થનમાં તત્ત્વતરંગિણ ગા. ૪ અને તેની કેટલીક ટીકા રજુ કરવામાં આવી છે. મુદ્દો. ૫ કૃ વ તત્તર અગર ગ્રુ ગ્રાહ્યા થોરા એ આજ્ઞા જે પર્વતિથિ બે સૂર્યોદયને સ્પર્શનારી બનીને બીજા સૂર્યોદયવાળા દીવસે સમાપ્તિને પામેલી હોય તે પર્વતિથિની આરાધના તે પર્વતિથિના બીજા સૂર્યોદયવાળા દિવસે નક્કી કરવાને માટે જ છે. પણ વૃદ્ધા પર્વ તિથિના બદલામાં તે વૃદ્ધા પર્વતિથિની પૂર્વે જે કોઈપણ પહેલી અપર્વતિથિ આવતી હોય તેની વૃદ્ધિ કરવાને માટે નથી જ. (પૃ. ૮૯) તત્ત્વતરંગિણું ગા. ૧૭ અને તેની ટીકા આ વસ્તુને સમર્થન માટે આપવામાં આવી છે. મો. ૬ તિથિક્ષય એટલે તિથિનાશ અને તિથિવૃદ્ધિ એટલે બે અવયવાળી એકજ તિથિ નહિ પણ એકમ બીજની જેમ એક બીજાથી ભિન્ન એવી બે તિથિઓ એ અર્થ થતો જ નથી. (પૃ. ૯૫) અર્થાત્ “તિથિક્ષય એટલે તિથિનાશ નહિ અને તિથિવૃદ્ધિ એટલે બે તિથિએ નહિં. આના સમર્થનમાં પ્રવચન પરીક્ષાના પૃષ્ઠ ૪૦૮ ની બે પંકિતઓ આપવામાં આવી છે. મુદ્દો. છ માસવૃદ્ધિ અને તિથિવૃદ્ધિને અંગે આરાધનાના નિયમમાં સમાનતા છે. (પૃ. ૯૭) મુ. ૮ વૃદ્ધિના પ્રથમ માસને તથા પ્રથમ તિથિને નપુંસક કહેવાય. મો. ૯ જે નપુંસક તિથિ પિતાનું ફળ નિપજાવી શકવાને પણ અસમર્થ હેય તે નપુંસક તિથિ મહાપર્વને કાર્યને નિપજાવવાને સમર્થ બને એ સર્વથા અસંભવિત વસ્તુ છે. (પૃ. ૧૦૩) પ્રવચન પરીક્ષાની ૨૧૮ મી ગાથા ટીકા સાથે આ ત્રણ ૭-૮-૯ મુદ્દાના સમર્થનમાં આપવામાં આવી છે. મુદ્દો. ૧૦ પક્ષના ૧૫ ચાતુર્માસના ૧૨૦ અને વર્ષના ૩૬૦ રાત્રિ દીવસ ગણાય છે તે તથા પર્યુષણને અંગે વિસ રાત્રિ સહિત માસ અને સિત્તેર રાત્રિ દિવસ ગણાય છે, તે તિથિ અને માસની અપેક્ષાએજ ગણાય છે. (પૃ. ૧૦૫) મુદ્દો. ૧૧ દિનગણનામાં જેમ એક ઉદયતિથિનો એક રાત્રિ દીવસ ગણાય છે તેમ એક ક્ષીણતિથિને એક રાત્રિ દિવસ અને એક વૃદ્ધાતિથિનો પણ એક રાત્રિ દિવસ ગણાય છે. પ્રવચન પરીક્ષા પૃ. ૪૧૦-૧૧ નો પાઠ આ વસ્તુના સમર્થનમાં આપવામાં આવ્યો છે. Page #421 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ પર્વવ્યપદ મંતવ્યભેદ. મુદ્દો. ૧૨ બીજ પાંચમ આઠમ અગિઆરસ ચૌદસ પૂનમ અમાસ ભા. સુ. ૪ અને કલ્યાણક તિથિઓ પિકી જે કઈપણું પર્વતિથિની વૃદ્ધિ હોય તેને માટે બે બીજ આદિ મનાય લખાય અને બોલાય છે તેથી વિરાધનાને પાત્ર ન થવાય. પરંતુ તેમ માનવા આદિને બદલે બે એકમ આદિરૂપે મનાય બોલાય અને લખાય તે મૃષવાદ આદિ દે પાત્ર બનાયા મુદ્દા ૭-૮-૯ના સમર્થનમાં આપેલ પાઠ આના સમર્થનમાં પણ સમજવો. મુદ્દો. ૧૩ જે પર્વતીથિનો ક્ષય આવ્યો હોય તે પર્વતિથિની પૂર્વની તિથિ અપર્વતિથિ હોય તે પણ તે અપર્વતિથિના એકજ દીવસે ગૌણ મુખ્યરીતિએ અપર્વતિથિ અને પર્વતિથિ બનેય તિથિઓને વ્યપદેશ થઈ શકે. (પૃ. ૧૦૮) ચેથા મુદાના સમર્થનમાં મુકાયેલ તત્ત્વતરંગિણીની ગા. ૪ આના સમર્થનમાં પણ જાણવી. મુદો. ૧૪ જે પર્વતિથિનો ક્ષય આવ્યો હોય તે પર્વતિથિની પૂર્વની તિથિ જે પર્વતિથિ હોય તો પૂર્વની તે પર્વતિથિના દીવસે બન્નેય પર્વતિથિએના આરાધક બની શકાય અને એજ રીતિએ જે એક દીવસે જેટલાં પનો વેગ થઈ જતો હોય તે સર્વ પર્વોના પણું તેજ એક દીવસે આરાધક બની શકાય. (પૃ. ૧૯) બીજા મુદ્દાના સમર્થનમાં રજુ થયેલ શાસ્ત્રપાઠ આના સમર્થનમાં પણ જાણવો. મુદ્દો ૧૫ ચૌમાસી તપમાં પાક્ષિકના તપને અને ચોમાસી પ્રતિક્રમણમાં પાક્ષિક પ્રતિક્રમણ સમાવેશ થાય છે. (પૃ. ૧૦૯) મુદો. ૧૬ પહેલી પૂનમે કે અમારે ચતુર્દશીનું આરોપણ કરીને પણ પાક્ષિક કે ચોમાસી માનવામાં આવે તો પણ અનુક્રમે ૧૫ અને ૧૨૦ રાત્રિદિવસનું ઉલ્લંઘન કર્યું એમજ કહેવાય, એજ રીતિએ ભા. સુ. પહેલી પાંચમે આ પદ્વારા ભા. સુ. ૪ માનીને વાર્ષિક પર્વનું અનુષ્ઠાન કરવામાં આવે તો પણ ૩૬૦ રાત્રિદીવસનું ઉલ્લંઘન કર્યું કહેવાય. મુ. ૧૭ આરાધનાને અંગે ક્ષયના પ્રસંગે ક્ષીણતિથિના ભગવટાની સમાપ્તિ પૂર્વની તિથિના દીવસે હોય છે અને વૃદ્ધિના પ્રસંગમાં વૃદ્ધા તિથિના ભેગવટાની સમાપ્તિ ઉત્તરાતિથિના દિવસે હોય છે એજ એક હેતુથી “સ પૂર્વ તિથિ ai (તિથિ સાથ) વૃદ્ધ શાહ (વા) રોત્ત’ એવા કથન દ્વારા ક્ષયના પ્રસંગે પૂર્વાતિથિ અને વૃદ્ધિના પ્રસંગે ઉત્તરાતિથિ ગ્રહણ કરવાની આજ્ઞા કરવામાં આવી છે અને તે આજ્ઞા કરવામાં ભેગવટાની સમાપ્તિ સિવાય બીજે કઈ હેતુ રહેલો નથી, આના સમર્થનમાં તત્વતરંગિણું પૃ. ૧૨ ને પાઠ આપવામાં આવ્યો છે. Page #422 -------------------------------------------------------------------------- ________________ ચ્છા. રામચંદ્રસૂરિજીના ૨૫ મુદ્દાના સાર ૧૨૯ મુદ્દો. ૧૮ કલ્યાણક તિથિએને પણ તિથિએ તરીકે જણાવેલી છે. [ પૃ. ૧૧૩] આના સમનમાં ધર્માંસ'ગ્રહના પાઠ આપવામાં આવ્યેા છે. મુદ્દો. ૧૯ ઉદય, ક્ષય, અને વૃદ્ધિ સબંધીના જે નિયમે ચતુષ્પવી પંચપવી અને ષટ્સીને લાગુ થાય તેજ નિયમેા અન્ય સર્વ પદ્મતિથિઓને પણ લાગુ થાય. બીજા મુદ્દાના શાસ્ત્ર પાઠે આના સમર્થનમાં સમજવા. મુદ્દો ૨૦ પૂર્ણિમા અને કલ્યાણુકતિથિએ એ બેમાં અવિશેષતા છે. [ પૃ. ૧૧૪ ] તત્ત્વ ગા. ૪ ની વૃત્તિ આ વાતને સમર્થન આપે છે. મુદ્દો. ૨૧ ખીજ, પાંચમ, અગિઆરસ અને ચૌદશે પરભવના આયુષ્યના અંધ પડવાની જેટલી અને જેવી સંભવિતતા છે તેટલી અને તેવી સર્વિતતા પૂર્ણિમા અમાવાસ્યા કે અન્ય કલ્યાણક તિથિએ આદિએ નથીજ. રૃ, ૧૧૫ આના સમર્થનમાં શ્રાદિધિના પૃ. ૧૫૩ ના પાઠ આપવામાં આવ્યેા છે. મુદ્દો. ૨૨ તિથિક્રિન માસ અને વર્ષ આદિના નિર્ણયને માટે જૈટિપ્પ નક વ્યવચ્છિન્ન થવાના કારણે સેંકડો વર્ષ થયાં લૌકિક પંચાંગજ મનાય છે અને હાલ પણ લૌકિક ટિપ્પનક માનવાની જૈનશાસ્ત્રકાર મહાપુરૂષોની આજ્ઞા છે પૃ. ૧૧૮ મુદ્દો. ૨૩ હાલ શ્રી જૈન શાસનમાં અમુક દીવસે અમુક તિથિ ઉદયતિથિ, ક્ષયતિથિ કે વૃદ્ધાતિથિ છે તે વિગેરેના નિર્ણયને માટે ‘ચડાંશુચ’ડૂ’ નામનું લૌકિક પંચાંગજ આધારભૂત મનાય છે. [પૃ. ૧૧૯] આના સમર્થન માટે વિચારામૃતસંગ્રહ અને પ્રવચન પરીક્ષાનેા પાઠ આપવામાં આવ્યા છે. મુદ્દો, ૨૪ પૂર્ણિમા અને અમાવાસ્યા કરતાં ચતુર્દશી અને ભા. શુ. ૫ ના કરતાં ભા. સુ. ૪ એ કેાઈ ગુણી રીતિએ પ્રધાન પર્વતિથિ છે. [ પૃ. ] આના સમન માટે શાસ્ત્રપાઠ મુકવામાં નથા આળ્યેા. મુદ્દો. ૨૫ કાર્તિક પૂર્ણિમાના ક્ષયે કાર્તિક પૂર્ણિમાની યાત્રા ચતુર્દશીના ઉદયવાળા દિવસે થાય. આના સમર્થન માટે શાસ્ત્રપાઠ નથી મુકવામાં આવ્યું. ૧૭ Page #423 -------------------------------------------------------------------------- ________________ પચ્ચીસ મુદ્દાના પૂ. આ. સાગરાનદસૂરિ સંમત સંક્ષિપ્ત પ્રતિકાર મુદ્દો ૧-૫ર્યું કે પર્વોત્તર પતિથિની હાનિ વૃદ્ધિના પ્રસંગ ન હોય ત્યારે પ્રવર્તાવાવાળા આ ઉત્ક્રાંથિને ઉત્સર્ગ માર્ગ છે. ક્ષયવૃદ્ધિના પ્રસંગે તે સિદ્ધાંત શાસ્ત્રકારાએ ‘ક્ષયે પૂર્વા’ ના વચનથી બાધિત ગણ્યા છે. ક્ષયવૃદ્ધિ વખતે પતિથિ નક્કી કરવાની ચર્ચામાં આ ઉત્સર્ગ વાયવાળા મુદ્દાની જરૂર ન ગણાય. પાઠ ૧-આ રજી કરેલ પાઠે તેમણે અપૂર્ણ આપ્યા છે, આખા પાઠમાં તિથિની સંજ્ઞા, ક્ષય વૃદ્ધિ પ્રસંગ ન હોય ત્યારે પ્રવવાવાળા ઉદયને ઉત્સગ મા અને ક્ષયવૃદ્ધિ વખતે પ્રવનાર ઉત્સુને બાધિત કરનાર ‘ક્ષયે પૂર્વી' ના પાડવાળા અપવાદમા છે. ક્ષયવૃદ્ધિ પ્રસંગે પતિથિ નક્કી કરવાની ચર્ચામાં ઉત્સ` અને અપવાદ અન્ધે જણાવનાર પાઠમાંથી ત્યાં આગળ જરૂરી અપવાદ વચનને દૂર કરી ઉત્સ`વચન આગળ કરવું તે વ્યાજખી નથી. મુદ્દો. ૨-તિથિનું પરિસંખ્યાન જાળવવા માટે શાસ્ત્રકારાએ જણાવેલા સંસ્કાર માથી પ કે પદ્મનન્તર પતિથિના ક્ષયવૃદ્ધિ પ્રસંગે પૂર્વ કે પૂર્વતર અપતિથિની સંજ્ઞા દૂર કરી પદ્યતિથિનું પરિસંખ્યાન જાળવનારાઓને આરાપાદિ દોષ! લાતા નથી. પાઠ ૨-આ પાઠ તે આઠમના ક્ષય વખતે સાતમ આદિને આઠમ આદિપે બનાવે છે. અને ચૌદશના ક્ષયની વખતે પક્ષ્મી તરીકે પૂનમ લેવી તેવું કહેનાર ખરતર ગચ્છવાળાને તેરસને પક્ષ્મી તરીકે લેવી તે જણાવવા માટે છે. ભાગની બહુલતા પી હેતુ ‘વિધિ પ્રપા’ વિગેરેમાં આપેલ છે. તે અહિં ટતે! નથી કારણકે તે પ્રતિવાદીની માન્યતાની અપેક્ષાએ છે. આથી તપાગચ્છમાં ભાગ કે સમાપ્તિના નામે તિથિ મનાય તે નક્કી થતું નથી. પાઠ ૩–આ પાઠ ચૌદશના ક્ષયે પૂનમના દીવસે પૂનમ ખેાલી ચૌદશ પાક્ષિકની આરાધના કરવામાં આવે તે તે આરાધના ન થાય અને પૂનમ ચૌદશ બન્ને સ્વતંત્ર ફરજીયાત પર્વતિથિ માનવાનું જણાવે છે. અર્થાત્ ૧ એક દીવસે છે. પતિથિ આરાધી શકાય તે અને અપતિથિની સત્તા ખસેડયા વિના પતિથિ આરાધાય તે એ માન્યતાને આ પાઠ દૂર કરનાર છે. ૧ આ. સાગરાન હઁસુરિજી મહારાજે આ. રામચંદ્રસૂરિજીના પચ્ચીસ મુદ્દાને જે જવાબ આપ્યા છે તેને આ સંક્ષેપ છે. વાંચઢ્ઢાની સુગમતા માટે રજી કર્યાં છે. Page #424 -------------------------------------------------------------------------- ________________ પચ્ચીસ મુદ્દાના સક્ષિપ્ત પ્રતિકાર ૧૩૧ પાઠ ૪-પૂનમના ક્ષયે ચૌદશના દીવસે ચૌદશ પૂનમના વ્યપદેશ થતે હેાત તા ‘મનુ પૌર્નમાલીક્ષયે’ એ પ્રશ્નને અવકાશજ ન હોત કારણુ ચૌદશ પૂનમ બે માનતા હાંત તે પૂનમના ક્ષયે તમે ચૌદશે ચૌદશ નથી માનતા એમ કૅમજ કહેત. ? મુદ્દો ૩-પૂર્વની તિથિને પછીની તિથિના દીવસે ખીજા નામથી તિથિ તરીકે માની હોય અને બીજી તિથિનું કાર્ય થાય તે। કારણકાર્ય ભાવનું અસંગતપણું થાય. અને દોષ લાગે અન્યથા નહિં. ટિપ્પણાની પહેલી પૂનમે ચૌદશ કરવાનું ઉત્સૂત્રખંડનના પાઠથી સિદ્ધ છે. આ મુદ્દાના સમર્થનમાં આપેલ આ પાઢ ખરતરગચ્છવાળા ચૌદશના ક્ષયે પૂનમને દીવસે ચૌદશની આરાધના કરે છે તેને દાષ આપવા માટે છે. તું પ્રથમા પૂર્ણિમાએ પૂર્ણિમાના વ્યપદેશ પૂર્વક ચતુર્થાંશીની આરાધના થતી હોત ! આ પાઠનું સાફલ્ય ટકી શત પર તુ આપેલ પાડનું અહિં સામ્ય નથી. મુદ્દો. ૪-ક્ષયે પૂર્વા તિથિ વ્હાર્યા એ વિધિ વાકય છે. અને તે ક્ષીણુ પામેલી પતિથિને પૂર્વ અપતિથિના દીવસે આખા અહેારાત્રમાં કાયમ રાખનાર છે. આથી ક્ષયે પૂર્વા॰ ની આજ્ઞા પર્વતિથિની માન્યતાનેા દીવસ નક્કી કરનાર અને તે નક્કી દીવસ પૂર્વેની અપતિથિને ખસેડીને થતા હાવાથી ક્ષીણુ પતિથિની પૂર્વે જે કાઇ પણ અપતિથિ આવતી હાય તેને ક્ષય કરનાર છે. આ મુદ્દાના સમર્થનમાં આપવામાં આવેલ તેમના તત્ત્વતર ગિણીના પાઠો પત્ર કે પર્વાન્તર પતિથિના ક્ષયવૃદ્ધિ પ્રસંગે પૂર્વ કે પૂતર અપ`ના ક્ષયને ખાધક નથી. કારણ કે તેજ ગાથાઓમાં ચૌદશ ! ક્ષયે તેરસે ચૌદશ કરવાતી તપાગચ્છની રીતિ સામે ખરતર ગચ્છવાળાએ પ્રશ્ન કર્યાં કે ઉદયંતત્રિની આપણે માીએ છીએ અને તમે ઉદયવતી તેરસે ચૌદશ કેમ કરે છે ત્યારે શાસ્ત્રકારે જવાબ આપ્યા કે જિતુ પ્રાયશ્ચિત્તાવિવિધૌ ચતુર્તયેયેતિ નિયમાનસ્વામ્' તેરસના બ્યપદેશના અસંભવ છે અને પ્રાયચ્છિત્તાદિ વિધિમાં ચૌદશજ મેલાય છે. આથી ક્ષયે પૂર્વી॰' વિગેરેના વચનેાને પણ શાસ્ત્રકારે સ્પષ્ટ કર્યાં છે. અને તે સ્પષ્ટતા પ્રમાણેજ પૂર્વ કે પૂતર અતિથિના ક્ષયની પ્રવૃત્તિ છે. મુદ્દો. પ વૃદ્ધો વાર્યા તથોત્તા એ નિયમ વાક્ય છે. અને તેથી પતિચિની વૃદ્ધિ વખતે પહેલી તિથિનુ પતિથિપણાનું નામ ઉડી જાય છે અને તેમ થતાં પ્રથમ તિથિ અપવતિથિ અને એટલે વૃર્ત્તૌ નું વચન વૃદ્ધા પતિથિની પૂર્વે જે કાઈપણ પહેલી અપતિથિ આવતી હાય તેની વૃદ્ધિ કરવા માટે અને પતિથિઓની પરિસંખ્યાતની સિદ્ધિ માટે છે પરંતુ પહેલી, બીજી કહી ખીજા દીવસે આરાધના નક્કી કરવા માટે નથી. ઉસૂત્ર ખંડન, દેવસુરટ્ટક અને શાસ્ત્રનુલક્ષી સેકડા વની આચરણા વૃદ્ધિ વખતે પૂર્વ કે પૂતર અપવતિથિની વૃદ્ધિ થાય છે તેને સમન આપે છે. ‘વિધિ પ્રપા' ગ્રંથમાં સંપૂર્ણુ` અને ભાગની વાતેા લાવીને વૃદ્ધિ વખતે પહેલી તિથિને આરાધવાનું જણાવ્યું ત્યારે તત્ત્વતરગિણીકારે વૃદ્ધિ તિથિની સંપૂર્ણતા ખોજે દીવસેજ Page #425 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ પર્વવ્યપદેશ મંતવ્યભેદ, અન્ય તિથિના દષ્ટાન્તથી સિદ્ધ કરી છે. અને જણાવ્યું કે વૃદ્ધિમાં બીજી તિથિજ પર્વ તિથિ ગણાય. ચર્ચા પ્રસંગમાં બે ચૌદશ વિગેરે જે લખાય છે. તે ગ્રંથકારને માન્ય છે તે રીતે નહિ પણ ટિપ્પણની અપેક્ષાએ છે. મુ. ૬-સૂર્યોદયને નહિ સ્પર્શવાથી હાનિ અને બે વખત સૂર્યોદય સ્પર્શ વાથી વૃદ્ધિ થાય છે. પરંતુ બે અવયવોવાળી એક તિથિ તે વૃદ્ધિ તિથિ વિગેરે કહેવું બરાબર નથી. આના સમર્થનમાં આવેલ પાઠ બરાબર સમજવો જોઈએ અને તિથિને નાશ નહિ એ બરાબર સમજવું જોઈએ. તિથિના વિદ્યમાન પણાને અંગે તિથિને નાશ નથી પરંતુ સૂર્યોદયને નહિ સ્પર્શવાવાળી તિથિ વ્યવહારમાં નષ્ટ ગણાય છે. આ ચર્ચા ખરતર અને ઉદ્દેશીને છે. તિથિને નાશ નહિ' એ એકાંતે હેત તે તિવા એ પાઠ કેમ જણાવત? અહિં કરવામાં આવેલ અવયવ ઘટના જે ખરતરગચ્છવાળા પ્રથમ તિથિ અને પ્રથમ ભાસને શુદ્ધ તિથિ અને શુદ્ધ ભાસ માને છે અને બીજાને અસ્થાને ગણે છે તેને માટે છે. વાસ્તવિક અવયવ ઘટના હોત તો બન્ને તિથિઓ એક સરખી રીતે આરાધવા લાયક થાત. મુદો. ૭-તિથિને માટે ક્ષો પૂર્વ તિથિઃ વા, વૃદ્ધ વાર્તા તથોરા એવા વિધિ અને નિયમનાં વાકયો છે. તેવાં વાકયે માસને માટે શાસ્ત્રકારે કઈ સ્થળે કહ્યાં નથી. તેમજ માસ અનુષ્ઠાન તિથિની માફક પરિસંખ્યાત નથી. આથી માસવૃદ્ધિ અને તિથિવૃદ્ધિ અંગે આરાધનાના નિયમમાં સમાનતા છે એમ કહી શકાય નહિ. તિથિવૃદ્ધિ અને માસવૃદ્ધિને સમાન માનવામાં આવે તે વરસીતપ, ચમાસી અને છમાસી વિગેરેમાં પ્રથમ ભાસને નપુંસક ગણી અવગણવી જોઈએ પણ તે નથી બનતું. મુદ્દો. ૮–વૃદ્ધિના પ્રથમ માસને કે પ્રથમ તિથિને તે માસ અને તે તિથિની અપેક્ષાએ નપુંસક ગણાય છતાં અન્યની અપેક્ષાએ નપુંસક ન ગણાય. નપુંસક સંતાનની ઉત્પત્તિની અપેક્ષાએ અસમર્થ હોય છતાં પણ યુદ્ધ જેવા મહાન કાર્યોને અંગે સમર્થ હોય છે. મુદો. ૯-પિતાને માટે અસમર્થ પણ બીજાને અંગે વધારે ફળ નિપજાવી શકે. ટિપ્પણામાં ભા. સુ. બીજ કે ત્રીજનો ક્ષય હોય અને અમારા બે હોય તે પ્રથમ અમાસે કપધર જેવું સમર્થ કાર્ય થાય છે. રસધથી તાંબુ રૂપું ન બને તેથી સોનું પણ ન બને તેમ ન કહી શકાય. મુદ્દા. ૭-૮-૯ ના સમર્થનમાં મુકવામાં આવેલ પાઠ ખરતરગવાળા જે પહેલી તિથિ અને પહેલા માસને કાર્ય કરનાર તરીકે માને છે તેને અંગે ગ્રંથકારે તિથિવૃદ્ધિમાં પહેલી તિથિને અને ભાસવૃદ્ધિમાં પ્રથમ ભાસને તે તે તિથિ એને માસના કાર્યને માટે (નિમયનાનg) લખી નપુંસક ગણાવ્યો છે. પરંતુ તે તિથિ કે માસને સર્વ કાર્યો માટે નપુંસક ગણવેલ નથી. Page #426 -------------------------------------------------------------------------- ________________ પચ્ચીસ મુદ્દાને સંક્ષિપ્ત પ્રતિકારક ૧૩૩ મુદ્દો. ૧૦-દીવસ, રાત્રિ, પક્ષ ચતુર્માસ અને વર્ષના રાત્રિદીવસેને વ્યવહાર કમાસની અપેક્ષાએ છે અને તેથી પક્ષ, ચાતુર્માસ વર્ષ વિગેરેના અનુક્રમે ૧૫-૧૨૦-૩૬૦ની ગણના માસ અને તિથિના નામની અપેક્ષાએ છે. મુદ્દો. ૧૧-વ્યવહારનું અંગ કર્મમાસ અને કર્મવર્ષ છે, અને તેમાં નિરંશપણું હોવાથી વૃદ્ધિ, હાનિ ગણાતી નથી. ખરી રીતે તિથિના નામની અપેક્ષાએ દિન ગણના છે. આના સમર્થનમાં મુકાયેલ પાઠ વસ્તુસ્થિતિ સમજવા માટે ઉપયોગી છે. ચાલુ ચર્ચાને અંગે ઉપયોગી નથી. મુ. ૧ર--બે આઠમ વિગેરેને પ્રાયછિત્તાદિવિધિમાં બોલનાર વિરાધકજ થાય, શાસ્ત્રકારોએ સ્થાપેલા વ્યવહારની અપેક્ષાએ વૃદ્ધિ પામેલી પર્વતિથિની પહેલાંની અપર્વતિથિને બેવડી બોલવાવાળા જ સાચા આરાધક ગણાય. તેમની માન્યતા માટે પાઠ નથી . અને અમારી જે માન્યતા છે તેને સેંકડો વર્ષની ગીતાર્થ પરંપરા અને શાસ્ત્ર આજ્ઞાનું બળ છે. મુદ્દો. ૧૩–શાસ્ત્રકારોએ પર્વતિથિના ક્ષયની વખતે પૂર્વની અપર્વતિથિની સંજ્ઞાનો નિષેધ કર્યો છે. અને તે દિવસે પર્વતિથિની સંજ્ઞાથીજ વ્યવહાર કર. વાને કહ્યો છે. આથી એકજ દીવસે અપર્વતિથિ અને પર્વતિથિ એમ બનેય તિથિઓને વ્યપદેશ થઈ શકે નહિ વ્યપદેશ મૂખ્યપણે થાય ગૌણપણે વ્યપદેશ સંભવે નહિ. “પુણતથા ચતુર્લા ઘા કચરા ગુ' આ તત્ત્વતરંગિણના પાઠથી તિથિને વ્યપદેશ મૂખ્યપણે થાય. એટલે ગૌણ પણે વ્યપદેશ ન થાય. તેમજ શ્રાદ્ધવિધિને તિથિ પાઠ તિથિસંજ્ઞા સૂર્યોદયને અનુસરીને કરે છે. પર્વ ક્ષયવૃદ્ધિના અપવાદ પ્રસંગે પૂર્વ કે પૂર્વતર અપર્વની સંજ્ઞાને ખસેડી પસંજ્ઞા સ્થાપે છે. છતાં એક દીવસે બે તિથિને વ્યપદેશ થાય તેવો સ્પષ્ટ પાઠ રજુ કર જોઈએ તેવો પાઠ રજુ કરાયો નથી. મુદ્દો. ૧૪-પરિસંખ્યાન પર્વતિથિઓમાં એક દીવસે બે પર્વતિથિઓના આરાધક બની શકાય નહિં. કારણકે અષ્ટમી ચતુર્દશી આદિ પર્વતિથિઓ અહોરાત્રથી નિયત હોવાને લીધે બે પર્વતિથિ એકીદીવસે બોલાય પણ નહિ અને આરાધાય પણ નહિં. કલ્યાણકપર્વ માટે આનાથી જુદી વ્યવસ્થા છે. રાશી માણી રોલ્સ' આ પાઠથી બન્ને પર્વતિથિઓ ઉભી રાખવાનું જણાવ્યું છે. આથી એક દિવસે બે પર્વનું આરાધન થાય નહિ કે બે પર્વને વ્યપદેશ ન બની શકે. છતાં ફરજીયાત બે પર્વતિથિની એક દીવસ આરાધના થાય તે સ્પષ્ટ પાઠ રજુ કરવો જોઈએ તે પાઠ હજુ સુધી રજુ કરાયો નથી. મુદ્દો. ૧૫-ચોમાસી તપમાં પાક્ષિક તપનો અને ચૌમાસી પ્રતિક્રમણમાં Page #427 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ પર્વવ્યપદેશ મંતવ્યભેદ. પાક્ષિક પ્રતિકમણનો સમાવેશ થાય નહિં. કારણકે પકુખી ચૌમાસી આદિ પ્રતિકમણના આઘંતમાં દેવસી પ્રતિક્રમણ કરવું પડે છે. તેમજ પ્રાયછિત્તના કાઉસ્સગ પણ જુદા જુદા કરવા પડે છે. પકુખીમાં પણ અંતે દેવસી પ્રતિક્રમણ કરવું પડે છે. આથી કઈ દીવસ તપ કે પ્રતિક્રમણને એક બીજામાં સમાવેશ થાય નહિં, અને એક બીજામાં પ્રતિક્રમણનો અને તપને સમાવેશ થાય તેને આધાર આપવામાં આવ્યો નથી. મુદ્દો. ૧૬-પહેલી પૂનમ અમાસ કે પાંચમની પ્રાયશ્ચિત્તાદિ વિાધમાં તે નામે સંજ્ઞા નહિં રહેતાં ચૌદશ અને ચોથની સંજ્ઞા હોવાથી ૩૬૦ રાત્રિદીવસનું ઉલ્લંઘન થાય નહિંકારણકે દીનગણના તિથિના નામની અપેક્ષાએ છે. પણ ચૌદશ કે ચોથના ક્ષયે તેરસ અને ત્રીજના વ્યપદેશ પૂર્વક કરનાર તેઓને ૧૬૧૨૧ અને ૩૬૧ દીવસ થતા હોવાથી ૧૫-૧૨૦ અને ૩૬૦નું ઉલ્લંઘન થશે. ( દિન ગણના એકમ બીજ વિગેરે તિથિના નામની અપેક્ષા છે. ચૌદશ આદિના યે તેરસ બોલી ચૌદશની આરાધના કરનાર તેમને ૧૫-૧૨૦-૩૬ ની દીનગણના નહિ. સચવાઈ રહે. પરંતુ પર્વ ક્ષયવૃદ્ધિ પ્રસંગે તે તે તિથિના નામેચ્ચારપૂર્વક આરાધના કરનાર દેવસુરસંઘની દિનગણનામાં વાંધે નહિ આવે. મુ. ૧૭-“થે પૂર્વી તિથિ ાથ તૃત જાણ તથોત્ત” એ બે વાકે ક્ષયમાં પૂર્વતિથિ અને વૃદ્ધિ પ્રસંગે ઉત્તરતિથિ લેવામાં ભેગ કે સમાપ્તિનો હેતું નથી જણાવતાં. પરંતુ અપર્વના સૂર્યોદયને પર્વને સૂર્યોદય ગણવા અને વૃદ્ધિના પહેલા સૂયોદયને પવન સૂર્યોદય નહિ ગણવા માટે છે. - અહિં આપેલ પાઠમાં સમાપ્તિ માટેનું સૂચન ખરતરગચ્છવાળા ચૌદશના ક્ષયે પૂનમે ચૌદશ માને છે તેના નિષેધ માટે છે. કારણકે પૂનમે ચૌદશ કરવામાં નથી ચાદશને ભેગ કે નથી સમાપ્તિ, આથી ગ્રંથકાર સમાપ્તિ કે ભોગથી તિથિ વ્યપદેશ માને છે એમ નહિ પણ ખતરો બીજે ભોગ સમાપ્તિને આગળ ધરે છે. ને અહિં તે વિસરી જાય છે તે બતાવવા માટે છે. મુદ્દો. ૧૮-પર્વ તિથિઓ મરજીયાત ફરજીયાત બે પ્રકારે છે તેમાં કલ્યાણકતિથિઓ મરજીયાત પર્વતિથિઓ છે. કલ્યાણક તિથિએ સામાન્ય પર્વતિથિઓ છે. તેમાં વાંધો નથી. કલ્યાણતિથિઓ ફરજીયાન પર્વતિથિ સમાન છે તે પાઠ રજુ કરવો જોઈએ તે રજુ કરાયો નથી. મુદ્દો. ૧૯-શાસ્ત્રકારોએ પર્વતિથિના ક્ષય વખતે પૂર્વની અપર્વતિથિની સંજ્ઞાને અભાવ કરીને આખા દીવસ માટે તે ક્ષીણ પર્વતિથિનીજ સંજ્ઞા કાયમ કરી છે. તેવી રીતે કલ્યાણ માટેને ઉલેખ નથી. આથી તે નિયમે સર્વ પર્વ તિથિ ઓને લાગુ ન થાય. Page #428 -------------------------------------------------------------------------- ________________ પચ્ચીસ મુદ્દાને સંક્ષિપ્ત પ્રતિકાર. ૧૩૫ શ્રાદ્ધવિધિ વિગેરે ગ્રંથમાં “ક્ષયે પૂર્વના પાઠ પછી કયાણકની વાત છે આથી જે પૂર્વાનો નિયમ કલ્યાણકાદિ માટે નથી. મુ. ૨૦-પૂર્ણિમાએ ફરજીયાત ચતુષ્પવી પૈકીની પર્વતિથિ છે અને કલ્યાણક ફરજીયાત પર્વતિથિમાં નથી. આ રીતે કલ્યાણક અને પૂર્ણિમામાં વિશેષતા છે. સેનું અને લોટું ધાતુ છે માટે સરખા છે તેમ પૂનમ અને કલ્યાણતિથિ પર્વતિથિ પણાએ સમાન હોવા છતાં એક ફરજીયાત છે અને બીજી મરજીયાત છે તે ભેદ ન ભૂલવો જોઈએ. અહિં આપેલ પાઠ તો બન્નેનું પર્વતિથિપણુનું સામ્ય બતાવનાર છે. મુદો. ૨૧-બીજ વિગેરે પર્વતિથિએ આયુષ્ય બંધનું વિધાન પ્રાયિક છે. તેમજ પાંચ પર્વતિથિ સિવાય આયુષ્ય બંધ નથી એવું એક પણ શાસ્ત્રવચન નથી. પરભવના આયુષ્ય બાંધવા સંબંધી ફરમાન કરનાર જ્ઞાની પુરૂષો વખતે તિથિની કે પતિથિની વૃદ્ધિજ નહતી. આ મુદ્દાના સમર્થનમાં આપેલ તેમનો પાઠ પૂનમને ફરજીયાત પર્વપણાથી દૂર કરી શકતું નથી. આ પાઠ તો બીજ આદિ તિથિને ન માનનાર ઈતરગચ્છીઓને આયુષ્યબંધનું કારણ દર્શાવીને તે તિથિઓ પણ આરાધવા લાયક છે તે જણાવવા માટે છે. કારણકે શાસ્ત્રકારોએ બતાવેલ દરેક સ્પષ્ટ ફરમાનમાં હેતુ દર્શનની આવશ્યકતા નથી. સુદ્દો. ૨૨-પૂર્વકાળમાં જેનશાસ્ત્ર પ્રમાણે સંસ્કાર કરીને બીજાં લૌકિક પંચાંગ મનાતાં હતાં. મુદ્દો. ૨૩-જૈનશાસ્ત્ર પ્રમાણે સંસ્કાર કરીને ૬૦-૭૦ વર્ષથી ચંડાશુગંડુ પંચાંગ આજે મનાય છે. સંસ્કાર વિના માત્ર જ્યોતિષગણિત પ્રમાણેજ પર્વતિથિ માનવાની હોત તો સદ્યમિત્ર અને ક્ષે પૂર્વાવનાં કથને શાસ્ત્રકારને કરવાં પડતજ નહિ આ મુદ્દાના સમર્થનમાં રજુ કરાયેલ પાઠ તિથિ આદિના વ્યવહાર માટે લૈકિક ટિપ્પણાને ન માનતા હોય તેને ઉપાલંભ માટે બને પણ તેથી સંસ્કારવિના લૈકિક ટિપ્પણું લેવું તે સિદ્ધ થતું નથી. જે સંસ્કારવિનાજ ટિપ્પણું લેવામાં આવે તો ચિમાસી પ્રતિક્રમણમાં માસવૃદ્ધિ વખતે પંચપટું મારા વિગેરે જ જણાવવું પડે. મુદ્દો. ૨૪-પૂર્ણિમા, અમાવાસ્યા, અષ્ટમી અને ચતુર્દશી એ ફરજીયાત પર્વતિથિમાં પ્રધાન અપ્રધાનપણને ઉલ્લેખ વિના એકને પ્રધાન અપ્રધાન કેમ કહેવાય ? અર્થાત્ ચારે સમાન-ફરાત પર્વતિથિ ગણાય. ૧ હીર પ્રશ્ન પૃ. ૧૫ ૨ પ્રવચન સારે પૃ. ૧૩ ૩ આચારમય સમાચારી પૃ. ૧૮ ૪ સેન પ્રશ્ન પૃ. ૧૮-૧૯ ૫ આવશ્યક ચૂર્ણિ પૃ. ૨૪ ૬ શાસ્ત્રાનુલક્ષી પરંપરા અને તેમણે પણ સં. ૧૯૯૨ સુધી પ્રધાન અપ્રધાન ભેદ પાડયો નથી. Page #429 -------------------------------------------------------------------------- ________________ પર્વવ્યપદેશ મંતવ્યભેદ, મુદ્દો. ૨૫-કાર્તિક પૂર્ણિમાના ક્ષયે પૂર્ણિમાની યાત્રા ટિપણાની તેરશે ચૌદશ કરીને તેને બીજે દિવસે ટિપ્પણની ચૌદશે પૂનમ કરીને કરવાની શાસ્ત્રજ્ઞા છે. - ૧ ૧ દીપવિજયજીને પત્ર ૨ પં. રૂપવિજયજી મહારાજને પત્ર ૩ દેવસૂર પટ્ટક પૃ. ૧૬ ૪ હરિપ્રશ્ન પૃ. ૧૫ ૫ સેંકડો વર્ષની શાસ્ત્રાનુલક્ષી આચરણ. ૨ ૧ સમર્થનને પાઠ નથી. ૨ સં. ૧૯૯૨ પહેલાંની પોતાની ને પિતાના ગુરૂ દાદાગુરૂની આચરણાની માન્યતાથી આ વિરૂદ્ધ છે. શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈના મુસદા-લવાદનામાને અનુસરીને રજુ થયેલા મુદ્દાઓ કયા કયા ચર્ચાના બીજને અનુસરે છે તે દેખાડનાર યંત્ર. ચર્ચાકાર પર્વ ક્ષયવૃદ્ધિ | પર્વનંતર ક્ષયવૃદ્ધિનું પર્વ પર્વનંતર ક્ષયવૃદ્ધિ સમર્થન માટેના ૪-૬ | ૧-૧ | ૨-૭-૮-૯ પૂજ્ય આચાર્ય સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ ૪–૫ આ. રામચંદ્ર- ૫ ૬-૧૨-૧૩–૧૭ | ૨-૩-૮-૯-૧૪ | સૂરિજી મહારાજ ૧૫-૧૬-૨૪-૨૫ ; ૭-૧૦-૧૧ ૧૮–૧૯-૨૦-૨૧ - - - - - Page #430 -------------------------------------------------------------------------- ________________ પરપક્ષ ખંડન [ આચાર્ય રામચંદ્રસૂરિજી મહારાજના મૂળ પચીસ મુદાની પૂ. આચાર્ય સાગરાનંદસૂરીશ્વરજી મહારાજે કરેલ સમાલોચના. ] આરાધનામાં પર્વતિથિની સંજ્ઞાને અભાવ કે સગાનું બેવડાપણું મનાય નહિં. શેઠ શ્રી કસ્તુરભાઈની હાજરીમાં તિથિની હાની વૃદ્ધિની વખતે પર્વતિથિ નક્કી કરવાના ઘડાયેલા મુસદ્દાને અંગે એ વગે આપેલા મુદ્દાઓ અને તેની ઉપર સમાલોચના શીર્ષક મુદ્દો “તિથિદિન” અને ૫ર્વારાધન સંબંધી મંતવ્યભેદને અંગે નિર્ણય કરવા માટેના ખાસ મુદ્દાઓ. સમાચના–તિથિદિનમાં મંતવ્યભેદ નથી પરંતુ પર્વતિથિની હાનિવૃદ્ધિ વખતે તિથિસંજ્ઞામાં મતભેદ છે. મુદ્દો ૧–૫ર્વતિથિઓની આરાધનાને માટે મળી શકે ત્યાં સુધી, ઉદય તિથિનેજ ગ્રહણ કરવાની આજ્ઞા છે કે નહિ ? સમાલોચના–ઉદયવાળીજ પર્વતિથિ માનવી એ એકાંત નથી, કેમકે પર્વતિથિના ક્ષયવૃદ્ધિપ્રસંગે તે સિદ્ધાંત બાધિત થાય છે. ઉદયતિથિને ઉત્સર્ગ માર્ગ છે “ક્ષકે પૂર્વ તિથિઃ વાઘ” એ પ્રાષ તેને અપવાદ છે એટલે—ક્ષયવૃદ્ધિ પ્રસંગે જેનશાસ્ત્ર પ્રમાણે તિથિ નક્કી કરવાની ચર્ચામાં આ મુદ્દે જ વ્યર્થ છે. ઉદયતિથિની વાત પણ નિષેધ, અનુવાદ અને અપ્રાપ્તિવિધાન કરે છે. જેમકે :– ૧ ઉદયપૂર્વે તે તિથિ એટલે ભાગ હોય તેટલા બધાય તે તિથિના ભાગને તે તિથિ તરીકે માનવાની મનાઈ કરે છે અને પૂર્વાહ્મદિવ્યાપ્તિને કે ક્રિયાકાલ વ્યાપ્તિનો નિષેધ કરે છે. ૨ ઉદયને સ્પર્શતી વખતે જે તિથિભાગ હોય તે સીધે હેવાથી અનુવાદ કરે છે. ૩ અને તે આખા અહોરાત્રમાં બીજી તિથિને ભેગ હોય કે સમાપ્તિ હોય તો પણ તેને તે બીજી તિથિ તરીકે કહેવાની મનાઈ કરે છે. મુહુર્નાદિકમાં તિથિઓની વિદ્યમાનતાએ તિથિ લેવાય છે. ઉદય માત્રથી આખો દિવસ તિથિ લેવાનું તે આરાધનાદિમાં જ હોય છે. ૮ Page #431 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ પર્વવ્યપદેશ મંતવ્યભેદ. આ ઉપરથી ઉદયતિથિને માનનાર મનુષ્ય આરાધનામાં એક દિવસે બે તિથિ માની શકે જ નહિં, એ વાત સ્પષ્ટ થાય છે. કેમકે “ઉદયતિથિ લેવી એ વાતને અર્થજ “ઉદયવાળી ચેવીશ કલાકની તિથિ’ એ છે અને તેથી જ તિથિનો આરંભ પણ પ્રત્યાખ્યાનની વખતે થાય અને સમાપ્તિ પણ બીજા દિવસના પચ્ચકખાણના વખતની અનંતર પૂર્વેજ થાય. પર્વ કે પર્વનન્તરની તિથિરૂપ પર્વતિથિની હાનિ-વૃદ્ધિને પ્રસંગ ન હોય ત્યારે પ્રવર્તવાળે આ માર્ગ છે, અને તેથી પર્વ તિથિની હાનિ-વૃદ્ધિની ચર્ચામાં તે ઉદયવાળી જ તિથિ માનવી એ વાત બાધિત છે. ૪ ઉદયનીજ તિથિ લેવી એમ કહે તે ઉદય વિનાની-વ્યવહારથી ઉદયયુક્ત ગણુએલી ક્ષીણ પર્વતિથિને માનીને મિલિત પર્વતિથિ માનનાર વર્ગ સ્વવચનથી આજ્ઞાભંગાદિ દેશવાળે થાય. અર્થાત્ સામે પક્ષ જે ઉદયયુક્તજ પર્વતિથિ લેવી, એમ એ ઉદયવાળી વાતથી કહેવા માગતો હોય તો તે વર્ગ આઠમના ક્ષયની વખતે સાતમને દિવસે અનુદયવાળી પણ આઠમ પર્વતિથિ તરીકે ગણુને આરાધે છે તે સ્વમંતવ્યથી વિરૂદ્ધ હેવાથી આજ્ઞાભંગાદિ દેજવાળ થાય જે ઉદયવાળી તિથિ લેવી જ એમ કહે તે વૃદ્ધિની વખતે બંને તિથિ ઉદય યુક્ત હોવાથી તે બે દિવસ તે બે પર્વતિથિ નહિં માનનાર તે વર્ગ સ્વવચન વિરૂદ્ધ ગણાય. અર્થાત એ પક્ષ જો ઉદય યુકત પર્વતિથિ લેવીજ, એમ પણ કહેવા માગે છે ટીપણામાં આવેલી પર્વતિથિની વૃદ્ધિ વખતે બંને પર્વતિથિઓ ઉદયવાળી હેવાથી તે વર્ગ તે બંને દિવસ પર્વતિથિ કહેવી અને માનવી જોઈએ. પણ તેમ તેઓ નહિ કરતા હોવાથી સ્વવચન વિરૂદ્ધ ગણાય. વાસ્તવિક રીતે ક્ષયવૃદ્ધિ વખતે પર્વતિથિ નક્કી કરવાની ચર્ચામાં આવા ઉત્સર્ગ વાકયવાળા મુદ્દાની જરૂરજ ન ગણાય. મુદો ર–જે દિવસે જે પર્વતિથિ ઉદયતિથિ રૂપે પ્રાપ્ત થતી હોય, તે દિવસે તે પર્વતિથિ ન મનાય તેમજ તે પર્વતિથિ એવા દિવસે મનાય કે જે દિવસે તે પર્વતિથિના ભગવટાને અંશજ ન હોય, અગર ભગવટાનો ભાગ હોય તો પણ તે સૂર્યોદય સ્પર્શ પૂર્વેને ભેગવા હોય, તો તેમ કરવાથી આરોપ, પર્વલાપ, મૃષાવાદ અને આજ્ઞાભંગાદિદાના પાત્ર બનાય કે નહિ ? સમાલોચના–પર્વ તિથિનું પરિસંખ્યાન જાળવવા માટે શાસ્ત્ર કારેએ જણાવેલા સંસ્કારમાર્ગમાં આરપાદિક દોષ લાગતા નથી, Page #432 -------------------------------------------------------------------------- ________________ - આ. રામચંદ્રસૂરિજીના ૨૫ મુદ્દાઓની સમાલોચના. ૧૩૯ પર્વતિથિ જ્યારે ઉદયને સ્પર્શનારી ન હોય ત્યારે તેનાથી પહેલાંની અપર્વતિથિમાં તે અપર્વતિથિની સંજ્ઞા રખાય જ નહિ, પરંતુ તે આખા અહોરાત્રને પ્રાયશ્ચિત્તાદિ વિધિમાં તે ક્ષીણું પર્વતિથિનીજ સંજ્ઞા અપાય, એવું શાસ્ત્રકારનું સ્પષ્ટ ફરમાન હોવાથી મિથ્યાત્વથી ડરવાવાળા અને માર્ગને માનવાવાળા સુો તે આરો૫, પર્વલેપ આદિ દોષમાં આવે જ નહિ, પરંતુ વીશે કલાક એકજ ઉદયવાળી તિથિનો વ્યવહાર કરવાનું નિશ્ચિત છતાં અને તેમ માન્યા છતાં જેઓ ઉદય વગરની તિથિને ભેળવીને માને, તેઓ તે શાસ્ત્ર અને પિતાના વચનથી વિરૂદ્ધવાળા ગણવાને અંગે તે આરપાદિ દેમાં જરૂર આવે. ઉદયતિથિ માનનારાએ આઠમ આદિ દિવસે અમુક ઘડી બાદ નોમ વિગેરે બીજી તિથિ આવે તે પણ તે આખા અહોરાત્રને આઠમ આદિ તરીકે માનવામાં “પિતાનું શાસ્ત્રથી નિરપેક્ષપણું સ્વીકારવાની સાથે આપ વિગેરે દે પિતાને માટે કબુલ કરવા જ જોઈએ. ભોગવટાને નામે કે સમાપ્તિના નામે તિથિને વ્યવહાર કરનારે ઉદયતિથિના સિદ્ધાંતને, પૂર્વ પુરૂષાના સંજ્ઞાનિદેશના વચનને તેમજ તેવી પરંપરાને માનેલજ નથી એમ કહેવું ખોટું નહિ ગણાય. મુદ્દો ૩–પૂર્વની તિથિને પછીની તિથિના દિવસે માનવામાં આવે તો તેથી વિનષ્ટકાર્યનું ભાવિકારણ માન્યાને દોષ પણ લાગે કે નહિ! સમાલોચના પૂર્વની તિથિને પછીની તિથિના દિવસે બીજા નામથી તિથિ તરીકે માની હોય અને બીજી તિથિનું કાર્ય થાય તે કારણુ કાર્યભાવનું અસંગતપણું થાય અને દોષ લાગે. અન્યથા નહિ. સૂર્યોદયની વખતે અમુક ઘડી સુધી આઠમ વિગેરે તિથિ હેય અને પછી નોમ વિગેરે તિથિ બેસી જતી હોય છતાં તે નામ વિગેરેના ભોગવટાની વખતે આઠમ વિગેરે તિથિ માનનાર મનુષ્ય વિનિષ્ટ કાર્યનું ભાવિકારણ નોમને માને છે એમ નહિ. તેમજ ભવ્યત્વ, તથાભવ્યત્વ, ભવિતવ્યતા જેવા પદાર્થો કે દગ્ધદંડને પણ ઘટનું કારણ માનનાર જેનવર્ગ હોય છે. અને તે ભવ્યત્વ તથાભવ્યત્વ અને ભવિતવ્યતાને, “ભૂતકાલીન છે એમ માનવાને કઈપણ જૈન તૈયાર થઈ શકે નહિં. વળી જેઓ ચતુર્દશી તિથિ અને પાક્ષિક (પૂર્ણિમા) એકરૂપે માને તેઓ વિનષ્ટ કાર્ય અને ભાવિ કારણ જેવા શબ્દો લગાડી શકે. પરંતુ જેઓ પર્વની પૃથક્ પૃથક વ્યવસ્થા કરીને આરાધનાનું પર્વ કત્તવ્ય માને છે તેવા સુને તો નષ્ટ કાર્ય પણ નથી અને ભવિષ્યની કારણતા પણ નથી. Page #433 -------------------------------------------------------------------------- ________________ પર્વવ્યપદેશ મંતવ્ય. જે કે–આરાધનામાં પણ પર્વતિથિની ક્ષયવૃદ્ધિને માનનારે આ વર્ગ પર્વતિથિનો ક્ષય માનીને ઉદયને અંગે થએલ અખંડ એવી અપર્વતિથિમાં પણ ઉદયથી નિર્મલ એવી પર્વતિથિની આરાધના કરે છે, માટે તેણે તે પર્વતિથિની આરાધનાને અંગે કાર્ય-કારણભાવ બતાવ રહેતજ નહિં હોવાથી આ મુદ્દોજ વ્યર્થ છે. મુદ્દો ૪–“ પૂર્વ તિથિ: જા” અગર જો gg તિચિહ્યા એ આજ્ઞા જે પર્વતિથિ ઉદયતિથિ રૂપે પ્રાપ્ત થતી જ ન હોય તેવી પર્વતિથિની માન્યતા અને આરાધનાનો દિવસ નક્કી કરવાને માટેજ છે કે ક્ષીણ પર્વતિથિના ક્ષયના બદલામાં તે ક્ષણ પર્વતિથિની પૂર્વે જે કંઇપણ અપર્વતિથિ આવતી હોય તેને ક્ષય કરવાને માટે છે? સમાલોચના–વે પૂર્વ તિથિઃ વાઘ” એ વિધિ વાકય છે, અને તે ક્ષીણુ પામેલી પર્વતિથિને પૂર્વ અપર્વતિથિના દિવસે આખા અહોરાત્રમાં કાયમ કરનાર છે. સંતેષની વાત છે કે–એ વર્ગ પણ ક્ષે જૂ૦ ના વાકયથી ઉપર મુજબ પર્વતિથિના ક્ષય વખતે, પ્રથમ દિવસે–પૂર્વની અપતિથિના દિવસે તે ક્ષીણ પર્વતિથિપણાની (નહિ કે આરાધનાની) માન્યતા ધરાવવાનું કબુલ કરે છે. શ્રાદ્ધવિધિ ગ્રંથમાં પર્વકૃત્ય વિભાગમાં આવેલા છે. ક્ષયે પૂ. ના પદ્યાર્ધની ઉત્પત્તિ શા માટે થઈ છે, એ વિચારવાની ઘણુ જ જરૂર છે. “ક્ષય શબ્દ, એ “સંબંધી” શબ્દ છે. અને તેથી તેની સાથે સંબંધ રાખનારે બીજે શબ્દ લેવોજ પડે, આ વાતને અનુલક્ષીને (શ્રીશ્રાદ્ધવિધિગ્રંથના પર્વ સંબં ધીના એ આખાએ વિભાગનું નામ પર્વકૃત્યપ્રકાશ હોવાથી તથા ક્ષ દૂર્વા, પદ્યાર્ધ તિથિશ્વ બાત એવા પદથી શરૂ થયેલા પ્રકરણમાં હોવાથી) માનવું પડશે કે અરે .નો અર્થ પવતિથિનો ક્ષય હોય તો” એમજ થાય. આ ચર્ચાને મુખ્ય આધાર ક્ષે પૂર્વ ના આ પ્રૉષ ઉપરજ હેવાથી તે બાબત ઉપર અત્ર નીચે પ્રમાણે વિસ્તારથી વિવેચન આવશ્યક બને છે. હવે જ્યારે સૂર્યઉદયને નહિં સ્પર્શનારી પર્વતિથિ હોય અને તેથી લોક લેત્તર બંને રીતિએ તેને ક્ષય ગણાતો હોય તેવા વખતે તે પર્વ. તિથિનો ક્ષયજ જે ઈષ્ટ હોય તો જે પૂર્વાપદ્યાના આ પહેલા પાદની જરૂરજ નહોતી. અર્થાત્ જેઓ તિથિની સંખ્યામાં ન્યૂનતા માનવાને તૈયાર થાય તેઓને આ પાદની નિષ્ણજનતા સ્વીકારવી જ પડે. વળી પાદમાં જણ Page #434 -------------------------------------------------------------------------- ________________ બા. રામચંદ્રસૂરિજીના ૨૫ મુદ્દાઓની સમાલોચના. ૧૪૧ વવામાં આવે છે કે તે –“પૂર્વ તિથિ ' (તિથિza) એ પદે શાસ્ત્રને અનુસરતી સિધી બુદ્ધિએ વિચાર કરનારને તો સ્પષ્ટ સમજાય તેમ છે કે તે– ક્ષય પામેલી પર્વતિથિનું સ્થાન પૂરવા માટે જ પૂર્વ તિથિ: ર (તિથિr” એ પદે રચવાં પડે. એટલે સામૂદાયિક એ પદ્યાને અર્થ ન્યાયદષ્ટિએ એજ કરવું પડે કે જ્યારે પણ ટીપણામાં પર્વતિથિને ક્ષય હોવાથી પર્વતિથિ શન્યતાને પામે ત્યારે પહેલાંની તિથિને જ પર્વતિથિ પણે કહેવી અગર લેવી. આ વાતનેજ અનુલક્ષીને શાસ્ત્રકારોએ “ક્ષીણ પર્વતિથિની પહેલાં જે અપર્વતિથિની ઉદયને લીધે આ અહેરાત્રી સંજ્ઞા હતી તેને અભાવ કરીને તે અપર્વતિથિના આખા દિવસને તે ક્ષીણ પર્વતિથિની સંજ્ઞા આપવી એમ કહેલું છે. જેઓ અજ્ઞાન આદિ કોઈપણ કારણથી પૂર્વ તિથિઃ એ પદને અર્થ ‘પૂર્વની તિથિમાં” એવો કરે છે, અગર પૂર્વની તિથિમાં આરાધના કરવી” એવો અર્થ કરે છે–તેઓ ઉદયના અભાવે આવેલી પર્વતિથિની શૂન્યતાને અને પૂર્વ ના તિથિના અધિકારને સમજતા નથી એમ માનવું જોઈએ. અગર સમજ્યા છતાં કોઈ અગમ્ય કારણથી બીજી રીતે બોલે છે એમ ગણવું જોઈએ. ક્ષો પૂર્વાના પાઠથી જ્યારે ઉદયના અભાવથી ક્ષીણ થયેલી પર્વતિથિને પણ પર્વતિથિની સંજ્ઞા આપીને ઉભી રાખવી એજ વાત શાસ્ત્રકારોને ઈષ્ટ છે. તે પછી તેમ સંસ્કાર કરીને તે ક્ષીણ પર્વતિથિનેજ ઉભી રાખવા જતાં તે ક્ષીણ પર્વતિથિની પૂર્વવતી પણ કદાચ કેઈ અપર્વને બદલે પર્વતિથિ હોય અને તે પૂર્વવતી પર્વતિથિજ નષ્ટ થઈ જતી હોય તો તેમ થવા દેવું એ તે શાચકારોને કોઈપણ વાતે ઈટ ન હોય એ તે સહજ છે. એટલે પવનંતર પર્વના ક્ષયની વખતે જે પૂ. ને વિધિ-સંસ્કાર તેવા સ્થળે ફરી પણ પ્રવર્તાવજ પડે. અને તેથી શ્રી. દેવસૂરતપાગચ્છને સમગ્ર સંપ્રદાય પૂર્વનન્તર પર્વને ક્ષયની વખતે પૂર્વતર અપર્વતિથિને ક્ષય કરતે આવ્યો છે અને કરે છે, તે યુક્તિયુક્તજ છે. કારણકે એમ કરવાથીજ શાસકોએ ઈષ્ટ માનેલી એવી પર્વસંખ્યા ક્ષય-વૃદ્ધિ પ્રસંગે પણ નિયત રહે છે. પૂર્ણિમા કે અમાવાસ્યા કે જે પર્વનન્તર પર્વતિથિઓ છે. તેના ક્ષયે ચૌદશ પૂનમ કે ચૌદશ અમાવાસ્યા એકઠી કરવાનું જે એ વર્ગ પાંચ સાત વર્ષથી પ્રવર્તાવેલું છે તે ચગ્ય છે Page #435 -------------------------------------------------------------------------- ________________ ૧૪ર પર્વવ્યપદેશ મતવ્યભેદ. એમ દર્શાવનાર એક પણ વચન હજુ સુધી એ વર્ગ તરફથી આખા વિષયમાં જણાવવામાં આવેલુંજ નથી. કોઈ મનુષ્ય “ સત્ર' વાક્ય દેખીને-અહિં સંધિ નહિ કરનારે ભૂલ કરી છે” એમ કહેવા તૈયાર થાય અર્થાત્ અસંધિ સંબંધિને અપવાદને ન સમજી શકે અને એમ બેલે; તેવી રીતે પર્વતિથિની પૂર્વસંખ્યા નિયત કરવા માટે શાસ્ત્રકારોએ કરેલા અપવાદને ન સમજતાં જેઓ એકલા ઉદયને આગળ કરે તેની દશાસ્થિતિ પણ વિદ્વાનોમાં તેવીજ ગણાય, મુદ્દો પ–“વૃદ્ધ જળ રથોત્ત” અગર “ ગ્રાહ્ય તત્તરાએ આજ્ઞ જે પર્વતિથિ બે સૂર્યોદયને સ્પશનારી બનીને બીજા સૂર્યોદયવાળા દીવસે સમાપ્તિને પામેલી હોય, તે પર્વતિથિની આરાધના તે પર્વતિથિના બીજા સૂર્યોદયવાળા દિવસે નક્કી કરવાને માટે છે કે વૃદ્ધા પર્વતિથિના બદલામાં તે વૃદ્ધા પર્વતિથિની પૂર્વે જે કોઈપણ પહેલી અપર્વતિથિ આવતી હોય તેની વૃદ્ધિ કરવાને માટે છે ? સમાલોચના–વૃદ્ધ (ાથ) તથોર એ નિયમ વાકય છે અને તેથી પર્વતિથિની વૃદ્ધિ વખતે પહેલી તિથિનું પર્વતિથિપણુનું નામ ઉડી જાય છે. “ો વાર્તા તત્ત' એ વાક્ય ત્યારે જ જરૂર ગણાય કે-જ્યારે પર્વ તિથિની શાસ્ત્રકારોને અધિકતા ઇષ્ટ ન હોય. જે તિથિને બદલે આરાધનાને અંગે જ આ વાક્ય લેવામાં આવે તો આરાધનાની અધિકતા કોઈપણ દિવસે શાસ્ત્રકારોએ અનિષ્ટ ગણી નથી કે જેથી આરાધનાનું બેવડાપણું થતું નિવારવા માટે આ વાકય કહેવું પડે. આરાધના માટે તે બહુ વાઢવું” એમ કહીને હંમેશાં આરાધના કરવાનું શાસ્ત્રકારે ઉચિતપણું જ માને છે. વળી શ્રી તત્વાર્થ ભાષ્યકાર શ્રી ઉમાસ્વાતિજી મહારાજ વિગેરે તો ફરજીયાત પર્વ તિથિ સિવાયની પડવા આદિ તિથિમાં પણ પૌષધ વિગેરે આરાધવાનું ફરમાવીને સર્વ કાળે પૌષધાદિ આરાધનાની યોગ્યતા જ માને છે. ટીપ્પણાની પર્વતિથિની વૃદ્ધિ પ્રમાણેજ આરાધનામાં પણ વૃદ્ધિ માનનારે વર્ગ પણ એ કેઈપણ લેખ જણાવતું નથી કે “અષ્ટમી આદિ પર્વતિથિએ કરાતા પૌષધાદિ પર્વકૃત્યે અપર્વ તિથિમાં કરે કે અધિકપણે કરે તે અચૂક શાસ્ત્રકારે અમુક પ્રાયશ્ચિત્ત જણાવે છે!” વસ્તુત: “ જા” એ વાક્ય આરાધનાની અધિકતાના નિવા રણ માટે છે જ નહિ, પરંતુ પરિસંખ્યાત પર્વતિથિઓની સિદ્ધિ માટે જ છે. એટલે સ્પષ્ટ કહેવું જોઈએ કે રૂ. એટલે પર્વતિથિની લૌકિક ટીપ્પણુમાં વૃદ્ધિ હોય ત્યારે પર્વતિથિનું પરિસંખ્યાન ચલિત થઈ Page #436 -------------------------------------------------------------------------- ________________ આ રામચંદ્રસૂરિજી સ્વપક્ષ સ્થાપન, ૧૪૩ જાય છે. તેથી તે ચલિત ન થવા દેવા માટે–ઉત્તરની તિથિજ પર્વતિથિ -પર્વતિથિપણે કરવી કે ગ્રહણ કરવી. આ કારણથીજ શ્રીહીરસૂરિજી મહારાજ અને શ્રી સેનસૂરિજી મહારાજ અષ્ટમી–એકાદશી પૂર્ણિમા અને અમાવાસ્યા જેવી પરિસિંખ્યાન કરવામાં આવેલી પર્વતિથિની ટીપણાની વૃદ્ધિની વખતે બીજા દિવસની તિથિને જ પર્વતિથિ કહેવી ઔદયિકી ગણીને વિશે કલાક ઉદયને લીધે થતી પર્વ. તિથિની સંજ્ઞા તે દિવસેજ કાયમ કરે છે. એટલે સ્પષ્ટ સમજાય તેવી વાત છે કે તેઓશ્રીએ તેવી પર્વવૃદ્ધિ વખતે પહેલી અષ્ટમી આદિને તે તે પર્વતિથિ તરીકે ઉદયને સ્પર્શનારી જ નહિ ગણું, તો પછી તેને અષ્ટમી તરીકે કહી શકાય જ કેમ? અને ન કહેવાય ત્યારે સૂર્યોદયને સ્પર્શનારી ગણેલી તે બીજા દિવસની અષ્ટમી આદિની પહેલાને કાળ સપ્તમી આદિ તરીકે જ મનાય એ તો એક વ્યવહારસિદ્ધ હકીકત છે. અને તેથી તેવા અવસરે સાતમ આદિ અપર્વ. તિથિની જ વૃદ્ધિ માનવી, તે પ્રષિ-પર્વતિથિના નિયમ-આરાધના અને ગ્રંથકારેનાં વચનને અનુકુલ છે, એમ કહેવાય. આશ્ચર્યની વાત તો એ છે કે આ વર્ગ આઠમની પર્વતિથિ (એવી વૃદ્ધિના વખતે) પહેલે દિવસે પણ છે, એમ માનવા તૈયાર થાય છે. અને આઠમ આદિ પર્વતિથિના નામે લીધેલા નિયમરૂપ આરાધના કરવાને તો તે દિવસે નિષેધજ કરે છે. અથવા તે દિવસે તે તિથિના નામે લીધેલા નિયમોથી વિરૂદ્ધ વર્તનનું પ્રાયશ્ચિત્ત માનવા કે કરવા એવર્ગ તૈયાર થતો નથી. એટલે કહેવું જોઈએ કે એ વર્ગને દત્તક લીધાની તો કબુલાત છે. પરંતુ વારસાને માટે હક્કદાર (તે દત્તકને) માન નથી, એના જેવું જ એ થાય છે. પર્વતિથિઓનું પરિસંખ્યાન જ્યારે ઈષ્ટ છે, અને એને અંગે ઉપરોકત રીતિએ જે ટીપણામાં આવેલી પર્વનન્તર પર્વ તિથિની વૃદ્ધિ ન મનાય તે પછી “વૃદ્ધ ના પ્રયોગને લીધે થયેલી પૂર્વવર્તિ પર્વતિથિની થવા પામતી વૃદ્ધિ, એ તે મનાય જ કેમ ? અને જે માનવામાં આવે તો તેમ માનનારની બકરું કાઢતા ઉંટ પેઠા” જેવી સ્થિતિ કેમ ન થાય? એટલે જેમ એક પર્વની વૃદ્ધિમાં પૂર્વના અપર્વની વૃદ્ધિ કરવી પડે તેમ પનાર પર્વની ટીપણામાં વૃદ્ધિ હોય ત્યારે પર્વની પૂર્વવર્તિ પર્વતિથિની પહેલાની અપર્વ તિથિની જ વૃદ્ધિ કરવી પડે. અને તેથીજ શ્રી દેવસૂર તપાગચ્છવાળાઓ પૂર્ણિમા અમાવાસ્યાની વૃદ્ધિએ હંમેશાં તેરસની વૃદ્ધિ કરતા હતા, અને એ જ કારણથી Page #437 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ પર્વવ્યપદેશ મંતવ્યભે વિ. સંવત ૧૬૬૫ માં “ઉસૂત્ર ખંડન ” ગ્રંથકાર ખરતરગચ્છવાળાએ એવી વૃદ્ધિ વખતે પહેલી પૂણિમાએ કે પહેલી અમાસે પખી ચૌદશ કરનાર તપાગચ્છને ઓળભે આપવો પડે છે. અર્થાત્ તપાગચ્છવાળાએ પૂર્ણિમા કે અમાવાસ્યાની વૃદ્ધિએ તેરશની જ વૃદ્ધિ કરીને જે પહેલી પૂનમ કે પહેલી અમાસે ચૌદશ ન કરતા હોય તે ખરતરગચ્છવાળાઓ વૃદ્ધ શિવં શિવને રુદ્ધ દિ' એ ઓળભેજ ન આપી શકે. શ્રી તપાગચછની એ સમાચારીથી પાંચ સાત વર્ષથી જુદી રીતે વર્તનાર વર્ગ, પર્વાનન્તર પર્વ તિથિની વૃદ્ધિ વખતે પૂર્વતર અપર્વતિથિ તેરસ આદિની થતી વૃદ્ધિને બાધક તરીકે એક પણ વાક્ય શાસ્ત્રમાંથી આપી શકેલ નથી. મુદ્દો –તિથિક્ષય એટલે તિથિના અને તિથિવૃદ્ધિ એટલે બે અવયવાળી એકજ તિથિ નહિ, પણ એકમ બીજની જેમ એક બીજાથી ભિન્ન એવી બે તિથિઓ એવો અર્થ થાય કે નહિ? સમાલોચના–સૂર્યોદયને નહિ પશવાથી કે બે વખત સ્પશવાથી તિથિની હાનિ-વૃદ્ધિ થાય છે. જૈન જ્યોતિષ અને પ્રાચીન તિષ પ્રમાણે જે તિથિ જે દહાડે સૂર્યોદયને ને સ્પર્શતી હોય તે તિથિ તે દિવસે ઘણા ભેગવાળી હોય કે સમાપ્તિ વાળી હોય તો પણ તે ક્ષીણ થયેલીજ ગણાતી હતી અને વર્તમાન પંચાંગમાં પણ તેમજ ગણાય છે. પરંતુ પ્રાચીન જ્યોતિષ કે જેનતિષમાં તિથિનું પ્રમાણ એકસરખું ૬૧/૬૨ અંશ હોવાથી કેઈ દિવસ પણ પર્વતિથિની વૃદ્ધિ થતી જ ન હતી, પરંતુ વર્તમાન લૌકિક ટીપણાઓમાં તિથિની વૃદ્ધિ થાય છે. વર્તમાન ટીપણામાંજ થતી એ તિથિવૃદ્ધિ બે સૂર્યોદયને સ્પર્શવાને લીધે જ થાય છે. સૂર્યોદયને સ્પર્શના આધારે ગણાતી તિથિ પણ તે દિવસના ચોવીશ કલાક નિયત થવાથી તે વૃદ્ધિ પામેલી તિથિને બે દિવસની બે તિથિઓજ માનવી પડે, અને તેથી ભિન્ન ભિન્ન માનવી જ પડે. કદાચ તિથિઓની સંખ્યા “પંદર નિયત હોવાથી નામ માત્રની અપેક્ષાએ અવયવ મનાય તે પણ અયોગ્ય કહેવાય નહિ. મુદ્દો ૭–માસવૃદ્ધિ અને તિથિવૃદ્ધિને અંગે આરાધનાના નિયમમાં સમાનતા છે કે નહિ ? - સમાલોચના–તિથિને માટે “રે પૂર્વ તિથિ વાળ, વૃદ્ધ વાઘ તથા એવા વિધિ અને નિયમનાં વાક્યો છે, તેવાં વાક્યો માસને અંગે શાસ્ત્રકારે કઈ સ્થળે કહ્યાં નથી. તેમજ માસ અનુષ્ઠાન તિથિની માફક પરિસંખ્યાત નથી. તિથિનું પ્રકરણ શરૂ કરીને શાસ્ત્રકારોએ ક્ષયે પૂર્વ વિગેરે કહ્યું છે, માટે તે નિયમ તિથિને જ લાગુ કરી શકાય. માસને માટે તે જે તેને મહિને Page #438 -------------------------------------------------------------------------- ________________ આ. રામચ દ્રસૂરિજીના ૨૫ મુદ્દાઓની સમાલાચના નાના નામે નિયમે લીધેલા હોય તે તે મને મહિના પાળવાજ પડે, જેમકે ચામાસી, છમાસિ અને વાર્ષિક તપમાં અધિક મહીનામાં તપસ્યા કરવીજ પડે છે. વધેલા મહીનામાં ‘સ્વીકૃત’ નિયમ ન પાળે તા તુટયેાજ ગણાય, પણ લીધેલ નિયમ અધિક તિથિમાં ન પાળે તા તૂટતા નથી. સંવત્સરી પર્વ એ મહિનારૂપ નથી પણ મહિનામાંની તિથિરૂપ છે. મુદ્દો ૮-વૃદ્ધિના પ્રથમ માસને તથા પ્રથમ તિથિને નપુંસક કહેવાય કે નહિ ? ૪૫ સમાલોચના—વૃદ્ધિના પ્રથમ માસ કે પ્રથમ તિથિનું સÒથા જ નપુંસકપણું નથી. જે તિથિ વૃદ્ધિ પામેલી હાય તે તિથિ તેની અપેક્ષાએ નપુંસક ગણુવા છતાં અન્યની અપેક્ષાએ નપુંસક ન ગણાય. જો અન્યની અપેક્ષાએ પણ નપુંસક ગણીએ તા દિવસના નિયમે પણ તેમાં કરવા જોઇએ નહિ જેમ વધેલેા શ્રાવણ કે ભાદ્રપદ માસ સવચ્છરીની અપેક્ષાએ નપુંસક હોય છતાં તેમાં પક્ષી વિગેરે પતિથિએ નપુંસક ગણાતી નથી. કલ્યાણક તિથિએને અંગે અધિક મહિના આખાય નવુંસક છતાં કલ્યાણક પર્વ કરતાં પણ અધિક એવુ... પાક્ષિકાદિ તિથિનુ કાર્ય તે મહિનામાં કરાય છે. મુદ્દો —જે નપુંસક તિથિ પેાતાનું ફલ નીપજાવી શક્રવાને પણ અસમર્થ હાય, તે અન્યના તેથી પણ વધારે સમ ફુલને નીપજાવી શકે કે નહિ ? સમાલાચના—પોતાને માટે અસમર્થ પણ ખજાને અંગે વધારે ફળ નીપજાવી શકે. પુત્રાત્પાદનની અપેક્ષાએ અસમર્થ ગણાતા નપુસા પણુ યુદ્ધ વિગેરેમાં ઈતર પુરૂષાથી પણુ અસાધ્ય એવાં કાર્યો કરી શકે છે, તેમ વૃદ્ધિ તિથિ પેાતાને માટે અસમર્થ હોય તેટલા માત્રથી ખીજાને માટે પણ અસમર્થ જ હાય એમ કહી શકાય નહિ, જો એમ ન લઇએ તા લૌકિક ટીપ્પણુ પ્રમાણે અમાસ આદિની વૃદ્ધિ વખતે આરાધનામાં પણ એ અમાસ આદિ માનનાર વર્ગને પ ણુમાં ટીપણાનુસાર એ અમાસ હાય અને ભા-શુ-ખીજ કે ત્રીજને ક્ષય હાય તા’ તે વગ તરફથી કહેવાતી પહેલી ‘નપુસક' અમાસે શું કાર્ય નહિ થાય? નથી થતું ? અર્થાત્ થાયજ છે. પધર જેવું અસમ મુદ્દો ૧૦—પક્ષના (પંદર) ૧૫ રાત્રિ દિવસ અને ચાતુર્માસ તથા વના અનુક્રમે ૧૨૦ અને ૩૬૦ રાત્રિવિસ ગણાય છે, તે તથા પર્યુંષણાને અગે ૧૯ Page #439 -------------------------------------------------------------------------- ________________ પર્વવ્યપાશ મંતવ્યભેદ. વીસ રાત્રિ સહિત માસ અને સીતેર રાત્રિદિવસ ગણાય છે, તે વારની અપેક્ષાએ ગણાય છે કે તિથિ અને માસની અપેક્ષાએ ગણાય છે? સમાચના–દિવસ, રાત્રિ, પક્ષ, ચતુર્માસ અને વર્ષના રાત્રિ દિવસોને વ્યવહાર કર્મમાસની અપેક્ષાએ છે. માસ અને તિથિના નામની અપેક્ષાએ પફબીના ૧૫, ચતુર્માસીના ૧૨૦ અને વર્ષના ૩૬૦ દિવસે બોલાય છે. મુદો ૧૧– દિન ગણવામાં જેમ એક ઉદયતિથિને એક રાત્રિદિવસ ગણાય છે, તેમ એક ક્ષીણ તિથિને પણ એક રાત્રિદિવસ અને એક વૃદ્ધાતિથિનો પણ એક રાત્રિદિવસ ગણાય છે કે નહિ ? 'સમાલોચના-કર્મમાસની અપેક્ષાએ ગણત્રીમાં નિરંશપણું હોય છે અને તેથી વૃદ્ધિહાનિ ગણતી નથી. તિથિના નામોની અપેક્ષાએ તે ગણત્રી છે. કેમકે વ્યવહારનું અંગ કર્મ માસ છે અને કર્મવર્ષ છે. અને તેના દિવસો અનુક્રમે ૩૦ અને ૩૬૦ નિરઅંશ હોવાથી ૩૦ અને ૩૬૦ ગણાય તેમજ પક્ષના પણ ૧૫ ગણાય. માસમાં તિથિનો ક્ષય હોય ત્યારે પણ ૩૦ અને વૃદ્ધિ હોય ત્યારે પણ ૩૦ અહોરાત્ર કઈ દિવસ મળે જ નહિ. મુદ્દો ૧૨–બીજ, પાંચમ, આઠમ, અગીયારસ, ચૌદશ, પૂનમ, અમાસ ભાદરવા સુદિ ચોથ અને કલ્યાણતિથિઓ પૈકી જે કઈપણ પર્વતિથિની વૃદ્ધિ હોય, તેને માટે બે બીજ આદિ મનાય, લખાય અને બેલાય તો તેથી વિરાધનાને પાત્ર થવાય કે તેમ માનવા આદિને બદલે તે વૃદ્ધાતિથિની પહેલાં જે પહેલી અપર્વતિથિ હેય તેને બે એકમ આદિ રૂપે મનાય, લખાય અને બેલાય તો મૃષાવાદ આદિ દેના પાત્ર બનાય ? | સમાચના–પ્રાયશ્ચિત્તાદિ વિધિમાં આઠમ વિગેરે નહિ બેલનાર કે બે આઠમ વિગેરે બોલનાર શાસ્ત્રાગાને લેપ ગણાય. “ હાથ તત્ત' એ વાક્ય પવૅતિથિની સંજ્ઞાનું નિયામક હોવાથી બે આઠમ વિગેરે “પ્રાયશ્ચિતાદિ વિધિમાં બેલનાર વર્ગ શાસ્ત્ર અને પરંપરાને વિરાધકજ થાય. જ્યારે વ્યવહારની સત્યતા હોવાથી શાસ્ત્રકારોએ સ્થાપેલા વ્યવહારની અપેક્ષાએ-વૃદ્ધિ પામેલી પર્વતિથિની પહેલાંની અપર્વ તિથિને બેવડી લવાવાળા જ સાચા અને આરાધક ગણાય. ભમરામાં ધૂળ વિગેરે રંગ હોવાને લઈને ભમરાને ધોળો કહેવા લાગે તે શાસ્ત્ર અને લૌકિક એમ બને રીતિએ જુદ્દાજ કરે, અને વિરાધકજ ગણાય. મુદ્દો ૧૩–જે પર્વતિથિને ક્ષય થયો હોય, તે પર્વતિથિની પૂર્વની તિથિ અપર્વતિથિ હોય તો તે અપર્વતિથિના એકજ દિવસે ગૌણ મુખ્ય રીતિએ બનેય તિથિઓને વ્યપદેશ થઈ શકે કે નહિ ? Page #440 -------------------------------------------------------------------------- ________________ બા. રામચંદ્રસૂરિજીના ૨૫ મુદ્દાઓની સમાલોચના. ૧૪૭ સમાલોચના–ચવાં કુરન્યાયે અપર્વને દિવસે પણ આ દિવસ ક્ષીણ એવી પર્વ તિથિનેજ ચપદેશ થાય. - પ્રાયશ્ચિત્તાદિ વિધિમાં શાસ્ત્રકારેએ પર્વતિથિના ક્ષયની વખતે પૂર્વની અપર્વતિથિની સંજ્ઞાનો નિષેધ કર્યો છે, અને તે દિવસે પર્વતિથિની સંજ્ઞાથી જ વ્યવહાર કરવાને કહ્યો છે, માટે અપર્વતિથિનો વ્યપદેશ કરનાર અને મિશ્ર પર્વતિથિ કહેનાર વર્ગ શાસ્ત્રથી વિરૂદ્ધજ ગણાય. વળી ઘઉના અંકુરાને જો કોઈ હવાને કરે કે પાણીનો અંકુરો કહે તો તે જેટલો સાચો ગણાય તેટલો ગૌણપણુના ચપદેશને કરનારે સાચે ગણાય. અર્થાત્ પૃથ્વી આદિક કારણે છતાં પણ અંકુરને વ્યપદેશ મુખ્ય ગેધૂમાદિકથીજ કરાય છે. અને તે ગેધૂમાંકુરાદિ કહેવાય છે, તેવી રીતે પર્વતિથિની ક્ષય વખતે પૂર્વ અપર્વ તિથિમાં મુખ્યતા હોવાથી તે આખા દિવસને પર્વતિથિ તરીકેજ વ્યવહાર કરાય. મુદ્દો ૧૪–જે પર્વતિથિને ક્ષય થયો હોય તે પર્વતિથિની પૂર્વનીતિથિ પણ જે પર્વતિથિ હોય તો તે પૂર્વની તે પર્વતિથિના દિવસે બન્નેય પર્વ તિથિઓના આરાધક બની શકાય કે નહિ, તેમજ એક દિવસે બે કે બેથી વધુ પર્વોને યોગ થઈ જતો હોય તો તે સર્વ પન તે એક જ દિવસે આરાધક બની શકાય કે નહિ? . - સમાચના-પરિસંખ્યાત પર્વતિથિઓમાં એક દિવસે બે પર્વતિથિ મનાય જ નહિ, અષ્ટમી, ચતુર્દશી આદિ પર્વતિથિઓ અહોરાત્રથી નિયત હોવાને લીધે બે પવતિથિ એક દિવસે બેલાય પણું નહિ, તેમજ આરાધાય પણ નહિ. મુદ્દો ૧૫–માસી તપમાં પાક્ષિકના તપનો અને ચોમાસી પ્રતિક્રમણમાં પાક્ષિક પ્રતિક્રમણ સમાવેશ થાય છે કે નહિ ? સમાલોચના–પક્રખી ચેમાસી અને સંવત્સરી એ ત્રણે પ્રતિક્રમણેમાં દૈવસિક પ્રતિક્રમણ જુદું કરવું પડે છે, તેમજ દિવસ સંબંધી પ્રાયશ્ચિત્તનો કાઉસગ્ગ પણ જીદે કરવાજ પડે છે, માટે એક બીજાના તપકે પ્રતિક્રમણને એક બીજામાં સમાવેશ થાય નહિ. જે ચોમાસી પ્રતિક્રમણમાં પાક્ષિક પ્રતિક્રમણ સમાવેશ કરે ઈષ્ટ હોય તે પછી પકખી માસી અને સંવર્ચ્યુરીને દહાડે આદંતમાં જે દેવસી પ્રતિકમણ કરવું પડે છે તે કરવું જ ન પડત. તેમજ પકખી, ચૌમાસી અને સંવ૨૭રીને દહાડે તે તે દિવસના પ્રાયશ્ચિત્તના અનુકમે ૧૨-૨૦ અને ૪૦ લેગસના કાઉસગ્ગ કરવામાં આવે છે, તદુપરાંત તે તે દિવસે તે તે દિવસ સંબંધીના પ્રાયશ્ચિત્તને પણ કાઉસ્સગ્ગ જુદો કરવો જ પડે છે, એટલે એક બીજાના તપનો પણ એક બીજામાં સમાવેશ કરવો તે સપ્રમાણુ ગણાયજ નહિ. કેટલાક પૂર્વા Page #441 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ પર્વવ્યપદેશ મંતવ્ય - - - - - - ચાર્યોની માન્યતા તે પકુખી પણ પહેલાં પૂર્ણિમાની હતી, એ શાસ્ત્રલેખેથી સ્પષ્ટ છે. મુદ્દો ૧૬–પહેલી પૂનમે કે અમાસે ચતુર્દશીના આરોપ દ્વારા પાક્ષિક કે ચોમાસી માનવામાં આવે તો અનુક્રમે ૧૫ અને ૧૨૦ રાત્રિદિવસનું ઉલ્લંઘન તથા ભાદરવા શુદિ પહેલી પાંચમે આરોપદ્વારા ભા. શુદિ ચેાથ માની સંવસરી કરવામાં આવે તે ૩૬૦ ત્રિદિવસનું ઉલ્લંઘન થાય કે નહિ? સમાલોચના--તેરશ માનીને ચોમાસી કરે અને ત્રીજ માનીને સંવત્સરી કરે તેવા નવા વર્ગને તે તે દિન સંખ્યાનું ઉલ્લંઘન થાય અને તેથી અનંતાનુબંધિ અને મિથ્યાત્વમાં જાય. ટીપણુની પહેલી પૂનમ, અમાસ કે પાંચમની પ્રાયશ્ચિત્તાદિ વિધિમાં તે તે નામે સંજ્ઞાજ નહિં રહેતાં અનુક્રમે ચૌદશ અને ચેાથનીજ સંજ્ઞા હેવાથી તે તે સંખ્યા પ્રમાણે રાત્રિ-દિવસનું ઉલ્લંઘન થતું નથી, પરંતુ ચૌમાસી ચઉદ. શના ક્ષયના વખતે ઉદયવાળી તેરશ ગણીને જેઓ તે તેરશમાંજ માસી ચૌદશ માનનાર છે, તેને તે ૫૦ અને ૭૦ દિવસની “શ્રી સંવછરીને અંગે આગળ પાછળની મર્યાદાનું ઉલ્લંઘન થાય છે, અને પકુખી ૧૬ મા દિવસે તેમજ માસી ૧૨૧મા દિવસે થવાથી પકુખી અને ચોમાસાની મર્યાદાનું પણ ઉલ્લંઘન થાય છે. એવી જ રીતે ભાદ્રપદ સુદિ ચોથના ક્ષયે સૂર્યોદયવાળી ત્રીજ માનીને તે ત્રીજને દિવસે કે-સંવત્સરી કરનાર વર્ગને આગામી સંવત્સરીએ પણ ૩૬૧ દિવસજ થતા હોવાથી મિથ્યાત્વાદિક દેમાં જવું જ પડે છે મુદ્દો ૧૭– આરાધનાને અંગે, ક્ષયના પ્રસંગે ક્ષીણતિથિના ભગવટાની સમાપ્તિ પૂર્વની તિથિના દિવસે હોય છે, અને વૃદ્ધિના પ્રસંગે વૃદ્ધાતિથિના ભગવટાની સમાપ્તિ ઉત્તરા તિથિના દિવસે હોય છે એજ એક હેતુથી “ફ ga વિશિર્વાલા (તિથિ કાર્યા) વૃદ્ધો ગ્રાહ્ય (ાથ) તત્તરા” એવા કથન દ્વારા ક્ષયના પ્રસંગે પૂર્વાતિથિ, અને વૃદ્ધિના પ્રસંગે ઉત્તરાતિથિ ગ્રહણ કરવાની આજ્ઞા કરાઈ છે કે તેની આજ્ઞા કરવામાં ભગવટાની સમાપ્તિ સિવાયને કેઈ હેતુ રહેલો છે? સમાલોચના–ક્ષયમાં પૂર્વ તિથિ અને વૃદ્ધિ પ્રસંગે ઉત્તરતિથિ લેવામાં ભાગ કે સમાપ્તિને હેતુજ નથી. પૂર્વ નાં બે વા તિથિગ અને સમાપ્તિને અંગે નથી, પરંતુ અપર્વના સૂર્યોદયને પર્વને સૂર્યોદય ગણવા અને વૃદ્ધિના પહેલા સૂર્યોદયને નહિ ગણવા માટે છે. જે એમ લેવામાં ન આવે અને ભાગવટાની કે સમામિની વાત લેવામાં આવે તો નવમી-પ્રતિપદ વિગેરેને ક્ષય હેય ત્યારે અષ્ટમી અને પૂર્ણિમાને (ચૌદશના ક્ષયે એ વગ Page #442 -------------------------------------------------------------------------- ________________ આ. રામચંદ્રસૂરિજીના ૨૫ મુદ્દાઓની સમાલોચના, ૧૪૬ અલ્પ ભેગવાળી તેરશની સમાપ્તિ લેખામાં નહિં લેતે હોવાથી તેરશને સમાપ્તિ વગરની ગણી લે છે તેમ) અપભોગ અને સમાપ્તિ વગરના ગણીને પર્વતિથિને બાધ કરવું પડે એટલે કે નવમીના ક્ષયે અષ્ટમીને અને પડવાના ક્ષયે પૂર્ણિમાને એ વર્ગથી માની શકાય નહિં. તેમજ જે એ ક્ષો પૂર્વા વાક્ય ભેગવટા અને સમાપ્તિને લીધે હોય તો એ વર્ગને જે પર્વતિથિએ પ્રથમ દિવસે અધિક ભેગવાળી હોય તો તે દિવસે તે પર્વતિથિએજ આખે દિવસ માનવી પડે. મુદ્દો ૧૮–કલ્યાણક તિથિએ એ પર્વતિથિએ ગણાય કે નહિ ? સમાલોચના–કલ્યાણકતિથિઓ એ ફરજીઆત પર્વતિથિઓ નથી. અષ્ટમી આદિતિથિએ ફરજીયાત પર્વતિથિઓ છે, અને તે મુખ્યતાએ પષધ અદિકથી આરાધ્ય છે. કલ્યાણક તિથિઓ મરજીયાત છે, અને તે મુખ્ય તાએ તપાદિકથી આરાધ્ય છે. એક દિવસે ઘણું કલ્યાણક હોય છે પણ એક દિવસે ઘણું પર્વ તિથિઓ હોતી નથી. વળી કલ્યાણકમાં ત્રણ-ચાર તિથિ સુધીજ પાછળ હઠવાનું પારંપરિક વિધાન પણ છે. મુદો ૧૯-ઉદય, ક્ષય અને વૃદ્ધિ સંબંધીના જે નિયમ ચતુષ્પવી, પંચવા અને પપવીને લાગુ થાય તેજ નિયમ અન્ય સર્વ પર્વતિથિઓને પણ લાગુ થાય કે નહિ? સમાલોચના–ઉદયાદિકના નિયમો ફરજીયાત પર્વતિથિ સિવાચની પર્વતિથિઓને ત્રણ કે ચાર વખત લાગુ પડે. પ્રાયશ્ચિત્તાદિવિધિમાં પર્વ તિથિના ક્ષય વખતે પૂર્વની અપ તિથિની સંજ્ઞાને અભાવ કરીને આખા દિવસ માટે શાસ્ત્રકારોએ તે ક્ષીણ પર્વતિથિનીજ સંજ્ઞા કાયમ કરી છે, તેવી રીતે કલ્યાણકેને માટે સ્પષ્ટ લેખ હોય તો તે જાહેર કરે જોઈએ. એ કઈ પણ જણાવ્યા વિનાને સર્વ પવતિથિઓને માટે આ જાહેર કરાતે મુદ્દો માત્ર સાચી વાતને ગુંચવવા માટે ગણાય. મુદ્દો ર૦–પૂર્ણિમા અને કલ્યાણક તિથિઓ એ બેમાં અવિશેષતા છે કે વિશેષતા છે ? સમાલોચના—પૂર્ણિમા એ ફરજીયાત ચતુષ્પવીમાહેની પર્વ તિથિ છે, અને કલ્યાણક ફરજીયાત પર્વતિથિમાં નથી. મુદ્દો ૨૧–બીજ, પાંચમ, આઠમ, અગિયારશ અને ચૌદશે પરભવના આયુષ્યને બંધ પડવાની જેટલી અને જેવી સંભવિતતા છે, તેટલી અને તેવી સંભવિતતા પૂર્ણિમા, અમાવાસ્યા કે અન્ય કલ્યાણક તિથિઓ આદિએ ખરી કે નહિ ? Page #443 -------------------------------------------------------------------------- ________________ ૧૫ પર્વવ્યપદેશ મંતવ્યભેદ. સમાલોચના-પર્વતિથિએ આયુષ્યના બંધને નિયમ જૈન જ્યોતિન્ના પ્રચાર વખતે ગણાયો હોય તે પ્રાચિક છે અને તે મૂળ શાસ્ત્રોમાં ઉલેખિત નથી, પરભવનું આયુષ્ય બાધવા સંબંધી ફરમાન કરનારા જ્ઞાની પુરૂષની વખતે કોઈપણ તિથિનીજ વૃદ્ધિ થતી ન હતી તે પર્વતિથિની વૃદ્ધિ તો થાય જ કયાંથી? હાયજ ક્યાંથી ? અને જે એમ હોય તો પછી આયુષ્યને બહાને સાચા વિષયને મરડી નાંખનારા આવા મુદ્દાથી ફાયદો પણ શું ? બીજ વિગેરે પાંચ પર્વતિથિએ પ્રથમ તો આયુષ્યબંધ પ્રાયિક છે. તે પાંચ પર્વતિથિએ સિવાય આયુષ્યબંધ નથી એવું એક પણ શાસ્ત્રવચન નથી. વળી આગમોક્ત વચન તે અષ્ટમી, ચતુર્દશી, પૂર્ણિમા અને અમાવાસ્યા માટેજ છે, અને ફરજીયાત આરાધના પણ તેનીજ છે, તે ચારે તિથિઓ ફરજીયાત આરાધ્ય દેવાથીજ તેનાં ફળને જણાવવાની જરૂર ન પડી, બીજ વિગેરે તિથિઓ આરાધનામાં વિવાદસ્થાન હોવાથી તેના ફળને જણાવવાની શાસ્ત્રકારોને ફરજ પડી છે. શ્રાદ્ધવિધિ વિગેરેમાં સ્પષ્ટ શબ્દથી પૂર્ણિમા અને અમાવા સ્યાને પણ તે તિથિઓની સાથેજ પર્વમાં જોડેલી છે. અને પૂર્ણિમા વિગેરેમાં આરાધન ન કરવાથી પ્રાયશ્ચિત જણાવ્યું છે. તેવું બીજ વિગેરે તિથિઓમાં આરાધના ન કરાય તે પ્રાયશ્ચિત્ત છેજ નહિ. મુદ્દો ૨૨–તિથિદિન, માસ અને વર્ષ આદિના નિર્ણયને માટે જેન ટિપ્પનક વ્યવચ્છિન્ન થવાના કારણે સેંકડો વર્ષો થયા લૌકિક પંચાંગજ મનાય છે અને તે માટે હાલ પણ આપણે લૌકિક પંચાંગજ માનવું જોઇએ, એવું ફરમાન છે કે નહિ? આ મુદ્દો ર૩–અમુક દિવસે અમુક તિથિ, ઉદયતિથિ, ક્ષયતિથિ કે વૃદ્ધિતિથિ છે: એ વિગેરેના નિર્ણયને માટે હાલ શ્રી જૈન શાસનમાં “ચંડાશુચંડ” નામનું લૌકિક પંચાંગજ આધારભૂત મનાય છે કે નહિ? સમાલોચના–તથિના નિર્ણય માટે સંસ્કાર પૂર્વકજ “ચંડાં ચંડ આજે મનાય છે. * તિથિઓ આદિ માનવા પૂર્વક પર્વતિથિની હાની-વૃદ્ધિ વખતે જૈનશાસ્ત્ર પ્રમાણે સંસ્કાર કરીને ટિપણુની ક્ષીણ અને વૃદ્ધિ તિથિને સંજ્ઞા આપીને નક્કી કરવા માટે ૬૦-૭૦ વર્ષથી “ચંડાશુ ચંડ મનાય છે, તે પહેલાંના પૂર્વકાળમાં બીજાંજ લૌકિક પંચાંગ એ માટે મનાતાં હતાં. - તિષ ગણિત પ્રમાણે જ જે પર્વતિથિ માનવાની હોત તો “યંમિ કા તિ ક્ષો પૂર્વા વૃદ્ધ...તોત્તfro’ વિગેરે નિયમો શાસકારેને કરવા પડતજ નહિં. લૌકિક પણ તથવિધ વેગે સપ્તમીને અમી તરીકે અને દેશમીને એકાદશી તરીકે કહે છે અને આરાધ છે ! જેમકે – Page #444 -------------------------------------------------------------------------- ________________ આ. રામચંદ્રસૂરિજી સ્વપક્ષ સ્થાપના ૧૫૧ રોહિણીનો મધ્યરાત્રીયોગ હોય તે બીજે દિવસે ઉદયયુક્ત અષ્ટમી હોવા છતાં પણ સાતમના દિવસે અષ્ટમી કહે છે અને આરાધે છે. મુદ્દો રઠ--પૂર્ણિમા અને અમાવાસ્યા કરતાં ચતુર્દશી, અને ભાદરવા શુદ પાંચમના કરતાં ભા. શુદ ચોથે એ પ્રધાન પર્વતિથિ છે કે નહિ ? સમાલોચના–ચતુર્દશી અને ચેથ સ્વસ્થાને અધિક છતાં પૂર્ણિમા વિગેરેનાં બાધને સહન કરી શકે નહિ. “ફરજીયાત તિથિઓમાં પ્રધાન અપ્રધાનપણું શાસ્ત્રકારેએ જણાવેલું છે, એ પ્રમાણે લેખ દેખાડ્યા સિવાય આ મુદ્દો વ્યર્થ છે. ફરજીઆત દરેક તિથિએમાં પ્રધાનપણું જ છે. ચઉદશ અને પૂણિમા આદિ ફરજીયાત તિથિઓના પણ અનુક્રમે ક્ષય વખતે એ વર્ગ ભેગ અને સમાપ્તિના બાને પૂર્વતિથિમાં તે તિથિને એક વખત આરાધે છે. અને એક વખત આરાધતો નથી. અર્થાત્ ચૌદશના ક્ષયે ઉદયયુક્ત તેરશ ઉભી રાખીને તે વર્ગ તે તેરશમાં ચઉદશ આરાધી લેવાનું કહે છે. અને પૂર્ણિમાના ક્ષય વખતે “એ ન્યાયે ચૌદશ ઉભી રાખીને ચૌદશે તે ક્ષીણુ પૂર્ણિમા આરાધવાને બદલે ઉદયયુકત ચૌદશમાં ચૌદશજ આરાધે છે. પૂર્ણિમાની તો એ વખતે આરાધનાજ કરતા નથી. એ રીતે ટીપણાની ભા-શુ-૪ ના ક્ષયે પણ એ વર્ગ ઉદયયુક્ત ત્રીજમાં ચોથ માને છે અને કરે છે. છતાં ભાશુ-૫ ના ક્ષયે તે ઉદયયુક્ત ભા-શુ -૪ નુંજ તે દિવસે આરાધના કરે છે પાંચમના આરાધનને તે અંજલીજ આપે છે. - પૂર્ણિમા અને અમાવાસ્યા કરતાં ચતુર્દશીનું અને ભા. શુ. ૫ કરતાં ભા-શુ-૪ નું એ રીતે મનસ્વીપણેજ પ્રધાનપણું કહેનાર એ વર્ગ પૂનમ, અમાવાસ્યા અને ભા–શુ-૫ ના ક્ષયે એવી ફરજીયાત તિથિને અને તેના આરાધનને એવા વખતે જે ક્ષય કરી નાંખે છે તે ન કરે, અને તેની માન્યતા અનુસારની ક્ષય વખતે ભાગ અને સમાપ્તિવાળી જ તિથિ માનવાની વાતને અનુસરે તે સ્પષ્ટ છે, કે–એ વર્ગને ઉદયયુક્ત ચૌદશને દિવસે જ પૂણિમા કે અમાવાસ્યાને તથા ભા-શુ-૪ના દિવસે જ ભા-શુ-પ માનવી અને કરવી પડે. અને એમ થાય એટલે એ વર્ગને ચૌદશ અને ચોથ રૂપ કહેવાતી પ્રધાન તિથિઓ પૂર્વદિને કરવી પડે. અને એમ થાય એટલે એ વર્ગને તિથિઓને માટે પ્રધાન અપ્રધાનપણાની વાત સ્વયં પડતી મૂકીને આરાધકપણમાં આવીજ જવું પડે. મુદ્દો-રપ કાર્તિક પૂર્ણિમાના ક્ષયે કાર્તિક પૂર્ણિમાની યાત્રા ચતુર્દશીના ઉદયવાળા દિવસે થાય કે અન્ય કેઈપણ દિવસે થાય? સમાલોચના–કાર્તિકી પૂર્ણિમાની યાત્રા ટી૫ણુની પૂર્ણિમાના ક્ષયે તેરશે ચૌદશ કરીને તેને બીજે દીવસે કરવાની શાસ્ત્રાજ્ઞા છે. આણસૂરગચ્છ, કે જે તપગચ્છની ચાલતી પરંપરાથી જુદા પડી પૂર્ણિમાની વૃદ્ધિએ પડવાની વૃદ્ધિ માનવા લાગ્યું હતું, તે પણ ટીપણાની તે પૂર્ણિમાના Page #445 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર પર્વવ્યપદેશ મંતવ્યભેદ. ક્ષયે તો તેરશને ક્ષયજ માનનાર હતું, એટલે જેનશાસનને માનનાર કઈ પણ મનુષ્ય પૂર્ણિમાના ક્ષચે ચૌદશ-પૂનમ ભેળાં તો આ વર્ગની જેમ માનતો જ ન હતો. વર્તમાનમાં પણ શાસનવર્તિ સમગ્ર લકે ટીપ ની પૂર્ણિમાના ક્ષયે પ્રાયશ્ચિત્તાદિ વિધિમાં તેરશને ક્ષય માનતા હોવાથી તેમને તો તે ક્ષીણ પણ પૂર્ણિમા અખંડ રહે છે. અને તેથી તેમને “કયે દિવસે ચાત્રા થાય અને કયે દિવસે યાત્રા ન થાય ?” એમ એ વર્ગની માફક વિચારવાનું રહેતું જ નથી “યાત્રા' એ ચામાસી પછીનું કર્તવ્ય હોય તો તેની પૂર્ણિ માના દિવસની નિયતતા રહે અને ચૌદશના દિવસે નજ થાય. અને તેમ ન હેય તે પણ ચૌદશે યાત્રા કરનારને પીકેટીંગ કરીને કણ રેવા બેસે છે? જો કે આ મુદ્દાને ચાલુ ચર્ચા સાથે કોઇપણ જાતનો સંબંધ છેજ નહિં, છતાં અહિં એ વ લખ્યો છે માટે સમાલોચના કરી છે. | ઉપસંહાર ૧. એ વર્ગ સં. ૧૯૧ સુધી ટીપણામાં આવતી પતિથિની હાનિવૃદ્ધિની વખતે જેનશાસ્ત્ર અને પરંપરાને આધારે પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની હાનિ-વૃદ્ધિ માનનારે, કહેનાર અને આરાધનારે હતું અને પછી એ વર્ગ ટીપણા પ્રમાણે જ પર્વતિથિની હાનિ-વૃદ્ધિને કહેનારે, માનનારે અને આચરનારો થયો છે. ૨. હવે જ્યારે તેઓને એમજ ઈષ્ટ છે તે પછી તે વગે પિતાના ઈશ્ય-મુદ્દાઓમાં “શાસ્ત્રકારે પર્વતિથિની હાનિ-વૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની હાનિ-વૃદ્ધિ કરીને પર્વતિથિ કહેવાનું અને માનવાનું કહે છે કે કેમ ? અને કહે છે તો તે સાચું છે કે કેમ ? એ બાબતના ખુલાસા કરવા જોઈતા હતા, પરંતુ એ વર્ગના આ ૨૫ ઈશ્ય-મુદ્દામાંથી એક પણ ઈસ્યુ એ વાતને સીધી રીતે સ્પર્શનારેજ નથી. ૩. એ વગે આપેલા આ ૨૫ ઈશ્ય-મુદ્દાઓને પણ અનુકુળ ન હોઈ ને ચાલુ વિવાદ જે “પર્વતિથિની ટીપ્પણામાં આવતી હાનિ-વૃદ્ધિને અંગે પૂર્વ કે પૂર્વતર અપર્વ તિથિની હાનિ-વૃદ્ધિ કરીને પર્વતિથિની સંજ્ઞા અને માન્યતા કરવી એગ્ય નથી, એ બાબત સાબીત થાય તેવા પુરાવા આપ્યા જ નથી. ૪. એટલે એ સવે પુરાવાઓ મુળ મુદ્દાને અડકયા સિવાય જ ચાલ્યા છે એમ માનવું જોઈએ. આનન્દસાગર સહી. દ. પિતે તા. ૫-૧-૪૩. Page #446 -------------------------------------------------------------------------- ________________ પરપક્ષ ખંડન-૨ [આચાર્ય શ્રી વિજય રામચંદ્રસૂરિજીના સ્વપક્ષ સ્થાપનમાં રજુ થયેલ શાસ્ત્રપાઠની પૂ. આચાર્યશ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહાજે કરેલ સમાલોચના ]. શ્રી દેવસૂર તપાગચ્છમાં કઈ સદીઓની પરંપરાથી પંચાંગમાં આવતી પર્વતિથિ કે પર્વનન્તર પર્વતિથિના હાનિ-વૃદ્ધિના પ્રસંગે પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની હાનિવૃદ્ધિ થતી હતી અને થાય છે તેનાથી વિરૂદ્ધ થયેલા એ વગે આપેલા શાસ્ત્રપાઠોની સમાલોચના ચંડાશુચ નામના લૈકિક પંચાંગમાં પર્વ કે પવનન્તર પર્વતિથિની હાનિ-વૃદ્ધિ આવે છે, ત્યારે શ્રી દેવર તપાગચ્છ સંઘ પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની હાનિ-વૃદ્ધિ કરતે આવ્યું છે અને કરે છે તેનાથી એ વર્ગ વિ. સં. ૧૯૯૧ પછી જુદા પડે છે અને તે વર્ગ– - (૧) ટીપણામાં આવતા પર્વ કે પર્વનન્તર પર્વતિથિનો ક્ષયની વખતે એક અપર્વતિથિને દિવસે કે એક પર્વતિથિને દિવસે બે તિથિ કે બે પર્વતિથિ માનવા અને આરાધવાનું કહેવા માનવા લાગ્યો છે, તેમજ (૨) વૃદ્ધિની વખતે શાસ્ત્રકારોએ જણાવેલે “પર્વનન્તર પર્વોને અનન્તરપણે રાખવાને, ક્ષો પૂર્વા નો નિયમ નહિ માનતાં એ વર્ગ હવેથી અનુષ્ઠાન વિશેષે છ કરવાના સ્થાનરૂપ બે પર્વતિથિના નિરન્તરપણાને માનવાની ના પાડે છે. આમ છતાં પોતાના તેવા પણ મંતવ્યને સાબીત કરવા માટે તે વગે પિતાના પચ્ચીસ મુદ્દાઓના આ પુરાવાઓમાં શાસ્ત્રના જે પાઠે આપ્યા છે તે પાઠમાં એક પણ પાઠ તે બેમાંથી એક પણ વસ્તુને સાબીત કરતું નથી. આ વસ્તુ સવિસ્તર જણવવા માટે એ વગે આપેલા ચર્ચાગ્રન્થનાજ પણ કહેવાતા આ પૂરાવા ઉપર સ્વતંત્ર દ્રષ્ટિપાત કરવાની જરૂર ઘણી છે. અને તેથી તે વર્ગના આપેલા પૂરાવાઓમાંના નંબરવાર પાઠો અને તેનું સ્પષ્ટીકરણ નીચે મુજબ અત્ર અનુક્રમસર અપાય છે–૧એ વર્ગના પૂરાવાના પાઠ-૧ ૧ આચાર્ય રામચંદ્રસૂરિજીએ પિતાના પક્ષ સ્થાપનમાં જે પાઠ પિતાની માન્યતાની ગાડે છે. Page #447 -------------------------------------------------------------------------- ________________ પબ્યપદેશ મંતવ્ય ભેદ तिथिश्व प्रातः प्रत्याख्यानवेलायां यः स्यात् सः प्रमाणं सूर्योदयानुसारेणैव लोकेऽपि दिवसादिव्यवहारात् । आहुरपि - चाउमासिअवरिसे, पक्खियपञ्चमीसु नायव्वा । ताओ तिहिओ जासि, उदेह सूरो न अण्णाओ ॥ १ ॥ पूआ पचक्खाणं, पडिकमणं तहय नियमग्गहणं च । લીપ સફેદ ઘૂળે, તીષ તિદ્દિપ ૩ જાયવું ॥ ૨ ॥ उदयंमि जा तिही सा पमाणमिअरीड कीरमाणीए । आणाभंगणवत्था मिच्छत्तविराहणं पावे ॥ ३ ॥ (શ્રાદ્ધવિધિ મુદ્રિતપ્રત પૃ.૧પર એ વર્ગના આપેલા પૂરાવા પાનું ૮ આ પુસ્તક પૃષ્ઠ ૪૨) સ્પષ્ટીકરણ-૧ આ પાઃ–પ્રત્યાખ્યાન વખત અને સૂર્યોદયની વખતેજ તિથિના આરંભ થાય તેમ જણાવે છે. તે પછી એક દિવસે બે સૂર્યોદય કે બે પ્રત્યાખ્યાનના વખતા હાય જ નહિં. અને તેથી એક દિવસે બે તિથિ મનાય નહિ અને તેને વ્યવહાર પણ થાય જ નહિ એ સાફ સમજાય તેમ હોવાથી આ પા। એ વર્ગની માન્યતાને સીધા ધાતક છે. ૧૫૪ વળી આ પાઠની આગળ જ એ શ્રીશ્રાદ્ધવિધિમાં નીચે પ્રમાણેના પાઠ છે, જે તે વગે એ સ્થળે આપ્યા નથી, તે નીચે મુજબ છે એ વર્ગ પૂરાવામાં નહિ' રજુ કરેલા પાડે उमास्वातिवचः प्रघोषश्चैवं श्रयते:-' क्षये पूर्वा तिथिः कार्या, वृद्धौ कार्या तथोत्तरा' [ મુ. શ્રાદ્ધવિધિ રૃ. ૧૫૨ ] અર્થાત્ પતિથિને ક્ષય હાય ત્યારે પતિથિપણે પહેલાની તિથિ કરવી, અને પર્વતિથિની વૃદ્ધિ હૈાય ત્યારે બીજી તિથિને જ ૫તિથિપણે કરવી. આ પ્રોષ ઉપલા પાઠના અપવાદ છે. અને અપવાદ એ ઉત્સર્ગ કરતાં પહેલા પ્રવñ છે માટે ક્ષય વૃદ્ધિના પ્રસંગમાં આ અપવાદ પાઠ નહિ આપતાં તે ખાધિત પાઠ આપવામાં એ વગે સમજણુ વાપરવી જોઈતી હતી. (આ પાઠ સમજે તેા એ વ` ‘સાતમ આઠમ’ ‘તેરશ ચૌદશ’ ‘ચૌદેશ પૂનમ’ કે ચૌદશ અમાવાસ્યાને હવે ભેળા કરવાનુ કહે છે તે કાઇ દિવસ કહેવા તૈયાર થાય નહિ ) એ વગે આપેલા પણ ઉપરના શ્રાદ્ધવિધિના પાઠામાં શાસ્રકારે ચિત્તુસિદ્ધિ માટે રજુ કર્યો છે તે પાડે। દેવસુર સમાચારીનેજ સાબીત કરે છે પરંતુ તેથી વિરૂદ્ધ રામચંદ્રસૂરિજીની માન્યતાને સાખીત કરતા નથી તે જણાવવા માટે તેમના દરેક પાઠાની ક્રમવાર સમાલાચના આચાર્ય શ્રી સાગરાન દસ્રીશ્વરજી તરફથી અપાય છે. Page #448 -------------------------------------------------------------------------- ________________ આ. રામચંદ્રસૂરિજીના શાસ્ત્રપાઠની સમાલોચના. ૧૫૫ સાવ ૦િ એ પાઠથી લેકને અનુસારે દિવસને વ્યવહાર ઉદયને આધારે લીધે છે. માટે પણ એક દિવસમાં બે તિથિ માની શકાય નહિ. એ વર્ગના પૂરાવા પાઠ-૨. क्षीणमपि पाक्षिकं चतुर्दशीलक्षणं पूर्णिमायां प्रमाणं न कार्य, तत्र तद्भोगगन्धચામવાત (તત્વજળી મુદ્રિત રૂ એ વર્ગના આપેલા પૂરાવા પાનું ૧૦ આ પુસ્તક પૃષ્ઠ ૪૯) સ્પષ્ટીકરણ-૨ ચતુર્દશીના ક્ષયે ખરતરગચ્છવાળાઓ “પૂનમને દિવસે પૂનમ માને છે અને ચૌદશનું કાર્ય કરે છે. તેને અંગે શ્રીતત્વતરંગિણીકારનું એ કથન છે એટલું જ નહિ, પરંતુ તેઓ ખરતર ગ૭વાળાઓ તિથિ માનવામાં ભેગની બહુલતારૂપી હેતુ “વિધિપ્રપા” વિગેરે ગ્રન્થમાં આપે છે. માટે તત્ત્વતરંગિણકારે એ ખરતરગર છવાળાને એ સ્થળે તિથિ બાબત ભેગને અસંભવ જણવ્યો છે, વસ્તુત: તિથિને ભેગ એ તિથિના વ્યપદેશનું કારણ જ નથી. કેમકે સાતમ વિગેરે તિથિઓમાં આઠમ વિગેરે પર્વતિથિના ભેગે ઘણી વખત મોટા પ્રમાણમાં હોય છે; વળી અષ્ટમી આદિને દિવસે પણ નવમી આદિના ગે ઘણી વખત ઘણા મોટા પ્રમાણમાં હોય છે. એથી જે ઘણા ભેગવાળી જ તિથિને તિથિ તરીકે માનવામાં આવે તે ઉદયયુક્ત સાતમે આઠમ અને આઠમે તેમજ માનવી પડે. એ તે એ વર્ગને માન્ય નથી. માટે જ શ્રીતત્ત્વતરંગિણીકારે અત્ર આપેલે ભેગને હેતુ માત્ર પ્રતિવાદીની માન્યતાની અપેક્ષાએ લેવામાં આવેલ છે, તે સ્પષ્ટ સમજાય તેવું છે. (જેમ જેને કઇપણ પુગલના સંગને અનાદિકાલીન માનતા નથી, છતાં જેના તરફથી મોક્ષને નહિ માનનારા મીમાંસકને મેક્ષની સિદ્ધિને માટે “શોવિહોરનું દ્રષ્ટાત કાંચન અને ઉપલના સંગને અનાદિ ગણુને કહેવામાં આવે છે (કેમકે મીમાંકે તેમ માને છે, તેમ ભેગવાળી તિથિને નહિ માન. નારા તપગચ્છવાળાએ અત્ર ભેગવાળી તિથિને માનવાવાળા ખરતરને તિથિના ભાગની વાત કહે છે; નહિં કે પોતાની પણ તેવી માન્યતા છે એમ રજુ કરે છે.) એ વર્ગના પૂરાવા પાઠ-૩ चतुर्दशीपौर्णमासी चेत्युमे अप्याराध्यत्वेन सम्मतेस्तस्तद्यदि भवदुक्तरीतिराश्रीयते तर्हि पौर्णमास्येवाराधिता, चतुर्दश्यांश्चाराधनं दत्तांजलीव भवेत् । (તસ્થતાળો મુકિત પ્રત પૂ. જ એ વર્મના પુરાવા પા. ૧૧ આ ગુસ્તક પૃષ્ઠ પર પષ્ટીકરણ-૩ આ પાઠને પરાવો તેઓ જ આપી શકે કે જેઓ બને પર્વને પૃથમાનીને Page #449 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ પર્વવ્યપદેશ મંતવ્ય ભેદ બંને પર્વતિથિની આરાધના પૃથક્ય માનતા હોય, એ વર્ગ ટીપણાની પૂનમના ક્ષયે ચાદશ અને પૂનમને ભેળા માનીને જે એકજ દિવસે બંને પર્વતિથિની આરાધના કરવા માગે છે તે આ પાઠ વિચારે અને માને તે પોતાનું મન્તવ્ય ભૂલ ભરેલું છે એમ એમને જ સ્પષ્ટ માલમ પડે તેમ છે. (બંને પર્વતિથિઓની સ્વતંત્ર અને લાગલગાટ આરાધના કરવા માટે શ્રી દેવસૂર તપાગચ્છ પનcર પર્વની તિથિની હાનિ-વૃદ્ધિ વખત પૂર્વતર અપર્વતિથિ (તેરશ)ની હાનિ-વૃદ્ધિ કહે છે અને કરે છે તે આ પાઠથી પણ व्यापी थाय छे.) એ વર્ગના પૂરાવા પાઠ-૪ नन्वेवं पौर्णमासोक्षये भवतामति का गतिरिति चेत् अहो विचारचातुरी, यतस्तत्र चतुर्दश्यां द्वयोरपि विद्यमानत्वेन तस्याऽप्याराधन जातमेवेति जानताऽपि पुनर्नाद्यते? । न च तत्रारोपिता सती पूर्णिमाऽऽराध्यते, यत. स्त्रुटितत्वेन चतुर्दश्यां पौर्णमास्या वास्तव्येव स्थितिः, युक्तिस्तु तत्रोक्ता वक्ष्यते च क्षीणतिथिवृद्धितिथिसाधारणलक्षणावसरे इति । भवता तु त्रुटितचतुर्दशी. पूर्णिमाया बुद्धयाऽऽरोप्याऽऽराध्यते, तस्यां तद्भोगागन्धाभावेऽपि तत्वेन स्वीक्रियमाणत्वात् , आरोपस्तु मिथ्याज्ञानं, यदुक्तं.........तत्राद्य एकस्मिन् दिने द्वयोरपि कल्याणकतिथ्योर्विद्यमानत्वेन तदाराधकोऽपि सन्ननंतरोत्तरदिनमादायैव तपःपूरको भवति, नान्यथा, यथा पूर्णिमापाते पाक्षिकचातुर्मासिकषष्ठतपोऽभिग्रहीति, द्वितीयस्तु भविष्यद्वर्ष तत्कल्याणकतिथियुक्तदिनमादायैवेति नात्र शङ्कावकाश इति, युक्तिरिक्तत्वात् न च खसूचित्वमेव शङ्काज्वरनाशौषधीति गाथार्थः ॥ [ यथा पूर्णिमापाते चातुर्मासिकषष्ठतपोऽभिग्रही अपरदिनमादायैव तपःपुरकः द्वितीयस्तु भविष्यद्वर्षतकल्याणकतिथियुक्तं दिनमादायैवेति न किंचिदनुपपन्नम् अत्र तव तावद्युक्तिरिक्तत्वात् खसूचित्वमेव शङ्काज्वरनाशौषधाति गाथार्थः] (तत्त्वतरंगिणि) मुद्रित पृष्ठ ५-६ मे नि मापेक्षा पू२५॥ पार्नु ११-१२. या पुस्त: पृष्४ ५६-६०. સ્પષ્ટીકરણ ૪. ઉપર જણાવેલા પાઠેના એ વળે ભાવ કે અર્થ પૃથફ આપ્યા જ નથી, અને આ પાઠને અર્થ સારા વિરતાર રૂપે અગાઉ અનેક્વાર આપ્યા છતાં એ વર્ગ તરફથી “ભાવ”ના નામે કેમ આગળ થવાય છે; એ આ લખાણ સમાજનારને રહેજ સમજાય તેમ છે. Page #450 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ આ. રામચંદ્રસૂરિજીના શાસ્ત્રપાઠેની સમાચના *(ગ) નr (fમાક્ષરે માતા આ સિરિતિ ચેતા) એ અવયવથી જે શંકા શરૂ કરવામાં આવે તે શંકા શા કારણથી કરવામાં આવી છે? એ વસ્તુને એ વર્ગ વિચારે એ ઘણું જરૂરી છે. સામાન્ય નિયમ છે કે-“ચા થા ફ ત ા ના પૂર્વથ પરિ” અર્થાત્ જે કાંઈ પણ શંકા કરવામાં આવે તે પહેલાના વિધિ નિષેધ વિકલ્પ કે નિયમાદિ ઉપરજ હોય એટલે આ શંકાની પહેલાને પાઠ એવો છે કે कि किमप्यष्टम्या रहोवृत्या समर्पितं यन्नष्टाऽप्यष्टमी परावृत्त्याभिमन्यते, पाक्षिकेण च किमपराद्धं यत्तस्य नामापि न सह्यते इति (तत्त्वतरंगिणी. मु० पृ. ५). શાસ્ત્રકાર ખરતરગચ્છવાળાઓને કહે છે કે “આઠમની પર્વ તિથિએ તમને શું ખાનગીપણે (લાંચ તરીકે) કંઈ આપ્યું છે, કે જેથી ક્ષય પામેલી અષ્ટમીને (સાતમનું) પલટાવવું કરીને પણ માને છે ? (અને જે ત્યાં ફેરવીને પણ ક્ષીણ પર્વતિથિ માને છે, તો પછી પાક્ષિક એટલે ચાદરો તમારે અપરાધ કર્યો છે કે જેથી તેનું (ચૌદશનું નામ પણ સહન કરતા નથી ?” - આ વસ્તુ જે એ વર્ગ વિચારે તે તેને પણ માલમ પડે કે શાસ્ત્રકાર પર્વતિથિના ક્ષય વખતે પર્વતિથિને ક્ષીણ માનીને એકલી આરાધનાને વળગતા જ નથી. અર્થાત્ એવા વખતે શાસ્ત્રકારે પ્રથમ તે પર્વતિથિ જ નક્કી કરે છે. કેમકે ખરતર ચૌદશના ક્ષયે પૂનમે, પૂનમને દિવસે ચતુર્દશીનું કર્તવ્ય જે પાક્ષિક પ્રતિકમણાદિ આરાધના છે તેને તે તેઓ કરેજ છે. માત્ર તે દિવસે ચતુર્દશીની આરાધના કર્યા છતાં તે દિવસને ખરતરે ચાદશ નહિ માનતાં પૂનમ માને છે, તેનેજ શાસ્ત્રકારે અત્ર વિરોધ ઉઠાવ્યા છે, ' અર્થાત ક્ષીણ ચતુર્દશી વખતે ખરતરે તેરસને બીજે દિવસે જ પૂનમ માનીને તે પૂનમને દિવસે ચિદશની આરાધના કરે છે. અને તેરસ અને પૂનમ વચ્ચેની ચાદશ પર્વતિથિને ઉડાવી દે છે તેને જ વાંધો ઉઠાવ્યા છે. આ વાત સંપૂર્ણતયા લક્ષમાં લઈને એ વિશે વિચારવું જોઈએ કે તિથિની ક્ષયવૃદ્ધિ વખતે પણ શાસ્ત્રકારનું ધ્યેય પ્રથમ પર્વતિથિજ નક્કી કરવા ઉપર છે. કારણકે તેને અંગેજ આરાધનાનો નિયમ છે. આ વસ્તુ ભૂલીને એ વર્ગ તે તિથિના નિયમને ખસેડે છે અને આરાધનાના ૧. આ પાઠ ખૂબ જ વિચારણીય હોવાથી તેનું સવિસ્તર વિવરણ આપ્યું છે. માં શંકાના ઉત્થાનની પૂર્વભૂમિકા છે. ૩માં તત્ત્વતરંગિણીની શંકાનું સ્વરૂપ સમજાવ્યું છે. માં આ શંકા દેવસૂરસમાચારીને પિષક જ છે. તેને માટે બીજા પ્રત્યેના આધાર આપ્યા છે, માં તપાગચ્છની માન્યતાને ઉપસંહાર છે. Page #451 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ પબ્યપદેશ મહતવ્ય ભેદ નિયમમાં આવે છે. આમ ઉલટું થતું હોવાથી એ વગે જણાવેલી શંકાના મૂલરૂપ આ ગ્રંથને ખૂબ મનન કરવા જોઈએ. (આ) ઉપરના ગ્રંથ ઉપર વાદી તરફ્થી એ ગ્રંથમાં નન્નુ॰ વિગેરે અવયવથી શકા કરવામાં આવે છે. એટલે ગ્રંથકાર પૂનમના ક્ષયની વખતે ચૈદશના દિવસે ચાદશ નહેાતા કરતા એમ નક્કી થાય છે. અને તેથીજ શાસ્ત્રકારને પૌળમાસીને મવતામાંપ જો પતિ:' એમ કહીને અત્ર વાઢી આપત્તિ આપે છે. (અન્ધકાર જો પૂનમના ક્ષયે નવા વર્ગની માફક ચાદશ પૂનમની પતિથિને ભેળા કરતા હોત તે-ચાદશના દિવસે ઐાદ્દશના નામને નહિ સહુન કરવાની આપત્તિ ખરતરા તરફથી તેઓને આપવામાં આવતજ નહિ ). એ વગે` પાતાના પૂરાવાઓમાં આવા પાઠાના અર્થ કરવાને બદલે માત્ર કહેવાતા ભાવ જણાવતાં પણ તત્વતરંગિણી રૃ. ૫ માં આવેલા મિષ્યદા હોટ્ટયા સવિત ચન્નપ્રાઽવ્યgમી॰' વાળા ઉપર (ત્ર)માં જણાવેલા ભાગ અભિપ્રાય પૂર્વ કજ જોડયા નથી એમ કહેવામાં કાઈપણ પ્રકારે ભૂલ થતી હાય તેમ લાગતું નથી. વળી પૂર્ણિમાના ક્ષયે ઉદયયુક્ત ચૈાશને દિવસે ચાદશનું નામ ન સહન થવાને લીધેજ તે ઠેકાણે ખરતા તરફથી એ શંકા થઇ છે એ વાત સ્પષ્ટ છતાં તે શકાને આ વર્ગ પૂનમની સાથે લટકાવી દે છે, એ આશ્ચર્ય છે. આખા તે તત્ત્વતર ંગિણી ગ્રંથમાં કાઇપણ જગા પર ‘શાસ્ત્રકાર પૂર્ણિમાના ક્ષયે પૂર્ણિમા માનતા ન હતા” એ વાતની ગંધ સરખી પણ એ વગે પેાતાના આખા સમનમાં જણાવી પણ નથી, તેમ સાબીત પણ કરી નથી. વળી એ વગની રીતિ પ્રમાણે તેા પૂનમના ક્ષયે ચાદશના દહાડે ઐાદશ ને પૂનમ બન્નેની આરાધના કરાય છે. તે તેમાં પક્ષીના કે પૂનમના નામ સહન ન થવાની આપત્તિજ કાં રહે છે ? (૬) શ્રી તત્ત્વતર ંગિણીકાર જેઓને પાતાના મહાપુરૂષ તરીકે આચાર્ય કહીને જણાવે છે તેવા શ્રી હીરસૂરીશ્વરજી મહારાજ પેાતાના હીરપ્રશ્ન નામના મુદ્રિત ગ્રન્થ પૃષ્ઠ ૩૨માં પૂનમના ક્ષયે (અનુક્રમે) તેરસ અને ચૌદશને દિવસે ચાદશ અને પૂનમની આરાધના કરવાનું સ્પષ્ટ શબ્દોથી જણાવે છે કેમકે પૂનમના ક્ષયે પૂનમના તપ (આરાધના)ના પ્રશ્નમાં શ્રી હીરપ્રશ્ન મુદ્રિત પૃષ્ઠ કર માં • કોશીષો: ’ એમ દ્વિવચન સ્પષ્ટ શબ્દોથી વાપરે છે, જો આ નવા લગના કહેવા પ્રમાણે શ્રીહીરસૂરિજી કે ખીજા કેાઈ તપાગચ્છીય, ટીપણાની પૂનમના ક્ષયે આરાધના માટે જે ચૌદશ પૂનમ ભેગા કરતા હોત તેા જેમ તે Page #452 -------------------------------------------------------------------------- ________________ આ. રામચંદ્રસૂરિજીના શાસ્ત્રપાઠની સમાલોચના ૧પ૯ પૃષ્ઠ ૩૨ ના તેજ પ્રશ્નમાં પ્રથમ પંચમીને ક્ષયને અંગે તપ (આરાધના)ને પ્રશ્ન “આ પૂનમના ક્ષયના પ્રશ્નની સાથેજ થયો છે તેમાં તેની આરાધના, પૂર્વસ્યાં તિથૌ એમ એક વચન વાપરીને પહેલાની તિથિમાં જણાવ્યું છે તેમ અહિં પણ પૂર્વસ્યાં તિથૌ એક વચનથી જણવત, પણ “ શીવતુર્વર એમ દ્વિવચનથી જણાવત નહિ એટલું જ નહિ, પરંતુ પાંચમ અને પૂનમના ઉત્તર જુદા હોવાની પણ જરૂર રહેતી નહિ. ટીપણાની પૂનમના ક્ષય વખતે, એકલા તે પૂનમનાજ ત૫ (આરાધના)ના પ્રશ્નમાં શ્રીહીરસૂરિજી મહારાજે જ્યારે “ગોરવતુર્વઃ ' એમ દ્વિવચન કેમ વાપરવું પડયું છે? એ વાત એ વર્ગ વિચારે તે તેને બે તિથિ ભળી કરવાની અણસમજથી તુરત જ વિરમવું પડે તેમ છે. ખરી રીતે તે શ્રીતત્વતરંગિણીમાં ખરતએ કરેલી આ “શંકા ટીપણાની પૂનમના ક્ષય વખતે ચિદશના દિવસે ચદશના નામને નહિ સહન કરવા પૂરતી છે. છતાં એ વર્ગ કઈ બુદ્ધિથી એ વાત પૂનમને જોડે છે તે વિજ્ઞાને સમજવું મુશ્કેલ નથી. (૪) શ્રી તપગચ્છવાળાઓ તિથિના ભોગ કે સમાપ્તિને અંગે કોઈપણ દિવસ તિથિ માનવાને તૈયાર થયેલા નથી. તેઓ તો “ટીપણાને ઉદય કે થે પૂર્વ આદિના ન્યાયને લઈને જ તિથિ અહેરાત્ર પ્રમાણ માને છે. (જે એમ લેવામાં ન આવે તો નેમ અને પડવાના ક્ષયે આઠમ અને પૂણિમાએ “આઠમ અને પૂર્ણિમા માનવાનો વખત ન રહેતાં” નામ અને પડ માનવાને વખત આવે. કેમકે તે તે દિવસે નેમ અને પડવા વિગેરેના ભાગ અને સમાપ્તિ છે.) (૩) ગ્રન્થકાર તો વિદ્યમાન એ પાઠ કહીને હેતુ તરીકે (ખરતરે માનેલા ભગની અપેક્ષાએ) તે ક્ષીણ પૂનમની ઉદયયુક્ત ચૌદશમાં વિદ્યમાનતા જણાવીને સાધ્યમાં તે ઉદયયુક્ત ચતુર્દશીને દિવસે ક્ષીણું એવી પણ પૂનમનું આરાધન કહે છે છતાં એ વર્ગ તથા ચરિને અર્થ યોજિ એવો કરવા જાય છે અર્થાત્ જ શબ્દ ક્ષીણ એવા વિશેષણને જણાવવા માટે હતા છતાં તે શબ્દને સમુચ્ચય એવા અર્થ માં લેવા જાય છે, પરંતુ વાસ્તવિક નથી કેમકે શાસ્ત્રકારને એ પ્રસંગે પૂર્વતિથિમાં બન્ને તિથિનું આરાધન માન્ય હેત તે તરણાથાપની જો પર તોળાTધનમ્ એમજ કહેવું પડત પણ એમ નહિ કહેતાં જે સાચા માર કહ્યું છે તે સ્પષ્ટ જણાવે છે કે ચાદશને દિવસે પૂનમ માનેલી Page #453 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ પ બ્યપદેશ મ તવ્ય ભેદ હાવાથી તે ક્ષીણ એવી પણ પૂનમનું આરાધન ચાદશે થયું અને તેથી ચઢશનું નામ પણ ચાદશને દિવસે એ વખતે રહ્યું નહિ. આથીજ ખરતરાએ શાસ્ત્રકારને પૌનમાલીક્ષયે મવતામવિદ મતિ: એમ કહીને આપત્તિ આપી છે. (એ રીતે ચાદરો ચાદાનું નામ ઉડયું, પરંતુ તેનું આરાધન તેરસે થયેલુ. છે. કારણ કે તેસમાં પણ ચૈાશની વિદ્યમાનતા હોવાથી તેરસે ચાદરા થાય છે ). ગ્રન્થકાર જો ચૌદશે પૂનમ ન માનતા હોત અને એ વગે જણાવ્યું છે અને માન્યું છે તેમ જો પૂનમના ક્ષયને અંગે પૂનમના પ્રશ્ન હાત તેા ગ્રન્થકાર શ્રીની પાસે ચૌદશના દિવસે પૂનમના ભાગ અને પૂનમની સમાપ્તિ કહેવા રૂપ કહેલા ઉત્તરા હતા. પણ તેમ અપાયા નથી. (ऊ) यतस्त्रुटितत्वेन चतुर्दश्यां पौर्णमास्या वास्तव्येव स्थितिः આ પ`ક્તિમાં ગ્રંથકાર સ્પષ્ટ કહે છે કે પૂર્ણિમાના ક્ષયની વખતે ચશને દિવસે વાસ્તવિક રીતે પૂનમનુંજ સ્થાન છે અને તેમાં હેતુ તરીકે પૂનમના ક્ષયને જણાવે છે. અર્થાત પૂનમના ક્ષય હાય ત્યારે ચાઢશે પૂનમજ થાય. નવા વર્ગના કહેવા પ્રમાણે લઇએ તે તે ઉદયયુક્ત ચાદ્દશને દિવસે શાસ્રકારના કહેવા મુજબ એકલી ક્ષીણુ પૂનમની વાસ્તવિક સ્થિતિ ન રહે, પરંતુ ચૌદશ અને પૂનમ બન્નેની વાસ્તિવિક સ્થિતિ થાય. વળી નવા વર્ષે તે પૂનમ કરતાં શાદશને પ્રધાનતિથિ કહે છે માટે નવા વર્ગના હિસાબે તેા પૂનમના ક્ષયે ઐાદશ દિવસે ચાદશનીઝ વાસ્તવિક સ્થિતિ ગ્રન્થકારે કહેવી જોઇએને? તે તે કહી નથી તેમજ જો નવામતે એવા વખતે માનેલા સમાપ્તિના સિદ્ધાંતને આગળ કરીએ તા તા ચાદશે સમાપ્તિવાળી પૂનમ હોવાથી એ વર્ગને હિસાબે પણ પૂર્ણિમાનીજ આરાધના થાય એટલે સમાપ્તિના સિદ્ધાન્તથી ઐાદશની આરાધનાને પૂર્ણિમાના ક્ષય વખતે નિરાધારજ રહેવું પડે. (X) પૂર્ણિમાના ક્ષયની વખતે ચૈાદશને દિવસે આખા દિવસ પૂનમ મનાતી હતી અને ચૈાદશના ઉદ્દય હતા છતાં ચાદશ મનાતી ન હતી, અર્થાત્ તે ચાદશ તેરશે મનાતી હતી તેને અંગેજ તપાગચ્છવાળાએ પક્ષીના નામને સહન કરતા નથી એ પ્રતિબધી ખરતરાએ શાસ્ત્રકારને આપી હતી. પૂનમના ક્ષય વખતે ચૈાદશમાં ચાદશ પૂનમ ઉભયનું વિદ્યમાનપણું હાવાથી તે ભય પતિથિ માનવાની હાત તે! તે વાત તત્ત્વતરગિણીમાં આગળ તેરસ અને ચૈાદશની ચર્ચા વખતે, તામ્ર અને રત્નના દષ્ટાન્તથી ચર્ચાણું છે, ત્યાં જણાવાઇ હાત વળી એ રીતે પૂનમના ક્ષયે ચાદશ ત્રાંખા જેવી અને પૂનમ જ Page #454 -------------------------------------------------------------------------- ________________ આ. રામચંદ્રસૂરિજીના શાસ્ત્રપાઠની સમાલોચના. રત્ન જેવી રહે. અને તેર તેરસનું નામ નહિ લેવાની માસ્ક વૈદશનું નામ લેવાનું પણ રહે નહિં. એ વાત આ વર્ગ અહિં કેમ યાદ નહિ કરતે હોય? વૃદ્ધિની વખતે પણ પહેલી પૂનમ કે પહેલી અમાવાસ્યાએ પપ્પી કરવાને જે એ ખરતરેએ તપગચ્છવાળાને “ઉસૂત્રખંડન' નામના ગ્રન્થમાં તો ઘક્ષિ શિરે ૪ કિં? એમ કહીને આપે છે તે જે ટ૫ણુની પહેલી પૂનમ કે પહેલી અમાસે તપાગચ્છવાળાઓ વૃદ્ધ વાર્તા તથા એ પ્રઘોષ બીજી વખત પ્રવર્તાવીને ચાદશ નજ કરતા હાલતે ન જ આપત. વસ્તુતઃ આ મુદ્દો જ પૂનમ કે અમાવાસ્યાની વૃદ્ધિ માટે નથી અને તે વગે આ સ્થળે નિરર્થક જ વૃદ્ધિને પ્રસંગ પણ ચપે છે. | શ્રી તત્વતરંગીણિમાં ચાલેલું આ નગુવાળું પ્રકરણ પૂનમના ક્ષચે પૂનમે ચાદશ માનીને પૂનમે પકુખી કરનાર ખરતના નિષેધ માટે છે. ચદશની પર્વતિથિને સાચવવા માટે તત્વતરંગિણી પૃષ્ઠ–૩માં જેમ દીપણાની ચિદશના ક્ષયે ટીપણાની તેરસે તેરસને ઉદય તેરસની સંજ્ઞાનું કારણ ન બને અને ચાદશની જ સંજ્ઞાનું કારણ બને, તેમ પૂર્ણિમા પર્વતિથિના ક્ષય વખતે પૂર્ણિમા પર્વતિથિના બચાવ માટે ટીપણાની ચિદશને ઉદય પ્રાયશ્ચિત્તાદિ વિધિમાં ચિદશનું કારણ ન બને પણ પૂર્ણિમાનું જ કારણ બને, તેમાં પ્રશ્ન જ રહેતું નથી. હવેથી આ વર્ગ જે ટીપણાની જ ક્ષયવૃદ્ધિને પ્રાયશ્ચિત્તાદિ વિધિમાં પણ કાયમ જ રાખવા માગે તે પણ એ ટીપ્પણું અનુસાર પણ એ વર્ગને પૂનમ કે અમાવાસ્યાના ક્ષયે પૂર્વતર અપર્વતિથિ તેરસને ઉત્તરની પર્વતિથિ ચાદશની સંજ્ઞા અને ચાદશને પૂનમ કે અમાસની સંજ્ઞા જ આપવી પડે તેમ છે. જુઓ સં. ૨૦૦૦ ની સાલના ચંડાશુગંડુ પંચાંગની ફાગણ વદી અમાસના ક્ષયનું દષ્ટાનત, તે સ્થળે ટીપ્પણકારે ફાગણ વદિ અમાસના ક્ષયે વદિ તેરસના દિને (વદ ૧૪ નિયત) મહાશિવરાત્રિની અને ચાદશને દિને ચાદશને અમાસનીજ સંજ્ઞા આપી છે. શ્રી દેવસૂર તપાગચ્છવાળાઓ પણ એ રીતના પવીત્ર પર્વના ક્ષયની વખતે એ રીતિએજ પૂર્વતર અપર્વ તિથિ તેરસને ચાદશ અને ચદશને પૂનમની કે અમાસની સંજ્ઞા આપે છે. ટપણાની પહેલી પૂનમ કે પહેલી અમાવાસ્યાએ ચાદશ માનીને કરાતી ૧ ગુજરાતી મહા વદી અમાસ. ૨૧ Page #455 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ પબ્યપદેશ મંતવ્ય ભેદ પક્ષીના પ્રશ્ન ૧૬૬૫ પહેલાં ખરતરાએ નહિં કર્યાં હાય એમ ગણીએ તે પણ ૧૬૬૫ માં ખરતરાએ રચેલા ‘ઉત્સૂત્ર ખંડન'માં કહેલા જ છે, એટલે ઉત્સૂત્રખંડનના પહેલી પૂનમે પક્ષી કરવાના તપાગચ્છને આપેલા એલ ભાથી, શ્રી હીરસૂરિજી મહારાજના પ્રશ્નોત્તર ગ્રન્થના વચનથી, શ્રી વિજયદેવસૂરિજીના સંઘના પટ્ટકથી તથા અત્યાર સુધી શ્રીદેવસૂરસ’ઘની સમાચારીથી બે પૂનમ કે અમાવાસ્યા હોય ત્યારે ટીપણાની પહેલી પૂનમ કે અમાવાસ્યાએ ચૈાદશ માનીને પક્ષી થતી હતી તે વાત નિર્વિવાદ જ છે, આખી પ તિથિને ઉડાવવી અને પતિથિને જણાવવા માટે કહેવાતાં વનાને આગળ કરવાં તે દૂષણાભાસ નથી એમ કેમ કહેવાય ? (દ) ખરતરા પૂનમની પતિથિ માનીને તેમાં ચતુર્દશી પાક્ષિકનું અનુષ્ઠાન કરે છે તેથી તેને તત્ત્વતરગિણીકારે જેમ પૂનમના અનુષ્ઠાનના લાપની આપત્તિ આપી તેવીજ રીતે જે ગ્રન્થકાર પૂનમના ક્ષયે આ વર્ગની માફક ટીપણાની ચતુર્દ શીને દિવસે ઐાદશ માનતા હાત અને અને પૂનમનું પર્વોનુષ્ઠાન ચાશે કરતા હાત તે જરૂર ખરતરવાળાએ ગ્રન્થકારને ચાદશના અનુષ્ઠાનના લેપની આપત્તિ આપત. પરંતુ પૂનમના ક્ષય વખતે ગ્રન્થકાર ચાદશે ચાદશ માનવી અને પૂનમ કરવી, તેમ કરતા જ ન હતા. એટલે ગ્રન્થકારને તે આપત્તિ હતી પણ નહિ અને તેથીજ ખરતરીએ આપી પણુ નહિ. વળી આ વર્ગ જેમ ચોદશને દહાડે પૂનમ કે અમાવાસ્યાની ભેળી આરાધના માને છે, તેમ જે તે વખત ખરતગચ્છવાળા કે તપગચ્છવાળા એક દિવસે એ પતિથિ ભેળી આરાધવાનુ માનતા હોત તો પરસ્પર આપત્તિ આપવાનુ રહેત જ નહિ. અર્થાત્ એમાંથી કોઈપણુ ગચ્છવાળા આપત્તિની આપલે કરત જ નહિ કારણકે પૂર્ણિમા કે અમાવાસ્યાના ક્ષયની વખતે તેા તેરસે ઐાદશના અને ચાઢશે પૂનમ કે અમાવાસ્યાને ભાગવટે ઘણા હાય તેથી તે દિવસે તેની વિદ્યમાનતા હાય તેમાં ખરતરને તેા ખેલવાનું રહેતજ નહિ. (C) પૂર્ણિમા અમાવાસ્યાના ક્ષયની વખતે દિવસે ચતુદશી અને પૂર્ણિમા એ બન્નેનું એકઠું અને એ વાત શ્રીહીરસૂરિજી મહારાજના ‘ગયો પદ્મથી સ્પષ્ટ છે એમ ઘણી વખત અગાઉ પણ સૂચવવામાં આવ્યું છે. * તપગચ્છવાળાએ ચતુર્દશીને આરાધન કરતા જ નહાતા તુર્તો: ’ એ દ્વિવચનવાળા (સંવત્ ૧૮૯૬ ના ભાગશર મહિને રાજનગરથી વડાદરા શ્રી સઘ ઉપર લખેલા શ્રી રૂપવિજયજી ‘મહારાજના કાગળ કે જેની અસલ નક્કશ પાટણમાં ૧ વિજયજી મહારાજના કાગળની નકલ બ્લેક સાથે સામે આપવામાં આવેલ છે. ܕ Page #456 -------------------------------------------------------------------------- ________________ આ. રામચંદ્રસૂરિજીના શાસ્ત્રપાઠની સમાલોચના ૧૬૩ સાહિત્યપ્રેમી મુનિવર્યશ્રી પૂણ્યવિજયજી પાસે છે તેમાં પણ ચોકખું લખાણ છે કે-પૂનમના લયે બારસ તેરસ ભેગા કરવા એટલે બારસને બીજે દિવસે ચાદશ અને તેને બીજે દિવસે પૂનમ કરવી.) વળી સં. ૧૮૭૧ માં વડોદરાથી પંડિત શ્રી દીપવિજયજીએ જે કહાનમ પ્રગણુના સાધુઓ ઉપર કાગળ લખ્યો છે (અને જે કાગળની નક્કલ આચાર્યશ્રી વિજયઉદયસૂરિજી પાસે વિદ્યમાન છે તથા જેને કેટલોક ભાગ શાસ્ત્રીય પૂરાવાની ચોપડીમાં છપાયેલ પણ છે. તેમાં પણ સ્પષ્ટ જણાવે છે કે-“અમાવાશ્યા કે પૂનમ તૂટતી હોય ત્યારે શ્રીદેવસૂરગ૭વાળા તેરશને ઘટાડે છે” આ બધી વસ્તુને જોનાર જાણનાર અને માનનાર મનુષ્ય કોઈ દિવસ પણ એમ ન કહી શકે કે-શ્રી તપાગચ્છવાળાએ પૂનમ-અમાવાસ્યાના ક્ષયે ચોદશ પૂનમ કે ચૌદશ અમાવાસ્યાને એક જ દિવસે ભેગા કરીને માનતા હતા. (૨) એ વર્ગ પોતાના લખાણને ભાવ લખતાં એમ કબુલે છે કે–પૂનમને દિવસે પાક્ષિકનું અનુષ્ઠાન ખરતર કરે છે, તે પણ તેને ચાદશના અનુષ્ઠાનના લેપની આપત્તિ ગ્રન્થકાર પૂનમ માનવાને લીધે આપે છે. તો પછી એ વર્ગ અષ્ટમી અને ચતુર્દશી આદિના ક્ષયની વખતે સાતમ અને તેરશની ઉદયતિથિ (અહેરાત્ર) માની જે અષ્ટમી અને ચતુર્દશીની આરાધના કરે તો પણ અષ્ટમી અને ચતુર્દશી આદિ પર્વતિથિઓ (તે દિવસે ચોવીસે કલાક સંજ્ઞા આપીને) નહિ માનેલી હોવાથી પિતાને અષ્ટમી અને ચતુર્દશી આદિના અનુષ્ઠાનની પની આપત્તિ, વિનાશા જ નાધેયં (તિથિરૂ૫ આધાર વિના આરાધનારૂપ આધેય નહીં)ની માફક કેમ ન સુઝી? વળી જેમ તે દિવસે અહોરાત્રની પૂનમ માનેલી હોવાથી પોતાની માન્યતાની અપેક્ષાએ પણ ખરતરે જે મૃષાવાદી થાય છે, તે પછી જેઓ આઠમના ક્ષયે સાતમ આદિ માની તે તે સાતમમાં આઠમ આદિની આરાધના કરે તેઓ તે દેષથી કેમ છટકતા હશે? તે કહેવું મુશ્કેલ છે. ૧ દીપવિજયજીના કાગળની નકલનો કેટલોક ભાગ અહીં આપીએ છીએ. स्वस्त श्री भरूअच, सुरत कहानम परगणे श्री विजयनन्दसूरिंगच्छिया समस्त संप्रदाय प्रति श्री बडोदरेथी लि. पं. दीपविजयना वंदना. बीजु तिथि बाबतः तमारो खेपीयो आव्यो हतो ते साये पत्र मोकल्युं ते पहोतु हस्यै ( वी.। अमांस पून्यम त्रुटती हई ते उपर देवरिजी वाला तेरस घटाडे छे तमे पडवे घटाडो छो । ए तमारे कजीओ. ૨ પૃષ્ઠ ૬૫ પેરા ૩૦ ની સમાલોચના છે. Page #457 -------------------------------------------------------------------------- ________________ પર્વવ્યપદેશ મંતવ્ય ભેદ maan nonammannaannnnnn વાસ્તવિક રીતિએ કેઈપણ પર્વની બાધા સિવાય શ્રીઉમાસ્વાતિવાચકજીના શ . ના પ્રૉષની અર્ધારતીય ન્યાયે અવગણના કરીને ખરતરેએ કરેલી પ્રવૃત્તિને અંશે આ સર્વ કથન છે. એ વાત ગ્રન્થકારે શરૂઆતથી જ કહેલી હોવા છતાં એ વર્ગને મગજમાં કેમ નથી આવી? એ સમજવું સુજ્ઞોને માટે કઠણ નથી. ચૈદશ માનવામાં પૂનમના અનુષ્ઠાનના લોપની આપત્તિ કેમ નથી આપવામાં આવી અર્થાત ત્યાં મૃષાવાદની આપત્તિ કેમ નથી આપી? એવું કહેવામાં એ વર્ગ શ્રી તત્વતરંગિણીમાં એ સ્થળે પાક્ષિક પ્રકરણું શરૂ થયું છે” એ વાત કેમ ભૂલી ગયા? વળી અનુષ્ઠાન લોપ કરતાં પણ મૃષાભાષાને માટે દેષ છે એ વાત પાંચ મહાવ્રતધારી એ વર્ગ ન સમજી શકે એમ તે સંભવિત નથી. , વળી આ આખું વાકય એ તો સ્પષ્ટ જ કરે છે કે-એક તિથિએ બે અનુષ્ઠાન નહીં જ થાય. જો આમજ છે તે પછી એ વર્ગને ચાદશ પૂનમ કે વૈદશ અમાવાસ્યા જેવી ફરજિયાત તિથિઓને એક દિવસે એકઠી માનવાની ધારણાઓ કઈ નજરે ઉદ્દભવી હશે? એ વર્ગ પૂનમના દિવસે ખરતરે પફખી કરે તેમાં પણ પૂર્ણિમાના અનુઠાનને સમાવેશ કરવા તૈયાર થાય છે. જ્યારે શાસ્ત્રકાર તે તે ચાદશ પૂનમ બંને દિવસેએ બે ઉપકાસરૂપી છઠ્ઠ કરવાથી તે બંને પર્વતિથિની આરાધના થાય અને તે કરવી જ જોઈએ એમ ફરજ તરીકે જણાવે છે. (ઓ) શ્રીઉમાસ્વાતિ વાચકજીના “કૃ થાય તથોરાના વચનને અનુસરીને જ શ્રી દેવસૂરિજીના પટ્ટકના આધારે શ્રી તપાગચ્છવાળાઓ પૂર્ણિમા ને અમાવાસ્યાની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ કરે તેમાં દોષને લેશ પણ ન ગણાય. અને જે એમ ન ગણીએ તે ઉદયવાળી તેરસ છતાં ચતુર્દશીને ક્ષય હોય તે તેરસનું નામ નહિ લેવામાં અને ચદશનું જ નામ લેવામાં સમ્મત થયેલા શાસ્ત્રકારને ખરતર ગ૭વાળાઓ મૃષાવાદને પ્રસંગ આપ્યા વગર રહે નહિ એમજ માનવું પડે. અર્થાત પૂર્વાચાર્યોએ પ્રવર્તાવેલા વ્યવહારને અગે વ્યપદેશ કરનારાઓને માટે ખરતરગચ્છ સરખા વિધિઓએ પણુ આરોપ, મૃષાવાદ જેવા દેશે આપવાની હિંમત નથી કરી ત્યારે એ વગે એવું કરનારના ઉપર દેના ડુંગર ઠાલવવામાં બાકી રાખી નથી. ૧ “પાક્ષિકનું અનુષ્ઠાન કહેનારને પૂર્ણિમાના અનુષ્ઠાનના વિલેપની આપત્તિ જણાવી નહિ” [ આ પુસ્તક પૃ. ૬, પેરા ૩૧ ]ની આ સમાલોચના છે. Page #458 -------------------------------------------------------------------------- ________________ આ. રામચંદ્રસૂરિજીના શાસપાડેની સમાલોચના ૧૬૫ એટલે કહેવું જોઈએ કેવિધિગચ્છવાળાઓને જેટલી પૂર્વાચાર્યોના વચનની મગજમાં કંઈક પણ અસર હશે તેટલી પણ આ વર્ગના મગજમાં ન હોય, એ ન બનવાજોગ નથી. (બી) પૂર્ણિમાના ક્ષયની વખતે જે એ વર્ગના કહેવા પ્રમાણે ચતુર્દશી અને પૂર્ણિમા બને પર્વતિથિઓનું એક જ દિવસે આરાધના કરી શકાતું હોત તે અનન્તરથિત બે ત્રણ આદિ કલ્યાણકેના પ્રશ્નને અવકાશજ નહોતો. તેમજ ઉત્તરમાં પણ શાસ્ત્રકારને મથતા પારકુની આપત્તિ આપવાને પણ પ્રસંગ ન હતા, એટલું જ નહિ પરંતુ ગ્રન્થકારને તે સ્થળે “કલ્યાણકને આરાધક તપસ્યા કરનારજ હોય છે એમ કહીને પૂર્ણિમા આદિ ફરજિયાત તિથિઓ કરતાં કયાણકની મરજિયાત પર્વતિથિઓ માટેની આરાધના જુદી રીતે કરવાનું પણ કહેવું પડત નહિં. તેમજ એવા વખતે અનંતર દિવસે તપ કરી લે એમ ઉત્તર દે પડત નહિં. છતાં એમ કહ્યું છે તથા ઉત્તર આપ્યો છે તેથી સ્પષ્ટ થાય છે કે પૂનમના ક્ષયે તેઓ તેને ક્ષય કરીને તેરશે ચિદશ ને શૈદશે પૂનમ કરતા હતા. અને તેથીજ કયાં સુધી તિથિઓ ફેરવશો? એમ સામા પક્ષવાળાને ગ્રન્થકારની સામે આ પ્રશ્ન ઉભું કરવું પડે. અર્થાત્ એક દિવસે નવા વર્ગની માફક અનેક પર્વોની આરાધના થતી હતી તે ન તે ખરતને કથાનત્તરરિયાપુ દિશાવિદ્યાવતિથિg૦ એમ જણ્વીને ત્રણ કલ્યાણુકેને પ્રશ્ન કર પડતકે નાતે શાસ્ત્રકારને તેને અનન્તર દિન લઈને તપ પૂરવાની વાત જણાવવી પડત. (F) અષ્ટમી ચતુદશી આદિ-પર્વતિથિઓ કરતાં કલ્યાણકની પર્વતિથિઓનું ભિન્નપણું હવે જ નહીં માનનાર એ વર્ગ જે અન્તઃકરણથી સાચી રીતિએ આ પંકિતઓને ઉકેલે તે તેને ફરજીયાત ચતુપવીના અનુષ્ઠાન અને મરજીયાત કલ્યાણકપની આરાધનામાં કેટલું બધું પ્રબળ અંતર છે એ વાત સહેજે સમજી શકાય તેમ છે. એ વર્ગને આ વસ્તુ યથાર્થ સમજાઈ હોત તે તેઓ હવે “જે શાસ્ત્ર અને તપાગચ્છની આચરણ વિરૂદ્ધ કલ્યાણક તિથિઓના નામે ચતુષ્પવી તથા પક્ષવી તિથિઓને ભેળી કરવાનું ભેળી આરાધવાનું અને ભેળી કહેવાનું કાર્ય કરે છે, પ્રરૂપે છે અને આચરે છે તે સ્વપ્ન પણ કરત, પ્રરૂપિત કે આચરત નહિં. () પૂર્ણિમાના ક્ષયે આ નવા વર્ગની માફક જે ગ્રન્થકારને ચાદશને દિવસે અને તિથિઓનું આરાધન થઈ ગયું એમ ગણવાનું હોત તે પછી ભેળી આવેલી ૧ રામચંદ્રસૂરિજીના પૃષ્ઠ ૬૬ પેરા ૩૩ ના “ પૂનમના ક્ષ ’ની સમાલોચન છે. ૧. રામચંદ્રસૂરિજીને પૃષ્ઠ ૬૭ પેરા ૩૭ ની સમાલોચના. Page #459 -------------------------------------------------------------------------- ________________ પર્વવ્યપદેશ મંતવ્ય ભેદ રૂ. * '''''^^^^^^^^^^^^^^^^^^^ કલ્યાણક તિથિઓ માટે પણ ઉત્તનિમવાઘેર તા: પૂરો મવતિ' (ત. મુ.પૂ. ૬) એમ કહીને ઉત્તરદિન લેવાની અને તે ભેળી તિથિનો અલગ તપ કરી આપવાની વાત ગ્રંથકારને કહેવાનું સ્વને પણ રહેત નહિં એટલું જ નહીં, પરંતુ ખરતને આપત્તિ આપી છે કે (તમે ચાદશના ક્ષયે તે પૂનમના દિવસે પફખી કે માસીને એક ઉપવાસ કરી લે પરતું “યથા [માપતે વિવતુમતિ षष्ठतपोऽभिग्रहीति' (त० मु० पृ० ६.) જ્યારે પૂનમને ક્ષય હેય અને ચિદશ પૂનમ બે તિથિને છતપ (બે ઉપવાસ લાગલાગટ) ને અભિગ્રહ હોય ત્યારે તમે આગળને દિવસ (પડવો) લઈનેજ જેમ તપ પૂરો કરે છો (તેવીરીતે કલ્યાણકની આરાધના કરનાર, નહિ કે ફરજિયાત ચતુષ્પવીની આરાધના કરનાર આગળના દિવસને લઈ જે તપને પુરવાર થાય) એમ જણાવ્યું છે, તે જણાવત નહીં - આ રીતે એક દિવસે બે તિથિનું આરાધન કેઈ દિવસ ભેળું નહિ થવાની શાસ્ત્રમાં સ્પષ્ટ વાતો હોવા છતાં એ વર્ગ એ ગ્રંથકારની પંક્તિઓને આ રીતે સીધે અર્થ નાહ કરતા ભાવ કહેવાને નામે કેટલું બધું ખોટી રીતે ચીતરે છે તે સુજ્ઞોને સમજવું મુશ્કેલ નથી. એ વર્ગના પુરાવા પાઠ-૫ કર્યામિ (શ્રાવધિ મુદ્રિત પૃષ્ઠ ૧૨. આ પુસ્તક પૃષ્ઠ ૭૩.) સ્પષ્ટીકરણ-૫ ખુલાસે–આ સમાચના (એ વર્ગના પુરાવા પાઠ ૧. તથા સ્પષ્ટીકરણ ૧ આ પુસ્તક પૃષ્ઠ ૧૫૪) માં થઈ ગયેલ છે. એ વર્ગના પુરાવા પાઠ-૬ કવિ ટુ રિસમણિ જ શાસ્ત્રો સદાર રાવ (તત્વતરંગિણી મુ. પૃ. ૮ આ પુસ્તક પૃષ્ઠ ૭૬. ) સ્પષ્ટીકરણ-૬ ખરતરગચ્છના જિનપ્રભસૂરિએ તે વિધિપ્રપા નામના ગ્રંથમાં ચદશના ક્ષયની વખતે તેરશને દિવસે જ ચાદશ કરવાનું જણાવેલું હોવાથી (સ્પષ્ટ છે કે એ ખરતરગ્રન્થકાર પછી) સત્તરમી સદીના ખરતરગચછવાળાઓએ જ્યારે ચૌદશના ક્ષયે પૂનમના દિવસે પખી-ચૌદશ કરવાનું રાખ્યું ત્યારે તે ખરતર ગચ્છાવાળાઓને પિતાના પૂર્વાચાર્યના કેઇ વચનનું સમર્થન લભ્ય ન હોવાથી તે ખરતને ભવિષ્ય અને ભૂતકાળના કાર્યકારણની વાત પકડવી પડી, અને તેથી જ ગ્રન્થકારને પણ અત્ર આ જ્ઞાવિ દુo ગાથાથી ભવિષ્ય અને ભતકાળના કાર્યકારણની વાત ખરતરગચ્છ Page #460 -------------------------------------------------------------------------- ________________ આ, રામચંદ્રસૂરિજીના શાસ્ત્રપાઠની સમાલોચના આગળ ધરવી પડી, નહિ કે ગ્રન્થકારની પિતાની તેવી માન્યતા છે, તે માટે આ ગાથા ધરી છે. આ વસ્તુ બારીકાઈથી લક્ષમાં લીધા વિના આ વાત પકડીને પર્વીનન્તર પર્વતિથિના ક્ષયની વખતે એ વર્ગ આડી ધરે એ કઈ વાતે સંગત નથી, પર્વાનcર પર્વતિથિના ક્ષયની વખતે પૂર્વતર અપર્વતિથિનો ક્ષય કરવાની અને વૃદ્ધિની વખતે વૃદ્ધિ કરવાની અસલની રીતિને જીત આચારનું પણ બળ હેવાથી એ સામે એ વાત લઈને એ વર્ગથી કંઈ કહી શકાય નહિ. આમ છતાં એ વર્ગ અત્ર એજ વાતને વળગી રહે તે તેને અષ્ટમી ચતુર્દશી, પૂર્ણિમા કે અમાવાસ્યના દિવસે માત્ર અમુક ઘડી જ તે તિથિઓ હાય અને પછી અનુક્રમે નવમી, પૂનમ કે પડ ચાલુ થતા હોય તે તે દિવસે તે તે તિથિના બાકીના વખતને અષ્ટમી આદિ તરીકે કહેવા અને આરાધવામાં વિનષ્ટ કાર્યનું ભવિષ્ય કારણ કેમ નહીં થાય? તેવા પ્રસંગે એ વર્ગ તરફથી કદાચ ઉદયનું આલંબન લેવામાં આવે તે જેમ તે તિથિને છેડી ઘડીને પણ ઉદય, તે આખા દિવસની સાઠેય ઘડીને માટે નિયત કરે, તે માત્ર સંપ્રદાયની પરિભાષા છે, અને તે પ્રમાણે વર્તવું અગ્ય નથી. તેવી જ રીતે પર્વના પરિસંખ્યાતને નુકશાન આવે તે વખતે ઉદયને પણ વ્યવસ્થિત કરે એ કંઈ અગ્ય નથી. એ વર્ગના પૂરાવા પાઠ ૭-૮ ક્ષો પૂર્વા તિથિઃ વાચ અગર ક્ષે પૂર્વ તિથિar . (આ પુસ્તક પૃષ્ઠ ૭૮) સ્પષ્ટીકરણ ૭-૮ આ પાઠમાં નિષેધ અનુવાદ અને વિધાનધારાએ તેમજ વિધિ અને નિયમદ્વારાએ ખૂલાસે કરવામાં આવે છે. અષ્ટમીઆદિના સૂર્યોદય પહેલાં અષ્ટમીઆદિકની તિથિ વિદ્યમાન છતાં તેના નિયમ ન પાળવામાં પ્રાયશ્ચિત્ત નહીં તેમજ અષ્ટમી આદિને દિવસે નવમી આદિ તિથિઓ બેસી ગઈ હોય છતાં અષ્ટમીઆદિના નિયમ પાળવાની ફરજ રખાય છે, અને ન પાળે તે પ્રાયશ્ચિત છે. તે એ વર્ગને એ વખતે વિનષ્ટકાર્યનું ભાવિકારણ નહિં ગણાય? તત્વ એ છે કે–પ્રૉષ અને સવામિના વિધાનોની પ્રવૃત્તિમાં સિદ્ધાન્ત આડે લાવીને દેષ દેવાયજ નહીં કેમકે ઉદયને સિદ્ધાન્ત સ્વીકારનારે ઉદયની પહેલાં તિથિભાગની અમાન્યતા કરવી જોઈએ અને ઉદયવાળી તિથિના દિવસે ભવિષ્ય તિથિમાં લતને આપ કરવો જોઈએ. એટલે પૂર્વકાળે નિષેધ, વર્તમાનકાળે અનુવાદ, અને ભવિષ્યકાળે ભાવિતિથિમાં આ૫ માન્યા સિવાય ઉદયતિથિ માની શકાય જ નહિ. જેમ પૂર્વાચાર્યોના વચનથી તે નિષેધ અને આરોપને ગણકાર્યા વગર Page #461 -------------------------------------------------------------------------- ________________ પર્વવ્યપદેશ મંતવ્ય ભેદ ઉદયના ઉપલક્ષણથી આ અહેરાત્ર તિથિ માનવામાં આવે તે આચાર્યમહારાજના વચન પ્રમાણે તિથિસંજ્ઞાને વિપર્યાસ કરીને પરિસંખ્યાત પર્વતિથિનું નિયમિતપણે કરવામાં કોઈપણ વિચક્ષણ દેષ માનીને એથી વિપરીત કંઈ કહી શકે નહીં. અને તેથી આધાર તરીકે લેવાતા ટીપણાથી આવેલી પરિસંખ્યાત પર્વ તિથિની હાનિવૃદ્ધિ વખતે પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની હાનિ-વૃદ્ધિ કરવામાં સર્વ પ્રકારે ગ્યતાજ રહી શકે છે. પર્વતિથિની ટીપણામાં હાનિ હોય તે વખતે આધાર તિથિપણે તિથિઓ જણાવાય. એ વર્ગના પૂરાવા પાઠ-૯-૧૦-૧૧, पाठ-९ अथ तिथीनां हानौ वृद्धौ च का तिथिराराध्यत्वेन सम्मतेत्यपि दर्शयति । पाठ-१० तिहिवाए पुव्यतिहि अहिआए उत्तराय गहियव्वा० । ઇ-૨ “તિહિરાવ તિથિપાસે તિથિ પૂર્વવ તિથિat sutત્ર..... (तत्त्वतरंगिणि पृष्ठ ३ आ पुस्तक पृष्ठ ८१ थी). સ્પષ્ટીકરણ-૯-૧૦-૧૧ પૂર્વની અપર્વતિથિનું પર્વ પણું વિહિત થાય છે અને વૃદ્ધિની વખતે પહેલીમાંથી પર્વપણું નીકળી જાય અને ઉત્તરમાં પર્વપણું કાયમ થાય છે. એ વખત કઈ વખત પણ કઈ સપ્તમી આદિ અપર્વતિથિને આરાધ્યા તિથિ તે કહી શકે જ નહિ એટલે અષ્ટમીઆદિ પર્વતિથિ હોય ત્યારે આરાધ્યપણાને અર્થ પર્વ તિથિપણે” એમ કરજ પડે, આજ કારણે “પ્રાઘા” એવા સાધારણ શબ્દના પર્યાયને અર્થ શાસ્ત્રકારે “પા ” એમ કર્યો એટલું જ નહિ પણ “ઘ” કહીને “ગ્રાહ્યા' શબ્દનો અર્થ “પર્વતિથિને આદરપૂર્વક લેવી” એમ જણાવો પડે. અર્થાત્ અપર્વતિથિને પૂર્વ સંજ્ઞા આપીને પર્વ પણે લેવા માટે ૩vયા” જે આકરો શબ્દ શાસ્ત્રકારને લેવો પડયો. - રિદિવાક સુનિહિ. એ વાકય પર્વતિથિનો ક્ષય હોય તે પહેલાની તિથિ (પર્વથિપણે) લેવી, એમ સ્પષ્ટપણે જણાવે છે. એટલે અષ્ટમીઆદિના ક્ષયે સપ્તમીઆદિને અષ્ટમી આદિ તરીકે જ લેવી પડે. જો એ અર્થ કરવામાં ન આવે અને એ વર્ગ કહે છે તેમ (અર્વતિથિના) ક્ષયે પૂર્વની તિથિમાં આરાધના કરવી એ અર્થ લેવામાં આવે, તે પ્રથમ તે એ અર્થ વૈયાકરને હાંસીપાત્ર લાગે. કેમકે તેમ અર્થ કરતાં આરાધનાપદ આકાશમાંથીજ લાવવું પડે એટલુંજ નહિં, પરંતુ આપત્તિ પર્વતિથિના ક્ષયની “શૂન્યતાને છે અને એ વખતે તે તિથિનુંજ વિધાન છેડીને) આરાધનાનું વિધાન કરવામાં આવે તે તેમાં કેટલી બધી અગ્યતા રહે તે વાક્યર્થ સમજનારાઓને પણ સમજવી મુશ્કેલ નથી. Page #462 -------------------------------------------------------------------------- ________________ આ. રામચંદ્રસૂરિજીના શાસ્ત્રપાઠોની સમાલોચના. વળી જે પૂર્વ તિથિ ય એ પદ્યાદ્ધથી “પર્વતિથિના ક્ષયનું સ્થાન પૂરવા માટે પૂર્વની અપર્વ તિથિનું સ્થાન ન લેવું અને તેને “અપર્વ તિથિમાં આરાધના કરવી એવો અર્થ કરવામાં આવે તો તેમાં તિથિઃ એ શબ્દ પ્રથમા છે તે જ પર તિથૌ એમ સપ્તમી કરવાની અજ્ઞાનતા આવવા સાથે તિથિશ્ચ૦ વડે કરીને શ્રાદ્ધવિધિમાં શરૂ કરેલું તિથિ પ્રકરણ પણ બાધિત થાય, તે વાત ઓછી વિચારવા જેવી નથી. યાદ રાખવું કે પર્વતિથિને ટીપણુમાં ક્ષય હોય ત્યારે પહેલી અપર્વ તિથિનો ક્ષય કરવો એ આ ક્ષે પૂર્વા પાદને વાક્યર્થ છે, એમ કેઈપણ કહે નહિં પરંતુ તાત્પર્યાથે જરૂર એ આવે કે-પૂર્વની અપર્વતથિની “સંજ્ઞા એટલે “વ્યવહાર ઉડી જવાથી તે પૂર્વની અપર્વતિથિના ક્ષયને જ વ્યવહાર થાય, વૃદ્ધો ગ્રાહ્ય રથોત્તર એ પાઠને અર્થ પણ પર્વતિથિની વૃદ્ધિ હોય તે તે પર્વતિથિથી આગળની તિથિ લેવી, એ અર્થ તો અણસમજુ કરે પરંતુ શાસ્ત્ર અને પરંપરા સમજનારા વિજ્ઞ પુરૂષો તે ટીપણુમાં આવેલી પર્વતિથિની વૃદ્ધિ વખતે બીજી તિથિને જ પતિથિ તરીકે કહેવી એ અર્થ કરે છે. તત્ત્વ એ છે કે–શાસનને અનુસરનારા બુદ્ધિમાને તો પહેલા વાક્યને અપ્રાપ્ત વિધાન કરનાર ગણુને વિધિવાક્ય તરીકે ગણે અને બીજાપાદને સિદ્ધ છતાં આરંભ કરવાથી નિયમવાકય ગણે અને તેથી જ ક્ષેત્રે પૂર્વ પ્રષના આખાય પૂર્વાદ્ધથી ટીપણામાં આવતા પર્વતિથિના ક્ષયની વખતે પૂર્વની અપર્વ તિથિમાં ૨૪ કલાક માટે પર્વતિથિનું વિધાન અને ટીપણામાં પર્વતિથિની વૃદ્ધિ હોય ત્યારે બીજા દિવસે જ ચાવીસ કલાક માટે પર્વતિથિપણને નિયમ ગણે છે અને તે જ વાત તવતરંગિણમાં ટીકાકારે સ્પષ્ટ શબ્દોમાં “ચદશના ક્ષયે તેરશનું નામ લેવાને અભાવ અને ચાદશ જ કહેવાનું થાય છે. એમ કહીને સ્પષ્ટ કરી છે. જૈનધર્મને અનુસરતે કોઈપણ મનુષ્ય અજ્ઞાનતાથી કદાચ અવળે માગે ચઢી જાય તે અસંભવિત નથી. પરંતુ જેના હૃદયમાં વાસ્તવિક રીતિએ જૈનધર્મ વચ્ચે હોય તે જાણીબુજીને તે માર્ગથી વિપરીત બેલે જ નહિ. પરંતુ દુષમકાળના પ્રભાવે એથી વિચિત્ર વર્તન દેખાય તો શાસનપ્રેમીઓને તે ખરેખર ધૃણા જ થાય. વસ્તુ એ છે કે-જે ગ્રન્થમાંથી અને જે ગાથાના વિવરણમાંથી આ પાઠ એ વર્ગ તરફથી આપવામાં આવ્યા છે, તે શ્રી તત્ત્વતરંગિણી ગ્રન્થ અને વિવરણમાંજ શાકારે આપેલે ખુલાસે નવુ તિથિવીવાસ્થતિથિતિરકવાયો ૨૨ Page #463 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ પર્વવ્યપદેશ મંતવ્ય ભેદ કોદા ઉપ ચતુર્ણશીર્વેન એ પાઠથી પર્વ તિથિના ક્ષયની બાબતના પ્રશ્નોત્તર પૂર્વક કરેલ છે. અને જે તે એ વગે આપેલા ઉપર મુજબના પાઠની જોડે જ છે તે છતાં તેને જાણું જોઈને એ વર્ગ તરફથી અહિં આપવામાં આવ્યું નથી. એિ વર્ગના પૂરાવા પાઠ-૧૨-૧૩–૧૪. १२ अह जइ कहवि० १३ अथ यदि कथमपि० ૪ ર ર પ્રાણ તત્વ૦ પૃષ્ઠ ૩-૪ આ પુસ્તક પૃષ્ઠ ૮૩-૮૪] સ્પષ્ટીકરણ-૧૨-૧૩-૧૪ બારમા નંબરમાં અદ્દ કરુ વાદવિ એ ગાથા છે. તેરમા નંબરમાં એ ગાથા ઉપર ગ્રન્થકાર સિવાય અન્ય કોઈએ કરેલી થ ય થતા . દુષતિ :..થતિમાં વિગેરે વાવાળી ટીકા છે. ૧. તે ટીકામાં પિ શબ્દથી ઉભય તિથિની સંજ્ઞાની વ્યાખ્યા કરવા છતાં તે સ્થળે તેમાં તે ટીકાકાર વ્યતિરેક જણાવે છે તે કઈપણ પ્રકારે ગ્ય ગણાય નહિ કારણકે અન્વયંસિવાય વ્યતિરેક ઘટે કયાંથી? ૨. મૂળ ગાથામાં “રા' શબ્દ બહુવચન જ છે છતાં ટીકાકારે અહિં જાતવાત ગળે ઘાવન’ કર્ધાને એક વચનમાં ગણું લીધું. ૩. વળી સાક્ષી ગાથાની વ્યાખ્યા કરવાને તે ગ્રંથકારને રિવાજ નથી, ૪. તેમજ અતિ શબ્દથી શંકા ઉઠાવી પણ તેનું સમાધાન તે ગ્રન્થકાર પતે જુદું કરે જ છે. આમ છતાં આ ગાથાની વ્યાખ્યાને ઉપગ કેવળ જાણી જોઈને એ વગે અહિં જોડી દીધો છે. ૫. તે વ્યાખ્યાન ભાવ, (ટીપણામાં આવતી પર્વતિથિની હાનિની વખતે પૂર્વની અપવ તિથિને વ્યવહાર થાય જ નહીં. અને પ્રાયશ્ચિત્ત લાયક “જે ન કરવાથી પ્રાયશ્ચિત્ત આવે એવા વિધાને પતિથિના નામે જ તે દિવસે કહેવાને સંઘમાં વ્યવહાર છે એમ તે વખત એટલે વિ. સં. ૧૬૧૫ ની વખત એ ગ્રન્થમાં જણુંવવામાં આવ્યું છે). તે વચનની સાથે સખ્ત વિરોધ ધરાવે છે. ૬. કોઈપણ ગ્રન્થકાર પોતાના વક્તવ્યનો વિરોધ કરતી સાક્ષી ગાથા આપે છે તેવી વ્યાખ્યા આપે એ આકાશ કુસુમવત્ છે. શાસ્ત્રકારની આ વસ્તુ સ્પષ્ટ રીતે સમજાય તેથી તે ગાથા અને તેની આ ભાવ પૂરતી વ્યાખ્યા નીચે આપી છે. તિથિપણે શિક્ષો પૂર્વે તિચિહ્યા અધિવા.....તથા....વિ7 प्रायश्चित्तादिविधौ चतुर्दश्येवेति व्यपदिश्यमानत्वात् । (તસ્વતરંગિણું મુદ્રિત પૃષ્ઠ. ૩) Page #464 -------------------------------------------------------------------------- ________________ ૧૭ -- આ. રામચંદ્રસૂરિજીના શાસપાની સમાલોચના અર્થ – તિથિપાત વખતે ( ટીપણામાં પર્વતિથિને ) ક્ષય હોય ત્યારે તેનાથી પહેલાની તિથિ (પર્વતિથિપણે) ગ્રહણ કરવી જોઈએ. અને (ટીપણામાં પર્વતિથિ) અધિક હોય એટલે બે હેાય ત્યારે બીજી જ (પર્વતિથિપણે) લેવી જોઈએ. અહિં જે પર્વતિથિને સામાન્યરીતે ગ્રહણ કરવાનું કહે તો પૂર્વની તિથિનું તે દિવસે અપર્વતિથિપણું ખસે નહિ માટે તે અપર્વ પણું ખસેડીને જ પર્વતિથિપણું લેવા માટે તે ગ્રાહ્ય શબ્દનો અર્થ રહેલે છતાં “ઉપરા–પર્વ તિથિપણે લેવી. એમ કરીને પ્રસ્થ કહીને શાસ્ત્રકારે તે ભાવ જણાવ્યું છે. પર્વતિથિને ક્ષય હોય ત્યારે પહેલાંની તિથિ (પર્વતિથિપણે) લેવી અને વૃદ્ધિ હોય ત્યારે તેવી જ રીતે (પર્વતિથિપણે) આગળની તિથિ લેવી અને શ્રી મહાવીર મહારાજના જ્ઞાનનિર્વાણ એટલે દિવાળી તે લેકેને અનુસારે કરવી. (પર્વ તિથિની વૃદ્ધિ હાનિ જે લેકે માનેલા ચંડાશુગંડુ પંચાંગના આધારે જ કરવાની હોય તો આ શ્લોકને ઉત્તરાર્ધ શ્રી વીરશાન વાર્થ છોગુદ્ધિ એ કહેવો પડત જ નહિં. અર્થાત્ એ વાકય પૂર્વાદ્ધમાં જ કહી દેત. તેમજ તે શ્લેકના પૂર્વાદ્ધના સૂચન કરતાં જુદી રીતનું સૂચન જણાવનારે ઉત્તરાર્ધ પણ કહે પડત જ નહિં.) (તિથિીવારા તિથિતિ પ્રવાહોથો એ પાઠથી આ ૧. આચાર્ય રામચંદ્રસૂજીિએ પોતાના પક્ષસ્થાપનમાં જે ૧૦-૧૧-૧૨-૧૪ શાસ્ત્રપાઠે રજુ કર્યા છે તે સર્વે તવંતરાગિણી ગા. ૪ અને તેની ટીકા પૈકીના છે. તેમાં પાઠ ૧૧ પછી અમુક ભાગ છોડીને બારમો પાઠ રજુ કર્યો છે અને તેરમા પાઠ તરીકે “અદ ાર જાતિની વ્યાખ્યા રૂપે “અથ શક્તિ સામાજિ'ને જે પાઠ રજુ કર્યો છે તે મુદ્રિત પ્રતમાં નથી. તત્ત્વતરંગિણીની ગા. ૪ની ટીકામાંજ જદ્દ વાવ ગાથા આવે છે. આ ગાથાની વ્યાખ્યા ગ્રંથકાર જે ટીકામાં લખે તેથી વિરૂદ્ધ અને અસંબદ્ધ લખે તે સંભવી શકે નહિ. તત્ત્વતરંગિણુની ગા. ૪ અને તેની ટીકા તે દેવસુરસમાચારીને શાસ્ત્રાનુસાર ઠરાવે છે. આથી ગા. ૪ની ટીકાનો અર્થ આ અને આ પછીના ત્રણ પેરેગ્રાફમાં આપો છે. આ અર્થને સ્પષ્ટ ખ્યાલ આવે તેટલા માટે ગા. ૪ અને તેની સળંગ ટીકા આપીએ છીએ. "तिहिवाए पुन्वतिही अहिआए उत्तरा य गहिअन्वा। हीणंपी क्खियं पुण न पमाणं पुणिमादिवसे ॥४॥” तिहिवाए तिथिपाते-तिथिक्षये पूर्वैव तिथिर्लाह्या, अधिकायां च-वृद्धौ चोत्तरैव ग्राह्या, उपादेयेत्यर्थः, यदुक्तं-"क्षये पूर्वा तिथिह्या, वृद्धौ ग्राह्या तथोत्तरा। श्रीमद्वीरस्य निर्वाणं, शेयं लोकानुसारतः॥१॥" २ क्षये पूर्वा तिथिः कार्या वृद्धौ कार्या तथोत्तरा। श्रीवीरज्ञाननिर्वाणं कार्य ઢોલનુરિ૬ શા આ પાઠને લક્ષમાં લઈ અહિ અર્થ લખાયો છે. જે પાઠ પણ ઉમાસ્વાતિ મહારાજના પ્રૉષના નામે પ્રસિદ્ધ છે. ૩ પાઠ-૧૧ પછી રામચંદ્રસૂરિજીએ જે ભાગ છોડી દઈને પાઠ ૧૨ અને પાઠ ૧૩ Page #465 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ પર્વ ન્યપદેશ મ તથ્ય ભેદ વસ્તુ આપણે બન્ને (ખરતરગચ્છ અને તપગચ્છવાળા) ને માન્ય છે એ વાતને અંગીકાર કરીને પણ કાઇક (ખરતરગચ્છવાળા) ભ્રાંતિથી અગર પેાતાની બુદ્ધિની મઢતાથી અષ્ટમીઆર્દિક પતિથિના ક્ષયની વખતે તા સપ્તમી આફ્રિક અષ્ટમીઢિ પ તિથિપણે લેવી, પણ ચૈાશના ક્ષયે તેા આગળની પૂનમ (ચાદશને પૂનમે પક્ષી તરીકે કહેવી, લેવી) એવી રીતે અધ જરતીયન્યાયને જે અનુસરે છે તેને આશ્રીને શાસ્ત્રકાર ઉત્તરા કહે છે ઢીનવિ॰ ક્ષય પામેલી ચતુ શી એટલે પક્ષી પૂનમના દિવસે પ્રમાણુ કરવી નહિ. કારણકે ખરતરા સાતમને દિવસે આઠમ કરવામાં લાગ વિગેરે હેતુ આપે છે (માટે તેમને અહિં શાસ્ત્રકાર તેજ હેતુ ઇને કહે છે કે) પૂનમે ચાદશના ભાગના ગધના પણુ અભાવ છે. (માટે તમારાથી પૂનમે ઐાદશ થાય જ નહિ.) પરંતુ ટીપણાની તેરસને દિવસે જ ચૈાદશ એટલે પાક્ષિક કરવું જોઇએ. દ્રષ્ટાન્તની સાથે જોડાએલી યુક્તિએ આ ગ્રન્થમાં આગળ કહેવાશે. (ખરતર ગચ્છવાળાઓ ગ્રન્થકારે તેરસના દિવસે ચાઇશ માનવાનું જણાવ્યું તેથી શકા કરે છે કે) ઉદયવાળી તિથિને માનવી અને ઉદય વગરની તિથિને ન માનવી એમ માનવાવાળા આપણે અને છીએ. તેા પછી (ટીપણામાં જે તેરશના ઉદયવાળી) તેરશ છે છતાં તેને (ટીપણામાં જેના ઉદય નથી કેમકે ક્ષીણુ થયેલી છે તેથી તેવી) ચાદશપણે સ્વીકાર કરવા ચૈાગ્ય કેમ ગણાય ? ખરતર ગચ્છવાળાની આવી શંકાના ઉત્તરમાં શાસ્ત્રકાર કહે છે કે તેવા પ્રસંગે (ટીપણામાં ચતુર્દશીના ક્ષય હાય ત્યારે તે ટીપણાની તેરશના દહાડે) તેરસના વ્યપદેશ એટલે વ્યવહાર કે સંજ્ઞાના પણ સંભવ નથી, તેથી (તેને તેરશ કહેવાય જ નહીં) પરંતુ પર્વતિથિ નિયત તપ ચૈત્યવન્દન સાધુવન્દન વિગેરે વિધિ કે જે પતિથિને દિવસે ન કરવાથી પ્રાયશ્ચિત્ત આવે છે તેવી વિધિઓમાં (ટીપણાની ઉદયવાળી તેરશ છતાં પણ તે આખેટ દિવસ) ચાદશ જ છે એમ વ્યવહાર એટલે વ્યપદેશ થાય છે. ઉપરના પાઠ પ્રમાણિકપણાથી જોનાર સમજુ માણુસ સ્વપ્ને પણ ટીપણામાં આપ્યા છે તેમાં છોડી દીધેલ ભાગ તત્ત્વતર ગિણી પૃષ્ઠ ૩ માં નીચે મુજબ છે, एतच्चावयोरपि सम्मतमेव ॥ [ अथैषमङ्गीकृत्यापि कश्चिद् भ्रान्त्या स्वमतिमान्धाच्चाष्टम्यादतिथिक्षये सप्तम्यादिरूपा प्राचीना तिथिः चतुर्दशीक्षये चोत्तरा पञ्चदशी ग्राह्येत्येवंरूपमर्धजरतीयन्यायमनुसरति तमेवाधिकृत्योत्तरार्द्धमाह - 'हीनमपि' ] क्षीणमपि पाक्षिकं चतुर्दशीलक्षणं पूर्णिमायां प्रमाणं न कार्य, तत्र तद्भोगगन्धस्याप्यसंभवात् ) [ किंन्तु त्रयोदश्यामेवेत्यर्थः, दृष्टान्तनिबद्धा युक्तयश्चात्र पुरो वक्ष्यन्ते इति । नन्वौदयिकतिथिस्वीकारान्यतिथितिरस्कारप्रवणयोरावयोः कथं त्रयोदश्या अपि चतुर्दशीत्वेन स्वीकारो युक्त इति चेत्, सत्यं तत्र त्रयोदशीति व्यपदेशस्मायसंभवात्, किन्तु प्रायश्चित्तादिविधौ चतुर्दश्येवेति व्यपदिश्यमानत्वात्, यदुक्तं Page #466 -------------------------------------------------------------------------- ________________ આ, રામચંદ્રસૂરિજીના શાસ્ત્રપાઠોની સમાલોચના ૧૭૩ આવતા પર્વતિથિના ક્ષયની વખતે પૂર્વની અપર્વતિથિના દિવસે તે અપર્વ તિથિનું સંઘમાં નામ લેવાનું કહેશે નહિ. નામ તે લેવાય જ નહિ પરંતુ તે આખો દિવસ (ટીપણામાં ક્ષય પામેલી એવી) પર્વતિથિની સંજ્ઞા જ રાખવી પડે એમ માન્યા સિવાય કોઈપણું સુજ્ઞ પુરૂષ રહી શકે જ નહિ. આવી વિપરીતસિદ્ધિ થવાના ભયથી એ વગે અહિં અધુરો પાઠ આપીને ભ્રમ પેદા કરવાને રસ્તો લીધો છે, પરંતુ તે બ્રમનું પેદા થવું એ ભદ્રિક અજ્ઞાન વર્ગમાં જ બને. - આ કરતાં પણ નંબર ૧૪ને પાઠ અને તેનું તાત્પર્ય બતાવવામાં તો એ વર્ગ કેઈપણ સાક્ષરને ન છાજે એવું જ વલણ લીધું છે. તેઓએ આપેલે એ પાઠ મુદ્રિત પ્રતમાં નીચે પ્રમાણે છે – न च प्राक् चतुर्दश्यवेत्युक्तम् , अत्र तु 'अवरावो' त्यनेन अपिशब्दादन्यसंशाऽपि गृह्यते तत्कथं न विरोध इति वाच्यं, प्रायश्चित्तादिविधावित्युक्तत्वात् , गौणमुख्यमेदात् मुख्यतया चतुर्दश्या एव व्यपदेशो युक्त इत्यभिप्रायेण उक्तत्वाद्वा. ( તર૦ ૩-૪ ) અથ–ખરતર ગચ્છવાળાઓ તરફથી વિરોધ ઉઠાવવામાં આવે છે કે પહેલાં ઉપર તે (તમે) ચિદશ જ” એમ (શ્રી સંઘમાં કહેવાય છે) એમ કહ્યું હતું (એટલે ટીપણામાં જ્યારે ચાદશને ક્ષય હોય ત્યારે ટીપણામાં આવેલી તેરશને તેરશ તરીકેને વ્યવહાર સંભવિત નથી, પરંતુ આખા સંઘમાં ચૈદશજ થાય છે. એ વ્યવહાર છે.) પરંતુ અહિં તમારા કથનના પિષણ માટે તમે આપેલી ગાથામાં તે વાવો એ જગે પર કહેલા “પિ' શબ્દથી બીજી પણ સંજ્ઞાવાળી તિથિ (એટલે તેરશની સંજ્ઞા પણ) ગ્રહણ થાય એટલે કે અહિં શાસ્ત્રકારને ખરતરગચ્છવાળા કહે છે કે–પહેલાં તેરશ નહીં કહેતાં ચાદશજ કહેવાનું કહ્યું અને અને અહિં તે દશ પણ” કહેવાથી “પણ” શબ્દથી કહેવાતી તેરશની પણ સંજ્ઞા રહે છે. માટે તમારા કથનને તમને જ વિરોધ કેમ નહિ આવે ?” આવી રીતે (ખરતરગચ્છવાળાઓએ “ગતિ” શબ્દથી તેરશની સંજ્ઞા આવવાથી વિરોધ આવે છે એમ જ્યારે શાસ્ત્રકારને જણાવ્યું છે ત્યારે તેમના ઉત્તરમાં શાસ્ત્રકાર કહે છે કે, અમે “પ્રાયશ્ચિત્તાદિ વિધિમાં” (તેરશ ન કહેવી પણ ચાદશજ કહેવી) એમ કહેલું છે. માટે (માત્ર દશજ છે, એમ પ્રથમ કહેલા વચનને વિરોધ આવતો નથી.) (“તુષ્યન્ત દુર્જના' એ ન્યાયે કદાચિત ખરતરની શંકા પ્રમાણે ગૌણપણે ૧ રામચંદ્રસૂરિજીએ “વારા ઉa ચ ને બદલે “ વર્લરથા થો ” જણાવેલ છે. આથી આ પાને વાસ્તવિક અર્થ પણ અહિં આવે છે. ને આની પછીથી રામચંદ્રસૂરિજીએ રજુ કરેલ પાઠ તેમના શબ્દોમાં ભાવાર્થ સાથે આવે છે. Page #467 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ પર્વવ્યપદેશ મંતવ્ય ભેદ annnnnnnnnnnn તેરશ કહેવાનો વખત આવે તે પણ ગણપણને કબુલ કરીને પણ શાસ્ત્રકાર ઉત્તર દે છે કે) વ્યવહારના જગતમાં જોબૂમા'ન્યાયે મૂખ્ય અને ગણ એવા બે કારણે હોય છે, (તેમાં અંકુરને માટે જેમ મૂખ્યપણે કારણુ ગેધૂમ અને ગણપણે કારણ પૃથ્વી, પાણી હવા, વિગેરે છે, છતાં કોઈ પણ મનુષ્ય તેને પૃથ્વીઅંકુર, પાણીઅંકુર કે હવાઅંકુર કહી શકે નહિ પણ તેનું મૂખ્ય કારણ ધૂમ હોવાથી ગોધૂમઅંકુરજ કહે તેવી રીતે) અહિં ચદશના ક્ષયે તેરશમાં ચિદશનું મૂખ્યપણું હોવાથી તે ટીપણાની તેરશના દિવસે ચૌદશની પર્વ તિથિને જ વ્યવહાર થાય, (અર્થાત્ ગણપણે તેરશને વ્યવહાર થાય જ નહિ) તેજ ગ્યા છે (કારણ કે ગણને વ્યવહારજ થતું નથી.) એ અભિપ્રાય અમે તે દિવસે ચાદશજ કહેવાય એમ કહેવું છે માટે (ટીપણાની ચિદશના ક્ષયની વખતે તેરસના દિવસે તેરશ ન કહેવી પણ ચાદશજ કહેવી એમ જે કહેલું છે તેને વિરોધ આવતો નથી.) - આવી રીતે ઉપરને પાઠ સ્પષ્ટપણે “ ટીપણુમાં ચદશને ક્ષય હોય ત્યારે તેરશને દિવસે ચાદશને નિશ્ચય જણાવે છે અને આ દિવસ ચાદશજ કહેવાનું નક્કી કરે છે. છતાં એ વર્ગ “દિનકર શબ્દને નિશાકર સમજવાની માફક નીચે પ્રમાણે ખોટો પાઠ આપીને તેણે આપેલ પૂરાવાના પાના નં. ૨૦ [આ પુસ્તક પૃષ્ઠ૮૪] માં ખોટું લખે છે. ['न च प्राक् चतुर्दश्येवेत्युक्तम् , अत्र तु 'अवरावी' इत्यनेन अपि शब्दा. दन्यसंशाऽपि गृह्यते तत्कथं न विरोध इति वाच्य, प्रायश्चित्तादिविधावित्युक्तत्वाद् गौणमुख्यमेदात् मुख्यतया चतुर्दश्या व्यपदेशो युक्त इत्यभिप्रायेणोक्तत्वाद्वा"] [ઉપરના પાઠેમાં “અન્ય સંજ્ઞા પણ થાય છે અને ગૌમુખ્ય ભેદથી મુખ્યતયા ચતુદશીને વ્યપદેશ યોગ્ય છે” એવાં જે સૂચન કરવામાં આવ્યાં છે તેથી પણ એજ સિદ્ધ થાય છે કે પર્વતિથિના ક્ષયે તેની પૂર્વ તિથિને ક્ષય કરી શકાય નહિ ઉર્દુ જેને ક્ષય ન હેય તેના ક્ષય કહેવો એ મૃષાવાદ છે. અહિં જે ક્ષીણ પર્વતિથિની પૂર્વની અપતિથિને વ્યપદેશ પણ થઈ શકે છે એવું સિદ્ધ કરવામાં આવ્યું તેથી ૧૩ મા મુદ્દાના સબંધમાં અમારું કેવું મંતવ્ય છે અને જે જૈન શાસ્ત્રાધારને સંમત છે કે નહિ તેને ખુલાસો થઈ જ જાય છે]. (એ રીતે એ વગે પિતાના પુરાવામાં આપેલે પાઠ [ ] કસમાં મૂકીને તેમજ તે પાઠને તે વર્ગે કરેલ અર્થ પણ [ ] કૅસમાં જણાવીને તે પ્રતિ કહેવું સાંપ્રત થાય છે કે) લિખિત અને મુદ્રિત બને તેમાં “ચતુર્દા પર રચશે શુ? એવો સાફ પાઠ છે, છતાં એ વગે પિતાના પરંપરાથી વિરુદ્ધ એવા આગ્રહને પિષવા માટે ઉપરના પાઠમાંથી “ઘવ કાર’ જાણીબુજીને કાઢી નાંખે છે! (કેવી સ્થિતિ?) કેમકે તે પાઠથી તેરશને દિવસે Page #468 -------------------------------------------------------------------------- ________________ આ. રામચંદ્રસૂરિજીના શાસ્ત્રપાઠોની સમાલોચના ૧૭૫ ચિદશને જ વ્યપદેશ (સંજ્ઞા) કરે એ સીધેઅર્થ થતું હોવાથી એવા વખતે તેરશ ચિદશ ભેળા કરનાર એ વર્ગને ટપ્પણની તેરસને દિવસે તેરસ કહેવાનું સ્થાન ગૌણપણે પણ રહેતું નથી. ખાસ ધ્યાનમાં લેવા જેવી વાત છે કે – ૧ ટી૫ણુની પર્વતિથિની હાનિ-વૃદ્ધિની વખતે પૂર્વ કે પૂર્વતર તિથિને જે અપર્વતિથિ તરીકે ગણવામાં આવે છે તે ફરજીયાત પર્વ તિથિની અપેક્ષાએ છે. અને તેથી જ કેઈપણ ચદશના ક્ષયે કેઈપણ તેરસની સંજ્ઞાને અભાવ શાસ્ત્રકારોએ જણુ છે. અર્થાત્ ફરજિયાત પર્વતિથિઓના ક્ષય વખતે તેવી પર્વતિથિએનું પરિસંખ્યાતપણું જાળવવા માટે પૂર્વની અપર્વ તિથિ (હેય છતાં) તે કલ્યાણકપ જેવી મરજિયાત પર્વતિથિ હોય તો તેની પણ સંજ્ઞાને અભાવ શાસ્ત્રકારોએ જણાવ્યું છે. ૨ પર્વતિથિને ટીપણામાં ક્ષય હોય ત્યારે પૂર્વ તિથિનું નામ ન લેવું એ વાત એકલા તત્વતરંગિણકારજ કહે છે તેમ નહિં, પરંતુ આગમગ્રન્થમાં શ્રી. ચૂર્ણિકાર મહારાજ પણ અષાડ શુદી ૧૫ ને ક્ષય હેવા છતાં તે દિવસે અષાડ સુદ ૧૫ના નામેજ જણાવે છે, નહિ કે ચદશના નામે કે ગૅદશ પૂનમના નામે જણાવે છે. એ વર્ગના પુરાવા પાઠ-૧૫-૧૬, 'वृद्धी कार्या तथोत्तरा मग२ वृद्धौ ग्राह्या तथोत्तरा' પષ્ટીકરણ-૧૫-૧૬, જિનશાસ્ત્રને માનનાર મનુષ્ય આરાધનાની કર્તવ્યતા હંમેશને માટે માનનારે હોય છે એટલે તિથિની માફક આરાધના માટે પરિસંખ્યાની જરૂર હોયજ નહીં. જે આરાધનાની પરિસંખ્યા હોયજ નહિ તે ટીપ્પણાની પર્વતિથિની વૃદ્ધિ વખતે થતા “તિથિની અધિકતા ટાળાવાના આ ફુટ્ટો ના નિયમ અનુસાર આરાધનાની અધિક્તા ટાળવામાટે નિયમ કરવાને તે હેાય જ કયાંથી? એટલે કહેવું જોઈએ કે આ વાકય આરાધના (તપ, પૈષધ, બ્રહ્મચર્ચ)નો અધિકાર ટાળવા માટે નથી, પણ પરિસંvખ્યાત એવી પર્વતિથિઓની અધિકતા ટાળવા માટે જ છે. પ્રાયશ્ચિત્ત લાયક પર્વ તિથિનું પરિસંખ્યાતપણું હોવાથી પર્વતિથિઓની “ન્યૂનતાની માફક અધિક્તા શાસ્ત્રકારોને ઈષ્ટ ન હોય તે સ્વાભાવિક છે. લેકિક પંચાંગ પ્રમાણે જ પર્વતિથિ માનવા જતાં અષ્ટમી આદિ પર્વ Page #469 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ પર્વવ્યપદેશ મંતવ્ય ભેદ, તિથિઓ તેમાં બેવડી આવે તે વખત પ્રાયશ્ચિત્તાદિ વિધિમાં તિથિનું પરિસંખ્યાતપણું બાધિત થાય, માટે વાર્તા વાક્યથી પર્વતિથિનું નિયમન કરીને શાસ્ત્રકાર જણાવે છે કે લૈકિક પંચાંગમાં જ્યારે પર્વતિથિની અધિકતા, એટલે બે દિવસ રહેવાવાળી એક નામની બે પર્વતિથિઓ હોય ત્યારે બીજા સૂર્યોદયવાળી તિથિને જ (પર્વતિથિપણે) કરવી અગર લેવી.” આ સ્પષ્ટતાથી સ્પષ્ટ છે કે-ટીપણાની પહેલી આઠમ અગર પહેલી ચાદશ વિગેરેમાંથી આઠમ ચાદશપણું નિષિદ્ધ છે, અને આઠમ પહેલાની અગર ચાદશ પહેલાની તિથિ “સાતમ અગર તેરશ જ હાય” એ પણ તેટલું જ નક્કી છે. માટે શ્રી દેવસૂર તપાગચ્છની સમાચાર મુજબ ટી૫ણુમાં અષ્ટમી, ચતુદશી આદિની વૃદ્ધિ આવે ત્યારે જે બે સાતમ અથવા બે તેરસ કરવામાં આવે છે, તે વ્યાજબી છે, અને તે વિધિ તપને કરવાવાળે તે સમજ્યા માન્યા વગર રહેશે નહિં. [એ વર્ગના પુરાવા પાઠ-૧૬-૧૭ १६ अथ च वृद्धौ या तिथिराराध्या तामाह ૨૭ સંપૂumત્તિ ઉ૦ (શ્રી તસ્વ. મુ. . ૨૨. માં પુસ્તક છુ૮૧) ] સ્પષ્ટીકરણ–૧૬-૧૭ अथ च वृद्धौ या तिथिराराध्या तामाह એ પાઠ તથા સંpoorતિ વર્ષ પુરી તત્વ ગાથા. ૧૭ ની ટીકા ભરમાં “બાનાગ્ય’ શબ્દ તરફ નજર રાખનાર મનુષ્ય હેજે સમજી શકે કે–ચારણ્ય' શબ્દથી “તે દિવસે આરાધના કરવી એવો અર્થ જે એ વગ કરે છે તે બની શકે તેવો નથી. પરંતુ “આરાધવા ગ્ય તિથિ અર્થાત્ પર્વતિથિ', એમ અર્થ લે તે સુસંગત છે, એટલે કે આઠમ ચૅદશ આદિને ક્ષય હોય ત્યારે અષ્ટમી કે ચતુર્દશી કઈ ? તે વાત જ ગ્રન્થકારે મારા શબ્દથી નકકી જણાવી છે. આ પાઠમાં તિથિનું બેવડાપણું જણાવતાં જે “gવાજૂિનાવિરત્યુિત્તરાફાત, ના પાઠથી” એકાદિથી અધિક ૧૨૦ ઘડી પ્રમાણ તિથિપણું આપત્તિ તરીકે કહેવામાં આવેલું છે તે ઉપરથી એ વાત માનવી જોઈશે કે ૬૦ ઘડીથી ઓછી તિથિ તો મનાય જ નહિ. આ અર્થ સ્પષ્ટ છે કે-એક દિવસે બે તિથિ માનવાનું કહેવું તે જેમ ઉદયના સિદ્ધાંતથી વિરૂદ્ધ અને જુઠું છે. તેમ આ વાકયથી પણ વિરૂદ્ધ રીતે તિથિના માનને વ્યવહારથી ખંડન કરનારું છે. ખરતરગચ્છવાળાઓએ ટીપણુની પર્વતિથિની વૃદ્ધિ વખતે આ થિचाउमासिय अट्ठमीपञ्चमीकल्लाणयाइतिहिसु तवपूयाइए उदइयतिहि अप्पयरभूत्तावि ૧ આ પદ સંપૂurત્તિ આ ગાથાની ટીકામાં આવેલ છે. Page #470 -------------------------------------------------------------------------- ________________ આ. રામચંદ્રસૂરિજીના શાસ્ત્રપાઠની સમાચના ૧૭૭ * * * * * * * * घेतव्वा न बहुतरभूत्ता वि इयरा । जयाय पख्खियाइ पठ्वतिही पडइ तया पुवतिही चेव तब्भुत्तिबहुला पञ्चख्खाणपूयाइसु धिप्पड न उत्तरा। तब्भोगे गंधस्स वि अभावाओ। पव्वतिहिवुडीए पुण पढमा चेव पमाणं संपुण्णति काउं॥६॥ વિધિપ્રપા” મુદ્રિત પૃ. ૧૧૮ વિગેરે પાઠથી તિથિ માનવામાં “સંપૂર્ણ અને “ગ”ની વાતે લાવીને વૃદ્ધિ વખતે પહેલી તિથિને સંપૂર્ણ ના બહાને તેમજ ઘણું ભેગના બહાને ખરતરોએ આરાધવા જણાવ્યું ત્યારે તત્વતરગિણશાસ્ત્રકારે પણ તેની પ્રતિબંદી (એને હવાલે એને ઍપ) તરીકે તે વૃદ્ધિ તિથિની સંપૂર્ણતાની બીજે દિવસેજ “અન્ય તિથિઓના દ્રષ્ટાન્તથી” સિદ્ધ કરીને ઉત્તરની તિથિને જ પર્વતિથિ તરીકે માનવાનું–આરાધ્ય તિથિ તરીકે માનવાનું સાબીત કર્યું છે. શાસ્ત્રકારે ખરતાની સાથે ચર્ચા કરતાં બે ચાદશ વિગેરે જે લખે છે તે ટી૫ણુની અપેક્ષાએ છે, ખરતરગચ્છાવાળાઓ તેવા વખતે પહેલે દિવસે પર્વતિથિપણું માનીને આરાધવાનું રાખે છે તેના નિષેધને માટે આજ નો પાઠ છે. એટલે વૃદ્ધિ વખતે પહેલી તિથિમાં તે પતિથિપણું માનીને તેને આરાધવાના નિષેધ માટે (આ વચન) છે, પરંતુ એથી તે વધેલી તિથિમાં તપગચ્છવાળાઓ જે અપર્વતિથિનો વ્યપદેશ કરે છે તેને નિષેધ થતાજ નથી અને તેથી તેવા વખતે બને દિવસ પર્વતિથિના નામે બેલવું તે કોઈ વાતે સંગત નથી. આ સ્થાને સમાપ્તિને, ઉદયના સૂચક તરીકેના તિથિપણુની કારણુતામાં લીધી છે અને તેથી અમી આદિકના ક્ષયની વખતે સપ્તમી આદિને ઉદયજ સમાપ્તિ સૂચક હેવાથી તે આખો દિવસ અષ્ટમી ન માનીને માત્ર તે સપ્તમીમાં અષ્ટમીની આરાધના કરવી, તે અપ્રમાણ કેમ ન ગણવી? ક્ષે પૂર્વ ના અર્થથી તિથિની વિધાયતા કરે તેને તે અષ્ટમીનેજ ઉદય ગણવાનો છે, પરંતુ એ પદ્યાદ્ધને અર્થ “પૂર્વની તિથિમાં આરાધના કરવી એ કરાનારને તે તે આખે દિવસ સપ્તમીપણે જ માને છૂટકે છે. અને તેમ છતાં તે દિવસે અષ્ટમીની આરાધના કરે તેને તે આપ મૃષાવાદ વિગેરે દેષ લાગવા સાથે અજ્ઞાનતાને ડુંગર પણ માથે લેવું પડે. ૧ થ દ એ પાઠથી તત્ત્વતરંગિણકારના વખતમાં પવતિથિની વૃદ્ધિ બોલાતી હતી એમ જે રામચંદ્રસૂરિજી મહારાજ જણાવે છે તેના સંબંધમાં સાગરાનંદસૂરિજી મહારાજ પાઠને અર્થ જણાવતાં છે કે ખરતરગચ્છવાળાઓએ સંપૂર્ણ અને ભેગના બાને “ઇશ્વવિદિ લુહીદ પુજ પદમા વ vમાળ' જણાવ્યું તેમને ભોગ અને સંપૂર્ણતાના બીજા દાખલાઓ આપી પર્વતિથિની વૃદ્ધિએ ઉત્તર તિથિજ પર્વતિથિ કહેવાય તે સાબીત કરી આપ્યું છે અને તેમાં “થ ગૂંજી' વિગેરે જે લખ્યું તે ટિપ્પણની અપેક્ષાઓ છે નહિ કે જૈનશાસનની સમાચારીની અપેક્ષાએ. ૨૩ Page #471 -------------------------------------------------------------------------- ________________ ધ બ્યપદેશ ભવ્ય ભેટ્ટ ગ્રન્થકારે તત્તિચિત્ત્વન॰ પાઠડે એક વિસે એ તિથિની સમાપ્તિ કહી હાય તે પણ ત્યાં ઉદયયુક્ત તિથિનીજ મુખ્યત્વે સમાપ્તિ ગણી છે. અને તેથી આઠમ આદિના ક્ષયે ‘આચાર્ય’ના વચનેથી વિરૂદ્ધપણે વતીને પણ ટિપ્પણાની સાતમને દિવસે સાતમ આફ્રિકને ગણીને ફરી વળી આઠમની સમાપ્તિને આગળ કરે તે મનુષ્ય આ ગ્રન્થના રહસ્યને સમજ્યેજ નથી એમ સ્પષ્ટપણે કહી શકાય ૧૭૮ સિદ્ધિવા૦ ની ગાથા એક દિવસે એકજ ‘તિથિસના’રાખવાનું નક્કી કરે છે અને તેથીજ શાસ્ત્રકારે ચાઢશના ક્ષયની ચર્ચા વખતે ત॰ પૃ॰ ૩માં ચોરીીતિ દેરાસ્યાવ્યસંમવાત્' તેરશની સંજ્ઞાના અભાવજ છે એમ કહીને જિતુ પ્રાયશ્ચિત્તાવિધા ચતુથૈવેતિ વ્યવિદ્યમાનત્રાત્' ચાદેશનીજ સ`જ્ઞા થાય છે એમજ સાફ જણાવ્યું છે અને તેથીજ શાસ્ત્રકારે અહિં આગળ ‘તત્તિયિત્વન’ એમ નહિ કહેતાં થિત્વનૈવ' એમ કહ્યું છે એટલે ક્ષય વખતે ઉદ્દયના સિદ્ધાંતને આધ કરીને ક્ષીણુ એવી પતિથિની સંજ્ઞા નક્કી કરેલી છે છે એમ એ વાતથી અહીં સૂચવે છે. એ વના પુરાવા પાš–૧૯ क्षये पूर्वा० સ્પષ્ટીકરણ-૧૯ * આ શ્લાકા, ક્ષીણ પત્ર'તિથિના વખતે પહેલી અપવ તિથિને પપણે માનવાનુ વિધાન કરે છે, અને વૃદ્ધિને વખતે ઉત્તરની તિથિને માનવાના નિયમ કરે છે. આમ હાવાછતાં તેને સપ્તમી વિશ્વક્તિથી અર્થ કરનારા અને આરાધનાપદ ઘુસાડનારા તે આકાશકુસુમનેાજ આધાર લે છે. એ વર્ગના પુરાવા પાઠ-૨૦. નદિ દીનત્વ નામ તિચેર્નાશ: (પ્રથ॰ પરીક્ષા રૃ. ૪૩ આ પુસ્તક પૃષ્ઠ ૯૫) સૂવિંદ પશિની તિથિવૃદ્ધેસ્યુચ્યતે (પ્રવ॰ પરીક્ષા રૃ.૩૦૮આપુ.પૃ.૯૫-૯૬) સ્પષ્ટીકરણ ૨૦. ભાગની અપેક્ષાએ તિથિના નાશ ન કહેવાય, પરંતુ ઉદયના આધારે તિથિને માનનારમાટે તેા તિથિના ઉદય ન હોય તે દિવસે તિથિના નાશ કહેવાય. વળી શાસ્ત્રકારોએ ટિપ્પણામાં પતિથિના ય છતાં પણ પૂર્વ અપવ ને દિવસે તે ક્ષીણ પતિથિની સંજ્ઞા કાયમ કરેલી છે. છતાં આ તે દિવસે આખા અહેારાત્ર પતિથિની સંજ્ઞા ન માને અને તે પતિથિની આરાધના કરે તે પતિથિના નામે ઠગ છે એટલુંજ નિહું પણુ Page #472 -------------------------------------------------------------------------- ________________ ચ્યા, રામચદ્રસૂરિજીના શાસ્રપાઠીની સમાલોચના પૂનમ અને અમાવાસ્યા જેવી ફરજિયાત અને સ્વતંત્ર તિથિઓને ચાંદશની સાથે (તે તે તિથિઓના ક્ષયની વખતે) એકઠી કરી નાંખનાર એ વર્ગ તે માર તિથિની જગાએ આગઆર તિથિના માનનાર થઇ પતિથિના બાધક બને છે. એવા પતિથિને ખાધક થનાર વર્ગથી ચમકવું જોઇએ નહિં. જો ટીપણામાં પતિથિની થયેલી વૃદ્ધિને વખતે એ અને તિથિએ પર્વના અવયવ તરીકે માન્ય હાય તે (સામાન્ય રીતે ચાવીસ (૨૪) કલાક સુધી તિથિની આરાધના ગણાએલી છે. એ રીતે) આ નવાવર્ગ એ અવયવરૂપ અને દિવસ તે તિથિની તે ૪૮ કલાક આરાધના કેમ કરતા નથી? વૃદ્ધિ વખતે અને દિવસે તે તિથિના અવયવ માનનારે તે! ૪૮ કલાકની રાધના રાખવી જોઈએ અને તે ન રાખે તા તેનાજ હીસાબે એ વગ તિથિના એક અવયવને લેાપનારા થાય. આ ૧૯૯ ૧ખરતરગચ્છવાળાએ તેવી વૃદ્ધિ વખતે પહેલે દિવસે સંપૂર્ણ તિથિ’ માને છે અને ખીજે દીવસે મુદ્લ તિથિપણું માનતા નથી, જેથી તેનામાટે બીજે દિવસે અવયવપણું કહેવું તે સંભવિત નથી. અને આ નવાવ માટે અસંભિવત નથી. એ વના પુરાવા પાટૅ-૧ बुड़े पढमोऽवयवो नपुंसओ निअयनामकजे सु० ( પ્રવચન પરીક્ષા મુદ્રિત પૃ. ૪૦૮–૪૦૯ આ પુસ્તક રા॰ પક્ષ॰ પેરા ૬૯) સ્પષ્ટીકરણ--૨૧ ખતરગચ્છવાળાઓ માસ અને તિથિ-વૃદ્ધિ હોય ત્યારે પહેલા માસ અને પહેલી તિથિને કાર્ય કરનાર તરીકે માને છે તેથી તેના અ ંગે ગ્રન્થકાર તરફથી તિથિની વૃદ્ધિને વખતે પહેલી તિથિને તથા માસની વૃદ્ધિ વખતે પહેલા માસને નપુંસક તરીકે સાબીત કરવામાં આવ્યેા છે, પરંતુ શ્રી દેવસૂર તપાગચ્છવાળાઓ પહેલા માસ અને પહેલી તિથિને તેના કાર્ય કરનાર' તરીકે માનતાજ નથી, તેમાં ૧ ખરતરગચ્છવાળા ટિપ્પણામાં પવતિથિની વૃદ્ધિ હોય તે પહેલા દિવસને પતિથિ માને છે. અને બીજા દીવસે પતિથિપણું માનતા નથી. આથી પતિથિના એ અવયવ તેમને પણ થતા નથી. પરંતુ રામચંદ્રસૂરિજી મહારાજ પર્વતિથિની વૃદ્ધિ વખતે પહેલી તિથિને પ્રથમ અવયવ અને બીજી તિથિને બીજો અવયવ માને છે, અને આ રીતે એક તિથિના એ અવયવ માન્યા છતાં એકને ૫કાર્યાંથી ચિત રાખે છે. આવીરીતે અવયવ તરીકે માનનાર કાઇપણ ગચ્છ આજસુધી નથી. Page #473 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦. પર્વવ્યપદેશ મંતવ્ય ભેદ પણ તેવી નપુંસકતિથિને સર્વકાર્યને માટે નપુંસક કહેવી હોત તે પ્રવચનપરીક્ષાના તે પાઠમાંના “તત્વવા.” તે વાક્યમાં “તત્વ' શબ્દ આપતજ નહિ. એટલે સ્પષ્ટ થાય છે કે શાસ્ત્રકાર તેવી તિથિ કે માસને. તેને પોતાના કાર્ય માટેજ નપુંસક કહે છે. એટલે અન્ય કાર્ય માટે અન્ય કે તેનાથી ચઢીયાત કાય કરવાને માટે” તે પ્રથમ પર્વતિથિં અને પ્રથમ માસને નપુંસક ગણનાર મનુષ્ય શાસ્ત્રકારે આપેલા હેતના “તશબ્દને કયાં મેલતે હશે ? કેમ મેલતે હશે? તે તે સમર્થો જ જાણી શકે. આસો વદી બે અમાસ વખતે તે એ વર્ગ પણ તેણે માનેલી નપુંસક એવી પહેલી અમાસેજ વાર્ષિક પર્વરૂ૫ દિવાળી પર્વ કરે છે. છતાં પણ પહેલી તિથિ દરેક કાર્યો માટે નપુંસક ગણનાર એ વર્ગને શું કહેવું ? તિથિની અધિકતામાં સૂર્યોદયની અધિકતા સ્પષ્ટપણે લીધી છે. અને માસવૃધિમાં કારણરૂપે કાળની અધિકતા લીધી છે.” એ વસ્તુને સમજનાર મનુષ્ય કઈ દિવસ માસવૃદ્ધિને તિથિની વૃદ્ધિના સરખાપણુમાં ગણ શકે નહિ કેમકે એકમાં (તિથિ-વૃદ્ધિમાં) સૂર્યના ઉદયની અધિક્તા કારણ છે. ત્યારે બીજામાં (માસવૃદ્ધિમાં) સૂર્યના ઉદયની ન્યૂનતા એ કારણ છે. વળી એ વર્ગ ટીપ્પણમાં પર્યુષણ પર્વને અંગે ભાદરવા માસમાં શુદ્ધિ થ સુધીમાં એકમથી માંડીને કોઈપણ તિથિને ક્ષય હોય અને શ્રાવણ અમાવાસ્યાની વૃદ્ધિ હોય તે પહેલી અમાવાસ્યા કે જે તે વર્ગને નપુંસક તિથિ છે તે અમાવાસ્યાને દિવસે આવતે કલ્પધરને મહાન પર્વદિવસ એ વર્ગ તે દિવસે શી રીતે કરી શકે ? આ પ્રકરણ ટીપણુમાં ચદશને ક્ષય હોય ત્યારે નવા ખરતરે પોતાના આચાર્યોના ચિદશના ક્ષયે તેરસે ચદશ કરવાનાં “કથા જિaણા પતિદી पडा तया पुवतिही तभुत्तिबहुला पञ्चक्खाणपूयाइसु घिप्पड़ न उत्तरा' (વિધિપ્રપા મુ. પૃ. ૧૧૮) એ વચનથી વિરૂદ્ધ થઈને પણ પૂનમે પૂનમ માનીને ચાદશની ક્રિયા કરે છે તેના નિષેધને અંગે હાઈને અત્રે શાસ્ત્રકારે ભેગવિગેરે હેતુઓ તપાગચ્છવાળાને નહી સમ્મત છતાં આપ્યા છે. તેવી રીતે પર્વતિથિની વૃદ્ધિ વખતે તે ખરતરે પહેલી પર્વ તિથિને જ પર્વતિથિપણે ગણુતા હતા, તેના નિષધને માટે ખરતની સાથે તે બાબતની ચર્ચા કરતાં અનેક ગ્રન્થકારેએ પહેલી તિથિ અને પહેલે માસ નિરર્થક જણાવવા તેને આપેલું જે નપુંસકપણું છે તે માત્ર ખતરોના નિરાસ પુરતું જ છે, Page #474 -------------------------------------------------------------------------- ________________ આ. રામચંદ્રસૂરિજીના શાસપાઠોની સમાલોચના ૧૮૧ નાસ્તિકની સામા છવની સિદ્ધિ કરતી વખતે જેમ સ્તનાભિલાષ વિગેરે હેતુઓ આપવામાં આવે, પરંતુ તેથી જેમ સિદ્ધ જીવનું જીવપણું આસ્તિકને સામાન્ય હોતું નથી તેમ આ પણ છે. એમ વિજ્ઞપુરૂષ સહેજે સમજી શકે, અને તેથી શ્રીદેવસૂરતપાગચ૭વાળાને બે અષ્ટમી બે ચતુર્દશી બે પૂનમ કે બે અમાવાસ્યા માનવી થતી હતી એમ સમજવું નિરર્થક બને. વસ્તુતઃ ટીપ્પણની તિથિ કે માસની વૃદ્ધિ વખતે જેઓ (ખરતરે) પ્રથમા તિથિ કે પ્રથમ માસને સંપૂર્ણ તથા આરાધ્ય માને છે તેને માટે જ આ અધિકાર છે અને તેથી તે અધિકાર શ્રી દેવસૂર તપાગચ્છની “ટીપ્પણની પર્વતિથિની હાનિ કે વૃદ્ધિ વખતે પૂર્વ કે પૂર્વતર અપર્વ તિથિની હાનિ-વૃદ્ધિ કરવાની પ્રમાણિકરીતિને જરાએ બાધક નથી. - તિથિ કે માસની વૃદ્ધિ વખતે પહેલી તિથિ કે પહેલા માસના માનને કાર્યસાધક માનનારા ખરતરેને માટે આ અવયવતા સિદ્ધ છે પણ તેથી જે બે માસ અને અવયવતાને સ્વીકાર થાય તે સમાપ્તિનું વચન અન્યપ્રદેશી નિદ્ભવ જેવું નથી ? (શ્રી દેવસૂર તપાગચ્છાવાળાઓને તે “પંચાંગમાં પૂનમ અમાવાસ્યાની વૃદ્ધિ હોય ત્યારે તેરસની વૃદ્ધિ થાય છે અને તેથી ટીપણાની તે પહેલી અમાવાસ્યાએ ચાદશ આવે અને તેથી કલ્પધરને દિવસ પણ તે ચાદર જ થાય છે, પરંતુ એ બે અમાવાસ્યાવાળો વગ પહેલી અમાવાસ્યાને નપુંસક માને એને અંગે તેને તો આ કપધરને વિરોધ જરૂર આવે.) શાસકારોએ તે માસ અને તે તે તિથિના નામને આશ્રયિને થતા કાર્યને અંગે નપુંસકપણું સ્પષ્ટ જણાવેલું છે એટલે “અન્યના અન્યાસ અને અન્યતિથિના નામના કાર્ય કરવાને બાધ આવતું નથી. અને તેથી ટી૫ણુની પહેલી પૂનમ કે અમાવાસ્યાએ ચદશના પાક્ષિક પ્રતિક્રમણના કાર્યને કરનારાએ કઈ દેશના ભાગી થતા નથી. આ વસ્તુ નહિ સમજનારે એ વગર બીજુ શું સમજીને આ ગાથા કે પાઠ આરાધકવર્ગની સામે આગળ કરતા હશે ? ગ્રન્થકાર મહાપુરૂષે ઉત્તરતિથિના અવયવનું પરંપરાથી સાધકપણું કહ્યું છે, તે પછી આ વગે પણ તે સાધકતા માનવી જ જોઈએ. આ વર્ગ શ્રીદેવસૂર ગછની પરંપરાને હેવા છતાં હવે તે વર્ગ સાધતા ન માને અને કેટલીય સદીઓથી ચાલી આવેલી સુવિશુદ્ધ પરંપરાને ઉઠાવનારો થાય એ ઓછા ખેદને વિષય નથી. જેવી રીતે પર્વ કે પવનન્તર પર્વની તિથિના ક્ષયની વખતે Page #475 -------------------------------------------------------------------------- ________________ w w w - - - - - - - - *** * * * * * * * * ૧૮૨ પર્વવ્યપદેશ મંતવ્ય ભેદ. શાસ્ત્રકારે સ્થાને સ્થાને સંજ્ઞાની પરાવત્તિ જણાવે છે, તેવી રીતે માસના નામની પરાવતિ જણાવતા હોય તેવા કોઈપણ પાઠ એ વર્ગે હજુ સુધી રજુ કરેલો નથી, ક્ષો પૂર્વા એ પધાદ્ધ તિથિને માટે છે, નહિ કે માસને માટે. એ વર્ગના પૂરાવા પાઠ ૨૨ यत्कृत्यं प्रतिमासं नामग्राहं नियतकृत्यं० (પ્રવચન પરીક્ષા મુ. પૃ. ૪૧૦-૪૧૧, આ પુસ્તક રાહ પક્ષ પર ૭૬) સ્પષ્ટીકરણ–૨૨ જેવી રીતે એ વ શ્રી તરવમાં “તરા નામisfજ ન રહ્યો ” એ પાઠથી કહેવાયેલા પાક્ષિકના નામને નહિ સહન કરવાના અધિકારમાં શાસ્ત્રકારે ટપ્પણની ચદશના ક્ષયે ટીપણાની તેરસે દશ માનેલી હોવાથી, તવતત્વ માંના “રા' એ પાઠથી ‘ક્ષીણ એવી પણ પૂનમનું અમારે તો ચંદશે આરાધન થયું જ છે એમ જણાવતાં ચિદશના દિવસે ક્ષીણ પૂનમની જ માત્ર વિશેષતા જણુંવવા તે પાઠમાં કવિ શબ્દ કહેલો છે, છતાં તે વર્ગે એ વાત નહિ માનીને અને “ તૂપ વિદ્યમાન એ “હેતુ અને “તથા અgિ' આપેલ સાધ્યમાં હેત અને સાધ્યની એકયતા થઈ જાય તેને પણ વિચાર કર્યાવિના “જિ” શબ્દથી જે પૂનમ સાથે ચાદશ લઈ લીધી છે, તો પછી પ્રવચનપરીક્ષાના આ પાઠમાં જે દ્વિતીયા વિ' એમ કહ્યું છે, એટલે શું આ “જિ' શબ્દથી પહેલી ચૌદશ વિગેરે ખરતરે માને છે, તે આ વર્ગ યોગ્ય માનશે ખરો? (વરzતઃ ઉદ્ધતીથsfધાડ્યા છે). એ વર્ગના પુરાવા પાઠ–૨૩-૨૪ ક્ષથે પૂર્વ તિથિગ્રહ્યા. [ આ પુસ્તક ૨૦ પક્ષ૦ પેરા ૮૮] સ્પષ્ટીકરણ ૨૩-૨૪ એ પ્રૉષ ખરતરની ચર્ચાને પ્રકરણ સિવાય જોગ અને સમાપ્તિને સ્પર્શતોજ નથી. જે જોગ અને સમાપ્તિને કબુલ કરવા જાય તો નવમી દ્વાદશી આદિના ક્ષયપ્રસંગે અષ્ટમી એકાદશી આદિનું અ૫લાખ થાય. વસ્તુતઃ આ પ્રૉપ પહેલી અપર્વ તિથિનો નિષેધ કરી તેને સ્થાને પતિથિને કાયમ રાખવા માટે અને વૃદ્ધિને વખતે પહેલીમાંથી પર્વ પાણું કાઢી નાખવા માટે છે. (વૃદ્ધિના વખતે પહેલે દિવસે ઉદય, ભે ગવ અને સમાપ્તિ એ ત્રણે રહેલા છે, જે પહેલે દિવસે સમાપ્તિ ન ગણાય તો તિથિની વૃદ્ધિજ કહેવાય નહિં.) ૧ વૃદ્ધિની વખતે પ્રથમ તિથિના ઉદય ભોગ અને સમાપ્તિને આશ્રયને જ પ્રથમતિથિને વ્યપદેશ અને તેજ પ્રમાણે દ્વિતીયાતથિનો વ્યપદેશ કરાય છે. પરંતુ પર્વતિથિની વૃદ્ધિ વખતે વૃદ્ધી કાર્યા'ના પ્રૉષથી દ્વિતીયા તિથિનેજ ઔદયિકી માની છે. Page #476 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ આ. રામચંદ્રસૂરિજીના શાસ્ત્રપાઠની સમાલોચના. એ વર્ગના પુરાવા પાઠ-૨૫ અથ તિથીનાં ઘાનો વૃત્તી ...“s iા લમ' ત્તિ...ત્તિથāન થવા (મું તત્વ . ૨૨, આ પુસ્તક રાડ પક્ષ૦ પેરા ૮૯) સ્પષ્ટીકરણ-૨૫ આ પ્રકરણ એક દિવસે એકજ તિથિ ગ્રેવીસ કલાક માટે નક્કી કરવાનું કહે છે એટલે એક દિવસે બે તિથિ કહેનાર અને આરાધનાર જેમ પરંપરાને લેપ કરે છે તેમ શાસ્ત્રને પણ લેપક ઠરે. એ વર્ગના પુરાવા પાઠ-૨૬ तथा वर्षमध्येऽऽश्विनचैत्रचातुर्मासिकवार्षिकाष्टाह्निकाचतुर्मासिक त्रय० (ધર્મiઝ મુદ્રિત પૃ. ૨૩૧, આ પુસ્તક રા૦ પક્ષ૦ પેરા ૯૨) સ્પષ્ટીકરણ-૨૬ જેનશાસ્ત્ર અને જૈન ધર્મના રીવાજને સમજનાર મનુષ્ય તો અષ્ટમી ચતુર્દશી આદિને ફરજિયાત તિથિ તરીકે સમજી શકે, અને કલ્યાણકાદિ તિથિએને મરજિયાત તિથિ તરીકે સમજી શકે, જે કે બંને તિથિને પર્વતિથિનું નામ અપાય છે પણ તેમાં આરાધના વિષયક તારતમ્યતા રહેલી છે અને તે એકે એક દિવસે ઘણું કલ્યાણકોની પર્વતા હોય છે. પરંતુ ફરજિયાત તિથિઓ એક દિવસે ઘણું હેતી નથી. વળી કલ્યાણકતિથિઓની હાનિવૃદ્ધિને અંગે ૩-૪ તિથિ સુધી પાછળ ઘટવધ કરતા જવાનું સાંપ્રદાયિક જે વિધાન છે તે ફરજિયાત પર્વ તિથિને સ્પર્શતું નથી, એ વર્ગના પુરાવા પાઠ-૨૭ __ आराध्यत्वे च पञ्चदशी कल्याणकतिथ्योरपि अविशेषः (તાવ મુ. જાથા ૪ ની વૃત્તિ આ પુસ્તક ૧૦ પક્ષ૦ પેરા (૭) સ્પષ્ટીકરણ–૨૭ મનુષ્યત્વ એ આર્ય અને અનાર્યમાં અવિશિષ્ટ હોય તેથી આ અનાર્ય જેમ સરખા ન થાય, તેમ ફરજિયાત અને મરજિયાત પર્વતિથિઓ આરાધ્ય હોય તેથી બને સરખી તે નજ કહેવાય. અષ્ટમી ચતુર્દશી પૂનમ અને અમાવાસ્યા એ ફરજિયાત આરાધ્ય તિથિઓ છે. એ વર્ગના પુરાવા પાઠ ૨૮-ર૯ पर्वतिथिपालनं च महाफलं शुभायुर्वन्धहेतुत्वादिना ॥२८॥ વીગામી ર૪ (શ્રાદ્ધવિધિ “પ્રકાશ” ૩ પર્વ તિથિ પ્રકારણ પૃ. ૧૫ર આ પુસ્તક રાવ પક્ષના પેરા ૧૦૦-૧૦૨) પષ્ટીકરણ ૨૮-૨૯ તે આઠમ આદિ તિથિએ તે આઠે પ્રકારના કર્મના શુભપણુના અને Page #477 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ પર્વવ્યપદેશ મંતવ્ય ભેદ ગુણના ઉપાદાનના કારણભૂત છે. અને તેથી સૂયગડાંગ આદિ સૂત્રોમાં જ જગપર તેનીજ આરાધનાનો ઉલ્લેખ છે. એટલે બીજ વિગેરેને પરભવના આયુષ્યના હેતુ તરીકે જે ગણવે તે તેમાં પૂનમ જેવી ફરજિયાત તિથિએ તેની ભેળી થતી નથી. (આયુષ્યબન્ધને માટે કેઈપણ માસ, તિથિ, કલાક, મિનિટ, કે સમય સુદ્ધાં નિયત નથી. એટલે આયુષ્યબંધની આ વાત પ્રાયિક છે, અને તેથી વળદર વિગેરેમાં એ વાતમાં કાયઃ શબદ મલે છે. એટલું જ નહીં, પરન્તુ ત્યાં શ્રતતિથિએ જણાવી છે. પૂર્ણિમા વિગેરે ચારિત્ર તિથિઓ છે અને તેથી બીજ વિગેરેના કરતાં ઘણું જ ઉંચા નંબરની તિથિ છે. આચારોપદેશમાં આયુષ્યના બીજા ત્રીજા ભાગ પરભવના આયુષ્યને બધું જણાવીને તેને તિથિની સાથે જોડે છે એટલે આયુષ્ય બન્ધની માત્ર ઘટનાજ છે, અને તેથીજ પર્વ તિથિએજ આયુષ્ય બંધાય અને બીજી તિથિએ ન બંધાય એમ કે સન્ન કહી શકે નહિ. વળી તે ત્રીજા ભાગની ઘટના કર્મમાસની અપેક્ષાએ હેઈને તિથિની હાનિવૃદ્ધિ વખતે તો તે ઘટનાને સ્થાન રહે જ નહીં. એ વર્ગના પુરાવા પાઠ ૩૦ लौकिकटिप्पनाभिप्रायेण दीक्षोपस्थापनादिषु० (વિચારામૃતસંગ્રહ મુ. પૃ. ૧૬ આ પુસ્તક રા. પક્ષ૦ પેરા ૧૦૬) સ્પષ્ટીકરણ પાઠ ૩૦ જે કે શ્રી દેવસૂર ગછમાં વર્તમાન સમયે તિથિઓ પણ ચંડાશુચંડ લોકિક પંચાંગને આધારે સંસ્કાર કરવા પૂર્વક લેવાય છે. પરંતુ એવર્ગને આપેલા વિચારામૃતસંગ્રહને પાઠ પ્રસ્તુત તિથિ સંજ્ઞા અને આરાધનાને માટે આપ તે વ્યર્થ છે. એ વર્ગના પુરાવા પાઠ ૩૧ __ अत एव लौकिके लोकोत्तरे च टिप्पनकव्यवहारप्रवृत्तिरपि प्रतिपदादि० (પ્રવચનપરીક્ષા મુદ્રિત પૃ. ૧૯૦ આ પુસ્તક રાત્રે પક્ષ૦ પેરા ૧૦૮) ચત્ત સૈરિનાનુસાળ છાવણ૦ (પ્રવચનપરીક્ષા મુદ્રિત પૃ. ૪૪૧ આ પુસ્તક રાત્રે પક્ષ૦ પિરા ૧૦૯ ) સ્પષ્ટીકરણ ૩૧ સંસ્કાર કર્યા વગર જે લૈકિક ટીપણું માનવામાં આવે તે મિ કા તિદિ તિથિશ્ચ૦ તેમજ ક્ષ પૂર્વ વિગેરે વાકયોને તિલાંજલિ દેવી જોઈએ. એટલું જ નહીં પરંતુ પંચાંગમાં જ્યારથી તિથિનો આરંભ થાય અને જ્યાં સુધી તે તિથિનો ભેગવટે રહે તે કાળમાંજ એ વગે તે તિથિની આરાધના કરવી જોઈએ. Page #478 -------------------------------------------------------------------------- ________________ આ. રામચંદ્રસૂરિજીના શાસ્ત્રપાઠાની સમાલોચના (એમ કાર્તિક પૂનમને ક્ષય હોય ત્યારે ટીપણામાં તે ક્ષીણ પૂનમના સવારના પડિક્કમણાને સૂર્યોદય પહેલાનો વખત પૂર્ણિમાનો હેય નહિ, એટલે તે વખતે અગર તેની નજીકના વખતને પૂનમ માનીને પૂનમની યાત્રા કરનારે લૌકિક પંચાંગને માને છે એમ કહી શકાય નહીં.) વળી શ્રી દેવસૂર તપાગચ્છવાળાએ તે પૂર્ણિમાના ક્ષયે તેરસને ક્ષય કરતા હોવાથી તેઓએ તે આ મુદ્દાને આકાશકુસુમ જેવોજ ગણે છે, પરંતુ એ નવા વર્ગને દરેક વર્ષે ચોમાસી પડિકમણું કર્યા પછી કરાતી પૂનમની જે યાત્રા તે પિતાના નવા માર્ગને લીધે માસી પ્રતિક્રમણ કર્યા પહેલાં જ કરવી પડે. વાસ્તવિક રીતિએ તે આ મુદ્દાને અને ચાલુ ચર્ચાને કંઈજ સંબંધ નથી. પર્વતિથિની સંજ્ઞાને અંગે શાસ્ત્રકારોએ પ્રભાતનાં પચ્ચખાણને વખતજ સૂર્યને સ્પર્શનારે લીધો છે. હવે જે સંજ્ઞાને અંગે ઉદય–ભેગ અને સમાપ્તિએ ત્રણ લેવામાં આવે તે અપર્વના ઉદયે પર્વ ન થઈ શકે અને તે દિવસે જે પર્વતિથિને અંગે ભેગ અને સમાપ્તિની બળવત્તરતા ગણવામાં આવે તે પર્વનન્તર અપર્વ તિથિના ક્ષયની વખતે પર્વતિથિના ક્ષયનીજ આપત્તિ થાય અને જે જે પૂર્વાના વચનને આગળ કરવામાં આવે તો પછી ક્ષય-વૃદ્ધિ વખતે આચાર્ય ભગવન્તના વચને અને તેમની પરંપરાને જ આગળ કરવાનું તત્વ રહે. જો તેમ થાય તે પછી કઈ સદીઓથી ચાલતી પરંપરા પ્રમાણે પર્વ તિથિ કે પર્વનન્તર પર્વતિથિના હાનિ-વૃદ્ધિના પ્રસંગે જે પૂર્વ કે પૂર્વતર અપર્વ-તિથિની હાનિ-વૃદ્ધિ કરાય છે તે સ્વરસથી કબુલ કરવી જોઈએ. મુસદામાં તિથિ સંશા નક્કી કરવાનું જણાવાયું છે અને મતભેદ પણ તિથિસંજ્ઞાને અગે છે. તિથિદિન અને આરાધનાને અંગે મતભેદ જ ક્યાં છે? ઉપસંહાર પર્વતિથિની હાનિ-વૃદ્ધિ માનનારાઓએ તેમની માન્યતા મુજબ (મોકલેલ પુરાવાથી) નીચેના મુદ્દા સાબિત કરવા ઘટે છતાં સાબીત કર્યા નથી. ૧ શ્રી દેવસૂર તપાગચ્છની સામાચારી કરનારાઓ, ટીપ્પણમાં જ્યારે પર્વતિથિની હાનિવૃદ્ધિ હોય ત્યારે પૂર્વ કે પૂર્વતર તિથિની હાનિ-વૃદ્ધિ નથી કરતા અને તા કરતા. ૨ પોતે શ્રી દેવસૂરની સામાચારી કરનારી પરંપરામાં નથી. Page #479 -------------------------------------------------------------------------- ________________ પવન્યપ્રદેશ મંતવ્ય બેઠ પતિથિની આરાધના તરીકે પતિથિ આછી થાય અગર અધિક થાય એ અનેમાં દોષ નથી. ૪ સૂર્યોદયવાળી તિથિના વ્યવહારસાથે અનુદયવાળી તિથિના પણ વ્યવહાર કરાય. ૫ ચૌદશ સાથે પૂનમ કે અમાવાસ્યાનું સંલગ્નપણું જરૂરી નથી. ૬ પ્રાયશ્ચિત્તાદિ વિધિમાં તિથિની સંજ્ઞાના ક્ષય થાય અગર વધે તે વ્યાજખી છે. ૭ ચૈાદશ આદિની સંજ્ઞાએ પક્ષી આદિની વ્યવસ્થા કરેલી છે છતાં તિથિની પરાવૃત્તિ તિથિ થાય છે અને તેરશ અને ત્રીજની તિથિની સ'જ્ઞા માનીને પક્ષી ચામાસી સંવચ્છરી કર્યા છતાં તિથિનું પરાવર્ત્તન નથી. શ્રી દેવસૂર ગચ્છની સમાચારીવાળાઓને ટીપણામાં જ્યારે પ કે પર્વાન્તર પતિથિની હાનિ કે વૃદ્ધિ આવે ત્યારે જે પૂર્વ કે પૂતર અપ તિથિની હાનિ-વૃદ્ધિ સાબિત કરવાની છે તે સાબીત થઇ છે. ૧ ચૈાશના ક્ષયે તેરશે તેરશ કહેવાય નહીં પણ ચૈાદશજ કહેવાય એ વિગેરે પાડાથી તેમજ અષ્ટમી આફ્રિની વૃદ્ધિ વખતે એકનેજ ઔયિકી–એકજ પતિથિ ગણવા જણાવ્યું છે એ વિગેરે પાઠાથી એક પર્વની હાનિ–વૃદ્ધિએ પૂર્વ અપવતિથિની હાનિવૃદ્ધિ સાબિત થઈ છે. ૨ પર્વીનન્તર પતિથિની હાનિવૃદ્ધિની વખતે શ્રી હીરસૂરિજીના યોગી તુવો’ એ દ્વિવચનવાળા પાઠ વિગેરેથી પૂર્વાંતર અ૫તિથિની હાનિ તેમજ પહેલી પૂનમે ખરતર તરફથી વૃદ્ધો પાક્ષિ ં નિયતે હૈં હ્રિ?' એ પાઠથી અપાચેલા આલતા, શ્રી દેવસૂરપટ્ટક આદિ પાટાથી પનન્તર પતિથિની વૃદ્ધિ હાય ત્યારે પૂતર અપતિથિની વૃદ્ધિ કરવાનું સામીત થયું છે. ૩ અનેક પુરૂષ પર પરાએ ચાલેલા જે રિવાજ હાય તેને શાસ્ત્રકારો જીતકલ્પ કહે છે. અને તેને આગમ કથિત અનુષ્ઠાનેાની માફકજ પ્રમાણુ ગણવામાં આવે છે તે જીતકલ્પથી અવ્યાહતપણે, ટીપણામાં જ્યારે પ કે પર્વોનન્તર પર્ટીની હાનિ કે વૃદ્ધિ આવે છે ત્યારે પૂર્વ કે પૂતર અપતિથિનીજ હાનિવૃદ્ધિ થાય છે એ વાત સાખીત કરવામાં આવી છે. ૧૮૬ 3 ૪ લૈાકિક ટીપ્પણામાં પણ એવા અવસરે પૂતર અપને પર્વની સંજ્ઞા અપાય છે. એ વાત પણ વિ. સ. ૨૦૦૦ની સાલના ચંડાંશુચંડુ પંચાગમાં પ્રસિદ્ધ થયેલ ફાગણ વદ અમાસના ક્ષયે ફાગણ વદી ૧૩ ને આપેલ મહાશિવરાત્રિની સંજ્ઞાથી તથા ચાદશને આપેલી અમાસની સંજ્ઞા જણાવીને સાખીત કરવામાં આવી છે. જૈન આગમશાસ્ત્રોમાં પૂર્ણિમાના ક્ષયે પણ તે દિવસે પૂનમ કહેલીજ છે. અને તત્ત્વતર'ગિણી આદિ ચર્ચાગ્રન્થમાં પણ એજ Page #480 -------------------------------------------------------------------------- ________________ આ. રામચદ્રસૂરિજીના શાસ્ત્રપાઠીની સમાલાચના. વાતનુ' સાફ્ સમન છે, તાણી તણીને પણ ચર્ચા ગ્રન્થામાંથીજ કહેવાતા પણ પાડી આપનાર એ વગ જો આપેલ આગમશાસ્રોના પાડીને માને તાજ તેઆ એવા ચર્ચાગ્રન્થા પણ સીધા લગાવી શકે. આનંદસાગર ૬. પેાતે. [આ પ્રમાણે લિખિત ચર્ચામાં આચાર્ય રામદ્ર સૂરિજીએ પેાતાના સ્વપક્ષ સ્થાપનમાં જે શાસ્ત્ર પાઠા રજુ કર્યાં હતા તેની પૂ. આચાર્ય સાગરાન ક સૂરીશ્વરજી મહારાજે કરેલ સમાલેચના સંપૂર્ણ. ] તા. ૫–૧–૪૩ પરપક્ષ ખંડન-૩ [આચાર્ય વિજયરામચંદ્રસૂરિજીના સ્વપક્ષસ્થાપનામાં રજુ થયેલ ૨૫ મુદ્દાના વિવરણુની પૂ. આચાર્યશ્રી સાગરાન દસૂરીશ્વરજી મહારાજે કરેલી સમાલાચના.] + >> શ્રી ગાતમસ્વામિને નમ: શેઠશ્રી કસ્તુરભાઈ સમક્ષ રજુ થયેલા મુસદ્દા અને એ ઠરાવને અંગે નવા વગે આપેલા ૨૫ મુદ્દા ઉપરના સંક્ષિપ્ત જવામ ૧૮૭ શેઠશ્રી કસ્તુરભાઈ સમક્ષ રજુ થયેલ–ધડાયેલા મૂળ મુસદ્દો પતિથિની આરાધનાને અંગે, ચંડાશુચ'ડુ પ'ચાંગમાં જ્યારે પ કે પર્વનન્તર પતિથિના ક્ષય હાય કે વૃદ્ધિ હોય ત્યારે પવની તિથિની કે પર્વાનતર પની તિથિની ક્ષય કે વૃદ્ધિ બાબતમાં જૈનશાસ્ત્રના આધારે કઈ તિથિને પતિથિ તરીકે કહેવી અને માનવી, ’ આ મુસદ્દા ઉપર નવા વર્ગના ૨૫ મુદ્દાના વિવરણ ઉપરનું શીર્ષક લખાણ પૃષ્ઠ ૩૬ પેરા-૧ તિથિદન” અને “પવરાધન” સબંધી મન્ત ભેદને અંગેના નિય ૧. આચાય` સાગરાન દસૂરીશ્વરજીએ કરેલ સમાલેાચનામાં રજુ થયેલ પેરા પૃ. ૩૬ થી છપાયેલ રામચંદ્રસૂરિજીના નિરૂપણમાં ૧-૨ નખરા દ્વારા પેરેગ્રાફ જણાવ્યા છે. જ્યાં અમારા મુકેલા પેરેગ્રાફ નબર અને સમાલાચનાના નખમાં ફેર હશે ત્યાં ટિપ્પમાં તે અખરા આપ્યા છે. જેથી વાંચકને સરળતા થાય. Page #481 -------------------------------------------------------------------------- ________________ પર્વવ્યપદેશ મંતવ્ય ભેદ માટે અમેએ તારવેલા ૨૫ મુદ્દાઓ પૈકીને પહેલા મુદ્દોપેરા-૧ ની સમાલોચના ખરીરીતે શ્રી દેવસૂર તપાગચ્છ અને એ વર્ગ વચ્ચે તિથિ દિન અને પરાધન એ બે સંબંધી મંતવ્યદ નથી. “શ્રી દેવસૂર તપાગચ્છ અને નવો વર્ગ” એ બન્ને “તિથિદિન” અને પરાધન” માને જ છે. ભેદ માત્ર ત્યાંજ છે કે છીપણામાં આવતી પર્વ કે પનન્તર પર્વતિથિના હાનિ-વૃદ્ધિ પ્રસંગે કયે દિવસે તે પર્વતિથિની સંજ્ઞા કરવી અને તે પછી તે પર્વતિથિને માનવી” મુદ્દે પણ એજવાત નકકી કરવાનું જણાવે છે. પેર–૨ ની સામાલોચના એ વર્ગને પ્રથમ મુદ્દો હાનિ-વૃદ્ધિના પ્રસંગ વગરને અને હાનિ-વૃદ્ધિ પ્રસંગના અપવાદથી બાધિત થયેલ હોવાથી શેઠશ્રી કસ્તુરભાઈ સમક્ષ થયેલ મુસદાની મર્યાદાથી બહાર છે. કારણકે એ વગે તેમના પ્રથમ મુદ્દામાં હાનિ વૃદ્ધિનો મુદ્દલ પ્રસંગ બતાવ્યાજ નથી. અમે મૂળ ૨૫ મુદ્દાની સમાલોચના અને તેમણે પિતાના મુદ્દાના સમર્થ નમાં-(વિવરણમાં) આપેલા પાઠેની સમાલોચના કરી ગયા છીએ. છતાં તેમનું વિવરણ કે જે એકજ વાતનું ઘણીવાર પુનરાવર્તન કરે છે, અને શાસ્ત્રપાઠના અર્થથી રહિત અને વાસ્તવિક અર્થથી વિરૂદ્ધ એવા માત્ર ભાવને જણાવે છે. તેમજ પિતાના મંતવ્યને સમર્થન આપનાર એક પણ શાસ્ત્રીય પાઠ કે પરંપરાને સાબિત કરી શકયું નથી, તે બતાવવા એ વર્ગના વિવરણની (નિરૂપણની) અમે કાંઈક સમાલોચના રજુ કરીએ છીએ. એ વગે પિતાના વિવરણમાં પ્રથમ મુદ્દાનું સમર્થન કરતાં અગાઉ શરૂ આતના (લખેલાં) પાના-૭–૮ સુધી પોતાનું મંતવ્ય કે જે શ્રી દેવસૂર તપાગચ્છની સમાચારીથી અને શાસ્ત્રપાઠની વિરૂદ્ધ છે. અને જેને ખોટી રીતના પ્રમાણુની છાયા આપીને રજુ કર્યું છે. જ્યારે શ્રી દેવસૂર તપાગચ્છની સામાચારી પ્રમાણેનું મંતવ્ય રજુ કરતાં જે જાહેર અને વાસ્તવિક પ્રમાણે છે, તેની છાયા સરખી પણ એ વર્ગો બતાવી નથી. માટે સાત પાના સુધીનું ઉપોદઘાતનું લખાણ કોઈ પણ સુજ્ઞ મનુષ્ય વાસ્તવિક છે એમ ન માનવું જોઈએ. વળી તે કરેલો સંગ્રહ એ વર્ગ પુનરૂક્તિરૂપે આગળ રજુ કરવાનું જણાવે છે તેથી પણ પાના ૧ આ પુસ્તક રાત્રે પક્ષ૦ પૃષ્ઠ ૩૬-૪૧ પિરા ૭ સુધી. Page #482 -------------------------------------------------------------------------- ________________ બા. રામચંદ્રસૂરિજીના નિરૂપણની સમાલાચના ૧૮૯ ~૭ સુધીના એ વગે કરેલા સંગ્રહ શાસ્ત્રાધારથી નિરપેક્ષ હાવાથી અહિં લક્ષ્યમાં લેવા ચાગ્ય નથી. તથા શરૂઆતના સાત પાના સુધી જંગા જગા પર એ વ મારી માન્યતાને મારા ( આ. સાગરાનન્દ....ના) મંતવ્ય તરીકે જણાવે છે તે મારૂ મંતવ્ય નથી, પણ આખા દેવસૂરસંઘનું મન્તવ્ય છે. અને એનુ પણ સ. ૧૯૯૧ સુધી એજ મંતવ્ય હતું. આથી અમે અમારે માટે દેવસૂર સંઘ’ કે ‘તપાગચ્છ’ આપીએ છીએ અને એમને માટે અમે એવ• એ રીતે લખીએ છીએ. પેરા-૩ જાની સમાલાચના 6 પેરા ત્રણમાં પ્રથમ મુદ્દો ઉપસ્થિત કરવાનાં એ વગે જે કારણેા બતાવ્યાં છે તે પણ બરાબર નથી. કારણકે પ્રથમ મુદ્દોજ મતવ્યભેદની ચર્ચાના વિષયની બહાર છે, અને અમેતા શ્રી દેવસૂર તપાગચ્છની સામાચારી મુજબ અસલથી સેંકડા વર્ષથી જે રીતે થતું હતું તે રીતે જ થાય છે ને કરીએ છીએ. ખરી રીતે પ્રથમ મુદ્દો પર્વ કે પદ્મનન્તર પતિથિના ક્ષય-વૃદ્ધિ પ્રસંગે અપવાદને નહિ સમજવાથીજ ઉત્પન્ન થવા પામ્યા છે. પૈણ-૪ની સમાલેાચના પેરા ચારમાં જણાવેલી વાત બરાબર નથી. કારણુકે તેમણે જે મુખ્ય મુખ્યખીના સંગ્રહિત કરી છે, તે મીનાએમાં પણ જે વસ્તુ અમે શાસ્ત્રાધારે અને પરપરાએ માનીએ છીએ, તેને મચડીને અને ભ્રમ ઉત્પન્ન કરે તેવી રીતે રજુ કરી છે. જે તટસ્થ નિરૂપકને વસ્તુ સ્થિતિના સરળતાથી અભ્યાસ થવા દેવામાં આડી દીવાલ રૂપે છે. જેમકે તે વગે` તેમના વિવરણમાં પૃષ્ઠ ૩ [આ પુસ્તક પૃષ્ઠ ૩૭] પેરા ૬ પેટા પેરા–૩માં ‘સામાપક્ષે ૦૦૦૦ સાગરાનદ ૦૦૦નું આ વિષયમાં એવું મંતવ્ય છે કે’– એમ જે લખ્યું છે તે ખરાખર નથી. કારણકે ઉપર જણાવ્યા મુજબ અમારૂં મતબ્ય કે આચરણ જે છે તે કાંઈ તે વની માફ્ક સ્વતંત્ર નવું મંતવ્ય કે નવા આચરણુરૂપ નથી. પરંતુ શ્રી દેવસૂર તપાગચ્છની પર’પરામાં અસલથી ચાલતુ આવેલું અને ચાલે છે તેજ છે, તેમજ એ વગે પણ સ. ૧૯૯૧ સુધી એ પ્રમાણેજ આચરેલું છે તે મતવ્ય છે. મારા તરફથી તેા ફક્ત તેનું અહિં માત્ર પ્રતિપાદનજ થાય છે. પેરા-૫ની સમાલેાચના પેરા પાંચમાં જણાવવામાં આવ્યું છે પુનરૂક્તિએ વધી જવા પામે... ટાળી શકાય' એ પણ ખરાબર નથી. કારણકે પુનરૂક્તિ ટાળવા શરૂઆતના સાત પાનાં રાક્યાં છતાં એ વગ ના વિવરણમાં પુનરુક્તિ અસ્પષ્ટતા Page #483 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ ૫ બ્યપદેશ મંતવ્ય ભેદું અને પુરાવા વિનાના કલ્પિત વિધાના તા તેમના તેમજ રહેવા પામ્યાં છે જે અમે પ્રસંગે જણાવીશું. પૃ. ૩૭ પેરા-૬ ની સમાલેાચના. 4 તપાગચ્છ પેરા ૯ માં જણાવેલ વિગત ખરાબર નથી, કારણકે તે પક્ષને હેતુ વિગત જણાવવાના નથી. પરંતુ વિગતના મ્હાને • શ્રી દેવસુર સામાચારી મુજબ સેંકડો વર્ષથી અવિચ્છિન્ન રીતે આચા કરનાર અમારી રીતિને ઉલટી રીતે રજુ કરીને પેાતાને આગળ જે વસ્તુ રજી કરવી છે તેને માટે ભૂમિકા તૈયાર કરવાના છે,’ પેરા ૬ પેટા પેરા-૧ ની સમાલેાચના. ‘ ચંડાશુ, પાંચાંગમાં..... * એ પેરા ૬ના પેટા પેરા ૧ માં જણાવેલી વિગત સત્યથી વેગળી છે. તેઓ ટીપણામાં નામના યે સૂર્યોદયને પનારી અષ્ટમી હાવા છતાં ભાગ સમાપ્તિવાળી નામના પણ વ્યપદેશ (ટીપણાની આઠમના યે સાતમ આઠમની પેઠે) આઠમ નામ કહીને સ્વીકારે છે, તે વસ્તુ શ્રી દેવસૂરગચ્છ સમાચારીવાળાઓને જૈનશાસ્ત્ર અને પરપરા મુજબ ' માન્ય રહી શકે તેવા કોઇ પણ આધાર એ વગ આજ સુધી આપી શકેલ નથી. તેમ એ વગે આ વિવરણમાં પણ આપ્યા નથી, શાસ્ત્રકારએ અને તપાગચ્છ સમાચારીવાળાએએ પવ તિથિની હાનિવૃદ્ધિ વખતે અનુક્રમે જે પૂર્વની અપ†તિથિના વ્યપદેશના અભાવ અને પૂતિથિમાં પતિથિપણાના બ્યપદેશના અભાવ ગણ્યા છે, તે તે તિથિ કે પતિથિના ઉદયના અપ્રમાણને લઇને ગણ્યા છે. એટલે લેગ સમાપ્તિના નામે કાઇપણુ જગ્યાએ તપાગચ્છ શાસ્ત્રકારોએ અને તેની સમાચારીવાળાએએ ભાગ અને સમાપ્તિની માન્યતાના ગંધ સરખા પણુ લીધે! નથી. આથી સ્પષ્ટ સમજાશે કે એ વર્ગને આ પ્રકારના શ્રી. દેવસૂર તપાગચ્છના અને તેવગના મતવ્યભેદના ખ્યાલ હોવા છતાં એ વગે પેાતાના વિવરણમાં ‘ચ’ડાશુચ ુ પંચાંગમાં જ્યાં સુધી x x x x x x x x કશાજ ભેદ પડતા નથી.’ તે વાક્ય ઈરાદાપૂર્વક ભ્રમ ઉત્પન્ન કરવા રજુ કર્યુ છે. તેવુંજ બીજે લગભગ દરેક ઠેકાણે બનવા પામ્યું છે. .. [આ પુસ્તક પૃ. ૩૭–૩૮] પેરા ૬ પેઢા પેરા ૨-૩ સમાલેાચના. પેરા ૬ ના પેટા પેરા ૨-૩નું લખાણુ પણ સત્ય નથી. તેમાનું લખાણ શ્રી દેવસૂર તપાગચ્છ સામાચારીને અનુસરનારા એવા મારાનામે ખાટી રીતે રજી કર્યું છે અર્થાત્ મા ચર્ચા વિષે હું જે કઈ માનું છું અને આચરૂં છું તે મારા મત કે ચરણા નથી. પણુ Page #484 -------------------------------------------------------------------------- ________________ આ રામચંદ્રસૂરિજીના નિરૂપણની સમાલોચના ૧૯૧ * * શ્રી. તપાગચ્છાધિપતિ શ્રી વિજયદેવસૂરિજીની માન્યતા અને આચરણ છે. છતાં તેઓ દરેક બાબતમાં મારી માન્યતા તરીકે ટીરીતે જણાવે છે, Fઆ પુસ્તક પૃ. ૩૮] પેટા પેરા ત્રણમાં એ વર્ગ જણાવે છે કે “ સામાપક્ષે ૭૦૦૦ સાગરાનંદ સૂરિજીનું આ વિષયમાં એવું મંતવ્ય છે કે “આઠમના ક્ષયના બદલામાં સાતમને ક્ષય કરે તે દિવસે જે સાતમપણું છે તેને ઉડાવી દઈને માત્ર આઠમપણું કાયમ જ કરવું, અને તે પછી જ તે દિવસે અષ્ટમીની આરાધના કરવી.' વિગેરે વિગેરે. એ વર્ગનું એમ કહેવું તે સત્ય નથી. કારણકે એ વળે લખ્યું તેમ અમે તિથિસંબંધી કોઈ વાત નિર્ધાર કહેતા કે માનતા નથી. પણ શાસ્ત્રજ્ઞા મુજબના રે પૂર્વ ના વાક્યધારે સંસ્કારપૂર્વક માનીએ છીએ, આજ્ઞા મુજબને સંસ્કાર કર્યા વગર ટીપ્પણુમાં જણાવેલ વાતને સિદ્ધ ગણીને એ વર્ગ તરફથી વિવરણમાં જે કહેવામાં આવ્યું છે તે જૈન શાસ્ત્રકારોએ કહેલા સંસ્કારની અપેક્ષાએ જુઠું અને વિધિ છે. જેમ ટીપણામાં ચાદશને ક્ષય હોય ત્યારે તત્ત્વતરંગિણીના “સત્ર યોવત્તિ ચોરાચારમવા વિ7 પ્રાયશ્ચિત્તાવિવિધ સંતુતિ રથvમાનવત' વિગેરે કથનથી શાસ્ત્રકારોએ તેરશને દિવસે તેરશ કહેવીજ નહિ, પરંતુ ચિાદશજ કહેવી. એ (ક્ષ પૂ. નિયમ અનુસાર સંસ્કાર કરવામાટે) સ્પષ્ટ આદેશ કર્યો છે. તેમ તેજરીતિ આઠમ આદિના ક્ષયે એકજ સરખી ઘટે છે. ટીપણાની આઠમના ક્ષચે સાતમે આઠમનીજ સંજ્ઞા કરવાને બદલે તે દિવસે “સાતમપણું છે સાતમપણું હતું” એવા શબ્દો શ્રી દેવસૂર સંઘમાં રજુ કરવા તે શ્રી દેવસૂર સમાચારમાં જાણું બુજીને ભ્રમ ઉતપન્ન કરવાને પ્રયાસ માત્ર છે. તેમજ તેજ પૃષ–૩ ના (આ પુસ્તક પૃષ્ઠ ૩૭ ના) પિરા-૬ ના પેટા પેરા ૩ માં આગળ લખતાં એ વર્ગ જણાવે છે કે “સાતમના સૂર્યોદયને સાતમને સૂર્યોદય માનવા સાથે અષ્ટમીને પણ સમાપ્તિ સૂચક સૂર્યોદય માનવાનું અમારું મંતવ્ય છે.' આથી ટિપણાની અષ્ટમીના ક્ષયની વખતે જેનશાસ્ત્ર પ્રમાણે સાતમે આઠમ માન્યા વિના સાતમના દિવસે પણ “સૂર્યોદયને સ્પર્શનારી સાતમજ હેય છે.” એમ ઉપરના વાકયમાં કબુલ કરીને તે દીવસે અષ્ટમીને પણ સમાપ્તિ સૂચક સૂર્યોદય માનવાનું અમારું મંતવ્ય છે એમ કહેવું તે વસ્તી વઘણ છે. કારણકે અષ્ટમીને પણ સમાપ્તિ સૂચક સૂર્યોદય હોય તો ટીપણામાં આઠમનો ક્ષય શી રીતે કહેવાય? તેમજ એક દિવસે બે સૂર્યોદય હેવાનું વચન અબુધજનગ્રાહી પણ બની શકે નહિ. સમાપ્તિ સૂચક સૂર્યોદયવાળી તિથિ તે તેને કહેવાય કે સૂર્યોદયને સ્પર્શનારી તિથિ તે દિવસે સમાપ્તિ થયેલી હોય. તે દિવસે તેવી તિથિ તે Page #485 -------------------------------------------------------------------------- ________________ ૧૫www. ~ * ^^^^ ^^^^^^^ ^^^^^* *.*~*~ ~* ~ ૧૦૨ પર્વવ્યપદેશ મંતવ્ય ભેદ. (સાતમી સમાપ્તિવાળીજ છે. એટલે સ્પષ્ટ છે કે સમાપ્તિ સુચક સૂર્યોદય અષ્ટમીને છે જ નહિ. અષ્ટમીના ક્ષય પ્રસંગે ઉદય અને સમાપ્તિ યુક્ત સપ્તમીમાં અષ્ટમીની માત્ર ભેગ સમાપ્તિ છે ને ભેગસમાપ્તિને તિથિના વ્યપદેશમાં કારણરૂપે(ખરતરગ૭વાળા સિવાય) તપાગચ્છ સંઘમાં કઈ શાસ્ત્રકારે માની નથી. શ્રી તત્વતરંગિણકારે મુદ્રિત પ્રત પૃષ્ઠ–૧૨ માં જે કં કા બનિ ગાથા १७ ना विवरणभा या तिथियस्मिन् आदित्यादिवारलक्षणे दिवसे समाप्यते स एव વિણ વાર પ્રમાહિતિ તત્તશિલ્વેનૈવ સ્વીવાર્થ' એમ જણાવીને જે સમાપ્તિસૂચક નિયમ બતાવ્યું છે, તે ખરતરને આશ્રયિને છે. આમ છતાં તે નિયમથી પણ ટીપણાની અષ્ટમીના ક્ષય વખતે સાતમમાં સમાપ્તિ પામેલી અષ્ટમીને તે આઠમને આ અહેરાત્ર માનવાનું જ શાસ્ત્રકારે જણાવ્યું છે, નહિં કે તે દિવસે સાતમને પણ સૂર્યોદય કે સાતમ પણ માનવાનું જણાવ્યું છે. અને તેથી સાતમના સૂર્યોદયને આઠમને જ સૂર્યોદય માનવાને રહે છે, નહિ કે તે દિવસે સાતમને પણ સૂર્યોદય માનવાનું રહે છે. ભોગ સમાપ્તિને લઈને એક દિવસે બે તિથિને વ્યપદેશ માનવાનું નવા વગર સિવાય આજ સુધી કેઈ શાસ્ત્રકારે કહ્યું નથી. આથી આઠમના ક્ષય વખતે થે પૂર્વ નિયમ લગાડીને તે ટીપણાની સાતમના સૂર્યોદયને અષ્ટમીને સૂર્યોદય ગણીને સપ્તમીના સૂર્યોદય૫ણુને બાધ કરવામાં આવ્યો છે. શ્રી તત્વતરગિણી આદિ કઈ પણ શાસ્ત્રકારેએ કે પંચાંગકારાએ બે જુદા નામની બે તિથિ એકી વખતે કે એક દિવસે સૂર્યોદયને સ્પર્શતી હેય એ કઈ સૂર્યોદય કે તિથિઓ માટે માન્ય નથી. એ વર્ગો (સાતમના સૂર્યોદય માનવા સાથે અષ્ટમીને પણ સમાપ્તિ સૂચક સૂર્યોદય માનવાનું અમારું મંતવ્ય છે.) એમ જણાવવાવડે જેન શાસ્ત્રકાર અને પંચાંગકાર બનેથી કેઈ નવી જ વાત ઉભી કરી છે. પૃ. ૩૮ [આ પુસ્તક પરા ૬ પેટા પેરા ૪ ની સમાલોચના. પિરા ૬ ના પેટા પેરા ૪ નું લખાણ પણ સત્ય નથી. એક અખંડ વસ્તુના બે અવયવને એ વસ્તુસ્વરૂપે માનવામાં આવે અને તેમને એક અવયવ અવગણને પણ એ સાથે બીજા અવયવને પણ સ્વીકાર કરવામાં આવે તો એમ માનનારને તે અખંડ વસ્તુનું આરાધન થયું ન ગણાય. એક વસ્તુ બે અવયવમાં વહેંચાણું હોય તે વખતે અત્યમાં અખંડ વસ્તુને સ્વીકારનાર વર્ગને તે જૈનશાસ્ત્રકારોએ ઉત્તરાધ્યયનાદિ સૂત્રમાં અંત્ય પ્રદેશી ન્ડિવ ગણાવ્યા છે, તથા શાસ્ત્રકારે બતાવેલે “વાળ તથોર’ એ નિયમ પણ બે અવયવ સ્વરૂપ તિથિને માનનાર વર્ગમાટે નકામે થઈ પડે. કારણકે એ નિયમ પર્વતિથિની સંજ્ઞાની વ્યવસ્થા કરવા માટે છે. નહિ કે Iliaz' l Page #486 -------------------------------------------------------------------------- ________________ આ. શમચદ્રસૂરિજીના નિરૂપણની સમાલેાચના. બે અવયવરૂપ તિથિમાટે છે. તે ઉત્તર દિવસનેજ એક અખંડ તેને તેવી કોઇ આપત્તિ નથી. પૃ. ૩૮ પેરા-૬ પેટા પેરા ૫ ની સમાલાચના, વૃદ્ધિવખતે શ્રીદેવસૂર •તપાગચ્છવાળાઓ પતિથિ તરીકે માનીને આરાધતા હાવાથી પેરા ૬ ના પેટા પેશ પનું લખાણ પણ સત્ય નથી. પૂર્વ અપતિથિ હાય તેવી પર્વતિથિની હાનિ પ્રસંગે શ્રી દેવસુર તપાગચ્છવાળાઓને તથા નવાવને આરાધના એક દ્વિવસે થાય છે. ૧૯૩ પરંતુ ( શ્રી દેવસૂર તપાગચ્છ ટિપ્પણાની આઠમ આદિના ક્ષય પ્રસંગે સાતમના દિવસે આખા દિવસ આઠમ પતિથિ માનીને આઠમ વિગેરેની આરાધના કરે છે. એટલે પતિથિ જે આરાધનાના આધારરૂપ છે તેને રાખીને આરાધનારૂપ આધેય' રાખવામાં આવે છે. જ્યારે આ નવાવ એ પ્રસગે આઠમરૂપી આધારને ક્ષીણ માનીને અને આઠમની આરાધનારૂપ આધ્યેયને શખવામાટે સાતમને ‘આધાર’કરીતે તે સાતમમાં આઠમ વિગેરેની આરાધનારૂપ આધ્યેય રાખે છે. ) આટલે જબ્બર તફાવત છે અને તેથી તે વર્ગને આરાધના કરતાં છતાં પતિથિના લેપક થવું પડે છે. * અને તેવીજ રીતે ટિપણાની વૃદ્ધાપ તિથિમાં યુદ્ધો હાર્યા તથોત્તા 'ની ઘટનાપૂર્વક અખંડ પતિથિનું આરાધન અમે કરીએ છીએ. જ્યારે એ વગ' વૃદ્ધાતિથિ વખતે એક દિવસે [તિથિએ] એ અવયવ માનીને અને પૂર્વ અવયવ છેડીને ઉત્તર અવયવે પતિથિની આરાધના કર્યા છતાં અખંડ તિથિના આરાધનથી રહિત રહે છે. પૃષ્ઠ ૩૯ પેરા-૬ પેટાપેરા ૬-૭ ની સમાલેાચના. પેરા ૬ ના પેટા પેરા ૬–૭નું લખાણ પણ ખરાખર નથી. અમે અહિં દરેક વસ્તુનું અમારૂં મડન એટલા માટે નથી કરતા કે આગળ આાની આ વસ્તુ વારે ઘડીએ આવે છે અને એટલાજ માટે માત્ર અમારે નામે ખાટી રીતે જે વસ્તુ એ વગ રજુ કરે છે તેનાજ અમે નિષેધ કરીએ છીએ. પેરા ૭ માં એ વગે લખેલી ચૌદરોજ ચૌદશના અને પૂનમના એમ બન્નેય પતિથિઓના એકજ દિવસે આરાધક બની શકાય છે. '' વિગેરે. [પૃ. ૩૯, ૫. ૧૫] "" આ અને આના પછી લખેલી સર્વ વસ્તુ સત્યથી વેગળી છે. જૈનશાસ્ત્રોમાં પતિથિ ફરજીયાત અને મરજીયાત એમ બે પ્રકારની કહી છે. અષ્ટમી ચતુર્દશી આદિ ચતુષ્પવી કે જે પ્રાયશ્ચિત્તાદિ વિધિમાં ફરજીયાત પવૃતિથિ છે. અને ક્લ્યાણકાદિ પતિથિએ મરજીયાત પતિથિ છે. ક્રજીયાત પતિથિઆનું પરિસંખ્યાન ડાવાથી ન તા તેની હાનિ પાલવે કે ન તે તેની વૃદ્ધિ ૨૫ Page #487 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ પ બ્યપદેશ મંતવ્ય લેક પાલવે, જેમકે ફરજીયાત તિથિનું પાલન ન થાય તે “અમુના પ્રજારેન પાક્ષિપ चातुर्मासिक सांवत्सरिकलक्षणतिथीनामाराध्यत्वेन तत्तपः, उपलक्षणादन्यदपि तन्नियतानुष्ठानं तस्य नियमो मर्यादा, तत्तपः चतुर्थादिलक्षणं इत्यर्थः, स च कथितो वीतरागेण, केन स्वरूपेण ? नियमेन - निश्चयेन नतु भजनया इत्यर्थः, शेषतिथिषु व भजना - नियामाभावः अकरणे प्रायश्चित्ताभावादिति जिनवचनविद्वद्भिर्ज्ञेया (તન્ત્રતરગિણી પૃ. ૨૬)ના એ પાઠ આદિથી પ્રાયશ્ચિત્ત જણાવે છે. તેમ કલ્યાણકાદિ મરજીયાત પતિથિઓનું તે તે તિથિના દિવસે આરાધન કરે તે એ ઠીક અને ન કરે તેા એ ઠીક એમ જણાવીને તે તેદિવસે તે તે તિથિનું આરાધન ન થાય તેા પ્રાયશ્ચિત્ત જણાવતા નથી. અર્થાત્ પ્રાયશ્ચિત્ત નથી એમ સાફ જણાવે છે. અને તેજ કારણથી થૈ પૂર્વાંના પ્રત્યેાષને જન્મ મળ્યેા છે. અને તેથી એક દિવસે એ ફરજીયાત તિથિ માનવાનું શાસ્ત્રકારે કાઇ પણ સ્થાને જેમ કહ્યું નથી તેમ ક્રૂરજીઆત એ પતિથિનું એક દિવસે આરાધન થાય તેમ પણ કાઈ સ્થાને કહ્યું નથી. તથા તેમણે આગળ રજુ કરેલા પાઠામાં એક પણ પાઠ તેનું સમર્થન આપતા નથી. તે લખાણુ પણ ખરાબર નથી. અત્રે એ વગે તેમજ તે પેટા પેરા ૭ માં એ વ` જષ્ણુાવે છે કે “ અને જરૂર મુજબ મુખ્ય ગાણું રીતિએ તે દિવસે ચૌદશની તથા પૂનમની પણ સન્ના થઇ શકે છે. '' [પૃ. ૩૯, ૫. ૧૬] એક દિવસે એ તિથિની સંજ્ઞા થઇ શકે છે' એ વાત સાખીત કરવી જોઇએ પણ તે કરી નથી. તેઓના આ કથનમાટે આગળ પશુ તે એકેય પુરાવા આપી શકયા નથી. તત્ત્વતરગિણી રૃ.૩માં શૌળમુથ્થમવાત્ મુથતયા ચતુર્વા પથ અપવેશો ચુસ્ત’ આ પાઠથી શાસ્ત્રકારે ગાણુપણે પણ અપતિથિને કહેવાને નિષેધ કર્યો છે. અને હુંમેશાં વ્યપદેશ પણ ભૂખ્યપણે જ થાય છે. અને એટલામાટે તે તેરશે ચાદશ જ કહેવામાટે શાસ્ત્રકારે એ પાઠમાં पव કાર પણ મુકયા છે. એકજ દિવસે ‘ગાણુ મૂખ્ય ' એમ એ રીતે વ્યપદેશ થઈ શકે જ નહિં અને જો તેમ થાય તા ગેાધૂમાં કુર ન્યાયે મૂખ્ય જે ગામ છે તે છેાડી દઇને પૃઠ્યાંકુર આદિની પણ સંજ્ઞા થઈ જાય. પણ તેમ થતું નથી. આથી એ વર્ગની ગૌણુ મૂખ્ય રીતિએ તે દિવસે ઐાદશ તથા પૂનમની પણ સંજ્ઞા થઈ શકે છે. '' તે વાત તદ્દન ગલત છે. તેથી જ એ વગે પેરા ૭ માંની તેમની આ ગૌણુ મુખ્યવાળી વાત પછીની ત્રીજીજ પંક્તિમાં ‘આવું અમારૂ મંતત્ર્ય છે' એમ જણાવેલ છે. નહિં કે કૈાઇ શાસ્ત્રકારનું તેવું મ ંતવ્ય છે એમ જણાવ્યું છે. આશ્ચર્યની વાત છે કે એ વ તેની આ · ગૌણુ—મૂખ્યવાળી ' વાત પછીની જ પ ́ક્તિમાં પૂનમના ' ( ܕܝ ܕ Page #488 -------------------------------------------------------------------------- ________________ ચ્યા. રામચંદ્રસૂરિજીનો નિરૂપણની સમાલોચના ૧૯૫ ક્ષયે પૂનમના તપ તેરશે કરવાનું કહે છે અને તેરશે ભૂલાય તા પડવે કરવાનું કહે છે. પણ એ તપમાટે પકડેલી આ ગાણુ મૂન્યની વાતને પકડી રાખીને એ વર્ગ ચાદશેજ ચાદશ પૂનમ બન્નેની સજ્ઞા કરવાનું કહેતા નથી. ખરી રીતે તે દિવસે પૂનમનીજ સંજ્ઞા થાય છે. અને ચાશની સત્તા તેના આગળના દિવસે થાય છે. તેજ પૃ. ૩૯ પેટા પેરા ૭ માં “ પૂનમે તપ કરવાના હોય તેવા પ્રસંગમાં પૂનમે કરવાના તપ તેરસે અને તેરસે રહી જવા પામે તે વદી એકમે પણ થઇ શકે છે. ' [ પૃ. ૩૯, ૫. ૧૭ ] * આ વસ્તુ સ્વીકારનાર માણસને ‘ ઉયતિથિ ઉદયતિથિ ’ એવી બૂમ શું કામ પાડવી પડતી હશે? કારણકે ઉડ્ડય લાગ કે સમાપ્તિમાંથી એક પણ નિયમ એ વના કહેવા અનુસાર તેરશે અથવા એકમે પૂનમને તપ કરીને પૂનમની આરાધના કરનાર એ વને ઘટી શકશેજ નહિ. ખરેખર અહિં એ વગે ચતુષ્પ માંના એ બે પાંના એક દિવસે વ્યપદેશ પાકારીને શાસ્ત્રકારના વચન અને પરપરા છેડવા સાથે પેાતાના ઉદયના સિદ્ધાંતને પણ ફગાવી દીધા છે. , ખીરીતે શ્રી હીરપ્રશ્નમાં શ્રી હીરસૂરિજી મહારાજે તેા પૂનમના ક્ષય વખતે કોર્શીષરો ' એમ કહીને ટિપણાની તેરશે ચૈાદશની સત્તા આપીને અને દશને દિવસે પૂનમની સંજ્ઞા આપીને ક્ષીણુ પૂનમના તપ ટિપ્પણાની ચાઢશે કરવાનું કહેલું છે. તેમાં વળી તેરશે ઐાદ્રશ કરવી ભૂલી જાય અને ટિપ્પણાની ચાઢશે ચૈાદશ કરવી પડે તેાજ ક્ષીણુ પુનમનુ' તપ એકમે કરવાનું શાસ્ત્રકારે જણાવ્યું છે. આવી ચાખ્ખી વાતને જેએ આમ ખોટી રીતે ગાઠવે છે. તેઓ તરફથી શુદ્ધ કથનની આશા શી રીતે રખાય? શ્રી દેવસૂર તપાગચ્છની સમાચારી મુજબ અનુસરવાવાળા પૂનમના ક્ષયે રૂચે પૂર્ણાંના સિદ્ધાંતને અનુગ્ધ દહન ન્યાયે પ્રવર્તાવીને તેરશે ચૈાદશ અને ચાઢશે પૂનમ કરે છે અને જો ટિપ્પણામાં પૂનમની વૃદ્ધિને પ્રસંગ હાય તા એ તેરશ કરે છે ત્યારે એજ ન્યાયે વૃદ્ધો નાfo વાકયની ફેર પ્રવૃત્તિ કરવાવડે પહેલી પૂનમે ચૈાશ અને બીજી પૂનમે પૂનમ સંજ્ઞા કરી તે અને ફરજીયાત પતિથિની સલગ્ન આરાધના કરે છે. આ નવા વર્ગને તે પૂનમના ક્ષયે તેના ઉપરના કથન મુજબ તેરશે પૂનમ કરવાથી અને તે પૂનમ પછી ચાદશ કરવાથી શા પર'પરા, લાકવ્યવહાર, ગણિત કે પેાતાનુ વચન વિગેરેમાંનું એકેય અનુકુલ બનતુ નથી. Page #489 -------------------------------------------------------------------------- ________________ ચપદેશ મંતવ્ય ઊદ પૃ. ૩૯ માં તેજ પેટા પેરા ૭માં આગળ એટલે કે તેરશે ચૌદશ માનવી જોઈએ અને ઉદયતિથિ ચૌદશે માત્ર ક્ષીણ પૂર્ણિમાને જ યતિથિ રૂપ બનાવવી જોઈએ. ' [ પૃ. ૩૯, ૫, ૨૫ ] આ લખાણ એ વર્ગ તરફથી અમારે નામે જે રજુ કરવામાં આવ્યું છે તે ભ્રામક છે. અમે શ્રી દેવસૂરતપાગચ્છ સમાચારીને મનનારા કોઈ પણ ટિપ્પણાની પૂનમના ક્ષયે ઉત્ક્રયતિથિ તેરસે કે ચૌદશે તેરસ કે ચાદશ માનીને ટિપ્પણાની તેરશ કે ચાદશે અનુક્રમે ચાદશ કે પૂનમ માનતા નથી પણ ટિપણાની તેરશના ઉદયને શાસ્ત્રકારના વચનથી અને શ્રીદેવસૂરિજીના પટ્ટક મુજબ સૌંસ્કાર કરીને તેરશે ચાઇશનાજ સૂર્યોદય માનીને ચૌદશની સંજ્ઞા અને ટિપ્પણાની ચૌદશે પૂનમનેાજ સૂર્યોદય માનીને પૂનમની સંજ્ઞા રાખીને ચતુર્દશીના અને પૂર્ણિમાના પ્રત્યાખ્યાનાદિ કરીએ છીએ. તેમજ ‘તંત્ર ત્રયોીતિ ચપલેશસ્યાવ્યÉમવાત્ ' એ પ્રમાણે તત્ત્વતર ગણીકાર શ્રીમાન્ ધર્મ સાગરજી મહારાજ ટિપ્પણાની તેરશના સૂર્યાંયવાળી તેરશના બ્યપદેશ કરવાને પણુ અસભવ જણાવે છે. ૧૯૬ " " આથીજ શાસ્ત્ર અને પરંપરા મુજખ્ખુ અમે તેરશના સૂર્યોદયને ચૌદશના સૂચેદિય માની ચૈાશ સરજ્ઞા રાખીને ચાંદની આરાધના કરીએ છીએ, છતાં એ વગે · તેરશે ચાદશ માનવી તેવું અમારે નામે જે લખ્યું છે તે તદ્દન ભ્રમ ઉત્પન્ન કરનાર છે. એમ અમારે સખેદ કહેવું પડે છે. તેમજ પૂનમના ક્ષયના પ્રસંગમાં પણ ાને પૂર્વાં॰ લગાડીને ટિપ્પણાની ચાદરાને પૂનમના વ્યપદેશ કરીનેજ પૂનમ તરીકે માનીએ છીએ અને આરાધીએ છીએ. નહુ કે એ વગેં અમારા માટે જણાવ્યુ તેમ વૈદો પૂનમ માનીએ છીએ અને આરાધીએ છીએ. આ સંબધીનું વિસ્તૃત નિરૂપણ તા એ વના મુદ્દાનું અમેએ કરેલ સ્પષ્ટીકરણમાં જણાવેલ છે. પૃ. ૩૯ પેરા ૬ પેટા પેરા ૮ ની સમાલાચના. પેટા પેરા નું લખાણ પર પરા અને શાસ્ત્રસમ્મત નથી. એ વ લખે છે કે પૂનમની વૃદ્ધિના પ્રસંગે પ્રથમા પૂર્ણિમા અને દ્વિતીયા પૂર્ણિમા એવી સત્તા કાયમ રાખીને પર્યારાધનને અંગે પ્રથમા પૂર્ણિમાની અવગણુના કરીને દ્વિતીયા પૂર્ણિમાએ પૂર્ણિમાનું પર્યારાધન કરવું જોઇએ. [પૃ. ૩૯, ૫. ૨૧] એ વસ્તુ સત્ય નથી. પ્રથમા પૂર્ણિમા જો કહેવામાં આવે તે તે પ્રથમા પૂર્ણિમા બીજી પૂર્ણિમાના સૂર્યોદય અગાઉ પૂર્ણ થાય અને એમ છતાંય તે ઉડ્ડય સમાપ્તિવાળી પ્રથમા પૂર્ણિમાને નપુંસક ફલ્ગુઆદિ કહીને અવગણવામાં આવે તેા એ વર્ગને પૂર્ણિમારૂપ ફરજીયાત પર્વની વિરાધના પણ થાય. હવે જો શ્રાદ્ધવિધિમાં જણાવેલા વૃો ાળવાળા પ્રધાષ લગાડવામાં આવે તે ટિપણાની ત્રીજી પૂનમજ પૂનમ પતિથિ ગણાય. પહેલી પૂનમ મીજી Page #490 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - -- - આ. રામચંદ્રસૂરિજીના નિરૂપણની સમાલોચના ૧૭ પૂનમ” એમ રહી શકે જ નહિં. પહેલી પૂનમ એમ કહીને પૂનમ માનવી અને તે આરાધવા લાયક નથી એમ બોલવું એ તે “હું મુગે છું” એવું બોલનારની માફક વેલો ચાયત ગણાય. આગળ એજ પેરા ના પેટા પિરા ૮ માં એવર્ગ તેવી અમારી માન્યતા હોવાનું જણાવીને અમને લખે છે કે પૂનમની વૃદ્ધિને બદલે તેરશની વૃદ્ધિ કરવી જોઈએ અને તેમ કરીને ઉદયતિથિરૂપે પ્રાપ્ત થયેલી ચૌદશને બીજી તેરશ બનાવી પ્રથમ પૂર્ણિમાને ચૌદશ બનાવી પ્રથમા પૂર્ણિમાએ ચૌદશની અને દ્વિતીયા પૂર્ણિમાએ પૂનમની આરાધના કરવી જોઈએ. [૫.૪ ૫. ૩] આ વસ્તુ પણ એ વગે અમારે નામે બેટી રીતે રજૂ કરી છે. ખરી રીતે જૈનશાસ્ત્રોમાં અષ્ટમી ચતુર્દશી પૂર્ણિમા અને અમાવાસ્યા એ ચારે તિથિઓ ચતુખેવી ગણાય છે. અને તે ફરજીયાત આરાધનીય છે. એ કારણથી એની જેમ હાનિ શાસ્ત્રકારોએ ન માનવાની હોવાથી જૂથ તિથિ એવું વિધાન કરીને પહેલાની અપર્વતિથિની સંજ્ઞા ખસેડીને તેને જેમ પર્વતથિની સંજ્ઞા આપવામાં આવી અને પરિસંખ્યાન જાળવ્યું, તેવી જ રીતે ટિપ્પણની વૃદ્ધિ વખતે પણ ઉત્તરની તિથિનેજ પર્વતિથિ માનીને શાસ્ત્રકારોએ પર્વતિથિનું પરિસંખ્યાન જાળવ્યું છે. વૃદ્ધિવખતે થતી આરાધનાની અધિકતા શાસ્ત્રકારેને અનિષ્ટ નથી. કેમકે શાસ્ત્રકારે આરાધનાને તે સર્વકાળ કર્તવ્ય તરીકે માને છે. અર્થાત શાસ્ત્રકારોને ફરજિયાત પર્વતિથિની અધિકતા ઈષ્ટ નથી માટેજ શાસ્ત્રકારોને ટિપ્પણુની પર્વ તિથિની હાનિ વખતે ક્ષયે પૂ. ના વિધાનની માફક વૃદ્ધિની વખતે ફૂલી જાય તો એવું નિયમવાક્ય પણ કહેવું પડયું છે. તેને અર્થ એ થાય કે ટિપ્પણમાં પર્વતિથિની વૃદ્ધિ હોય ત્યારે ટિપ્પણની બીજી તિથિને જ પર્વતિથિપણે કહેવી, આમ બને એટલે પૂર્વની તિથિ આપોઆપ અપર્વ બની જાય છે. આજ કારણથી આ૦ શ્રી હીરસૂરિજીએ તથા આ. શ્રી વિજયસેનસૂરિજીએ અષ્ટમી એકાદશી પૂર્ણિમા અને અમાવાસ્યાની વૃદ્ધિ વખતે ટિપ્પણામાં બે તિથિએ સૂર્ય ઉદય હોવાથી અને તિથિઓ ઔદયિકી બને છતાં તિથિસંજ્ઞાના કારણભૂત એવો ઉદયમાર્ગ બીજી તિથિમાંજ ગણને ટિપ્પણાની તે બીજા દિવસની તિથિનેજ ઔદયિકી પર્વતિથિ તરીકે વ્યવહાર કરવાનું જણાવ્યું છે. એ વર્ષે પોતાના મુદ્દાઓમાં અનેક જગે પર એ વાત જણાવી છે કે-“ઉદયને ફરસવાવાળી તિથિની સંજ્ઞા આબે દિવસ રહે” અને એ માન્યતાનુસાર ટિપ્પણની વૃદ્ધિતિથિ વખતે તે વર્ગ પહેલી તિથિને પણ જે પર્વતિથિ કહે છે તે શ્રી હીરસૂરિજી અને શ્રી સેનસૂરિજી મહારાજના વચન અનુસાર વૃદ્ધિ વખતે પહેલા દિવસને ઉદયજ તેતિથિના ઉદય તરીકે પ્રમાણુ ગણવામાં Page #491 -------------------------------------------------------------------------- ________________ ૧૮ પવધ્યપદેશ મંતવ્ય લે નથી આવતું તે પછી તે દિવસની ટિપણાની પહેલી તિથિને પર્વતિથિ તરીકેની સંજ્ઞા ન પડવાથી એ વર્ગથી પર્વ તિથિ કહેવાયજ કેમ? છતાં એ વગ શાસ્ત્રવચનો અને શ્રીદેવસરસંઘની રીતિથી થોડી મુદતથી બે તિથિ વિગેરે જુદું બોલવા તથા માનવા માંડે છે. એ વર્ગ આરાધનામાં પણ જ્યારે વધેલી તિથિને એકજ તિથિના બે અવયવ રૂપ માને છે, તે પછી પહેલા અવયવમાં આરાધના ન કરવી અને બીજા અવયવમાં આરાધના કરવાનું કહેવું એ કઈ રીતિએ વ્યાજબી ગણાઈ શકે તેમ નથી. એમ કરવાથી તે એ વર્ગના મતે પર્વતથિની અખંડ આરાધનાજ ન રહે. શ્રી પ્રવચન પરીક્ષામાં અવયવપણું સૂચવવામાં આવ્યું છે તે તે ખરતર ટિપણાની તિથિની વૃદ્ધિની વખતે બીજીને પર્વતિથિ તરીકે કહેતા કે આરાધતા નથી તેને માટે કહેવામાં આવેલ છે. પરંતુ તેથી શ્રી હીરસૂરિજી અને શ્રી સેનસૂરિજીના વચન તથા દેવસૂરસંઘના પટ્ટકથી સિદ્ધ થયેલી “બેવડી પર્વતિથિ ન માનવાની વાત કોઈ પણ પ્રકારે ખસી શકે નહિ. વૃદ્ધી થ૦ એ નિયમવાક્ય હોવાથી એકજ તિથિને આઠમ આદિ પર્વતિથિ કહેવાય અને તેથી પહેલાને ઉદય સાતમ આદિને જ ગણાય એ સ્વાભાવિક છે. અમે શ્રી દેવસૂર તપાગચ્છ સમાચાર મુજબ વર્તનારા “શ્રી દેવસૂરસંઘ પદ્રક મુજબ તથા ઉસૂત્ર ખંડનમાં શુદ્ધ gifક્ષ શિરે હું ?િ એ પદ પણ પૂર્વે પૂનમની વૃદ્ધિએ પંચાંગની પ્રથમ પૂર્ણિમાએ પાક્ષિક થતું હતું તે જણાવે છે તેથી પૂનમની વૃદ્ધિએ બે તેરસ કરીને સેંકડો વર્ષથી એક પણ અપવાદ સિવાય જે રીતે આરાધના થતી હતી અને થાય છે તે રીતે કરીએ છીએ. માત્ર ૧૯૯૧ પછી એ વર્ગ જુદો પડયા છે. ૧૯૧ સુધી તે એ વર્ગ પણ ટિપ્પણાની બે પૂનમ કે બે અમાવાસ્યા વખતે પહેલી પૂનમ કે પહેલી અમાવાસ્યાને ચૌદશની સંજ્ઞા આપીને અને બે તેરશ કરીને જ તે ચૌદશે પરિખ કરતે હતે. આથી પિટા પિરા આઠનું પણ લખાણ સત્ય નથી. પૃ. ૪૦ પેરા ૬પેટા પેરા ૯ ની સમાલોચના. પેટા પિરા ૯ માં જણાવેલ લખાણ સત્ય નથી અને અમને કબુલ નથી. કલ્યાણક પર્વતિથિઓનું આરાધન સેકડો વર્ષોથી શ્રી જૈન તપાગચ્છમાં જે રીતે પ્રચલિત છે તે રીતે જ અખલિતપણે અદ્યાપિ Page #492 -------------------------------------------------------------------------- ________________ આ. રામચંદ્રસૂરિજીના નિરૂપણની સમાલોચના ૧૯૯ સકલા સંઘ આરાધે છે. એ રીતે સેંકડે વર્ષથી અખલિતપણે આરાધાતી પ્રચલિત આચરણમાં તે વગે પિતાના જણાવ્યા મુજબના જે જે ફેરફાર કર્યા છે તે તેમણે પૂરાવા આપીને સાબીત કરવા જોઈએ. તેમ કરવાને બદલે તે વર્ગો બીજી બીજીજ વાતો રજુ કરી છે તે અપ્રાસંગિક છે. એ વર્ગ કહે છે કે– . ઉદય ક્ષય તથા વૃદ્ધિ સબંધીના નિયમો જેમ ચતુષ્ણવ પંચપવી પર્વ અને વાર્ષિક પર્વ ભા-શુ-૪-ને લાગુ પડે છે તેમજ કલ્યાણ પર્વતિથિને પણ લાગુ પડે છે. [. ૪૦ ૫ ૮-૯]. - આ વિધાન તેમણે શાસ્ત્રાધારોથી પુરવાર કરવું જોઈએ. આગળ કેઈપણ જગ્યાએ તેમના એવા કથનનું તેઓએ શાસ્ત્રપાઠ આપીને કદાપિ સમર્થન કર્યું નથી. જેવી રીતે ચતુષ્પવિના ક્ષય આદિ પ્રસંગે સંજ્ઞા ફેરવવા માટે શાસ્ત્રીય વિધાન અને પરંપરા છે, તેવી રીતે કલ્યાણક પર્વ માટેનું વિધાન તેઓએ પૂરવાર કરવું જોઈતું હતું પણ તેઓ તે કરી શકયા નથી. પિરા ૯ માં આગળ એવર્ગ લખે છે કે પૂર્વની તિથિ કે જે વપવ પૈકીની પર્વતિથિ ક્ષીણુ કલ્યાણક પર્વતિથિ યુક્ત છે તે તિથિએજ બન્નેય પર્વનું આરાધન થાય છે.” (પૃ. ૪૦, પૃ. ૩૩.] આ વિધાન માટે પણ તેઓ શાસ્ત્રીય પાઠ કે પુરાવા આપી શક્યા નથી. એવગે અમારે નામે કલ્યાણક પર્વઆરાધનામાં પણ જે જે જણાવ્યું છે, તે પણ બહુ ઉંધી રીતે જણાવ્યું હોવાને લઈ વસ્તુસ્થિતિથી લગભગ પર છે. - ભગવાન જિનેશ્વર મહારાજના કલ્યાણક દિન પર્વદિન નથી. એમ ભવભીરૂ આત્મા કહે કે માને નહિ, પરંતુ પતિથિએ બે પ્રકારની છે. (૧) ફરજીયાત પર્વતિથિ (૨) મરજીયાત પર્વતિથિ. પ્રાયશ્ચિછત્ત આદિ તપવિધિમાં નિયત કરાયેલ અષ્ટમ્યાદિ ફરજિયાત પર્વતિથિઓ છે અને કલ્યાણકાદિતિથિઓ મરજીઆત પર્વતિથિ છે. અદૃનો જથં ggg asā ર૩મણિપ છÉ સંવછત્તિ અg ન જાતિ ઈરછ (મદ્દનિકાળ) અર્થ-આઠમે ઉપવાસ, ચઉદશે ઉપવાસ, ચોમાસીએ છક્ક અને સંવચ્છરિએ અક્રમ ન કરે તો પ્રાયશ્ચિત્ત લાગે. - આ પ્રકારે તિથિની આરાધના ન કરવામાં આવે તે પ્રાયશ્ચિત્ત લાગે તે તિથિઓ ફરજીયાત પર્વતિથિઓ છે. અને “તપ આદિ ન કરે તે પણ ન પ્રાયશ્ચિત્ત લાગે ” તે પર્વતિથિઓ મરજીયાત છે. આ વાત શ્રી તત્ત્વતરંગિણકારે પણ ગાથા ૧૭ ની ટીકામાં સાફ જણાવી છે. એ તવતરંગિણકારે ટિપ્પણાની પર્વહાનિ વખતે સંજ્ઞાનું પરાવર્તન કરવાનું પણ ફરજીયાત તિથિની હાનિ વૃદ્ધિ માટેજ નકકી કર્યું છે, નહિ કે કલ્યાણકાદિ મરજીઆત પર્વતિથિઓને માટે. Page #493 -------------------------------------------------------------------------- ________________ પર્વવ્યપદેશ મંતવ્ય ભેદ *wwww તકન 55 * :~-~~-~~~-~~-~ (આ દરેક વાતે અમારે પુનરૂક્તિ દોષની પરવા તજીને પણ ફરી ફરી એટલા માટે ૨જુ કરવી પડે છે કે એ વર્ગે નિરર્થક અને નિરાધાર એવી વાતનું પણ ફેર ફેર પુનરાવર્તન કરીને ભ્રમમાં પાડવાને જ પ્રયાસ સેવ્ય છે.) જેમ “શાસ્ત્રકારોએ જેવી રીતે અષ્ટમ્યાદિક તિથિઓમાં તપ આદિ ન કરે તે પ્રાયછિત્ત બતાવ્યું છે, અગર નિયતકર્તવ્યતા બતાવી છે. તેવી રીતે કલ્યાણક પર્વતિથિમાં તપ આદિ ન કરે તો પ્રાયછિત્ત કે નિયત કર્તવ્યપણું બતાવેલ નથી. ” તેમજ તત્વતરંગિણકાર વિગેરે શાસ્ત્રકારોએ પ્રાયશ્ચિત્તાદિ વિધિવાળી તિથિઓ તરીકે અષ્ટમ્યાદિને ગણી છે અને તેને માટે વિધાન જણાવ્યું છે પણ કલ્યાણકાદિ પવતિથિએ માટે તેવું વિધાન જણાવ્યું નથી. જે પ્રાયશ્ચિત્તાદિ વિધિવાળી તિથિઓની પિઠે ચાવકલ્પ પર્વતિથિને અંગે શાસ્ત્રકારે કોઈ પણ વિધાન કર્યું હોત તે શ્રી દેવસૂર તપાગચ્છ, તે માન્યા સિવાય રહેતજ નહિં. ખરી રીતે અષ્ટમી આદિ વિગેરે દિવસ પ્રતિનિયત હવા સાથે પક્ષ અને માસ માત્રને અંગે પ્રતિનિયત છે, એટલું જ નહિ પરંતુ તે ફરજીઆત હેવા સાથે દેશવિરતિવાળા શ્રાવકવર્ગને પિષધાદિથી અને સાધુવર્ગને ઉપવાસ ચૈત્યવંદનાદિથી નિયત થઈને પરિગણિત કરવામાં આવેલ છે. આ રીતે કલ્યાણક તિથિઓ પર્વતિથિઓ છે, પરંતુ તે પ્રતિમાસે કે પ્રતિપક્ષે પરિગણિત નથી. વળી કલ્યાણકાદિ પર્વતિથિઓ મુખ્યતાએ માત્ર તપસ્યાથી જ આરાધ્ય હોય છે અને તપસ્યામાં સાથે ઉચ્ચાર, અતીત અનાગત કર્તવ્યતાના જુદા જુદા વિભાગે, અને કર્તવ્યતાના સરવાળા કરીને પણ આરાધાય છે. કારણકે ત્યાં અનેક કલ્યાણકેનું તપ એકીસાથે અને એક દિવસે આરાધી શકાય છે, તેમજ આરાધના રહી જવા પામે તે અનાગત–આવતા વર્ષે પણ આરાધાય છે. કલ્યાણક પર્વતિથિઓ આવતા વર્ષે આરાધાય છે તે વાત તે વર્ષે પણ આગળ પિતાના નિવેદન મુદ્દા ૨ પાના-૧૨ (પૃ. ૬૦ ) ઉપર જણાવતાં શાસ્ત્રીયપાઠમાં જણાવ્યું છે કે...અવિષ્યદર્પતાલ્યાવારિચિયુરાવિનવાઐતિ” ફરજીઆત પર્વતિથિઓ એ રીતે આરાધાતી નથી. આ રીતે કલ્યાણક તિથિઓ આવતા વર્ષે તપ કરીને આરાધી લેવાય તે કબુલ કરીને કલ્યાણક પર્વતિથિને ચતુષ્પવી સાથે સમાન ઘટના કરનાર તે વર્ગ ઉપરોક્ત શાસ્ત્રીય કથન મુજબ ચતુષ્પવીને પણ આગામી વર્ષે આરાધી શકશે ખરે? નહિં જ. આથી કલ્યાણક તિથિએ ફરજીયાત પર્વતિથિ નથી, પણ મરજીયાત પર્વતિથિ છે અને તેની ફરજીયાત તિથિઓની જેમ આરાધના હોતી નથી એ સ્પષ્ટ કરીએ છીએ. Page #494 -------------------------------------------------------------------------- ________________ આ. રામચંદ્રસૂરિજીના નિરૂપણની સમાલોચના. શ્રી દેવસૂર તપાગચ્છમાં “ ” ના પ્રઘોષને જણાવનારો અધિકાર અષ્ટમી આદિ ફરજીયાત પર્વતિથિ વિગેરેને માટે જણાવ્યું છે અને તેથી શ્રાદ્ધવિધિ આદિમાં ક્ષત્ર અને વૃદ્ધ ના પ્રઘાષનો પાઠ જણાવીને એ એકજ શ્લોકથી વિધિ અને નિયમ બને જણાવ્યા છે. અને એ આખે અધિકાર થઈ ગયા બાદ જ કલ્યાણકના પર્વદિને પણ પર્વતિથિપણે જણાવી અતિદેશ કર્યો છે. એટલે સ્પષ્ટ છે કે સામાન્ય અતિદેશ વિશેષવિધાનકને બાધા કરનાર હાય નહિ. સામાન્ય ગતિવિશે વિધિ વિરોધ એ ન્યાય પણ કર્થચિત્ એજ વાત કહે છે. ક્ષેત્રે પૂર્વ અને વૃદ્ધો ઉત્તરા ને અપવાદ પર્વ તિથિના ક્ષય વૃદ્ધિ પ્રસંગે એટલા માટે ઘટાવ પડે છે કે કેઈપણ પતિથિ બેવડાય નહિ કે ઓછી થાય નહિ. તેમજ પતિથિ સંજ્ઞા કાયમ રાખીને જ પરાધન થાય. હવે જે નવા વર્ગના મંતવ્ય પ્રમાણે પર્વતિથિ બેવડાય કે એકમાં બે પર્વારાધન થાય તે તેમાં ૦ નો પ્રઘોષ નિરર્થક થઈ પડે. એ વગે એક દિવસે બે તિથિને ચપદેશ સ્વીકારીને “ચતુપવી પૈકીના બે પનું પણ આરાધન એક દિવસે થાય તેવું વિધાન કર્યા છતાં તેને સમર્થન આપનાર એકેય પૂરા આજ સુધી આપ્યો નથી, તેમજ આ લાંબા લખાણમાં પણ આપે નથી. માત્ર તત્ત્વતરંગિણના શાસ્ત્રપાઠમાં આવેલ ચર્ચા પ્રસંગને વિચાર્યા કે સમજ્યા વગર “હાય” “થાય તેવા તરશે બાંધીને અનુમાનેજ દેર્યા છે. જ્યાં એક દિવસે વધુ પર્વોનું આરાધન થાય ત્યાં ક્ષે પૂ. પ્રઘાષનું સાફલ્ય નથી. કલ્યાણકને માટે તે એક દિવસે વધુ આરાધી શકાય છે, તેવા સ્પષ્ટ પાઠો છે. ખરી રીતે આ સંબંધીને પાઠ તેમણે રજુ કરવો જોઈતું હતું. છતાં નીચે મુજબ અમારે રજુ કરે પડે છે. - च्यवनं जननं दीक्षा शानं निर्वाणमित्यहो अर्हतां कल्याणकानि सुधीराराधयेत् तथा ॥१३॥ एकस्मिन्नकाशनकं द्वयोनिविकृतेस्तपस्त्रिष्वाचाम्लं सपूर्वार्द्ध चतुपोषितं सृजेत् ॥१४॥ सपूर्वार्द्धमुपवासं पुनः पंचसु तेष्विति पंचभिः वासरैःकुर्यात् तानि चोपोषितैः सुधीः ॥ १५ ॥ (आचारोपदेश मु० पृ०१३) તિથિપ્રતિબદ્ધ વિદ્યુત કલ્યાણક સિવાય કલ્યાણક પર્વમાં ક્ષયવૃદ્ધિ પ્રસંગે તપસ્યાની મુખ્યતાએ આરાધના રૂપ કલ્યાણકામાં એક દિને બે ત્રણ કે તેથી વધુ પણ કલ્યાણક પર્વોનું આરાધન આચારેપદેશના ઉપરનાં કથનથી થાય છે, તેથી ટિપ્પણાની કયાણક પર્વની હાનિ વખતે કલ્યાણક પર્વોમાં વિશ્રત કલ્યાણક સિવાય સાથે પૂર્વ નિયમ ઘટતો નથી. Page #495 -------------------------------------------------------------------------- ________________ પર્વવ્યપહેલા મંતવ્ય ભેદ ~ ~ ~~~ ~~~~~~~ ~ ~~~~~~~~~~~~~~~~ ખરી રીતે એ વર્ગના અહિં પા-૭ [ આ પુરતક પૃષ્ઠ ૩૯-૪૧ ] સુધીમાં એ વ શ્રી દેવસૂર તપાગચ્છની માન્યતામાં ભ્રમ ઉપજે તેવી રીતે રજુ કરવાપૂર્વક પિતાની વસ્તુને રજુ કરી હોય તો પણ તેમાંથી ખરી રીતે રજુ કરાતા નિનેકિત ત્રણ વસ્તુના તારવણને ટેકે મળે એવો એકેય શાસ્ત્રાધાર એવગે એ લાંબા લખાણુમાં રજુ કર્યો નથી. નીચેની આ ત્રણ વસ્તુ જ એ વગે નક્કી કરી બતાવવાની હતી. (૧) દિપણામાં પર્વતિથિની હાનિ-વૃદ્ધિ હોય ત્યારે જૈનશાસ્ત્ર પ્રમાણે કઈ * તિથિએ તે પર્વતિથિની સંજ્ઞા રાખવી અને તે તિથિને પર્વ પણે માનવી અને આરાધવી? (૨) ટિપ્પણમાં જ્યારે પર્વતિથિની હાનિવૃદ્ધિ આવે અને તે પર્વતિથિની પૂર્વની તિથિ પણ પતિથિ હોય ત્યારે કઈ તિથિએ પતિથિની સંજ્ઞા રાખવી અને તેને પતિથિ તરીકે માનવી અને આરાધવી? (૩ હલ્યાણક પર્વતિથિમાં ક્ષયવૃદ્ધિના પ્રસંગે કેમ વર્તવું? પરસ્પરના વિવાદાસ્પદ આ ત્રણ મુદ્દાના નિર્ણય માટે મુસદ્દા અનુસાર એ વિશે ટિપ્પણની પર્વતિથિની હાનિ વૃદ્ધિ વખતે “જેનશાસ્ત્ર પ્રમાણે કઈ તિથિને પતિથિ કહેવી અને માનવી” એ વાતજ નક્કી કરી બતાવવાની રહેતી હતી. પણ એ વ અહીં એ ત્રણ મુદા ચચીને પણ તેમ કરી બતાવેલ નથી. અને ઘણુય સ્થાને “અમારું મંતવ્ય અમારું મંતવ્ય” નહિ કે જૈનશાકારનું મંતવ્ય એમ કહીને પોતાની એકની એક વાત પુનઃપુન: આલેખી બતાવેલ છે. એ વર્ગના ૨૫ મુદ્દાના વિવરણમાં એ રીતિની એકને એક વાત ઘણીવાર આવવાથી અમારે પણ એ વર્ગે એ રીતના આપેલા પ્રસંગે પામીને એ વર્ગની એની એ પણ ઘણીવાર ચીતરાયેલી એકને એક વાતનું ઘણુયેવાર પુનરૂક્તિ દોષ વહારીને પણ અમારે એકની એક વાતનું દુઃખદ દીલે નિરાકરણ આપવું પડયું છે, અને આપવું પડે તેમ છે. પેરા ૭-૮ ની સમાલોચના. પેરા –૮નું લખાણ બરાબર નથી. કારણકે એમાં શાસ્ત્રાધાર જેવું કશું છેજ નહિ. માત્ર પાઠને અર્થ ઉલટી રીતે કરવાથી ભ્રમ ઉત્પન્ન કર્યો છે. પેરા ૯ ની સમાલોચના. પેરા માં જણાવવામાં આવ્યું છે કે “પતિથિઓની આરાધનાને માટે મળે ત્યાં સુધી ઉદયતિથિને જ ગ્રહણ કરવાની જૈન શાસ્ત્રકાર પરમર્ષિઓની આજ્ઞા છે.” [આ પુરતક ૫ ૪૧. પં. ૨૨-૨૩] Page #496 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ = આ. રામચંદ્રસૂરિજીન નિરૂપણની સમાલોચના આ વસ્તુ બરાબર સમજવી જોઈએ, ઉદયનો સિદ્ધાંત પરમર્ષિઓએ ફરમાવતાં એ વાત સ્પષ્ટપણે સૂચવી છે કે ૧. ઉદયની પહેલાં ભગવટામાં ગમે તેટલે ભાગ તે પર્વતિથિ હોય અને તેમાં પર્વના નિયમોનું પાલન ન કરે તે તેનું અંશે પણ પ્રાયશ્ચિત્ત હાય નહિ. એટલે કહેવું જોઈએ કે માત્ર આચાર્ય ભગવંતોના વચનથી પર્વ તિથિને ઘણે મોટો ભોગવટો જતો કરવો તે ગેરવ્યાજબી નથી એટલું જ નહિ, પરંતુ ૨. ઉદયના સ્પર્શના દિવસે થોડી ઘડી તે પર્વતિથિ રહે અને પછી બાકીને અહેરાત્રને બધો વખત અપર્વતિથિ અર્થાત્ તે દિવસે અપર્વતિથિ નષ્ટ પણુ થઈ હોય તે પણ તે અપર્વતિથિના લેગને તે પર્વતિથિ રૂપે ગણવો અને તેને લઈને જ અહોરાત્ર નિયત પર્વનુષ્ઠાનનું પાલન ઘટી શકે છે. આથી સૂર્યોદય પછી પવતિથિને ભગવટે સમાપ્ત થયા પછી તે દીવસે અપર્વનો ભગવટે હાવા છતાં પણ તે સર્વ અપર્વની બેગ સમાપ્તિને તે પતિથિ તરીકે જ ગણાય છે અને તેને લઈને જ સાયંપ્રતિક્રમણુદિ સર્વકિયા પર્વદિનનીજ ગણાય છે. " એ વર્ગ કહે છે કે જે દિવસે જે તિથિ ભોગવટો સૂર્યોદયને સ્પર્શત ન હોય અને તેમ છતાં પણ સમાપ્તિ પામતા હોય તો પણ તે દિવસે તે તિથિ હોવાનું માનવું જોઈએ. [ આ પુસ્તક પૃ. ૪૪ પં. ૧૪-૧૫]. આથી અષ્ટમ્યાદિ પર્વતિથિના નિયમ [વાળાને] સવારમાં ટિપ્પણામાં નવમીના ક્ષયે પ્રત્યાખ્યાનાદિ લેતી વખતે અષ્ટમી પછી તેમના ભેગથી સાંજના પ્રતિક્રમણ વખતે તેમના મતે નવમી માનવી જોઈએ, અને તે વખતે પ્રતિક્રમણાદિ તેમના વ્યપદેશથી કરવામાં આવે તે એ વર્ગને આઠમનું આરાધન કઈ રીતે થશે? આથી એ વર્ગના કહેવા મુજબ માનવામાં અગર કરવામાં આવે તે અપ્રાયશ્ચિત્તના સ્થાને પ્રાયશ્ચિત્ત અને પ્રાયશ્ચિત્તના સ્થાને અપ્રાયશ્ચિત્ત જેવું જ બને. ખરી રીતે વાતજ એ છે કે ઉદય ઉદયનો પોકાર કરનાર એ વગ ઉદયની વસ્તુસ્થિતિ સમજવી જોઈએ. એજ પેરી લ્માં એ વર્ગ કહે છે કે જે પર્વતિથિ ઉદયતિથિ તરીકે પ્રાપ્ત થતી હોય તે પર્વતિથિની આરાધનાને માટે કોઈપણ સંગમાં તે ઉદયતિથિથી ભિન્ન એવી તિથિને ગ્રહણ કરવાનું જૈનશાસકાર પરમર્ષિઓએ ફરમાવ્યું નથી. [ આ પુસ્તક પૃ. ૪૧ માં પં. ૨૪–૨૬]. ઉત્સત્ર ખંડનમાં “અન્યત્ર વૃૌ પાલિ ાિતે રં હિં?' શ્રી વિજયદેવસૂરિજી મહારાજને પટ્ટક “જાથે ગયોવદયા અપિ ચતુર્દશીન ચીરાજે ' વિગેરે વિગેરે શાસ્ત્રીય વિધાનમાં શાસ્ત્રકાર ટિપ્પણની ઉદયવાળી તેરશે ચૌદશ અને ટિપ્પણની ઉદયવાળી ચિદશે પૂનમ કરવાનું કહેતા હોવાથી એ વર્ગનું ઉપરનું કથન સત્ય નથી. Page #497 -------------------------------------------------------------------------- ________________ પવષ્યપદેશ મ’તબ્ધ ઊકે ઉદય તિથિ તેરશને ક્ષયે પૂર્વા ના સંસ્કારથી ચતુર્દશીના ઉદયની સંજ્ઞા આપીને ગ્રહણ કરવાનું કહેવાયું છે કે નહે ? તેમજ ૧૯૯૬ સુધી સફળ શ્રી દેવસૂર તપાગચ્છ સાથે રહીને એ વર્ગ પણ એવા પ્રસંગે ઉદય તિથિથી ભિન્ન એવી તિથિને પ તિથિની આરાધના માટે ગ્રહણુ કરી છે તે કયા જૈનશાસ્ત્રકાર પરમષિઓના ફરમાનથી ગ્રહણ કરી છે ? ૨૦૪ દેવસૂરતપાગચ્છ સમાચારી મુજબ વનારા અમે પ્પિાની આઠમ વિગેરેના ક્ષયે પૂર્વની અપ તિથિ સાતમના સૂર્યોદયને ખસેડી રૂપે પૂર્યાંના નિયમને લગાડીએ છીએ. અને તે દીવસે આઠમના સૂર્યોદયને માનીને એ આખા અહારાત્ર અખંડ આઠમ માનીએ છીએ. તેમા આરાપ કે ખીજું કાંઈ નથી. પરંતુ એ રીતે નહિ માનનાર એવગ સૂર્યોદય સમાપ્તિ અને લાગ સમાપ્તિને હવે માને છે તેા તેમના મતે ટિપ્પાની આઠમના ક્ષયે સાતમના સૂર્યોદય પછી જ્યાં સુધી આઠમના ભાગની શરૂઆત થાય નહિ ત્યાં સુધી આઠમની વિરાધના કરનાર વિરાધક નહિ ગણી શકાય અને આરાધના કરનાર આરાધક નહિ ગણી શકાય. અર્થાત્ સાતમના સૂર્યોદય વખતે જે પ્રાતઃ પ્રત્યાખ્યાન ગ્રહણ કરવામાં આવશે તે એ વર્ગને તે દિવસની સાતમની જેટલી ઘડીએ ડાય તેમાં આઠમની ભાગ સમાપ્તિ નહિ હાવાથી સાતમની જ થશે. તેમજ નામના ક્ષયે પણ આઠમના સૂર્યદય સમાપ્તિ બાદ આઠમને દિવસે રહેલી નામની ભાગ સમાપ્તિમાં એ વર્ગને નામ ગણાશે. એટલે ૧. આઠમના દિવસે આઠમના સૂર્યોદયની સમાપ્તિ પછીના નામના ભાગ સમાપ્તિના સમયમાં આઠમના પ્રત્યાખ્યાનાદિના ભંગ કરનાર આઠમના વિરાધક નહિ ગણાય, ૨. તેમજ સાથ પ્રતિક્રમાદિ અનુષ્ઠાના પણ આઠમના નહિ ગણાતાં નામનાં ગણાશે. આ દરેક આપત્તિના એ વર્ગની પાસે શું જવાથ્ય છે? માત્ર ઉદયતિથિ ઉદયતિથિ એમ પાકાર કરવાથી શું વળે? વસ્તુ સમજવી જોઈએ. પેરા ૧૦ની સમાલાચના. પેશ ૧૦ માં લખાયેલ લખાણુ જે રીતે રજુ કરવામાં આવ્યું છે તે રીતિ ખરાબર નથી. સૂર્યોદય સિવાયની તિથિ પૂજા પચ્ચક્રૃખાણ વિગેરેમાં ન લેવી. અને લે તે આજ્ઞાભગાદિ દ્વેષા આવે એ વાત જે નિરપવાદ હાય તા ૧ અષ્ટમી આદિ પતિથિના ક્ષયે સપ્તમી આદિના દિવસે સપ્તમી આફ્રિજ માનીને એ વગે અષ્ટમી આફ્રિકના પૂજા પચ્ચખાણ વિગેરે કરે છે. તેથી તેઓને આજ્ઞાભંગ, મિથ્યાત્વ અનવસ્થા અને વિરાધના જરૂર લાગે. ૨ અને તેવીજ રીતે પ્િ Page #498 -------------------------------------------------------------------------- ________________ * = ^ ^^^^^ ^^ ^ આ. રામચંદ્રસૂરિજીના નિરૂપણની સમાલોચના થામાં જે દિવસે પર્વતિથિની વૃદ્ધિ હોય ત્યારે પહેલે દિવસે સૂર્યોદયને સ્પર્શનારી પર્વતિથિ હોય છે. અને એ નવો વર્ગ તે દિવસે અષ્ટમીઆદિ પર્વતિથિજ કહે છે. અને તેમ છતાં અષ્ટમી આદિ પર્વતિથિના પૂજા પચ્ચક્ખાણ વિગેરે કોચે નથી કરતા તેથી પણ એ નવાવર્ગને આજ્ઞાભંગ અનવસ્થા મિથ્યાત્વ વિગેરે લાગે છે. ક્ષે પૂર્ણએ પ્રઘાષ રૂપ અપવાદ પર્વતિથિની સંજ્ઞા માટે માન્ય કરાય છે, જેથી એ દેશે અમારા માટે ટકી શકે નહિ, કારણ કે “પહેલે દિવસે તે તે તિથિના ઉદય ભેગ અને સમાપ્તિ હોવા છતાં એ પ્રઘષજ પર્વતિથિ સંજ્ઞા કાયમ કરે છે, અને નિષેધે છે.” પણ તે નવા વર્ગને માટે તે વજલેપ સમાન જ એ દેષ રહેવાના. ઉદયના સિદ્ધાંતને ભંગ થતાં જે મિથ્યાત્વ વિગેરે દોષો એ વર્ગ તરફથી અમને કહેવામાં આવ્યા છે, તે દેશે શું ક્ષીણ પર્વતિથિને પૂર્વની અપર્વતિથિમાં કરી લેવાનું કહેનાર એ વર્ગને નહિ લાગે એમ ખરું? એ નવાવર્ગ પણ આ વાત કબુલ નહિં કરે ત્યારે કહેવું જોઈએ કે જે પૂર્વ નું આ વાક્ય તિથિના ભગવટાને અંગે નથી. પણ જેઓ પર્વતિથિની હાની વખતે પ્રત્યાખ્યાનના આરંભ કાળ સિવાય પર્વ તિથિ માનીને પ્રત્યાખ્યાન શરૂ કરે તેમજ પ્રત્યાખ્યાનની સંપૂર્ણતા સિવાય તિથિની સંપૂર્ણતા માનીને પરચ ખાણ છોડી દે તેવાઓના નિષેધને માટે છે. ભગવટા વિગેરેને અંગેજ તિથિ માનનારને અહેરાત્ર સંબંધીના પૌષધ અને ઉપવાસાદિક અનુષ્ઠાને અહોરાત્ર ન પાળી શકાતાં હોવાથી, તેના નિયમોના ભંગે સ્પષ્ટપણે થાય. અને તેથી માર્ગ શ્રદ્ધાની હાનિ વિગેરે લઈને તે વર્ગને મિથ્યાત્વાદિ દોષ લાગે તે સ્વભાવિક છે. એવી રીતે પૂર્વાહ્ન વ્યાપિની સંધ્યાહ્નવ્યાપિની આદિથી તિથિ માને તે પણ તેને મિથ્યાત્વાદિક લાગે છે. એટલે સ્પષ્ટ છે કે આ ઉદયને સિદ્ધાંત “ક્ષયની વખતે પૂર્વની અપર્વ તિથિને દિવસે સવારથી જ પર્વતથિ માનનારને અને વૃદ્ધિના વખતે બીજા દિવસે પર્વતિથિ માનનારને ” બાધક નથી, પરંતુ ક્ષય વખતે પૂર્વના અપવ દિવસે સવારથી પર્વતિથિ માનનાર અને વૃદ્ધિના વખતે બન્ને દિવસે પર્વતિથિ માનનાર એવા નવા વર્ગને બાધક છે. કારણ કે મિથ્યાત્રાદિ દોષ લાગે છે. પેરા ૧૧-૧૨ ની સમાલોચના. પેરા ૧૧-૧૨ નું લખાણ પણ જે રીતે રજુ કર્યું છે તે વાસ્તવિક નથી. ઢોrfi વિશ્વવિદ્યાર્ એ પાઠમાંના આદિ શબ્દથી લોકોના ૧ અહિથી તેમણે તેમના વિવરણમાં જે શાસ્ત્રપાઠ આપ્યા છે તેનું વ્યવસ્થિત નિરસન શાસ્ત્રપાઠની સમાલોચના આ પુસ્તક પૃ. ૧૫૩ થી ૧૮૭ સુધી કરેલ છે એથી વધુ લંબાણ કર્યું નથી. Page #499 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ પવધ્યપદેશ મંતવ્ય લેહ વિજયાદશમી વગેરે પર્વો લેવા પડે. અને વિજયાદશમીનો ક્ષય હોય ત્યારે લેકે પણ આ નવા વર્ગની જેમ “નવમી વિજયાદશમી ? એમ ભેગી નહિ કહેતાં આખો દિવસ જેમ વિજયાદશમીજ ગણે છે, તેમ આ નવા વગે પણ પતિથિને સ્વતંત્ર બલવી જોઈએ. જે તેમ ન બોલે તે “લેકવ્યવહાર' કે જેનું શ્રી રત્નશેખરસૂરિજીએ આલંબન લીધું છે તેને પણ તે વર્ગ સમજ નથી, એમ માન્યા સિવાય ચાલે નહિ. એમ એ વર્ગ ન માનીને ક્ષય વૃદ્ધિ વખતે પણ ઉદયનીજ તિથિ માનવાની વાત કર્યા કરે છે, તેવા સૂર્યોદય વ્યવહારવાળે તે વગજ વાસ્તવિક રીતે ક્ષય-વૃદ્ધિ પ્રસંગે આરેપિત તિથિઓ માને છે, અને શ્રી દેવસૂર તપાગચ્છવાળાઓને આરેપિત તિથિ માનવાને જુઠે આરેપ કરે છે. પેરા ૧૩ની સમાલોચના પિરા ૧૩ નું લખાણ ઉપયોગી નથી. આગળને સંબંધ તેમાં જોડવામાં આવ્યો નથી. કારણકે તેજ ધર્મ સંગ્રહ નામના ગ્રન્થમાં આગળ ક્ષયે પૂર્વનું જે લખાયું છે તે પર્વતિથિના ક્ષય વૃદ્ધિ વખતે વ્યવસ્થા કરનાર છે અને તે અપવાદ હોવાથી પૂર્ણ કરતાં બળવાન છે. આથી પાઠ રજુ કરવા છતાં એ વર્ગ ધર્મ સંગ્રહમાં જણાવેલ વસ્તુનું પિતાને અજ્ઞાન હોવાનું સૂચવે છે. પેરા ૧૪-૧૫ અને ૧૬ ની સમાલોચના. પૃષ્ટ ૯ [આ પુસ્તક પૃષ્ઠ ૪૪] પેરા ૧૪-૧૫-૧૬ આ પેરેગ્રા મુજબ જે દિવસે જે તિથિનો ભોગવટે સૂર્યોદયને સ્પર્શીને સમાપ્તિને પામતે હેય અગર સમાપ્તિને ન પામતો હોય તે પણ તે તિથિ હેવાનું માનવું જ જોઈએ. [મૃ. ૪૪. પં. ૧૨] ખરીરીતે આ વાતના સમર્થનમાં તેમણે એક પણ શાસ્ત્રીય પાઠ આપે નથી. પોતે જે વસ્તુનું વિધાન કરે છે તે કયા પ્રમાણથી કરે છે? તે આપવુંજ જોઈએ. એ વર્ગ માત્ર શબ્દથી બોલે છે પણ પ્રમાણ આપતું નથી. વિજયદેવસૂર તપાગચ્છનું કે તેનાથી પ્રાચીન કેઈ પણ શાસ્ત્રનું પ્રમાણ તેમના સમર્થનમાં તેઓ આપે એ જરૂરી છે. પેરા ૧૭ની સમાલોચના. પેર ૧૭ “જે દિવસે ” વગેરે છે. ત્યાં જે ઉદયતિથિ તેમને માન્ય હોય તે પંચાંગમાં જે પર્વતિથિની વૃદ્ધિ આવે છે તેને બે માની બે પર્વતિથિ તરીકે આરાધવી જોઈએ. એ વર્ગ આવી રીતે નથી કરતે તે ઉચિત નથી. બે પૂનમ હોય ત્યારે પહેલી પૂનમ ઉદયમાં છેજ અને તે તિથિની અપેક્ષાએ ઉદય ભેગવટે અને સમાપ્તિ છે તો તે કેમ નથી માનતા? તેમજ પર્વતિથિના ક્ષયની વખતે પણ પર્વતિથિની આરાધના પૂર્વ તિથિમાં કરવી ન જોઈએ પણ ખરી રીતે ઉદયતિથિની માન્યતાવાળા એ Page #500 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ આ, અમચંદ્રસૂરિજીના નિરૂપણની સમાલોચના વળે અપર્વતિથિની સંજ્ઞાને વ્યવહાર કરવો જોઈએ. તે દરેક વાત ઉડાવવા માટે જ તેમને આ પ્રયત્ન છે : - હવે આગળ ઉપર પંચાંગમાં બે પૂર્ણિમા આવે ત્યારે પહેલી પૂર્ણિમાને શાસ્ત્રકારોએ જણાવેલી પર્વતિથિઓનું પરિસંખ્યાન જાળવવા માટે ચિદશ માનનાર અમારા શાસ્ત્રીય પક્ષને (શ્રી વિજયદેવસૂર સંઘને) એ વર્ગ દોષ આપે છે. પરંતુ એ દેષો આપતા પહેલાં તેમણે નીચેના મુદ્દાઓને શાસ્ત્રીય પ્રમાણેથી જવાબ આપ જોઈતું હતું. ૧. જૈનશાસ્ત્રમાં વિધાન છે કે આરાધનામાં પર્વતિથિ ન વધે કે ઘટે. જુઓ પાઠ પ્રથમતો તૈનાતમનુણા પાક પર્વતિથિને દોય ન જ વધતે (શાસ્ત્રીય પુરાવા પૃષ્ઠ પ). ૨. શ્રી વિજય દેવસૂર પદકની આજ્ઞા છે કે પૂનમ વધે ત્યારે તેરશ વધારે. ૩. સંવત ૧૬૬પ ના ખરતરગચ્છના ઉત્સવ ખંડનમાં જણાવ્યું છે કે પૂનમ વધે છે ત્યારે પહેલી પૂર્ણિમાએ ચૌદશ કેમ કરે છે?” આ ઉપરથી સિદ્ધ થયું કે પૂનમ વધે ત્યારે શ્રી વિજયદેવસૂર ગચછવાળા તેરશ વધારીને ટિપણુની પહેલી પૂનમે ચૌદશ (ખિ) કરતા હતા. જૈન શાસ્ત્રાધારે જ્યારે કેઈ પણ તિથિ વધતી જ નથી ત્યારે પંચાંગમાં આવેલી પહેલી પૂનમે અમે ચાદશ કરીએ છીએ તેનું મુખ્ય કારણ જૈન ગણિત પ્રમાણે પહેલી પૂર્ણિમાએ સૂર્યોદય સમયે ચતુર્દશીની જ ઘડીઓ છે. જેને શાસ્ત્ર પ્રમાણે તિથિ ૬૧-૬૨ હોય. જો એમજ છે તો જ્યારે ટિપ્પણુમાં વૃદ્ધિ તિથિ ૬૪ યા ૬૫ ઘડીની થાય છે ત્યારે તે વધારાની ત્રણ ઘડી આવી કયાંથી? તે તે પૂર્વની તિથિની ઘડીઓ આવી છે. પહેલી પૂર્ણિમાએ તેની પહેલાંની તિથિ ચિદશની ઘડીઓની અધિકતાથી બનેલી છે એટલે સૂર્યોદય સમયની બેથી ત્રણ ઘડી ચાદશની જ છે. એવી રીતે ચોદશમાં પણ તેરશની ઘડીઓ વધી છે માટે બે તેરશ કરી છે તે યુક્ત છે. પર્વતિથિની સંખ્યા નિયત હોવાથી તેની રક્ષા માટે ગણિતને આધારે થએલા પંચાંગમાં ફેરફાર કરવો પડે છે. એટલે આ પ્રમાણે તે અમને નથી તે કોઈ પર્વલેપને દોષ આવત કે નથી તે કઈ મૃષાવાદને કે દત્તાજંલિને દોષ આવતે. પિરા ૧૮-૧૯-૨૦ ની સમાલોચના. ૧૮–૧–૨૦ આ ત્રણે પિરામાં તત્વતરંગિણીને હવાલે આપે છે પણ આ ગ્રંથના પાઠ તેમના પક્ષને સિદ્ધ નથી કરતા. ૧. “શોધન આ પાઠ તે ખરતરગચ્છને ઉદ્દેશોને છે. ખરતરે ચાદશના ક્ષયે પૂર્ણિમાએ પૂનમ માનીને ચૈદશ કરતા તે ઠીક નથી એમ કહેવાયું છે. Page #501 -------------------------------------------------------------------------- ________________ પર્વવ્યપદેશ મંતવ્ય ભેદ annnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnonturononu mmennnnnnnnnnnnn દેવસૂરસંઘ એ રીતે એવા વખતે પૂનમ માનીને પૂનમે ચૌદશ નથી કરતા માટે તે દેષ ન લાગે. ૨. ચતુર્વરીઆ પાઠ ચૌદરાના ક્ષયે પૂનમના દિવસે પૂર્ણિમાની આરાધના થઈ જણાવ્યું છે અને ચતુર્દશીના આરાધનને દત્તાંજલિ કહી છે. આ બન્ને પાઠે સામાપક્ષનું સમર્થન ન કરતાં શાસ્ત્રીય પક્ષનું જ સમઘેન કરે છે. જુઓ તે પહેલે પાઠ અને બીજે પાઠ. તે બંને પાઠ એક વસ્તુ સિદ્ધ કરે છે કે તે વખતે ૧૪/૧૫ મિશ્ર લખાતા કે બોલાતા ન હતા, તેમ દશ પૂનમ બંનેનું એક દિવસે જુદું જુદું આરાધન નહોતું થતું. ચિદશ પૂનમ બને જુદી જુદી આરાધવાની છે. એક બીજામાં એક બીજી તિથિનું આરાધનજ નહોતું થતું. અને તે તિથિઓ ભેગીજ નહાતી બોલાતી, લખાતી કે હેતી આચરાતી. કારણકે ઉભય તિથિના આરાધનને વિકલ્પ નથી તે પ્રશ્નમાં કે નથી તે ઉત્તરમાં. પેરા ૨૧ થી ૨૭ ની સમાલોચના. પેરે ૨૧ “જૈન શાસ્ત્રમાં આરોપ કરવા દ્વારા આ લખીને એ વર્ગો જે શાસ્ત્રીય પાઠ આપ્યો છે તે પાઠને એ વગે અર્થ નથી આપે. આ પાઠમાં તેમની વિરૂદ્ધ પાઠો છે એટલે જ અર્થ ન આપતાં ફાવે એમ હાંકે રાખ્યું છે. પૂનમના ક્ષયે તમારી શું ગતિ થાશે? આ પ્રશ્નના જવાબમાં જૂથો बिद्यमानत्वेन तस्याऽप्याराधनं जातमेव...पूर्णिमाऽऽराध्यते...पौर्णमास्य । वास्तव्येव રિથતિઃ (તત્વતરંગિણ પૃષ્ઠ ૫ ) - આ પાઠ તે સાફ સાફ સમજાવે છે કે પૂનમના ક્ષયે ચાદરો બનને તિથિઓ છે; પણ આરાધન તો તે દિવસે પૂનમ માનીને પૂનમનું જ થાય છે. અને વાસ્તવિક સ્થિતિ પૂનમની જ છે. જે માણસ વ્યવહાર આચરે છે તેને આપ દેષ દેવાય નહિ. જેમકે ભગવાનની પ્રતિમાને ભગવાન કહે અને ભગવાન માને તેમાં આરોપદેષ કહી શકાય નહિ. પરંતુ પત્થર કહીને ભગવાન કહે તેને જ આ૫ દેષ લાગે, તેવી રીતે ટિપ્પણની ચાદશના ક્ષયે જેઓ તેરશ આદિ માનીને તે દિવસે ચિદશ આદિ કરે તેને જ આપ દોષ લાગે. પરંતુ પ્રૉષના આધારે સંસ્કાર કરનારને આરોપ દોષ ન જ લાગે. પૂનમના ક્ષયે તેરશે ચાદશ લઈ ગયા હોવાથી તે દિવસે પૂનમનીજ વાસ્તવિક સ્થિતિ છે. અર્થાત્ એ વર્ગની માન્યતા મુજબ ૧ પૂનમના લયે ૧૪/૧૫ ભેગાં લખી ચિદશની આરાધના કરે છે તેવું આ ગ્રંથ નથી જ કહેતા, પૂનમની આરાધનાનું કહે છે. અને ૨ પુનમના ક્ષયે દશના દિવસે વાસ્તવિક પૂનમ છે, એમજ કહે છે. વળી ૩ ચદશના ક્ષયે પૂનમે પાક્ષિકનું અનુષ્ઠાન કરવા છતાં શાસ્ત્રકાર ખરતરગચ્છવાળાને પાક્ષિક અનુષ્ઠાનના Page #502 -------------------------------------------------------------------------- ________________ આ. રામચંદ્રસૂરિજીના નિરૂપણની સમાલોચના. લોપની આપત્તિ આપે છે. તે પ્રમાણે આ વર્ગ પણ તેરશને દિવસે અખંડ ચિદશ ન માનતે હોવાથી તે તેરશે ચિદશનું અખંડ આરાધન કરે તે પણ તેમને પાક્ષિક અનુષ્ઠાનના લેપને દોષ કેમ ન લાગે? કેમકે શાસ્ત્રકારોએ તિથિસંજ્ઞાપૂર્વકનું અનુષ્ઠાન જ પ્રામાણિક ગયું છે. આ ત્રણે મુદા દેવસુર પક્ષનેજ સમર્થન કરનારા છે, પછી નવીન પક્ષના સાધક કેમ મનાય? પિરા ૨૭ થી ૩૦ ની સમાલોચના, [ આ પુસ્તક પૃષ્ઠ ૬૫-૬૬ ]. એ વર્ષે પણ અમારું માન્યું છે. જુઓ પૃષ્ઠ ૧૩. [પ્ર. ૬૫ ચતુર્દશીમાં પૂનમનું આરાધન પણ થઈ જ ગયું.” (ત્યારે તેમના મતે ૧૪/૧૫નું ભેગું આરાધન નહિ. પણ અમારા મત મુજબ પૂર્ણિમાનું આરાધન થયું. પંચાંગની પૂર્ણિમાના ક્ષયે આ આજ્ઞા પ્રમાણેજ અમે દશે પૂર્ણિમાનું આરાધન કરીએ છીએ. તેમજ અહીં પણ એ વર્ગની માન્યતા મુજબ એ વર્ગ પણ મિશ્ર આરાધન નથી જણવ્યું). ચતુર્દશીમાં પૂર્ણિમાની વાસ્તવિક સ્થિતિ છે.” [આ પુસ્તક પૃષ્ઠ ૬૫ ૫. ૬]. અહિં તેમણે મુદ્રિત પ્રતા જે પાઠ આપે છે તેમાં “ઇવ’ કાર છે છતાંએ અર્થમાં તેને ઉડાવ્યો છે. તે ઉચિત નથી જ. તેમજ લેખક તે ઉડાવેલા “વઘ'કારને અર્થ જ નથી આપતા. આ એ વર્ગની કેવી સચાઈ? છતાં એ ચિદશે વાસ્તવિક પૂનમજ છે. આમ તે એ વગ પણ કબુલજ કરે છે, તે પછી તેઓ અમારી સામે ૧૪/૧૫ ભેગા લખવાનું મિશ્રતિથિ આરાધવાનું કયા પ્રમાણેથી કહે છે? તે સમજાતું નથી. અમે તેમને કહીએ છીએ કે તેઓએ આ વચને જે લખ્યાં છે તેવું જ તેઓ પાળે. - બીજું એ વર્ગવાળા કહી ગયા છે કે “જુઓ પેરા ૧૮-૧૯ માં “તિથિને જોગવટો અને સમામિ હોય તે તિથિ આરાધવી જોઈએ.” પૂનમના ક્ષયે દશમાં પૂનમને ભેગવટો અને સમાપ્તિ છે, તે પછી પૂનમના ક્ષયે ઐાદશના દિવસે એ વર્ગ એકલી પૂનમ કેમ નથી આરાધો? શું ચાદશમાં પૂનમને ભગવટે અને સમાપ્તિ નથી? -- પેશ ૩૧ ની સમાલોચના. [આ પુસ્તક પૃષ્ઠ ૬૬]. - પુ. ૧૪ [પૃ. ૬૫માં એ વર્ગો ઉપરના મંતવ્યને જ વારંવાર જણાવ્યું છે અને તેઓ પેરા ત્રીજામાં વાત ક્ષયની છે અને દેષ વૃદ્ધિને આપે છે. પૂનમના ક્ષયે તમારી શું સ્થિતિ થશે? આ પ્રશ્નોત્તરી છે. પણ છેલ્લે ઉપસંહારમાં સામે પક્ષ લખે છે કે – “... સાગરાનંદમાફક પૂર્ણિમાની વૃદ્ધિએ...” ૧. આ પુસ્તક પૃ. ૪૫ પેરા ૧૬–૧૭. ૨. આ પુસ્તક પૃ. ૬૬ પંક્તિ ૧૨-૧૫ પર ૩૧. ખરતરગચ્છવાળા ચૌદશને ક્ષયે ૨૭. Page #503 -------------------------------------------------------------------------- ________________ પ ન્યપ્રદેશ મતવ્ય લેઢ આ વાકય તદ્દન અસ્થાને છે તેમણે ક્ષયના મુદ્દો ઉડાવી જવાબ વૃદ્ધિના મુદ્દાના આપ્યા તે એ વર્ષાંતે શાલે છે? નથીજ શાલતું. પૃ. ૧૫ [પૃ. ૬૭]માં પશુ સામા પક્ષે એજ ભૂલ ચાલુ રાખી છે. વારવાર એની એજ ભૂલ હું જણાવું તા આ નિમ ંધનું કદ વધી જાય અને પિષ્ટપેષણુ થાય. ૧૦ આ આખા પ્રશ્ન ખરતાએ તેરશે ચૈાશનું નામ ન લેવાથી, અને પૂનમે ઐાદશનું નામ લીધા સિવાય પાક્ષિકનું અનુષ્ઠાન કરવાથીજ ઉપસ્થિત થયા છે, એટલે સ્પષ્ટ છે કે અહિં શાસ્રકારે વાસ્તવિક રીતે તેરશે ચાઇશનું નામ આપ્યું અને ચાઢશે પૂનમનુ નામ આપ્યું. કારણકે ટીપણાની પૂનમના ક્ષયે ચાઢશે ચાદશ પૂનમ લેગી ન માનીને એકલી સ્વતંત્ર પૂનમ કરી તેથીજ “ઇન્દ્રેવં પીળુંમાલીયે અવતાાંપ જા ગતિઃ” એમ કહીને તમારે પણ ચાઢશે ચૈાદનું નામ સહન નથી થતું તેવા પ્રશ્ન ખતરાએ ઉઠાવ્યા છે. એટલે એ વગે અમને જે દોષ આપ્યા છે, તેના બદલે આ દોષ એ વને જ લાગુ પડે છે. પેરા ૩૨–૩૩ ની સમાલાચના. [આ પુસ્તક પૃષ્ઠ ૬૬]. પૃ. ૧૫ પેરા મી—ખરતરગચ્છવાળાએ પ્રશ્ન કર્યો કે ૧૪ પૂનમના ક્ષયે તમે ચૌદશે ચૌદશ અને પૂનમ બન્નેનું આરાધન થવાનું કહેા છે.” એ વર્ગ અહીં ગ્રન્થકારના મેાઢામાં કેવા જીઠા શબ્દો મુકાવે છે, તેનેાયે વિચાર નથી કરતા એ દુઃખની વાત છે. ગ્રન્થકારે તા પૂનમના ક્ષયે ટીપણાની ઐાદશે ‘તસ્યાઃ-મૂળિયા: આધિન જ્ઞાતં' કહીને પૂર્ણિમાનીજ સ્થિતિ અને આરાધના જણાવી છે. [છતાં] એ વને આવું જુઠું. ખેલવું તે હરગીજ નથી શેાલતું. એ વર્ગને આવાં જુઠાણાંથીજ જીત મેળવવી હાય તેા તેમના પ્રયત્ન હવામાં બાચકા ભરવા જેવાજ છે. પેરા ૩૪ ની સમાલાચના. [આ પુસ્તક પુષ્ઠ ૬૭]. પૃ.૧૫ [પૃ.૬૬] પેરા ત્રીજો-ત્રીજા પેરામાં પણ એ અંગે પિષ્ટપેષણ કર્યું છે. અને તપાગચ્છીય સમાજને નામે જુઠાણું જ હાંકયે રાખ્યું છે. એ વ લખે છે કે૨૮ શ્રી તપાગચ્છીય જૈન સમાજ તે વખતે પૂનમના ક્ષયે ચૌદશે જ ચૌદશ પૂનમ એ અનેયની આરાધના કરતા હતા. વાહ ! એ વર્ગનાં આવાં જુઠાં લખાણુની બલિહારી છે! તપાગચ્છ ચાદપૂનમને દિવસે ચૌદશનું આરાધન કરતા તેને પરિહાર શાસ્ત્રકાર કર્યાં તેના જવાબમાં ખરતરગવાળાએ પૂનમના ક્ષયે તમે શું કરશો ? તે પ્રશ્ન કર્યાં તેની ચર્ચા છે આ શાસ્ર પાઠાને એક બાજુ રહેવા દઇ જેમાં વૃદ્ધિના ઉલ્લેખ નથી ત્યાં વૃદ્ધિની વાત જણાવી છે. -૧. પૃ. ૬૬, ૫. ૨૧ પેરા ૩૩. ૨. આ પુસ્તક પૃ. ૬૭ પંક્તિ ૬-૮ પેરા ૩૪, Page #504 -------------------------------------------------------------------------- ________________ સમચરિઝના નિરૂપણની સમાલોચના થના શરે ચાદશ પૂનમ બનેની આરાધના કરતે તેનું એક પણ પ્રમાણ કે બળકારનું કઈ પણ વાકય પોતે આટલા લાંબા વિવરણમાં ટાંકી શક્યા નથી, કે જેને આધારે એકજ તિથિએ બે ફરજીયાત પર્વ તિથિની સંજ્ઞા કરાય અને આરાધ્યાય. ઉલટું એ વગેર પોતે જ એક તિથિને દિવસે બે ફરજીયાત પર્વતિથિની આરાધના નજ થાય એમ કબુલ કરીને પૂનમના ક્ષયે તેની આરાધના તેરશેજ અગર એકમે કરવી તેમ સ્પષ્ટ જણાવેલ છે. એ રીતે એ વર્ગો ક્ષીણ પૂનમનું અનુષ્ઠાન તેરશ કરવાનું કબુલ્યું, છતાં ઉપર જે ભેગું કરવાનું લખ્યું છે તે આખા તપાગચ્છ ઉપર જઠે આક્ષેપ મુકવા સાથે પોતાના વચનને પણ વ્યાઘાતજ કર્યો છે. એ વળે આગળ ઉપર વળી મૂળપાઠમાંથી “પવ' કાર ઉડાન્ય છે, એટલું જ નહિ પરંતુ “થવા અને ચણાની દ્યુમન” આ આખું તત્ત્વતરગિણુનું શાસ્ત્રીય વાકય પણ ઉડાવી દીધું છે. શું એ વર્ગ એમ માને છે કે શાસ્ત્રીય સાચા પાઠે ઉડાવવાથી અમે જીતી જઈશું? જે તેમ છે તે તેમની ધારણું તદન જુઠી અને રેતમાં ઇમારત ચણવા જેવી પાયા વિનાનીજ છે એટલું એ વર્ગ યાદ રાખી યે, આગળ ઉપર પણ આવું જ જુઠાણું ચલાવ્યું છે, પેરા ૩૫ થી ૩૮ ની સમાલોચના. [આ પુસ્તક પૃષ્ઠ ૬૮-૭૦]. આવી જ રીતે પૃ. ૧૬ અને ૧૭માં કલ્યાણક પર્વારાધનની વાતની ચર્ચામાં પણ ન અસંગતપણું અને પિષ્ટપેષણ કર્યું છે. જેને જવાબ તે અમે શાસ્ત્રીય જવાબમાં આપે છે. પેરા ૩૯ ની સમાલોચના. [આ પુસ્તક પૃષ્ઠ ૭૧ થી ૭૩]. પણ તેમણે પૃષ્ઠ ૧૭માં. [આ પુસ્તક પૃષ્ઠ ૭૧માં ] જે ઉપસંહાર કર્યો છે, તેને જવાબ આપવો જરૂરી હોવાથી અત્રે નીચે અપાય છે. તે વગે તે ઉપસંહારમાં છ મુદ્દાઓ આપ્યા છે. તેમાં પ્રથમ મુદ્દો ૧-સામાન્ય છે કે જે દિવસે જે પર્વતિથિ ઉદયતિથિ તરીકે મળતી હોય તે દિવસે તે પર્વતિથિ ન મન... તે પર્વલેપના દોષને પાત્ર બનાય.” [આ પુસ્તક પૃ. ૭૧ ૫. ૧૧-૧૨ ]. ખરી રીતે એ વર્ગ ઉદયને આશય સમજ્યા જ નથી. સામાન્ય રીતે જય અને વૃદ્ધિના પ્રસંગ સિવાય ઉદયતિથિ મળે ત્યાં સુધી તે લેવી એ વાત બરાબર છે. પણ ક્ષય અને વૃદ્ધિમાં “ફ પૂર્વ અને સૂતી વસના અપવાદને તેઓ ભુલી જાય છે. યદિ તેમને ઉદયને જ આગ્રહ હાથ તે બે પૂર્ણિમા હોય ત્યારે પહેલી પૂનમ ઉદયવતી જ છે, તે તેઓ ૧. આ પુસ્તક પૂ. ૬૮-૬૯-૭૦ પેરા ૩૫-૩૮. Page #505 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ પર્વવ્યપદેશ મંતવ્ય લેહ તેને આરાધ્યપણે કેમ નથી માનતા? ઉદયનું વાકય ૩થમિ એ ક્ષયવૃદિના પ્રસંગ સિવાય ઉપગી છે, અને સાથે બે વાકય ક્ષયના પ્રસંગે વિસે કલાક એક તિથિની સંજ્ઞા માટે છે. અને તે સંજ્ઞા પછી જ તેની જ આરાધના થાય એટલા માટે જ છે, નહિ કે “ પૂ ના પ્રઘાષને ન માને અને ઉદયના નામે વિપરીત આચરણ કરે તે માટે. ઉદયની વખતે આઠમના ક્ષયે સાતમને ઉદય ભાગ અને સમાપ્તિ હોવા છતાં શું આઠમનું આરાધન તેઓ નહીં કરે? ખરી રીતે ટીપણાની વૃદ્ધિ વખતે તેમણે તેમની ઉદયની માન્યતા પ્રમાણે પહેલીને આરાધ્યા માનવી જોઈએ. એ વર્ગ બે પૂનમ માને અને પહેલીને ન આરાધે તે ઉચિત નથી. તેમના મતે તે પહેલી પૂનમ પણ ઉદયવતીજ છે. જે એમ ન માનતા હોય તે પહેલી પૂનમને પૂનમ શા આધારે કહે છે તે જણાવશે ખરા? કહેવી પૂનમની સંજ્ઞા અને આરાધના ન કરવી તેનું પ્રમાણ આપશે ખરા? ' સૂર્યોદય સમયે અને આખો દિવસ પૂનમ છે એમ કહેવું છે પણ આરાધના નથી કરવી આ કયાંને ન્યાય છે? કાંતો તે દિવસને પૂનમ છે એમ કહેવું છોડી ઘ, કાંતે તેને આરાધવા માંડે અને કાંતે ઉદયને આગ્રહ છેડી દ્યો. ઉપસંહારના મુદ્દા ૨-૩ [આ પુસ્તક પૃષ્ઠ ૭૨)માં એ વર્ગો આરોપ અને મૃષાવાદપણુના દોષે જણાવ્યા છે. અમે તેમને પૂછીએ છીએ કે તેમને જે ભોગવટાનો જ આગ્રહ હોય તે નામના ક્ષયે ૮૯ ભેગાં લખીને આઠમના દિવસે નમ માને તે વાંધે શો છે? એકમના ક્ષયે ૧૫/૧, ૦))/૧ ભેગાં લખી એકમ આરાધે તે શું વાંધો છે? પર્વ તિથિના ક્ષયમાં તો એ વર્ગ ચદશના ક્ષયે ૧૩/૧૪ ભેગા લખીને તેરમાં ચિદશની આરાધના કરે છે, પણ પૂનમના ક્ષયે તેમ કરતા નથી. અર્થાત ત્યારે તે પૂનમના ક્ષયે ૧૪/૧૫ ભેગાં લખીને સ્વવચનથી વિરૂદ્ધ થઈને ચાદથના દિવસે ચિદશજ આરાધે છે. પૂનમને તે ઉડાડી જ દે છે. તે શું તેઓ દુષપાત્ર નથી બનતા? ભગવટે અને સમાપ્તિ માનનારા તે વર્ગને તે દિવસે ભગવટો અને સમાપ્તિ તે પૂર્ણિમાની જ છે પછી ચૌદશ શા આધારે આરાધે છે? તે વર્ગ જે નિયમ બાંધે છે, તે પાળે તો તે હજીયે ઠીક. પાળવા નહિ અને નિયમો બાંધવા તેનો શો અર્થ છે? એ વર્ગ દરેક મહિનાની પાંચમના ક્ષયે ૪/૫ લખીને પાંચમ આરાધે છે, જ્યારે ભાદરવા સુ. પાંચમના ક્ષયે ૪૫ લખીને ચેથ આરાધે છે તે કયાંને ન્યાય છે, તે જણાવશે ખરા? ઉપસંહારને મુદે ૪ ની સમાલોચના:–અમે દેવસૂર તપાગચ્છવાળાઓ પૂનમ કે અમાસની ક્ષય–વૃદ્ધિએ તેરશની ક્ષય વૃદ્ધિ કરીએ છીએ. તે Page #506 -------------------------------------------------------------------------- ________________ -1 www આ. રામચંદ્રસૂરિજીન નિરૂપણની સમાલોચના ૨૧૩ શ્રી હીરવિજયસૂરિજીના વચન અને વિજયદેવસૂરિજીના પટ્ટકના આધારે જ કરીએ છીએ. બીજાં પણ છૂટક પાનામાં શાસ્ત્રીય પ્રમાણે છે, જે પુરાવામાં આવ્યા છે. તેમાં સાફ લખ્યું છે કે-પૂનમ કે અમાસની ક્ષય વૃદ્ધિએ તેરશની ક્ષય વૃદ્ધિ કરવી. અને એજ ન્યાય અમે ભા. સુ.૫ માં લગાડીએ છીએ. આવી. હેરફેરીની “સેળમી, સત્તરમી, અઢારમી અને ઓગણીસમી સદીના પૂરાવા શાસ્ત્રીય પ્રમાણમાં અમે આપ્યા છે, તે જોઈ લેવા ભલામણ છે. વળી “પં. રૂ૫ વિ૦ તથા પ. દીપ. વિ૦ ના પત્રોના હવાલા જે ૧૮૯૫ તથા ૧૮૯૬ ના છે તે જોવા. એટલે બરાબર સામી સદીથી શ્રી દે. સ. સંઘના પુરાવાઓ મેજુદ છે, જેમાં પૂનમ કે અમાસની ક્ષયવૃદ્ધિએ તેરશની ક્ષયવૃદ્ધિ કરવી, એમ સાફ વાત છે. ઉપસંહારના મુદ્દા ૫ ની સમાલોચના. આ મુદ્દાના સમર્થનમાં કોઈ પાઠ કે પ્રમાણુ એ વગે આપ્યા જ નથી. ઉલટું તે વર્ગની વિરૂદ્ધ પાઠે તવતરંગિણિમાં છે, જે આપણે જોઈ ગયા છીએ. તેમાં ચૌદશના ક્ષયે તેરશના વ્યપદેશને સાફ અસંભવ જણાવીને તે દિવસે ચિદશના વ્યપદેશને જણાવ્યું છે. ઉપસંહારને મુદ્દો ૬. ઉદય આદિને નિયમે પર્વતિથિને જેમ લાગુ પડે છે તેમ કલ્યાણક તિથિઓને લાગુ કરવા જોઈએ. [. ૭૩ ] આ વિધાનને પુરવાર કરનાર એક પણ શાસ્ત્રીય પાઠ એ વગે આ નથી. પર્વે બે પ્રકારના છે. ૧ એક ફરજીયાત અને ૨ બીજાં મરજીયાત. ચતુષ્પવી ફરજીયાત પર્વ છે, તે દિવસે પિષધ, ઉપવાસ અને ચૈત્યવંદનાદિ મુનિ ન કરે તે પ્રાયશ્ચિત્ત લાગે. જ્યારે મરજીયાત પર્વતિથિ, તપસ્યાથી આરાધવાની છે અને તેમાં પણ આરાધે તે સારું, પણ ન આપે તે પ્રાયશ્ચિત્ત નથી. તદનુસાર - કલ્યાણક પર્વતિથિઓ પણ મરજીયાત પર્વતિથિઓ છે, તે ન આરાધે તો પ્રાયશ્ચિત્તનું વિધાન નથી. (જુઓ તસ્વ. ની ગાથા ૩૩ મી) એટલે તું વિધાન તેને લગાડવું જ જોઈએ, તે એકાંત નિયમ નથી, કારણકે તેને માટે ભજના-વિકલ્પ છે. શાસ્ત્રકારે તે ચાદશના ક્ષયે તેરશે તેરશના વ્યપદેશને અભાવ કહ્યો અને તે દિવસે ચિદશ જ માનવાની જણાવી છે. માને કે હવે તેરશે કલ્યાણક પર્વ પણ આવે છે. છતાં તેરશના વ્યપદેશને શાસ્ત્રકારે અભાવ કહ્યો છે, તેમજ તત્વ. તરં૦ પૃષ્ઠ ૫ ઉપર આઠમના ક્ષયે સાતમનું ‘ W.' કહીને સાતમ ખસેડીને આઠમ કરવાનું જણાવ્યું છે. સાતમે કલ્યાણકે આવે છે છતાંયે આઠમના ક્ષયે Page #507 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ પર્વવ્યપશ મતવ્ય હૈદ સાતમનું પરાવર્તન કરી આઠમ માનવાનું જણાવ્યું છે એ શું સૂચવે છે? એક જ વાત જણાવે છે કે-ફરજીયાત તિથિનું પરિસંખ્યાન છે. અને તે પરિસંખ્યાન મરજીયાતને ખસેડીનેય જાળવવાનું છે. આથી ફરજીયાત અને મરજીયાત પર્વોનું જમ્બર અંતરપણું સ્પષ્ટ થાય છે. સાતમે તપાગચ્છ અને ખરતરગચછવાળા બન્નેએ આઠમ જ માની છે અને અદ્યાવધિ અવિચ્છિન્ન રીતે માને છે. પેરા ૪૦-૪૪ ની સમાલોચના. [ આ પુસ્તક પૂ૪ ૭૪-૭૭] “પૂર્વની તિથિને” [આ પુસ્તક પૃ. ૭૫ પં. ૧]. આ મુદ્દામાં તેમણે પંચાગમાં વધેલી પૂર્ણિમાએ (પ્રથમાએ) ચિદશ કરનાર તપાગચ્છ સંઘને દોષ આપે છે કે-- વિનષ્ટ કાર્યનું ભાવિ કારણ માન્યાને દોષ પણ લાગે જ એવું જૈન શાસ્ત્ર ફરમાવે છે” [ આ પુસ્તક પૃષ્ઠ ૭૬ પં. ૨]. એ વગે આપેલી આ દેષાપત્તિ દેવસર તપાગચ્છ સઘને નહી પણ એવર્ગને જ સંગત થાય છે. કેમકે વૃતી વાર્તા તથા ના પ્રષિ મુજબ ટીપણાની બીજી પૂર્ણિમાજ આરાધનીય છે. જ્યારે એમ જ છે ત્યારે હવે પ્રથમા પૂર્ણિમાએ શું કહેવું? આ પ્રશ્નનો જવાબ પહેલાં પણ જણાવાય છે અને અત્ર પણ એ છે કે–જેન શાસ્ત્રાધારે [તિથિ કે] પર્વ તિથિ વધે જ નહીં. કારણ કે દરેક તિથિઓ ગણિતની ગણનાથી પરિમિત હોય છે. સામાન્ય રીતે તિથિ ૬૧/૨ હોય છે. એ વર્ગ તેમના ક્ષયે ૮ ૯ ભેળી લખીને પણ જે આઠમ જ આરાધે છે, ત્યારે તે એ વર્ગ જેટલી ઘડી આઠમ હેય અને તે પછીની શરૂ થતી” નેમને વિનષ્ટ એવી અષ્ટમીનું ભાવિ કારણુ માને જ છે! તે પછી આવી યુક્તિ અને શા માટે આપે છે? હવે ટીપણાનુસાર પર્વતિથિની વૃદ્ધિ વખતે જે તિથિ વધારાની આવી છે, તે તેની પહેલાંની ઘડીઓમાંથી જ આવી હોવાથી તે વધારાની તિથિ એ પૂર્વની જ તિથિ છે. જેમકે ચંડાશુગંડુ પંચાગમાં (હિન્દિ) માગશીષ કૃષ્ણ પક્ષમાં જ ગુરૂ અને શુક્રવારે એમ બે દિવસ છે. હવે તેમાં માગશર વદિ એકમ ૪૯ ઘડી અને ૪ પળ છે; બીજ ૫૩ ઘડી અને પર પળ છે, ત્રીજ ૫૯ ઘડી અને ૯ પળ છે. પહેલી ચેાથ ૬૦ ઘડી છે. અને બીજી ચોથ ૪ ઘડી અને ૨૫ પળ છે. એટલે ચેાથ બે થઈ છે. અહિં તેનું કારણ પણ સ્પષ્ટ જોઈ શકાય તેમ છે કે એકમ આદિ તિથિઓને ઓછી ઓછી ઘીઓ આવતાં છેવટે ચોથ વધી ગઈ છે. જેને ગણિતના હિસાબે દાદર ઘડીવાળી તિથિ હોય છે. જ્યારે આ ટીપણામાં ૬૪ ઘડીની ચેાથ છે. વસ્તુ સ્થિતિ આમ છે. ત્યારે તે ચોથની વધારાની ઘડીઓ પર્વતિથિમાં લઈ લેવાથી ચાથ Page #508 -------------------------------------------------------------------------- ________________ WAN આ. રામચંદ્રસૂરિજીને નિરૂપણની સમાલોચના એકજ દિવસે શુક્રવારે જ આવશે. અને પહેલી ચોથે સૂર્યોદય સમયે ત્રીજની જ ઘડીઓ આવે છે. આવી જ રીતે પંચાગમાં બે પૂર્ણિમા આવે ત્યારે અગીયારશે ૫૦ ઘડી. બારશે પર ઘડી, તેરશે પ૬, ચદશે ૫૯, પ્રથમ પૂનમે ૬૦, અને બીજી પૂનમે ૪ ઘડી ને ૫૩ પળ છે. હવે પૂનમની જે ૬૪ ઘડી અને ૫૩ પળ થઈ છે તે તેની પૂર્વની તિથિને લઈને જ થઈ છે. એટલે પહેલી પૂનમે સૂર્યોદય સમયે વાસ્તવિક ચાદશ જ છે. હવે એમ ગણતાં જ્યારે બે ચિદશ થાય છે, ત્યારે પહેલી ચૅદશે તેરશની જ ઘડીઓ છે. આથી સાફ વાત છે કે શ્રી વિજય દેવસૂર સંઘવાળા જે બે પૂર્ણિમાએ બે તેરસ કરે છે, તે તદન સંગત અને જેનશાસ્ત્રાધારે જ છે. હવે તે વગે વૃદ્ધિનો વિષય લઈને જે શાસ્ત્રપાઠ આપ્યો છે તે પાઠનું સચોટ નિરસન અમે શાસ્ત્રીય પ્રમાણમાં [પાઠોની સમાલોચનામાં] કર્યું છે. અને એટલે જ તેની અa પુનરાવૃત્તિ ન કરતાં એટલું જ કહેવું ઠીક થઈ પડશે કે તેમણે આપેલ શાસ્ત્રીય પાઠ તેમના મતને લગારે સાધક નથી જ. એ તે શ્રીતત્ત્વ. કાર તરફથી માત્ર ખરતરગચ્છવાળાના પ્રશ્નના સમાધાનરૂપે જ લખાયું છે. તેનો ઉપયોગ ઉલટી રીતે કરીને બીજાને દેષ ન જ અપાય. પેરા ૪૫-૫૪ ની સમાલોચના. [આ પુસ્તક પૃષ્ઠ ૭૭–૮૭]. પ. ૧૯ [આ પુસ્તક પૃષ્ઠ ૭૭] મુદ્દા થાની સમાલોચના–– આ મુદ્દામાં “ qa' વિગેરે લખીને એ વગે વિષય ઉઠાવ્યું છે કે આ પાઠ “જે પર્વતિથિ ઉદય તિથિરૂપે પ્રાપ્ત થતી જ નહોય તેવી પર્વતિયેની માન્યતા અને આરાધનાનો દિવસ નક્કી કરવાને માટે જ છે. આ પુસ્તક પૃષ્ઠ ૭૮ પં. ૧]. આ પાઠ પર્વતિથિની સંજ્ઞાને નિશ્ચય કરવા માટે જ છે. નહિં કે પરાધન ના નિશ્ચય કરવા માટે. “શ્રાદ્ધવિધિમાં ” જ્યાં ઉપર્યુક્ત પાઠની સૂચના આપી છે, ત્યાં શરૂઆતમાં નિશ્ચિ૦ લખીને “તિથિ કયારે માનવી? તેનું જ પ્રકરણ ચલાવ્યું છે, તે સ્થળે આરાધનાનું પ્રકરણ જ નથી. માહિત્યોવિગેરે પાઠોથી તિથિની સંજ્ઞા જ નિશ્ચિત કરી છે. અહીં આપેલા પાઠમાં પણ ભારે તિજ ' એવી વાત છે. અને “દો સાથ તથોરા” એ વાત પણ તિથિ નિશ્ચય માટે છે. અર્થાત આ પાઠમાં તે આરાધનાનું નામ જ નથી, તિથિનું જ નામ છે. અહિં પુનરાવૃત્તિ દેષ વહેરીને પણ પ્રસંગે કહીએ છીએ કે-તિથિને અંગે આરાધના છે. આરાધના માટે તિથિ છે જ નહિ. કારણકે આરાધના તો નિત્ય કરે તો પણ વાંધો નથી. પરંતુ નિયત પર્વતિથિએ નિયત અનુષ્ઠાન ન કરાય તેને જ વાંધો છે અને એટલામાટે તિથિની સંજ્ઞા વ્યવસ્થિત કરવા જ ઉપર્યુક્ત પ્રાણ અપાવે છે. આથી નક્કી છે કે આ પ્રાણ જ્યારે જ્યારે ટીપણુમાં Page #509 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ પબ્યપદેશ મંતવ્ય ભેઢ પતિથિની હાનિવૃદ્ધિ આવે ત્યારે ત્યારે તેને કઇ સંજ્ઞાથી મેલવી કહેવી, કે આચરવી તેને માટે જ છે. નહિ કે પર્યારાધનની નિશ્ચિતતા કરવા માટે. : હવે રૃ. ૨૦ માંના દેલ્લા પેરામાં [આ પુસ્તક પૃષ્ઠ ૮૪ પેરા ૫૩ ] એ વગે ‘= = પ્રા’ લખીને ગાણુ મુખ્યના ભેદનું વિવેચન કર્યું છે; અને રૃ. ૨૧ માં [ પૃષ્ઠ ૮૫–૮૬માં ] પણ એ જ વસ્તુનું નિરૂપણ કર્યું છે, પર`તુ એ વગે આપેલા પાઠ પૂર્ણ અને ત્રુટિત છે. અહિ આ પાઠ તે વર્ગને જ બાધિત થતા હતા એટલે જાણી જોઈને ઈરાદાપૂર્વક સત્ય ગેાપાવવા ‘ મુલ્યતા ચતુર્દા જવ આવેશો ચુસ્તઃ' પાડમાંથી ‘વ’ કાર્ ઉડાવી દીધા છે. આ વાતાવરણ ધર્મપ્રિયને લગારે Àાલતું જ નથી. હવે તે પાના અર્થ ગાણુ મુખ્ય ભેદથી મુખ્ય ભેદવડે ચતુર્દશી જ એવા વ્યવહાર વ્યપદેશયુક્ત છે. ’ એમ જ છે. આજ પૃષ્ઠમાં આગળ ઉપર એ વગે ‘ પતિથિના ક્ષયે તેની પૂર્વતિથિને ક્ષય કરી શકાય જ નહિ ’[આ પુસ્તક પૃ. ૮૫ ૫. ૩ પેરા ૫૪] એમ લખ્યું છે, પણ આ વાકય તદ્દન અસત્ય અને અશાસ્ત્રીય છે. ‘ ક્ષયે પૂર્વાતિથિ: હાર્યા આ શાસ્રોય પ્રદેષ તેમના વચનને અસત્ય હેરાવવા પ્રમલ છે. છતાંએ ચોદશના ક્ષયે તેરશે તેરશના વ્યપદેશના જ અભાવ છે, અને ‘ચતુશ્કેલ ' આ પાઠાનું એ વર્ગ મનન કરીને કંઈક લખે તે સારૂં. • " : તે પાતે તેરશના ભ્યપદેશના અભાવની વાત લખે છે અને ખીજી માનુ લખે છે કે જેના ક્ષય ન હેાય તેને ય કહેવા એ મૃષાવાદ છે ’ યદ્ઘિ તેમનું લખાણુ સત્ય જ હોય તે તે સિદ્ધ કરે કે ‘ક્ષયે પૂર્ણ તિથિઃ જાર્યા’માં આરાધન શબ્દ કયાંથી લાવ્યા છે. ક્રિ તેમનું કથન સત્ય હોય તે ‘ક્ષયે પૂર્ણ ’ ના પ્રઘેષની જરૂર જ શી છે ? તે સમજાવશે ખરા ? આરાધના શબ્દ મૂળપાઠમાં નથી અને ‘તિથિઃ કાર્યા' છે. પછી એમાંથી આરાધના શી રીતે માનવી ? એના અર્થ સમજાવશે ખરા ? # " સુદ્દો ૫ પેરા ૫૫ થી ૬૧ ની સમાલાચના. [ આ પુસ્તક પૃષ્ઠ ૮૭થી ૯૩.] આગળ પૃ. ૨૧-૨૨ માં [આ પુસ્તક પૃષ્ઠ ૮૮–૯૦] પાંચમા મુદ્દાનું વિવેચન છે તેમાં વૃદ્ઘો જાર્યા તથોત્તા' સંબંધી વિવેચન એ વગે આપ્યું છે, પણ એ સંગત નથી. આ વાત ઉપર જૈત શાસ્ત્રાધારે તિથિ નથી જ વધતી એ વાત હું આગળ સિદ્ધ કરી ગયા છું. એટલે પિષ્ટપેષણ ન કરતાં તે જ જોવાની ભલામણુ કરૂં છું. છતાં એ સંક્ષેપમાં જવાબ આપું છું—— o ટીપણાની વૃદ્ધાતિથિને શાસ્ત્રકારે એ સૂર્યોદયવાળી જણાવી છે. તે ટીપણાનુસારે જ જણાવી છે. નહિં કે જૈન શાસ્ત્રાનુસારે જણાવી છે. જૈનશાસ્ત્રાનુસારે જગદ્ગુરૂ આ. શ્રી. હીરવિજય સૂ. તથા આ. શ્રી. વિજયસેનસૂરીજી મ. ટીપ્પણામાં આવેલી પર્વ તિથિની વૃદ્ધિ વખતે બીજી તિથિને જ ઔયિકી કહેતા હૈાવાથી પ્રાયશ્ચિનાદિ વિધિમાં ટીપણાની પ તિથિની વૃદ્ધિ વખતે વૃદ્ધ હાર્યાં તોત્તા 'એ પ્રધાષ Page #510 -------------------------------------------------------------------------- ________________ આ. રામચંદ્રસૂરિજીના નિરૂપણની સમાલોચના ૨૧૭ અનુસાર બીજી તિથિને જ પર્વતિથિ તરીકે રવીકારી છે. હવે જ્યારે બીજીને જ પર્વતિથિ માની ત્યારે પૂર્વની તિથિ આપોઆપ અપર્વ થઈ જતી હેવાથી ટીમાણાની બે દશ વખતે આપોઆપ બે તેરશ જ થાય છે. અને તેથી જ શ્રી દેવસૂર તપાગચ્છની આચરણથી શ્રી સંઘમાં ટીપણુની પર્વતિથિની વૃદ્ધિ વખતે પૂર્વ કે પૂર્વતર અપર્વ તિથિનીજ વૃદ્ધિ કરાય છે તે તદ્દન વ્યાજબીજ છે. ટીપણાની પર્વતિથિની વૃદ્ધિને એમજ રહેવા દઈને જે તત્ત્વતરંગિણકારના આ સમાપ્તિના વચનથી ભ્રમિત થઈને બીજી તિથિને આરાધી લેવી એ અર્થ સાચેજ માનવા આગ્રહ હોય તે પ્રથમ શ્રી ઉમાસ્વાતિવાચક મહારાજને “ લકા તથા ને પ્રઘોષ શા માટે બનાવ પડે? તે વિચારવાની જરૂર છે. કારણકે ટિપણામાં તો બે પર્વતિથિ હતી જ પછી વળી ઉત્તરા કરવી એમ કહેવાની જરૂર જ શી પડી? અહીં ધ્યાનમાં રાખવાનું છે કે તવંતરંગિણીકારે આ વૃદ્ધાતિથિને પ્રસંગ જે ઉઠાવ્યો છે, તેને અર્થ એટલો જ છે કે ટિપ્પ માં પર્વતિથિ વધે, કે ઘટે ત્યારે કઈ તિથિ માનવી? તે નક્કી કરવું અર્થાત્ તેમનો પ્રયાસ તે પર્વતિથિ ટિપણામાં વધે કે ઘટે ત્યારે કઈ પર્વતિથિ માનવી તેની વ્યવસ્થા કરવા માટે છે, નહિ કે ક્ષય કે વૃદ્ધિ વખતે પર્વ કે પર્વાનંતર પર્વ તિથિના ક્ષય કે વૃદ્ધિની આરાધનાની વ્યવસ્થા કરવા માટે છે. સુદ ૬ પેરા દર થી ૬૬ ની સમાલોચના. [ આ પુસ્તક પૃ. ૯૪-૯૭]. પૃ. ૨૨. [ પૃ. ૯૪]માં આગળ ઉપર મુદ્દો ૬ રજુ કર્યો છે કે – આમાં તિથિક્ષય એટલે કે તિથિનાશ અને તિથિવૃદ્ધિ એટલે બે અવયવવાળી એક તિથિ કે ભિન્ન અવયવવાળી તિથિ. તિથિક્ષય એટલે તિથિનાશજ એમ નહીં. કારણકે જ્યારે તિથિને ક્ષય ટીપણામાં આવે ત્યારે તે તિથિ કયારે માનવી તેની વ્યવસ્થા રાખવા જ હા coને પ્રઘોષ ઉમાસ્વાતિજીને કરવો પડે છે. યદિ તિથિક્ષયને અર્થ તિથિનાશજ કર હેત તે ક્ષણે પૂ. પ્રોષનું કામ જ ન હતું. આવી જ રીતે વૃદ્ધાતિથિ એટલે એકજ તિથિના બે અવયવ નહિ, પરંતુ જુદીજ તિથિ છે. કારણકે જે તિથિ સૂર્યોદયને સ્પર્શે તે આખી એકજ તિથિ મનાય છે. યા તિથિ ઇતર પ્રત્યારથાનત્રાયાં ચા ના સંપૂણ રુતિઆ વાક્ય એજ સિદ્ધ કરે છે કે પ્રાતઃ પ્રત્યાખ્યાન સમયે હોય તે તિથિ જ સંપૂર્ણ અહાશત્ર મનાય. આથી સ્પષ્ટ છે કે હવે બે સૂર્યોદયને એક તિથિ સ્પશે તો તે જુદી જુદીજ ગણાય. આટલા માટે જ ટીપણામાં બે પર્વતિથિ આવી ત્યારે પહેલી તિથિને પર્વતિથિ તરીકે નથી માની. કારણકે સૂર્યોદય સમયે તે તેમાં (સિ. હાંતિ રીતે) અપર્વતિથિની જ ઘડી છે. અર્થાત ટીપ્પણામાં આવેલી બે આઠમ વખતે પહેલી આઠમે સૂર્યોદય સમયે સાતમની જ ઘડીયો છે. એટલે જ ૨૮ Page #511 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ પર્વવ્યપદેરા મંતવ્ય ભેદ બીજી આઠમ ઔદયિકી આઠમ મનાણી છે. અને તેથી (વાસ્તવિક આઠમ ઔદચિકી) તે બીજી આઠમજ વાસ્તવિક આઠમ છે એમ મનાયું છે અને એટલે જ કૃ થાય તો સૂત્ર મુજબ ટીપણાની બે આઠમમાં બીજી ઉત્તરાજ આઠમ માનવાની આજ્ઞા અપાયેલ છે. મુદા ૭-૮-૯ પેરા ૬૭-૭૨ ની સમાલોચના. [ આ પુસ્તક પૃષ્ઠ ૭–૧૦૪] પૃ. ૨૩ પેરા ૫૮ (પૃષ્ઠ ૯૭ પેરા ૬૭) માસવૃદ્ધિ અને તિથિવૃદ્ધિ વિગેરે ત્રણે મુદ્દાના સમાધાનમાં જણાવવું રહે છે કે માસવૃદ્ધિ અને તિથિવૃદ્ધિની સમાનતા છે જ નહી. આ વાત હું આગળ જણાવી ગયો છું એટલે અહિં પિષ્ટપેષણ નથી કર્યું છતાંએ સંક્ષેપમાં જુઓ. વૃદ્વિતિથિ પોતાનું નિયત કાર્ય કરવા અસમર્થ છે પણ બીજાનું કાર્ય કરવા શક્તિમાન છે તિથિની હાનિ વૃદ્ધિ અંગેનો નિયમ આપણને જેવી રીતે મળે છે તેવીજ રીતે માસની હાનિ વૃદ્ધિને કઈ નિયમપાઠ ઉપલબ્ધ નથી. છેજ નહિ. તેમજ બે માસ હોય ત્યારે પ્રથમ માસની ગણના નથી ગણી એ સાચું છે છતાં એ વષીતપ–માસીતપ છમાસી તપ વિગેરે તપમાં એ વૃદ્ધમાસને ભેળો જ ગણવે પડે છે. આ બધું વિચારતાં માસવૃદ્ધિ અને તિથિવૃદ્ધિની એકાન્ત સમાનતા નજ કહેવાય. એ વર્ગને તિથિને માસની જેમ “નપુંસક અને કાર્યમાં અસમર્થ છે. એમ બોલવું છે અને એ રીતે મનસ્વીપણે બે પર્વતિથિ બોલી આરાધનામાં તે બીજીને જ લેવી છે. માટે જ આ મુદ્દા ઉભા કર્યા છે. ખરી રીતે આ ત્રણે મુદ્દાને એકમાંજ સમાવેશ થઈ શકે તેમ છે. એ વર્ગના પચીસ મુદામાં એવા મુદા ઘણું છે કે જેને આથી અડધા મુદ્દાઓમાં જરૂર સમાવેશ થઈ શકે તેમ છે. માત્ર લેખનું કલેવર વધારવા જ અસ્થાને મુદ્દા ઉભા કરેલા છે. તેમજ તેમણે આપેલા પાઠે પણ ખરતરગચ્છના જવાબ રૂપે છે. એટલે તે પાઠ અહિ ઉપયોગી કે મહત્વતાવાળા નથી. છેલ્લે એ વગે પૂનમ અમાસની વૃદ્ધિએ અને ભા. સુ. ૫ ની ટિપણની વૃદ્ધિએ સંવત્સરી પકુખી અને માસી આદિનું કર્તવ્ય શાસ્ત્ર વિરૂદ્ધજ જણાવ્યું છે. પરંતુ અમે તે દિવસે પહેલી પૂનમ કે પહેલી અમાસ કે પહેલી પંચમી કહેતા કે માનતા નથી અમે તો તેને ચાદશ અને ચોથ જ કરીને અને બોલીને તે તે તિથિનું પવનુષ્ઠાન આરાધીએ છીએ. ખરી રીતે અહીં દષાપત્તિ તેમને આવે છે. ભા. સુ. ૫માં ઉદય પંચમી પહેલાની એથે સંવત્સરી કરવાનું જણાવ્યું છે. ૧ તે વર્ગે પ્રથમ માસ જેમ નપુંસક છે તેમ ટિપ્પણાની તિથિ વૃદ્ધિ વખતે પ્રથમતિથિ નપુંસક છે એમ કહેવું છે પરંતુ ચૌમાસી અને વરસી ત૫ વખતે નપુંસક માસમાં તે તપ કરાય છે તેમ તિથિની વૃદ્ધિમાં પ્રથમ તિથિમાં તે તિથિ ભલે ઉપયોગી ન હોય પણ બીજી પર્વતિથિમાં ઉપયોગી છે તે વિચારવું જોઈએ. Page #512 -------------------------------------------------------------------------- ________________ - ~ - ~ ~ - ~ ~ - ~ આ. રામચંદ્રસૂરિજીના નિરૂપણની સમાલોચના. ૨૧૯ મહા ગુ વકી” એ પાઠથી ચોથના સંવત્સરીની અનંતર પંચમી જોઈએ. આ બધા પાઠે એ જ સૂચવે છે કે-ઉદય પંચમી પહેલાં સંવત્સરી જોઈએ. હવે એ વર્ગ ટિપણાની વૃદ્ધિ વખતે બે પાંચમ માને છે. એટલે સંવત્સરી અને ઉદય પાંચમ વચ્ચે તેમની માનેલી ફલ્ગ સુ. પાંચમ તે વર્ગને આડી આવશે. મૂળ વાત એ છે કે એ વર્ગે આડે ધરેલ જે શાસ્ત્રપાઠ છે તે તે પહેલી તિથિ અને પહેલે માસ આરાધનાર ખરતરગચ્છવાળાને જવાબ આપવા માટે છે. એ પાઠ અહિં આપવા ઉચિત ગણાય જ નહિં એટલે તે પાઠ અહિં સંગત થાય જ નહિ. મુદ્દા ૧૦-૧૧, પેરા ૭૩-૭૬ ની સમાલોચના. [ આ પુસ્તક પૃષ્ઠ ૧૦૫ ૧૦૬ ] પિરા ૬૦-૬૨ પૃ. ૨૬ (પૃ. ૧૦૫ પેરા ૭૩-૭૪) અહીં આપેલા મુદ્દા ૧૦ અને ૧૧ બને મુદા વિષયાંતર રૂપે છે. એ વર્ષે પર્વતિથિ કયારે કરવી ? એ જ મુદ્દો ચર્ચવાનો હતે. તેના બદલે આવી ચર્ચા-પાક્ષિક તથા દિન ગણનાની ચર્ચા કરી બતાવી છે, તે તદ્દન અસ્થાને જ હાઈને તેને જવાબ જ ઉચિત નથી ધાર્યો. છતાંએ શાસ્ત્રીય વિવરણમાં તેને જવાબ આપે છે અને અહિં પણ સંક્ષિપ્ત જવાબ આપીએ છીએ. આ બન્ને મુદ્દાઓના આધાર કર્મમાસ અને કર્મવર્ષમાં તિથિ વૃદ્ધિ નથી આવતી. ચાંદ્રમાસમાં તિથિહાનિ અને ચાંદ્રવર્ષમાં માસ વૃદ્ધિ આવે છે. તેમાં ટીપણાનુસારે તિથિની વૃદ્ધિ આવે કે હાનિ આવે, પક્ષ, માસ, ચાતુર્માસ અને વર્ષના અનુક્રમે ૧૫-૩૦-૧૨૦-૩૬૦ દિવસ આવે છતાં પણ તે નિરંશ હેવાથી અનુક્રમે ૧૫ અહોરાત્રે, ૩૦ અહોરાત્રે, ૧૨૦ અહોરાત્રે કે ૩૬૦ અહોરાત્રે તે ન જ આવે. પણ આવા મુદ્દા ચચીને એ વર્ગને શું સિદ્ધિ કરવી છે? તેજ નથી સમજાતું. શાસ્ત્રમાં જે મુદ્દાઓ નિશ્ચિતરૂપે નિરૂપેલા છે તેનું પિષ્ટપેષણ કરવાથી શું લાભ સમજતા હશે? સુદી ૧૨-૧૩–૧૪-૧૫ પેરા ૭૭-૮૪ ની સમાલોચના.. [આ પુસ્તક પૃષ્ઠ ૧૦૭–૧૧૦] પૃ. ૨૬-ર૭ (પૃ. ૧૦૭–૧૦૮)માં એ વગે મુદ્દા બારમાનું વિધાન કર્યું છે. એમાં બે બીજ વિગેરે લખવા બોલવાની અને તેમ ન કરે તેને મૃષાવાદની આપત્તિ આપી છે. આ વર્ષે “જૈનશાસ્ત્ર પ્રમાણે તિથિ વધતી નથી” એ નિયમને અભ્યાસ કરવાની જરૂર છે. પ્રાયશ્ચિત્તાદિવિધિમાં બે પર્વતિથિનો કે પર્વતિથિના ક્ષયને પાઠ તેમને ઉપલબ્ધ થયા હોય તે રજુ કરે. Page #513 -------------------------------------------------------------------------- ________________ ધ ચંદ્રેશ મતથ્ય એક 6 એક બાજુ ઉદયના જ આગ્રહ રાખવે છે; અર્થાત્ ઉદયતિથિ જ આરાધાય તેમ ખેલવું છે, અને ખીજી માજી ટિપ્પણાની વધેલી ગ્રંથમા પતિથિને ઉડ્ડય અને ભાગવટા' અને હાવા છતાં આરાધવી નથી! એ તે સ્પષ્ટરીતે સ્વવચન વિરોધ જ છે. આગળ આજ પૃષ્ઠના ૧૩ અને ૧૪મા મુદ્દામાં પણ લગભગ સમાનતા છે. માત્ર વ્યષક્રેશ થઇ શકે કે નહિ ? અને આરાધક થઈ શકે કે નહિ ? આટલા ભેદ છે. २२० ચાદશના ક્ષયે ત્રયોજ્ઞાતિ અપને વાવ્યસંમવાત્' આ પાઠથી ચાઢશના યે તેરશ ન જ કહેવાય. તેમ જ ‘ વાન્રુત્યામિમન્યતે ’ આ પાઠથી પશુ આઠમના ક્ષયે સાતમનું પરાવર્તન કરી આઠમ જ કહેવાય. વળી ચૌદસના ક્ષયે તેરશે ‘ચતુથવ’ઐાદશ જ કહેવાય. આ બધા પાડે એ વર્ગની વિરૂદ્ધના જ છે. તેમ જ પ્રાયશ્ચિત્તાદિ વિધિમાં ફરજીયાત એ પતિથિ એકી સાથે આરાધવાનું કયાંય વિધાન જ નથી. પર્વોનન્તર પર્વતિથિના ક્ષય પ્રસંગે પૂર્વની પતિથિમાં ઉત્તર ક્ષીણુ પતિથિને ભેળી આરાધી લેવાની વિચિત્ર વાતા કરનાર આ વર્ગ, ચૈત્ર અને આસા માસની આયંબિલની ઓળીની અઠ્ઠાઈના વિસામાં પૂનમના ક્ષય વખતે ચૈાશ ભેળી પૂનમ માનીને એક દિવસે એ આયખિલ, એ દીનનું બ્રહ્મચર્યપાલન કેવી રીતે કરાવશે ? મરૂદેવાતપ આદિમાં ક્ષય વખતે તે વર્ગને એક દિવસે એ તપાનુષ્ઠાનાદિ કોઈ વાતે થઈ શકતાં નથી, અને નિરર્થક જ જીડી વાત રજુ કરે છે. કારણકે ભા. સુ. ૫ ની હાનિ વખતે એકલી ભા. સુ, ચેાથજ એ વર્ગ સાંજ સુધી આરાધે છે તેમજ ચામાસી આદિની પૂનમના ક્ષય વખતે તેએ ચૈાશ જ સાંજ સુધી આરાધે છે. પૃ. ૨૯–૩૦ ( રૃ. ૧૦૯)ના તેમના ૧૫ મા મુદ્દાના વિવેચન વાકચા પણ તેમની વિરૂદ્ધનાં છે, જુઓ એ વર્ગ કહે છે કે “શ્રી જૈન શાસનમાં પાક્ષિકના એક ઉપવાસ અને ચૌમાસીના બે ઉપવાસ રૂપ છઠ્ઠ કરવાની ખાસ આજ્ઞા કરેલી છે અને તે નહિ કરનારને પ્રાયશ્ચિત્ત કહેલું છે. [આ પુસ્તક પૃષ્ઠ ૧૦૯ ] હવે તેમના આ વચનનેા પણ ઉપરના મુદ્દાનાં વાકયા સાથે વિરાધ આવે છે કે નહિ ? એ વર્ગ ચામાસી પૂનમના ક્ષયે ૧૪/૧૫ મિશ્ર–ભેગાં લખીને એકજ દિવસે એ પર્વ પર્વતિથિની આરાધના માને છે, પછી ૧૪ અને ૧૫ ના છઠ્ઠ ક્યાંથી કરશે ? કદાચ જગદ્ગુરૂજીના વચન મુજખજ યોશીયતુર્વો વચનના મનગમતી રીતે અમલ કરીને પણ તેરશ ચૈાશના છઠે કરે તેા પછી ૧૪/૧૫ની ભેગી આરાધના થઇ ગઇ એમ કેમ કહી−કે માની શકે? માટે શાસ્ત્રાધાર Page #514 -------------------------------------------------------------------------- ________________ ૨૨૧ આ રામચંદ્રસૂરિજીના નિરૂપણની સમાલોચના પર્વતિથિનો ક્ષયે પૂર્વની અપતિથિનો ક્ષય કરવાનું અને જેડીયા પર્વતિથિમાં પૂર્ણિમાઆદિને ક્ષય આવે ત્યારે શ્રી દેવસૂર તપાગચ્છ સંઘની માફક પૂર્વતર અપર્વતિથિ તેરશ આદિને ક્ષય કરે અને એ જ પ્રમાણે પર્વતિથિ આરાધે તેજ ઉચિત છે. પર ૬૫-૬૬ [૫. ૧૦૯ પેરા ૮૧-૮૨] નું લખાણ પુનરૂક્તિવાળું છે. કારણકે તે વાત પહેલાં ચચાઈ ગયેલ છે. અર્થાત્ “એકજ દિવસે બંને તિથિને વ્યપદેશ થાય તે પર્વના અખંડ આરાધના માટે કરાયેલા ઉપવાસ પ્રતિક્રમણુદિ સર્વમાં મુશ્કેલી રહેશે, તેમજ એક દિવસે બંનેનું આરાધન સમાયેલું માનતાં પર્વસંખ્યાનું ખંડન થશે વિગેરે આગળ ચર્ચાઈ ગયેલ છે. પેરા ૬૭ [ ૮૩-૮૪ નું લખાણું સત્ય નથી ચતુષ્પવી પર્વ એક દિવસે બે આરાધાય તે શાસ્ત્રપાઠ કે પરંપરા એ વર્ગ નથી આપી શકે. માત્ર નિર્મુલ કલ્પના કર્યા કરવાથી વસ્તુની સત્યતા જણવી ન ગણાય. મુદ્દા ૧૬ પેરા ૮૫-૮૬ ની સમાલોચના. [આ પુસ્તક પૃષ્ઠ ૧૧૦ થી ૧૧૧]. પેરા ૬૮ [પૃષ્ઠ ૧૧૦ પેરા ૮૫] નું લખાણ સમજવિના ભ્રામક રીતે લખાયેલ છે. એ વર્ગ આપને ખરી રીતે સમજી શક્યો નથી. જેમ જિનેશ્વર ભગવંતની પ્રતિમાને પત્થર માનીને ભગવંત તરીકે પૂજે તો આરોપ ઘટાવાય. તેમ ચાદશના ક્ષયે તેર તેરશ માનીને તે દિવસે ચદશ પર્વ તરીકે માને તે આરોપ ગણાય, પણ શાસ્ત્રકારના વચનથી તેરશે ચતુદશીના વ્યપદેશ પૂર્વકજ ચતુર્દશીની આરાધના કરાય છે ત્યાં આપ કઈ રીતે એ વગર કહી શકે? એ વર્ગને શાસ્ત્રકારે જે “મોર' એમ જણાવ્યું છે તે આ વાત જાણ્યા પછી જ સમજાશે. દો. ૧૭ પેશ ૮૭ થી ૮૯ ની સમાલોચના. [આ પુસ્તક પૃષ્ઠ ૧૧૧–૧૧૨]. પેરા ૬૯-૭૦ [પૃષ્ઠ ૧૧૨ પેરા ૮૭–૮૯] નું લખાણું પણ ઉલટી રીતે રજુ કરાયું છે. તેમજ પુનરૂક્તિ રૂપે છે. એ વર્ગને “થે જૂની વસ્તુ બરાબર સમજાઈ નથી, તેથી જ આ થવા પામ્યું છે. તે વસ્તુ માટે એ વર્ગના શાસ્ત્રપાઠોની અમેએ આપેલી સમાચના જુએ. પિરા ૯૦-૯૪ ની સમાલોચના. [ આ પુસ્તક પૃષ્ઠ ૧૧૩-૧૧૪]. પરા ૭૧ [૦-૯૧-૯૨] નું લખાણ ઊંડી વિચારણું નહિ કરવાથી થયું છે. આના સંબંધનું વિસ્તૃત વિવેચન આગળ અપાઈ ગયું છે. કલ્યાણક પર્વ મરજીયાત પર્વ છે. Page #515 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ પર્વવ્યપદેશ મંતવ્ય ભેદ પેરા ૭૨ [ પેરા ૯૩-૬૪] નું લખાણ પુનરૂક્તિ દોષવાળું છે. તે વસ્તુ આગળ ચર્ચાઈ ગયેલ છે. પેરા ૯૫ થી ૯૭ ની સમાલોચના. [ આ પુસ્તક પૃષ્ઠ ૧૧૪]. પેરા ૭૩ [૯૫-૯૬-૯૭ ] નું લખાણ બરાબર નથી. ચતુષ્પવીના સરખું કલ્યાણ પર્વ હોત તો તત્ત્વતરંગિણકાર પર્વોના ફરજીયાત મરજીયાતને ભેદ કેમ પાડત ? પ્રાયશ્ચિત્તવિધિ કલ્યાણક પર્વો ગણાય ખરા? તેને ખુલાસો તેમણે મુદલ આપ્યું નથી, પેરા ૯૮ થી ૧૦૨ ની સમાલોચના. [આ પુસ્તક પૃષ્ઠ ૧૧૫-૧૧૭ ]. પિરા ૭૪–૫-૭૬ [ પેરા ૯૮–૧૦૨] નું લખાણું બરાબર નથી કારણ કે આયુષ્યને બંધ એકાંતે અમુક જ દિવસે હોય તેમ નિયમ ન રખાય. આનું વિવરણ અમે એ વર્ગના શાસ્ત્રપાઠની સમાલોચનામાં તથા એ વર્ગના મુદ્દાની સમાલોચનામાં આપી ગયા છીએ. પેરા. ૧૦૩થી૧૦૯ ની સમાલોચના [ આ પુસ્તક પૃષ્ઠ ૧૧૮-૨૦] પેરા ૭૭-૭૮ [પેરા ૧૦૩-૧૦૯]નું લખાણ બરાબર નથી. કારણકે તે વસ્તુ એ વગે ઉલટી રીતે રજુ કરી છે. લૌકિક ટિપ્પણુ મનાય છે. પણ જેન શાસ્ત્રકારની મર્યાદા પૂર્વક સંસ્કારથી મનાય છે. પિરા ૧૧૦-૧૧૧ ની સમાલોચના [ આ પુસ્તક પૃષ્ઠ ૧૨૧ ] પેરા ૭૯-૮૦ [૧૧૦–૧૧૧] નું લખાણ બરાબર નથી. આ સંબંધીને ફેટ મુદ્દાની સમાલોચનામાં આવી ગયેલ છે. પિરા ૧૧૨-૧૧૩ ની સમાલોચના આ પુસ્તક પૃષ્ઠ ૧૨૨] પેરા ૮૧ [૧૧૨–૧૧૩માં માં જણાવ્યા મુજબ પૂર્ણિમાના ક્ષયે પૂર્ણિમાની યાત્રા ચોમાસના દિવસે થાય તે ૧ હવે એ વર્ગ ચોમાસાના પ્રતિક્રમણ પહેલા યાત્રા કરી શકશે? ૨ કાર્તિકી ચામાસી ચિાદરો ઉકાળેલા પાણીને કાળ ત્રણ પ્રહર છે. અને પૂનમે ચાર પ્રહર છે તેથી ૧૪/૧૫ ભેળાં કરીને ઉકાળેલ પાણું ત્રણ પ્રહર પછી રાખનાર એ વર્ગને તે દશે પૂનમ પણ હોવાથી એ વર્ગ આયણ પામશે કે આપી શકાશે? ૩ પૂનમના ક્ષયે ચોમાસાની ચાદશના દહાડે ‘પૂનમની ભેગ સમાપ્તિને લઈને ” પૂનમને વ્યપદેશ કરનાર એ વર્ગના મતે ચોમાસી ચોદશે ભાજીપાલે વાપરી શકાશે ? ૪ તેમજ ચામાસી પ્રતિક્રમણ પણ સાંજે પૂનમ હોવાથી નહી કરે તે ચાલશે? ૫ પૂનમના ક્ષયે ચામાસી ચૅદશના દિવસે પૂનમ માનીને ચામાસી પ્રતિક્રમણ અગાઉ વિહાર કરી શકશે? આ બધાના જવાબ તેમણે આપવા જોઈએ. Page #516 -------------------------------------------------------------------------- ________________ ચ્યા. રામચંદ્રસૂરિજીના નિરૂપણની સમાલેચના ૨૨૩ તે આ રીતે તેમણે રજુ કરેલા મુદ્દા ખરીરીતે શ્રીયુત્ શેઠશ્રી કસ્તુરભાઈ સમક્ષ તૈયાર થયેલા મુસદ્દાને સ્પર્શતાજ નથી ! તેમજ આ ચર્ચા પ્રસગમાં તેમણે જે જે નવાં વિધાના રજી કર્યા છે, સર્વવિધાના સ. ૧૯૯૧ પહેલાં ન્હાતાં, અને જેમ સમગ્ર શ્રી દેવસૂર તપાગચ્છ એકજ સરખી રીતે પવરાધન કરતા હતા, તેમ એ વગ પણુ વ તાજ હતા. આમાં કેટલાક વિધાના એ વગે પુરાવા વિના એમને એમજ કર્યા છે. અને કેટલાંક વિધાનાના સમર્થનમાં રજુ કરવામાં આવેલ પાઠે અ સંગત કર્યાં વિના માત્ર માનેલા ભાવા કે અનુમાનની ઇમારત ઉપર ઉભા કર્યા છે. આ દરેક વસ્તુ તે વગે સમર્થનમાં આપેલા પાઠના વાસ્તવિક અ ધ્યાનમાં લેવાથી સાક્ સમજાશે. અંતે અમારે પુનરિય સખેદ કહેવું પડે છે કે એ વગે રજુ કરેલાં ઘણાં વિધાનામાં પુનરૂક્તિ દાષા વારવાર હેાવાથી અમારે પણ હરપળે તેના નિરસનમાં એકની એક વાત રજુ કરવા રૂપ પુનરૂક્તિ કરવી પડી છે. ખરી રીતે એ વર્ગના પચ્ચીસ મૂળ મુદ્દાની સમાલેાચનાથી અને એ વર્ગના શાસ્ત્રીય પાડાની સમાલાચનાથી જ તે વની માન્યતાનુ નિરસન થાય છે. છતાં તેમનું લાંબુ વિવરણ પ્રતિકાર વિનાનું ન રહી જાય માટેજ અહીં તેના ત્કિ ંચિત્ પ્રતિકાર કરવામાં આવ્યે છે. શ્રી દેવસૂર તપાગચ્છ અને એ વર્ગ વચ્ચે જે મતભેદ તિથિચર્ચાને અગે છે તેની સક્ષિપ્ત તારવણી. (૧) જ્યારે ટીપણામાં કાઇ પણ પતિથિના ક્ષય આવે ત્યારે તે પવતિના ક્ષય ન કરતાં પૂર્વતિથિનેા ક્ષય કરી, તે પૂર્વ અપતિથિને પતિથિ તરીકે જ માનીને તે દિવસે પતિથિનું આરાધન અમે કરીએ છીએ જેમકે-અષ્ટમીના ક્ષય ટીપણામાં આવ્યા હાય ત્યારે અમે તે અષ્ટમીની પહેલાની અપતિથિ સપ્તમીને ક્ષય કરીને અનુષ્ઠાનમાં. આઠમજ માનીને અષ્ટમી પર્વ તિથિનું આરાધન કરીએ છીએ. એ વર્ગ પણ અહિં અમારા મન્તવ્યને કાંઇક મળતા છે પરંતુ એ વર્ગ સાતમને એકલી આઠમની સંજ્ઞા આપત્રામાં આનાકાની કરે છે, અને કદી પણુ કાઇપણ શાસને કદી નહિ માનેલ રીતે ૭/૮ ખેલીને અને લખીને સાતમમાં અષ્ટમી તિથિને આરાધે છે. એ રીતે તેા ટીપ્પણામાં પણ ૭/૮ ભેગાં નથી લખાતાં. તેમજ ૧૧ ના ક્ષયે અગીયારશના ખાનામાં તા ૦૦૦ લખે છે અને ૧ અહિં એમ સુચવ્યું છે કે આ રામચંદ્રસૂરિજીના પક્ષ સ્થાપનનું ખરેખરૂ ખંડન તા મુદ્દાની અને શાસ્ત્રીય પાઠોની સમાલાચનામાં આવી જાય છે. વિવરણુની સમાલાચના તેમણે તેમના પક્ષ સ્થાપન વિવરણમાં કેટલુંક નિરાધાર લખેલ તેના જવાબ માટે કરાયેલ છે, Page #517 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ પર્વવ્યપદેશ મંતવ્ય ભેટ દશમને જ અગીયારશ કહે છે. આઠમના ક્ષયે પણ સાતમના દિવસે જ કાલાષ્ટમી-જન્માષ્ટમી લખે છે. એટલે એ વર્ગ તે ટીપણાથીય વિરૂદ્ધ લખે છે અને બેલે છે વસ્તુસ્થિતિ આ પ્રમાણે હોવાથી અમે જે દિવસે અષ્ટમી પાળીએ છીએ તે જ દિવસે તે વર્ગ અષ્ટમી પાળવા છતાં શુદ્ધ આઠમ ન કહેતાં મિશ્રતિથિ કહે છે, તે તદન અનુચિત છે અને અશાસ્ત્રીય છે. “ક્ષ પૂર્વી તિથિઃ વાથ” એ સૂત્ર એ વર્ગને પણ માન્ય છે, છતાં તે પ્રમાણે તે વર્ગ આચરતો નથી. ૧ જુએ તેનું વિવેચન “ક્ષથે પૂર્વ તિથિ: રજા રિ ઉર્વતિશે શો પૂર્વ या अपर्वतिथिः तस्या एव क्षयः कार्यः, यदि पूर्णिमामावास्ययोः क्षयो भवति તવાના જિત્યા ગોરકથા ક્ષઃ કાર્ય આ અને આના સમર્થનના બીજા પણ પાઠે છુટક શાસ્ત્રીય પાનામાં મલે છે. ૨ તેમજ તત્વતરંગિણું નામક પ્રસિદ્ધ ચર્ચાગ્રંથ કે જેના પ્રમાણે એ વર્ગે માન્ય રાખ્યાં છે. છતાં તેજ ગ્રંથના નીચેના પાઠો તરફ એ વર્ગે લક્ષ્ય આપ્યું નથી. જેમકે તિથિ-તિથિશે પૂવૅર તિથિar” તિથિને ક્ષય હોય ત્યારે પૂર્વતિથિજ લેવી. અર્થાત પર્વતિથિને ક્ષય આવે ત્યારે પૂર્વની અપર્વ-તિથિનેજ પર્વતિથિ ગણવી. પરંતુ એ વર્ગની માન્યતા મુજબ મિશ્રતિથિ ગણવાનું ક્યાંય વિધાન મળતું નથી. ૩ આજ ગ્રંથનું બીજુ પ્રમાણ આપું છું. જેમકે ટીપણામાં ચિદશને ક્ષય આપે છે. હવે શું કરવું? શાસ્ત્રાધારે તે ક્ષથે પૂર્વા નો નિયમ લાગવાને, એટલે કે તેરશની તિથિને ચિદશ કહેવાય, જ્યારે એ વર્ગ ૧૩-૧૪ લખે છે. હવે તેમની આ વાત અશાસ્ત્રીય છે. જુઓ–“તત્ર ત્રયોતિ લથપથમવા જિતુ કાયશ્ચિત્તવિવિધ ચતુતિ હથપલિફથમાનવા” (તત્વતરંગિણુ પૃષ્ઠ ૩.) પ્રાયશ્ચિત્તાદિ વિધિમાં ૧૪ ના ક્ષયે તેરશ એ વ્યવહાર કરાયજ નહિ, પરંતુ પ્રાયશ્ચિત્તાદિવિધિમાં ચદશજ કહેવાય. આ શાસ્ત્રીય વચનાનુસારે પંચાંગમાં ૧૪ નો ક્ષય આવેલ હોય ત્યારે તેરશને ચઉદશજ કહેવાય તેરશ નજ કહેવાય. અમે એથી જ આ આજ્ઞા મુજબ તેરશને તેરશ ન કહેતાં ચઉદશ જ કહીએ છીએ. ૪ આવું જ આઠમના ક્ષયને માટે પણ કથન છે તે જુઓ. “કથાક્ષીનાप्टमीकृत्यं सप्तम्यां क्रियमाणमष्टमीकृत्यव्यपदेशं न लभेत, न च इष्टापत्तिः आषालगोपालप्रतीतमेव अद्याष्टम्याः पौषधोऽस्माकमिति, एतद्वचनवक्तृपुरुषानुष्ठीयमा. नानुष्ठानापलापित्वेनौन्मत्त्यप्रसंगात्" (તસ્વનિuit g. ૪) આજે આઠમને પૈષધ અમે કર્યો છે, એમ કહેવાય છે તે કેઈથી અજાયું નથી. આ બાલગોપાલ પ્રસિદ્ધ છે.” આઠમને પિષધ સાતમે માનો કે સાતમ આઠમ ભેળી માનો અને શુદ્ધ આઠમ નહિ માને તે એ વર્ગને આઠમના Page #518 -------------------------------------------------------------------------- ________________ આ રામચંદ્રસૂરિજીના નિરૂપણની સમાલોચના ૨૨૫ અનુષ્ઠાનને લોપ થવાનો પ્રસંગ આવશે, એમ શાસ્ત્રકાર અહિં સાફ જણાવે છે. એટલે અમે જે ટીપણાની પર્વતિથિના ક્ષચે પૂર્વની અપર્વતિથિને ક્ષય કરીએ છીએ, તે તદ્દન વ્યાજબી અને શાસ્ત્રીય છે. એટલે કે જ્યારે બીજ-પાંચમ–આઠમ અગીઆરશ અને ચિદશને ટીશ્યણુમાં ક્ષય આવે ત્યારે જૈન શાસ્ત્રાધારે તે એકમ, ચા, સાતમ, દશમ, અને તેરશને જ ક્ષય થાય અને તે તે ઉદયવતી ટોપણાની અપર્વતિથિઓને બીજ આદિજ કહેવાય. અને ત્યારે જ નીચેની આજ્ઞા મુજબ પણ તિથિની આરાધના થઈ ગણાય. જુઓ તે આજ્ઞા “વીણા પંચની અમી ઇજારી તારાં ત્ર વિજ્ઞતિgિ અમાવાણાવિ તેરી” બીજાદિના ક્ષયે પૂર્વની (અપર્વ) તિથિને ક્ષય કરે તેમજ અમાવાસ્યાના ક્ષયે તેરશને ક્ષય કરે. અહિં ફરજીયાત પર્વતિથિ સાથે જ મર્યાદિત છે. પૂનામ કે અમાસને ક્ષય આવે ત્યારે શું કરવું? આ સંબંધી પણ મતભેદ છે. શ્રી દેવસૂર તપાગચ્છ તે જૈનશાસ્ત્રના આધારે અને પ્રાચીન પરંપરાના આધારે પૂનમ કે અમાસના ક્ષયે તેરશને જ ક્ષય કરે છે. “ [g.' સુત્રાધારે પૂનમ અમાસના ક્ષયે ચાદશનો ક્ષય કરવાનું એવર્ગ સૂચવી શકે તેમ નથી. કારણકે ચિદશ પર્વતિથિ છે. હવે દેવસૂર સંઘના સમર્થનના પૂનમ અમાસના ક્ષયે તેરશને ક્ષય કરે જોઈએ તેના પાઠ નીચે મુજબ છે. ૧ “પૂનમ અમાવાસ્યાના ક્ષયે તેરશને ક્ષય થાય” (૧૭૯૨નો પાઠ.) ૨ “અમાવાસા વિ તેલ, તથા ર લા govમા વા તે બ્રો અમાવાસ્યાના ક્ષયે તેરશને ક્ષય થાય જેમ પૂર્ણિમાના ક્ષયે તેમ....(૧૫૬૩ને દેવાચક ને પાઠ ૨) ૩ “ ગત ઘa pષમાયાઃ ક્ષણે ચોથા ક્ષય યુક્તિયુઃ સિત્તે” આવા અનેક પાઠો છુટક શાસ્ત્રીય પાનામાં છે કે પૂર્ણિમા અને અમાવાસ્યાના ક્ષયે તેરશને જ ક્ષય થાય. એ વર્ગ પણ સં. ૧૯૧ સુધી શ્રીવિજયદેવસર સંઘની એ પરંપરા મુજબ જ અને તેવી જે શાસ્ત્રીય આજ્ઞા પ્રમાણે જ તિથિ-ક્ષયે હેરફેર માનતો હતો. હમણુ થોડા વર્ષથી જ એ વગે તે આચરણથી વિરૂદ્ધ બોલવું શરૂ કર્યું છે. જેમ ક્ષયમાટે જોઈ ગયા તેમ તિથિ વૃદ્ધિને પ્રશ્ન પણ એટલું જ વિવાદાસ્પદ છે. જેમકે ટીપણામાં બે આઠમાદિ હોય ત્યારે શું કરવું? અમે ( શ્રી દેવસર તપાગસંઘ) તે “કૃ વ તથા ” આ સૂચન મુજબ જ્યારે જ્યારે ટી૫ણુમાં બે પર્વતિથિઓ આવે છે ત્યારે ઉત્તરતિથિને જ પર્વતિથિ માનીએ છીએ, અને ઉત્તરતિથિનું પર્વતિથિ રૂપે આરાધના કરીએ છીએ. Page #519 -------------------------------------------------------------------------- ________________ પર્વવ્યપદેશ મંતવ્ય લે જેમકે ટીપણુમાં બે આઠમ આવી હોય ત્યારે બીજી આઠમને જ પર્વતિથિ તરીકે માનવી. કારણકે તિથિના વ્યવહારના કારણભૂત ઉદયવાળી ગણીને બીજી તિથિને જ “આદચિકી” કહી છે. એ રીતે શાસ્ત્રકારોએ પ્રાયશ્ચિત્તાદિ વિધિમાં ટીપણાની પહેલી આઠમના ઉદયને પહેલી આઠમને ઉદય ન માનેલ અને ગણેલો હોવાથી ઉત્તરની વાસ્તવિક આઠમની પૂર્વને સૂર્યોદય તે સાતમને જ સૂર્યોદય ગણાય અને કહેવાય, આવું આજે જ નહિં પણ તે વખતે પણ પ્રચલિત હતું અને એ વગે પણ સં. ૧૯૧ સુધી તેમ કહેલું, માનેલું અને આચરેલું છે. જ્યારે એ વર્ગ હવેથી એ બંને આઠમ પર્વતિથિના નામો બોલવાનું કાયમ રાખે છે અને બીજી આઠમને આઠમ માનીને પર્વતિથિ તરીકે આરાધે છે. શ્રી દેવસૂર તપાગચ્છ તે વર્ગને કહે છે કે પ્રાયશ્ચિત્તાદિ વિધિમાં બે આઠમ, બે અગીઆરશ, બે ચાદશાદિ બોલવું તે ઉચિત નથી જ. ખરી રીતે તો જેન તિષ તેમજ પ્રાચીન તિષ પ્રમાણે તિથિઓ વધતી જ નથી. જેનશાસ્ત્રમાં તિથિના નામે જ નિયમે લેવાય છે. અને પછી તિથિ બોલવી અને નિયમ ન પાળવા તે સ્વવચન-આગમ અને પરંપરાથી અસંગત છે. હવે જેને શાસ્ત્રાધારે તિથિ જ વધતી નથી, પછી પર્વતિથિ કેમ જ વધારાય અને કેમ જ બેલાય? આમ છતાં એ વર્ગ તરફથી બેલાય છે તે તેમણે પાળવી જોઈએ. બે આઠમ બે ચિદશ બે પૂનમ આદિ લખાય છતાં તે વગ તરફથી ન પળાય તો તે વર્ગને મેટે દોષ આવશે. અને તે એ કે જે પહેલી આઠમ લખાઈ અને તે દિવસે તેનું વ્રતારાધન-તપ-જપ પિષધાદિ ન કયા તો એક દિવસ એવો પણ આવશે કે જે બીજી આઠમે પણું વ્રતારાધન પિષધાદિ ન કર્યા તો શું વધે છે? એ નિર્બસપરિણામ થશે, એ વર્ગને પચાંગાનુસાર બે આઠમાદિ બાલવા છે પણ આરાધન તે દેવસૂર સંઘ કરે છે તે પ્રમાણે જ કરવું છે. અર્થાત પહેલી આઠમે તે સાતમનું જ કર્તવ્ય કરવું છે. પછી બે આઠમ આદિ બલવાને અર્થ શું છે? નામ હરે આપવું છે અને કાચના મૂલ્ય વેચવું છે. એ વર્ગ સં. ૧૯૧ સુધી તે બે આઠમ આવતી હતી ત્યારે બે સાતમ આદિ જ કહેતા હતા અને માનતે હતો. એ જુની રીતિને ભૂલી આજે આમ ઉલટું કરે છે. આવી રીતે પૂર્ણિમા અને અમાવાસ્યામાં પણ મોટે મતભેદ છે: શ્રી દેવસૂર તપાગચ્છ તો પૂનમ અમાવાસ્યાની વૃદ્ધિએ તેરશની જ વૃદ્ધિ કરે છે. જ્યારે એ વર્ગ, બે પૂનમ અમાસ વિગેરે કરે છે. આશ્ચર્યની વાત છે કે આમ છતાં પણ તે વર્ગ એનું સમર્થનનું એક પણ પ્રમાણ આપી શકયો નથી. નિર્ણયાત્મક વાતે ૧ “જેન શાસ્ત્રાધારે તિથિ વધે જ નહિ.” (આ વાત એ વર્ગને કબુલ રાખવી પડે તેથી શાસ્ત્રો સામે આંખ મીંચીને ટપ્પણાની તિથિ વૃદ્ધિ માને છે. પણ તે અનુચિત છે.) Page #520 -------------------------------------------------------------------------- ________________ - જન આ. રામચંદ્રસૂરિજીના નિરૂપણની સમાલોચના ૨ લકિક ટીપ્પણમાં તિથિવૃદ્ધિ આવી જાય તે દેવસૂર સંઘવાળાને બીજી પર્વતિથિજ માન્ય છે. (એ વર્ગ આ અમારી વાત માને છે છતાંયે બે તિથિ બોલે છે, તે ઠીક નથી. જુઓ હરિપ્રશ્ન બે અગીયારશ હોય તે શું કરવું ? ઉત્તર-દયિકને જ માનવી. જેને શાસ્ત્રાધારે બીજી તિથિને જ ઔદાયિકી મનાય છે. જગદગુરૂજીએ અહિં બે તિથિ માનવાનું ન લખ્યું પણ આદચિકીને જ માનવાનું લખ્યું તે પણ તે વર્ગને ખુબ મનન કરવા યોગ્ય છે.) ૩ પૂનમ કે અમાસની વૃદ્ધિએ તેરશની વૃદ્ધિ કરવાનું જ જણાવ્યું છે. જુઓ અમારા શાસ્ત્રીય પ્રમાણે – ૧ “નાવૃત્તી જોવીવાર” પૂનમ વધે તે તેરશ વધારવી. २ “पूर्णिमामावास्यौ कदापि जैनागमाभिप्रायेण न वर्द्धते परंतु लौकिकસિમિલે ૪ વરિતા દર પર અતૂવેર તથિ તાંતર” “પૂનમ અને અમાસની વૃદ્ધિ જૈનાગમાનુસારે કદાપિ થાય જ નહિ પરંતુ લોકિક શાસ્ત્રાનુસારે વધે છે તેવું દેખાય છે પણ તે સત્ય ન હોવાથી તે વિષય સ્વીકાર્ય નથી.” ૩ “pfiળમામિ ત્રયોદશીર્તાિ ” (gણ ૧.) ४ " जम्हा पूण्णिमाखप तेरसीखओ तम्हा पूण्णिामा बुद्धिपवि तेरसी बुद्धि જાય વય જુથારિëિ મ ” જેમ પૂનમના ક્ષયે તેરશને ક્ષય થાય તેમ પૂનમની વૃદ્ધિએ તેરશની વૃદ્ધિ કરવી એવું પૂર્વાચાર્યોએ કહ્યું છે. ५ "जह पुण्णिमाबुडि तो आइल्ला अपव्वरुवा अतो तेरसीए तुमं आणियावा. तत्थदिणे तेरसी करिजा, तयनंतरं च उदसी पक्खियतवं चेयसाहुवंदणं च पक्खियपडिकमणाइसव्वं कुणंतु गोयत्था एवमेव अम्हंपि करेमु इश्चाइ" (૧૫૬૩ દેવવાચક પૃષ્ઠ. ૬) ભાવાર્થ –જે પૂનમ વધે તે અપર્વ રૂપ તેરશ વધારવી, તે પછી ચાદશ કરવી, પકખીતપ, ચિત્ય અને સાધુવંદન તથા પક્રિખપ્રતિક્રમણુદિ સર્વક્રિયાઓ તે દિવસે ગીતાર્થો કરે છે અને અમે પણ કરીએ છીએ. - ૬ આવીજ રીતે ૫. દીપવિજયજી મહારાજને પત્ર, ૭. પં. રૂપવિજયજી મહારાજને પત્ર અને ૮ ધરણુંદ્રસૂરિનું ૧૩૦ નું જાહેરનામું પણ એ જ સિદ્ધ કરે છે કે પૂનમની વૃદ્ધિએ તેરશની વૃદ્ધિ કરવી. જેનશાસ્ત્રોમાં ચાદશ અને પૂર્ણિમાનું યુગલપર્વ માન્યું છે. એ વર્ગની માન્યતા મુજબ તે યુગલપર્વ બરાબર જ સચવાતું નથી. કેમકે –-પુનમના ક્ષયે તેઓ ૧૪/૧૫ ભેગાં લખે છે અને એમ કરીને એ વર્ગ એક જ દિવસે ફરજીયાત બે પવતિથિનું આરાધન માને છે. એટલે એ વર્ગના મતે ફરજીયાત બે પર્વ જુદાં ન જ રહ્યાં. તેવીજ રીતે પૂનમની વૃદ્ધિ માને તે ઉદય પૂનમ પહેલાં એ વર્ગને ચાદશ નથી રહેતી. તેથી “ખાસ કરીને ચામાસી ચદશની પૂનમે Page #521 -------------------------------------------------------------------------- ________________ પર્વ ગૃપદેશ મતવ્ય સંદ ૨૨૮ તેા છઠ્ઠુ એ ઉપવાસ લાગટ કરવાનું કહ્યું છે” તે એ વર્ગના મતે, નહિ બને. જેમકે ટીપણાની ચૈાદશના ઉપવાસ પછી તેમની પહેલી પૂનમે પારણું અને ખીજી પૂનમે ઉપવાસ. એટલે એ વર્ગને ચદશ અને પૂનમના બે ઉપવાસનું યુગલ એક સાથે ન રહ્યું. શ્રાવકની પ્રતિમામાં ચાદશ પૂનમ કે ચૌદશ અમાવાસ્યાએ તે ચેાવિહાર છઠ્ઠું કરીને બંને દિવસ એક સાથે પૌષધ કરવાના નિયમ છે. એટલે એ પતિથિએ સાથેજ રાખવી જોઇએ જે એવ ને રહેતી નથી. ચેામાસાની પૂર્ણિમાની ક્ષયવૃદ્ધિ આવે ત્યારે તેરશની ક્ષય વૃદ્ધિ કરવાની નીચેની પ્રાચીન શાસ્ત્રીય ગાથાને પણ એ વર્ગ અવગણી નિહ શકે. आसाढ कत्तिय फग्गुणमासे ( जइ ) खओ पून्निमा होइ तासं खओ तेरसीए भणिओ जिणवरिंदेहिं जम्हा || पूणिमा खर तेरसी खओ तुम्हा पुष्णिमा યુરોપ વિસેલી યુઢ્ઢાનાયક્ પૃથ્વસૂરિäિ મળિયું. આષાઢ કાર્તિક કે ક઼ાગુણની, પૂર્ણિમાના ક્ષય હાય ત્યારે તેરશને ક્ષય કરવાનું નેશ્વરાએ કહ્યું છે. તથા જેમ પૂનમે તેરસના ક્ષય થાય છે તેમ પૂનમની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ કરવાનું પૂર્વાચાર્યોએ કહ્યુ છે. આવીજ રીતે દશાશ્રુતસૂર્ણિમાં પાઠ છે કે યુગાન્ત અષાઢ મહિનાની વૃદ્ધિ થાય છે. એ વૃદ્ધિમાસની પૂર્ણિમાના અવશ્ય ક્ષય થાય છે, છતાં પૂર્ણિમાથી વીસમા દિવસે સાધુ વસતિરૂપ પર્યુષણાની સ્થિરતા કરીને અમે રહ્યા છીએ. એમ કહે એવું શાસ્ત્રકાર કહે છે. હવે એ વની માન્યતા તે વખતે હાત તેા પૂનમના ક્ષય થયા છે છતાં પૂર્ણિમાથી વીસમા દિવસને પાઠ ન હોત અર્થાત્ ૧૪/૧૫ મિશ્રતિથિથી વસતિ, રહ્યાના કથનના ઉલ્લેખ કરત. આ ઉપરથી એટલું તા સાફ સાફ સિદ્ધ થાય છે કે ૧૫ના ક્ષયે ૧૪/૧૫ ભેગાં મિશ્ર ન્હાતાં જ મનાતાં, તેમજ પૂનમના ક્ષય પણ નહાતા જ મનાતા, પરંતુ પૂનમના ક્ષયે પૂર્વતર તિથિને જ ક્ષય મનાતા. હવે ઉત્તરાધ્યયન, સૂપ્રજ્ઞયૅપ્તિ, ચૈતિષ કરડકઆદિમાં અષાઢાદિલૌકિક ઋતુઓને લઇને શ્રાવણાદિમાં અવમરાત્ર ( તિથિના ક્ષય) જણાવાય છે. પરંતુ જૈનરીતિની અપેક્ષાએ શ્રાવણાદિ ઋતુ હાવાથી એકમથી એકસઠમે એકસઠમે દિવસે ખાસઠમી ખાસઠમી તિથિનેા ક્ષય થાય, અને શ્રાવણવદ આસેદિ આદિમાં અવમરાત્ર આવે છે. આ વસ્તુ ખુષ ધ્યાન રાખીને સમજવા જેવી છે. યદ્યપિ અતિરાત્ર શબ્દ દેખીને કેટલાકે તેના તિથિવૃદ્ધિ થાય એવા અ કરે છે, પણ શાસ્ત્રકારો તા “ અવમરાત્ર' શબ્દની વ્યાખ્યા કરતાં રાત્રિના અર્થ તિથિ રાખે છે. અને ‘ અતિરાત્ર’ની જગેાપરના ‘રાત્રિ' શબ્દના અર્થ અહાતિથિ જેટલું નહિં કે છ આ શાસ્ત્રીય રાત્ર કરે છે. એટલે કમ વર્ષ કરતાં ચંદ્ર વર્ષ છ એછુ' છે. જ્યારે કર્મ વર્ષ કરતાં સૂર્ય વ છ દિવસ અધિક છે. તિથિ. આ શાસ્ત્રીય વચન મુજબ શ્રી દેવસૂર સંઘ ચાલે છે. > Page #522 -------------------------------------------------------------------------- ________________ આ. રામચંદ્રસૂરિના નિરૂપણને સમાચના. ૨૨૯ વચનેથી વિરુદ્ધ એ વર્ગ પાસેથી કોઈપણ શાસ્ત્રીય પ્રમાણ ઉપલબ્ધ નથી પછી તેમણે નવું શરૂ કરેલું છે એમ કેમ ન કહેવાય? આવો જ ત્રીજો મુદો કલ્યાણુક તિથિને છે. એ વર્ગ કલ્યાણક તિથિઓને ફરજીયાત પર્વતિથિ જેવી પતિથિ જ માને છે. અહિં અમારે મતભેદ એ છે કે અમે કલ્યાણક તિથિઓને પર્વતિથિ માનીએ છીએ, પણ ફરજીયાત નહિ. જ્યારે આઠમ-ચદશ અને પૂનમ અમાસને ફરજીયાત પર્વતિથિ તરીકે શાસ્ત્રમાં જણાવી છે. આ તિથિઓએ તપ, પૈષધ, મુનિચંદન ચૈત્યવંદનાદિકા ફરજીયાત કરવાનું કહ્યું છે અને ન કરે તે પ્રાયશ્ચિત્ત લાગે આમ જણાવ્યું છે. જુઓ તેને પાઠ-- संते बले बोरियपुरिसयारपक्कमे अहमी चउइसी नाणपंचमो पज्जोसवणा चाउमासीए चउत्थट्ठमछ, न करेइ पच्छित्त “मिति महानिशिथे" तथा च अट्ठमीर चउत्थं पक्खिए चउत्थं चाउमासीए छ8 संवच्छरिए अहमं न करोति of “વદાર . હવે કલ્યાણક તિથિઓ માટે ફરજીયાત વિધાન તેમજ તે દિવસે તપ આદિ ન કરે તે પ્રાયશ્ચિત્ત વિગેરે છે જ નહિ. (જુઓ તવતરંગિણીગાથા ૩૩ અને તેની ટકા) બીજુ કલ્યાણકે તે એક તિથિએ અનેક ભેગાં પણ આવે છે. અને આરાધાય પણ છે. જુઓ આચારોપદેશ ગાથા ૧૩–૧૪. પરંતુ ફરજિયાત પર્વતિથિ એક દિવસે એકથી વધારે મનાય કે આરાધાય તેવા કયાંય પણ શાસ્ત્રીય પાઠ નથી તેમજ પરંપરા પણ નથી અને હોય તે એ વર્ગ રજુ કરે. - હવે એ વગે ઉદયતિથિ માન્ય કરવા માટે જે લખ્યું છે તે માટે જુઓ તેમના પેટા ઈસ્યુ ૧-૨-૩. એ વર્ગની માફક અમને ઉદયતિથિ માન્ય છે. પરંતુ ટીપણુની ક્ષય વૃદ્ધિ વખતે ક્ષો પૂર્વા એ અપવાદ છે. યદિ અપવાદ ન હોત તો છે પૂરા નો પ્રષ જ ન ચાલત. ક્ષયમાં અમે જે અપવાદ માનીએ છીએ તે અપવાદ એ વર્ગને તે બેલવા પૂરતો જ રહે છે. કારણકે પર્વતિથિ-આઠમ આદિના ક્ષય તેઓ ઉદયવાળી પૂર્વ અપર્વતિથિમાં જ પર્વતિથિ માનીને સંતોષ પામે છે. અર્થાત ક્ષય વખતે તેઓ ઉદયવાળી તિથિ આરાધતા જ નથી. ક્ષયને અંર્થ જ એ છે કે સૂર્યોદયને ન સ્પર્શતી તિથિ. આઠમના ક્ષય પ્રસંગે સૂર્યોદય સમયે આઠમ નથી. કેમકે પૂર્વની સાતમ આદિને સૂર્યોદય છે તે દિવસે ચાર ઘડી પછી આઠમ બેઠી અને તે બીજા દિવસના સૂર્યોદય પહેલાં ખતમ થઈ ગઈ. એટલે “ઉદયતિથિ જ માનવી અને બીજી ન માનવી” આ તે વર્ગને આગ્રહ એ પ્રસંગે તેઓ પણ નથી જ પાળતા, જે તેઓ પોતાને ક્ષય પ્રસંગે પણ ઉદયના આગ્રહને વળગવામાં સાચા જ મનાવતા હોય તે તેમણે ક્ષીણ પર્વ Page #523 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ પર્વવ્યપદેશ મંતવ્ય ભેદ તિથિના આરાધનના લેપક મનાવવામાં સંકેચ માન્ય ન ગણાય. કારણકે પર્વતિથિના ક્ષય વખતે અ વર્ગને એમના જ મતે આરાધવા યોગ્ય તે પૂર્વની ઉદય યુક્ત અપર્વતિથિ જ રહે છે. આવું જ વૃદ્ધિમાં પણ તે વર્ગને દેવારે પણ થાય છે. ટીપણુમાં બે પૂનમ છે. બે દિવસ સૂર્યોદયને સ્પર્શનારી એવી વૃદ્ધિતિથિ છે. પહેલે દિવસે–સેમવારે પૂનમ સૂર્યોદયને સ્પર્શે છે. મંગળવારે પણું સ્પશી છે. તે તેમણે બેય દિવસ પર્વ સમાન માનવા જોઈએ. ત્યારે “ઘુ કત્તાના નિયમ-“અપવાદસૂત્ર તેઓને પણ પ્રથમા ઉદયતિથિને અવગણીને અમારી માફક જ લગાડવું પડે છે. એટલા માટે અમે કહ્યું છે કે “ઉદયતિથિ જ માનવી' એવું એકાંતે કથન તે વર્ગને પણ માન્ય નથી જ. અને અમને તો આગ્રહ જ નથી. અર્થાત્ એ ઉદયની વાત તે પર્વતિથિની વૃદ્ધિ હાનિ સિવાય માન્યજ છે. - અમે દેવસરગચ્છની માન્યતા, અને એ વર્ગનાં મન્તવ્યને ભેદ અને તેમને જિનશાસ્ત્રો સાથે વિરોધ પણ દર્શાવ્યું છે. હવે અજેને સાથે. પણ તેમને વિરોધ આવે છે. જુઓ બે હજારની સાલનું ચંડાશુચડુ પંચાગ, કે જેને એ વર્ગ પૂર્ણ વિશ્વાસથી માને છે. તેમાં ફાગણ (હિન્દ) વદિ ૦)) ને ક્ષય છે. હવે તેમાં ક્ષીણ અમાસ પૂણ્યતિથિ છે, એમ જણાવ્યું છે, અને ચિદશે શિવરાત્રિ આવે છે. ત્યારે આ ટીપણાના કોઠામાં લખ્યું છે કે-તેરશે શિવરાત્રિ” ચાદશે “અમા-પૂણ્યમ્ ” અને અમાસને ક્ષય એટલે ૨૦૦૦૦ મીંડા લખાયાં છે. એટલે આ દૃષ્ટિએ પણ અમારો શાસ્ત્રીય પક્ષ સાચે જ છે. અર્થાત્ દેવસૂરતપાગચ્છની આચરણની માફક ટીપણુકારે પણ અમાસના ક્ષયે તેરશને જ ક્ષય માને છે. બીજું ફાગણ સુદિ પૂર્ણિમાને ક્ષય આવે ત્યારે ચૌદશે જ હળી મનાય છે, વૈશાખ સુદિ ત્રીજને ક્ષય આવે ત્યારે બીજને દિવસે જ અખાત્રીજ મનાય છે. આ સુદિ દશમને ક્ષય હેય છે ત્યારે વિજયાદશમી નવમીએ જ લખાય છે. લોકિક ટી૫ણુનાં આ પ્રમાણેનાં વિધાને પણ અમારા પક્ષનાં જ સાધક છે. આ પ્રમાણે આ રામચંદ્રસૂરિજી મહારાજના નિરૂપણની પૂ. આ. સાગરાનંદસૂરીશ્વરજી મહારાજે કરેલ સમાલોચના. સંપૂર્ણ [આ પ્રમાણે પવધ્યપદેશ મંતવ્યભેદની લિખિત ચર્ચામાં પૂ. આ. સાગરાનંદસૂરીશ્વરજી મહારાજે રજુ કરેલ આચાર્ય રામચંદ્રસૂરિજીના પક્ષ સ્થાપનની સમાલોચના સંપૂર્ણ]. Page #524 -------------------------------------------------------------------------- ________________