SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદય ન હોય કે પર્વતિંથિ બે દિવસ ઉદયવાળી હોય ત્યારે પર્વ કે પર્વનન્તરે પર્વની વ્યવસ્થા જાળવવા માટે કંઈ વિધાન છે કે કેમ? ૬. પૂર્ણિમા કે અમાવાસ્યા આદિ પર્વનન્તર પર્વતિથિની ટીપણામાં વૃદ્ધિ હોય ત્યારે બે તેરશ આદિ કરવાનું જૈન શાસ્ત્રકારેનું વિધાન છે કે કેમ? ૭. પર્વતિથિઓ કઈ કઈ ગણાય છે? અને તેમાં કઈ કઈ પર્વતિથિઓની આરાધના કેને કેને માટે અને કઈ રીતિએ ફરજીઆત છે અને કઈ કઈ પર્વતિથિઓની આરાધના મરજીઆત છે? ૮. ભગવાળી ઉદયવાળી સમાપ્તિવાળી કે કેઈપણ વેગવાળી તિથિને લેવામાં ઉત્સગ અપવાદ અને વ્યવસ્થાવિશેષ છે કે કેમ? ૯. “થે પૂર્વી તિથિઃ જાય, કૃ વ તથોરા” આ શ્રી ઉમાસ્વાતિવાચકના નામે તપાગચછવાળાએ માનેલે પ્રષિ વિધાયક છે કે નિયામક છે? અને તે વિધિ કે નિયમ અગર ઉભય આરાધનાની તિથિના માટે છે કે આરાધનાના માટે છે? પાલીતાણા. સં. ૧૯૯૯ માગશર સુદ ૨ બુધવાર ? તા. ૯-૧૨-૪૨ આનંદસાગર સહિ દ. પોતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy