SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વવ્યપદેશ મંતવ્યભેદ આઝા, જે પર્વતિથિ ઉદયતિથિ રૂપે પ્રાપ્ત થતી જ ન હોય તેવી પર્વતિથિની માન્યતા અને આરાધનાનો દિવસ નક્કી કરવાને માટે જ છે કે ક્ષીણ પર્વતિથિના ક્ષયના બદલામાં તે ક્ષીણ પર્વતિથિની પૂર્વે જે કંઈ પણ પહેલી અપર્વતિથિ આવતી હોય, તેને ક્ષય કરવાને માટે છે?” ૪૬ આ મુદ્દાના સંબંધમાં અમારું મન્તવ્ય એવું છે કે પૂર્વ તિથિ અગર # પૂર્વી તિથિar એ આજ્ઞા જે પર્વતિથિ ઉદયતિથિ રૂપે પ્રાપ્ત એ વર્ગના પાઠના અર્થનું શુદ્ધ સ્પષ્ટીકરણ પાઠ ૬ વ. આ પાઠ ખરતરગચછવાળાઓ પિતાના આચાર્યોની “વિધિ પ્રપામાં કહેલું-ચૌદશના ક્ષયે તેરશ કરવાનું વચન ઉલ્લંઘીને ચૌદશના ક્ષયે પૂનમ માનીને પૂનમે પકખી કરે છે તેને અંગે છે. છતાં એ વચન અને પાઠના પ્રસંગને વિચાર કર્યા સિવાય જ્યાં ત્યાં એ પ્રસંગ એકાન્તથી લગાડવામાં આવે તો જે દોષ બીજાને આપવામાં આવે છે, તે જ દેષ પોતાને કેમ ન લાગે ? કારણકે અષ્ટમી આદિ તિથિના દિવસે સૂર્યોદયથી અમુક ઘડી થયા પછી નવમી વિગેરે આવે છે, છતાં તે નવમીને જે અષ્ટમી આદિ માનીને આરાધાય તે નષ્ટ કાર્યનું ભાવિ કારણ કેમ ન ગણાય ? પરંતુ મને નિર્ણય આચાર્યોએ કર્યો છે, તેથી તે નવમી વિગેરેમાં અષ્ટમી વિગેરેનું આરાધન નષ્ટકાર્યનું ભાવિ કારણ ન ગણાય, કારણ કે ઉદયમાં નામ હોવા છતાં નેમ ગણાતી નથી. તે પછી તેમજ હ પૂર્વા વિગેરે પણ સમર્થ આચાર્યોનાં વચને છે, અને તેથી તેના આધારે સંસ્કારપૂર્વક પહેલી પૂનમે ચતુર્દશીના આરાધનમાં નષ્ટ કાર્યનું ભાવિ કારણરૂપ આપત્તિ કેમ ગણી શકાય ? વળી જેન શાસ્ત્રને માનનાર ભવિતવ્યતા કે તથાભવ્યત્વને ન માને એમતો ન જ બને. અને જે માને તો તેમાં નષ્ટકાર્યનું ભાવિ કારણપણું કેમ નથી? એ વગે પેતાના પષ્ટીકરણમાં પાઠ ૭-૮-૧૫–૧૬-૧૦-૨૩-૨૪ અવળી રીતે રજુ કરેલ ને અર્થ = પાઠ ૭-૮-૧૫-૧૬–૧૯-૨૩-૨૪ = (પર્વતિથિના) ક્ષયની વખતે પૂર્વ જે gm તિથિઃ વાવ (ત્તિfar) ની તિથિ (પર્વતિથિપણે) કરવી એટલે वृद्धौ कार्या (ग्राह्या) तथोत्तरा ગ્રહણ કરવી. અને (પર્વતિથિની) વૃદ્ધિ હોય ત્યારે ઉત્તરતિથિને (પર્વતિથિપણે) કરવી. એટલે ગ્રહણ કરવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy